SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ અજિત-શાંતિ-સ્તવ૦૨૮૧ તપ: અને સંયમ તે તા:-સંયમ, તેના વિશે-તપઃ -સંયમયો. તપ બાર પ્રકારનું છે, સંયમ સત્તર પ્રકારનો છે, તે બંનેને વિશે. મ-(૨)-અને. નિયં-(નિતમ્)-અજિત. -(:)-આ. શુમિ -(સ્તૌમિ)-હું સ્તવું છું. નિ-(ઝિન)-જિનને. નિયં-(નિતમ્)-અજિતનાથને. (૧૫-૧૬-૪) સરલ છે. આ સંદાનિતકમાં પ્રભુનું જિનેશ્વરપણુંતીર્થકરપણું દર્શાવવામાં આવ્યું છે. (૧૫-૧૬-૫) નિર્મલ ચંદ્રકલાથી પણ અધિક સૌમ્ય, આવરણ રહિત, સૂર્યનાં કિરણોથી પણ વધારે તેજવાળા, ઇંદ્રોના સમૂહથી પણ અધિક રૂપવાળા, મેરુ પર્વત કરતાં પણ વધારે દૃઢતાવાળા, તથા નિરંતર આત્મબળમાં અજિત, શારીરિક-બલમાં પણ અજિત અને તપ તથા સંયમમાં પણ અજિત, એવા શ્રીઅજિતનાથને હું સ્તવું છું. (૧૭-૧૮-૩) સોમપુર્દિ-(સૌથળ:)-આફ્લાદકતા વગેરે ગુણો વડે. સચ એ જ ગુણ સૌમ્યા. અહીં તેની જાતિના બીજા ગુણો પણ અભિપ્રેત હોવાથી બહુવચનનો પ્રયોગ કરેલો છે, એટલે સૌનો અર્થ આફ્લાદકતા વગેરે ગુણો વડે થાય છે, “સોમર્ચ માત્રા માંd: સૌમ્યમ્' (બો. દી.)-“સોમ એટલે આફ્લાદક, તેનો ભાવ તે સૌમ્ય કે આહ્લાદકતા.' ન પાવ-(૧ પ્રાખોતિ)-પામતો નથી. તં-(તમ્)-તેને. નવસરય-સહ-(નવ-શરતુ-શશી)-શરદઋતુનો પૂર્ણચંદ્ર. નવ એવો શરત્નો શશી તે નવ-શર–શશી. નવ-નવીન, યુવાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy