SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ક્ષીરો-ક્ષીરસમુદ્રનું પાણી. ચોથા ક્ષીર-વરદ્વીપ પછી આવેલા સમુદ્રને ક્ષીરસમુદ્ર કહે છે. તેનું પાણી રંગ અને સ્વાદમાં ક્ષીર જેવું હોય છે. શ્રીજિનેશ્વરદેવના સ્નાત્ર-પ્રસંગે દેવો તે જળને લઈ આવે છે અને તેનો અભિષેકમાં ખાસ ઉપયોગ કરે છે. આ પ્રસંગનું વિસ્તૃત વર્ણન જીવાજીવાભિગમસૂત્રની ત્રીજી પ્રતિપત્તિમાં કરેલું છે. યથ-જેનું. નયન-માં-થવનિતં-નેત્રની કાંતિથી ધોળું થયેલું. નયનની પ્રમા તે નયન-પ્રભા, તેના વડે ધતિંત તે નયન9માં-ધવનિત. નયન-નેત્ર. પ્રમ-કાંતિ. ધોળું થયેલું. નેત્રની કાંતિથી ધોળું થયેલું. વયં-મુખને. પુનઃ પુનઃ-ફરી ફરીને, વારંવાર. ૩-લૂછી નાખેલું. ત્ ઉપસર્ગવાળા મૃત્ ધાતુને ભૂત અર્થમાં રુ પ્રત્યય આવવાથી ડભૃષ્ટ રૂપ બનેલું છે. મૃ-સ્નાન કરવું. ૩મૃ-લૂછી નાખવું. બૃષ્ટ-લૂછી નાખેલું. -તે. શ્રીવર્તમાન નિઃ-શ્રી મહાવીર પ્રભુ. જત-જય પામે છે. મ-રતી-શિર-મેરુ પર્વતના રત્નશૈલનામના શિખર ઉપર. મન્દ્રનો રસ્ત્રીત તે મન્તર-, તેનું શિવર તે મર સંશતશિવર, તેના ઉપર તે મ -તૌત-શિરો. -મેરુ-પર્વત. શ્રીજબૂદીપપ્રજ્ઞપ્તિમાં મંદરપર્વતનાં સોળ નામો દર્શાવેલાં છે, તે આ રીતે : मंदर मेरु मणोरम, सुदंसण सयंपमे य गिरिराया । रयणोच्चए, सिलोच्चय, मज्झे लोगस्स नाभी य ॥१॥ अच्छे य सूरियावत्ते, सूरियावरणे इय । उत्तमे य दिसाई य, वडिंसे इय सोलसे ॥२॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy