SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ સકલાઈ-સ્તોત્ર (ચૈત્યવંદન) ૦૨૦૫ વીર એવા નાથ વીનાથ અથવા વીર નામના નાથ તે વીરનાથ, તેમને. વીર-શબ્દના વિશેષાર્થ માટે જુઓ સૂત્ર ૧૨-૪. મત-અરિહંતને, ભગવાનને. નમ: -નમસ્કાર હો. (૨૬-૫) ન: (મસ્તુ)-નમસ્કાર હો. અહીં તુ પદ અધ્યાહાર છે. કોને નમસ્કાર હો ? શ્રીમતે વીરગાથાય નઈત-શ્રીમહાવીરસ્વામી ભગવાનને. કેવા મહાવીરસ્વામી ભગવાન ? અમુછયા તેનાથીઅલૌકિક અતિશય લક્ષ્મી વડે સહિત. તથા માનન્દ-સો-રનHRીતપરમાનંદરૂપી સરોવરમાં રાજહંસ-સમાન (સ્વરૂપ). (૨૬-૬) પરમાનંદરૂપી સરોવરમાં રાજહંસ-સ્વરૂપ (સમાન) તથા અલૌકિક લક્ષ્મીથી યુક્ત એવા શ્રીમહાવીરસ્વામી ભગવાનને નમસ્કાર હો. (૨૭-૪) વૃત્ત/પ૨ાથે મને-અપરાધ કરેલા મનુષ્ય ઉપર. જેણે અપરાધ કરેલો છે તે તાપીથ, તેને વિશે. પ્રિ-પણ. પ--તારો –અનુકંપાથી નમ્ર થયેલી કીકીવાળાં. પાથી મન્થર તે પામ9, એવી છે તારા જેની તે. કૃપા-મસ્થર તરી. તેમનું-રૃપ-પત્થર-તારયો.. -અનુકંપા. મન્થર-મંદ, નમ્ર, તારા-આંખની કીકીઓ. પદ્-વાધ્યાયો –અલ્પ અશ્રુ વડે ભીનાં થયેલાં. રૂષત્ એવું વાળુ તે , તેનાથી મર્દ તે ષષ્પાર્ક. આ અને પ-પ્રન્થર-તારયો: પદ આગળનાં પદનું વિશેષણ છે. શ્રીવી-બિન-નેત્રયો -શ્રીવીર જિનેશ્વરનાં બન્ને નેત્રોનું. શ્રીવાળા વીર તે શ્રીવીર, તેવા નિન તે શ્રીવીર-નિન, તેમનાં નેત્ર તે શ્રી-વીર-બિન-નેત્ર. શ્રીવીર-જિનનાં નેત્રોનું. મ-કલ્યાણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy