SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ પચ્ચખાણ પારવાનાં સૂત્રો ૧૪૩ વિગઈ-ઘી, દૂધ, દહીં, ગોળ, તેલ અને પક્વાન)થી રહિત. ડ્રાળ- [વસ્થાનY -એગાસણ (એકાસણું)-એક વાર ભોજન કરવું છે. આ વ્રતમાં શરીરનો જમણો હાથ તથા મુખ સિવાયનાં અંગોપાંગનું હલન-ચલન કર્યા વિના ભોજન કરવાનું હોય છે. તથા જમી લીધા પછી ઠામ-ચલવિહાર-'(પાણીના આહારનો પણ ત્યાગ) કરવામાં આવે છે. તિવિહાર- [ત્રિવધાહાર:] -ત્રણ પ્રકારનો આહાર. (અશન, ખાદિમ, સ્વાદિમ.). સિઝં- સ્પિશત – ઉચિત કાલે વિધિપૂર્વક પ્રત્યાખ્યાન પ્રાપ્ત કર્યું હોય તે સ્પર્શિત. પાનિયં- [Vત્રિતમ - કરેલા પ્રત્યાખ્યાનનો હેતુ વારંવાર ખ્યાલમાં રાખી તે પ્રમાણે વર્તન થયું હોય તે પાલિત. સોશિં- [બતનું પોતે લાવેલા (પોતાને અંગેના) આહારમાંથી ગુરુ આદિને (ભક્તિ નિમિત્તે) આપીને વધે તેટલું જ વાપરીને નિર્વાહ કર્યો હોય તે શોધિત. તિ-િ [તરિતY -પ્રત્યાખ્યાનનો સમય પૂરો થવા છતાં વૈર્ય રાખીને થોડો સમય વધારે ગયા પછી વાપર્યું હોય તે તીરિત. વિ - [ff ] -ભોજન સમયે ભૂલ ન થાય માટે પચ્ચખાણને પુનઃ યાદ કરીને પછી વાપર્યું હોય તે કીર્તિત. માહિ- [આરત-] -એ પાંચેય ઉપર્યુક્ત શુદ્ધિપૂર્વક પચ્ચક્ખાણનું પાલન કર્યું હોય તે આરાધિત કહેવાય છે. i a-ય-જે કાંઈ. ન મારાä-Íર મારતH] -(ઉપરોક્ત છ પ્રકારે શુદ્ધિ પૂર્વક પચ્ચક્ખાણ) ના આરાધ્યું હોય. (૫) અર્થ-સંકલના ૧. નોકારસીથી આયંબિલ સુધીનાં પચ્ચકખાણ પારવાનું સૂત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy