SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવ. ૩૨૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ અનિત અને શાન્તિ તે અનિત-શાન્તિ, તેમનો સ્તવ તે અનિત શાન્તિ ન હૈં હુંતિ-ાન વસ્તુ મન્તિ]-નથી જ થતા. તસ્સ-[ત]-તેને. રો-[ો:]-રોગો. પુથ્થુપ્પન્ના-[પૂર્વોત્પન્ના:]-પૂર્વે ઉત્પન્ન થયેલા. વિ-[વિ]-પણ. નામંતિ-[નન્તિ]-નાશ પામે છે. (૪૧-૪) સરલ છે. (૪૦-૫) આ અજિત-શાંતિ-સ્તવ જે માણસ સવાર અને સાંજ ભણે છે કે બીજાની પાસેથી સાંભળે છે, તેને રોગો થતા નથી અને પૂર્વે ઉત્પન્ન થયા હોય, તે પણ નાશ પામે છે. (૪૦-૩) નફ-[યવિ]-જો, $-[ફથ]-તમે ઇચ્છતા હો. પરમવં-[પરમપદ્મ્]-પરમપદને, મોક્ષને. અહવા-[અથવા]-અથવા. વિત્તિ-[ત્તિસ્]-કીર્તિને. સુવિત્યનું-[સુવિસ્તૃતામ્]-સુવિસ્તૃત, અત્યંત વિશાળ. મુવળે-[ભુવને]-જગતમાં. તા-[તા]-તો. તેનુીન્દ્રો-(વૈતોયોદ્ધાળે)-ત્રણે લોકનો ઉદ્ધાર કરનાર. ત્રૈલોયનું ઉદ્ધરણ કરનાર તે ત્રૈલોક્યોદ્ધરળ. ચૈતોય-ત્રણ લોકોનો સમૂહ. ઉદ્ધરણ-ઉદ્ધાર. ત્રણે લોકોનો ઉદ્ધાર કરનારા. આ પદ બિળ વયળેનું વિશેષણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy