Page #1
--------------------------------------------------------------------------
________________
ᎧᎧᎧᎧᎧᎧᎧᎧᎧᎧ ᎧᎧᎧᎧᎶᎧᎶᎧᎧᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎨᎶosceos
ᏓᎧᎧᎧᎶᎧᎶᎧᎧᎧoᎧᎧᎧᎧ ᎧᎧᎶᎧᎶᎧᎧᎧᎧᎧ Ꮑ
Ꮳ ᎦᏣᎧᏣᎧᏣᎧᏣᎧᎶᎧᎶᏩᎧᎧ ᎶaᎧᎧᎧ GaᎧᎧᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎧ
, ᎧᎧᎧᎧᎧᎧᎧᎧᎧᏣᎧᎧᎧ
Ꭷ
ᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎯ
ᎧᎶᏓᏁᎶᏓ ᎢᏯᎦᏯᏜᏯᏓᏣᎧᏣᎧᎧᎧᎶᎧᎶᎧᎶᏣᎶᎧᎶᎧ
ᎦᎶᏣᏯᏣᏯᏣᏯᏣᏩᎶᏗᎬᏩᎶᏯᎶᎧᎶᎧᎶᎧᎶᎧᎶᎯ
ᏩᏯ ᎠᏓᎯᎯ ᎦᏣᎧᏩᎢᏍᏗ ᎪᏍᏓᏱ ᎪᏍᏓᏱ ᎦᎶᎯ
ᏗᏎᏍᏗ ᏕᏫ ᎢᎩᏯ ᏄᏍᏛ
Ꮂ Ꭿ Ꭼ ᎮᎶᎯᎶ Ꮷ%
Ꮹ ᎦᏎᏍᏓᏯ ᎧᎧ ᎣᎣ ᎧᎧ ᎧᎧ , ᎣᎣᎣᎣᎣᎣ ᎪᎯ ᎢᎦ ᎠᏯᏍᏔ
ᎦᏎᏯᏎᏰᏎᏎᏎ
ᏎᏎᏎᏎᏎᏎᎯᎲ
ᎢᏯᏍᎪᎯᏁᎶᎶᎯᏍᏜᏍᏜᏍᏜᏍᏜ
%ᏍᏜᏜᏜᏜᏜᏜᏜᏜᏜᏜᏜᏁᏙᎲᎾ ᎦᏬᎯᎸᏙᏗ , ᏎᏎᏎᏎ ᏎᏎᏎᎸ ᏄᏓᎩ
ᎩᎶ
Page #2
--------------------------------------------------------------------------
________________
બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ: શ્રી આનંદ-ક્ષમા-લલીત–સુશીલ-સુધમસાગર ગુરભે નામ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
અભિ -6] q, ઉપદેશ પ્રા સાદ
ભાગ-૨ શ્રાવક-જીવન અંગે પરિશીલન
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦છે
-: ગ્રન્થ પ્રેરક :
પૂજ્ય મુનિરાજ શ્રી સુધર્મસાગરજી મહારાજ સાહેબ
૪ ગ્રન્થ સર્જક ક મુનિ શ્રી દીપરત્ન સાગર (M. Com. M. Ed.)
“અભિનવ હેમ લઘુ પ્રક્રિયા સર્જક સંવત અને મને એમ જાજિક-પ-૯૦
Page #3
--------------------------------------------------------------------------
________________
છું અનુક્રમણિકા
అందం చందం
అందంగా
૪૧
૮૧
૧૦૧
કમ પરિશીલન
અધ્યયન 95 ૩૬ વા અને લણે
દાનનું મહત્વ ૩૭ રે ભાઈ! તું આપતા શીખ સુપાત્રદાન ૩૮ જીવાડીને જીવે
અભયદાન ૩૯ ભાવે ડીજે દાન
દાનના અન્ય પ્રકારે ૩૧ ૪૦ ઓટલે આપ્યો તે બધું આપ્યું વસતિદાન ૪૧ અમૂલ્ય ઘરેણું
શીલ–બ્રહ્મચર્ય ૪ર શાશ્વત સુખને ઉપાય શીલ–ચર્તુથ વ્રત ૬૧ ૪૩ જીવન જીવવાની કલા શીલ–સદાચાર ૭૧ ૪૪ કમ નિજારાનું અમેઘ સાધન તપધમ મહત્તા ૪૫ મુક્તિપથ ઉપવાસથી ઉત્સર્ગ તપ બાહ્યાભ્યતર ૪૬ ભુખ્યા રહેવાની કલા
અનશન તપ ૪૭ ભેજન કરવાની કલા ઉણાદરી તપ ૧૧૧ ૪૮ સંતોષી નર સદા સુખી વૃત્તિ સંક્ષેપ તપ ૧૨૧ ૪૯ કે જીભની લાલસાને સત્યાગ તપ ૧૩૧ ૫૦ દેહ દુખ મહાફલમ્ કાય ક્લેશ તપ ૧૪૧ ૫૧ શીખે કંઈક કાચબા પાસે સંસીનતા તપ ૧૫૧ પર પાપ છેદન પ્રક્રિયા
પ્રાયશ્ચિત તપ ૧૬૧ પ૩ નમનથી મુક્તિ
વિનય તપ ૧૭૧ ૫૪ “સેવા કરો”—પણ કોની? વૈયાવચ્ચ તપ ૫૫ ઉત્તમોત્તમ તપ
સ્વાધ્યાય તપ પ૬ ચિંતન કરવાની કલા
દયાન તપ પ૭ “ત્યાગ કરે પણ શેને? ઉત્સર્ગ તપ ૨૧૧ ૫૮ ભાવ એ જ “બંધ અને મોક્ષ” ભાવનું મહત્ત્વ રર૧ ૫૯ જેમ સંધ્યાના વાદળને રંગ અનિત્ય ભાવના ૨૩૧ ૬૦ કે નવિ શરણમ્
અશરણ ભાવના ૨૪૧ ૬૧ સગું તારુ કેણ સાચું રે સંસાર ભાવના ૨૫૧
૧૮૧
૧૯૧
૨૦૧
Page #4
--------------------------------------------------------------------------
________________
૨૮૧
ક્રમ પરિશીલન
અધ્યયન પૃષ્ઠ દર ચેતન તું એકાકી રે
એકવ ભાવના ૬૩ પંથ શિરે પંથી મલ્યા રે અન્ય ભાવના ૨૭૧ ૬૪ નવ દરવાજા વહે નિરંતર અશુચિ ભાવના ૬૫ રેકે ઝટ કમ કચરાને આશ્રવ ભાવના દ૬ જીવનની સર્વશ્રેષ્ઠ ક્ષણો સંવર ભાવના ૩૦૧ ૬૭ કરો કમ ચકચૂર
નિર્જરા ભાવના ૩૧૧ ૬૮ લોકમાં કયાં રહેવું તારે લેકસ્વરૂપ ભાવના ૩૨૧ દ૯ સૌથી દુલભ શું?
બોધિ દુર્લભ ભાવના ૩૩૧ ૭૦ સે કથિત ધમને ધર્મ સ્વાખ્યાત ભાવના ૩૪૧ ૭૧ પરહિત ચિંતા
મૈત્રી ભાવના ૭૨ ગુણનો અનુરાગ
પ્રમાદ ભાવના ३६१ ૭૩ સર્વેિ જીવ કરુ શાસન રસી કારુણ્ય ભાવના ૩૭૧ ૭૪ જગત જીવ હે કરમાધીના માધ્યસ્થ ભાવના ૩૮૧
૩૫૧
> > >002 –2002 થી 5001000<> <> | મુદ્રક |
[]] પ્રકાશક ]િ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ + અભિનવ શ્રત પ્રકાશન છે ઘી કાંટા રોડ
C. પ્ર. જે. મહેતા નેવેલ્ટી સિનેમા પાસે, જેસંગ નિવાસ અમદાવાદ-૩૮૦૦૦૧
પ્રધાન ડાક ઘર પાછળ
જામનગર-૩૬૧૦૦૧ Klockoronoworonoksikoloorores સંવત-ર૦૪. વૈશાખ
મે–૧૯૦ 620020600->0<> >> > > > > >> > >
Page #5
--------------------------------------------------------------------------
________________
અમદાવા
છે દ્રવ્ય સહાયક છે.
૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૪ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન વે. મૂર્તિ સંઘ નીમચ શ્રી શાંતિનગર . મૂર્તિ. જેન સંઘ શ્રી ખુશાલ ભુવન જૈન સંઘ શ્રી ઝવેરીપાર્ક આદીશ્વર જૈન સંઘ શ્રી વર્ધમાન જૈન સંઘ ઉસ્માનપુરા શ્રી પરમાનંદ જૈન સંઘ વિતરાગ સોસાયટી શ્રી સંસ્કૃતિ ભવન શાંતિનગર શ્રી ગુલાબ શાંતિ સ્વાધ્યાય મંદિર શ્રી ડભોડા જૈન સંઘ
ડભેડા શ્રી પાટડી મહાજન જૈન સંઘ સાચવશ્રી લાવણ્યશ્રીજીના સદુપદેશથી
પાટડી શ્રી રેવતાચલ તિર્થોદ્ધારક પૂ. આ. દેવશ્રી નિતિસૂરિજી મ.સા.ના સમુદાયના પ. પૂ. મહા તપવી સા. ચંદ્રકળાશ્રીજી મ.સા.ના ઉપદેશથી ફેફલીયાવાડ-પાટણ વાસુપૂજ્યની ખડકીમાં. ચોમાસા નિમિત્તોપ્રતિકમણની બેલીના. હસ્તે જયંતીલાલ શાહ-ઊંબરીવાળા
શ્રી નીચના દ્રવ્ય સહાયક
પટવા મનાલાલજી સપતલાલજી ગંભીરમલજી મનોહરસિંહજી કોઠારી કેશરીમલજી શેરસિંહજી પામેચા ગણેશીલાલજી પૂનમચંદજી ચોરડીયા ચંદ્રકાન્તાબહેન ધ, ૫, પ્રકાશચંદ્ર માનવજી હંસરાજ હરપાર લાલકા (મામાજી)
ભાગમલજી ભામાવત નાગોરી સૂરજમલજી [પારસ સ્ટેન] સાગરમલજી પામેચા [જૈન પુસ્તક ભંડાર] રાજમલજી ડુંગરવાલ પ્રમોદકુમારજી જૈન કડીમલજી બસંતીલાલજી લડ ઉત્તમચંદજી પારસમલજી ડોસી
Page #6
--------------------------------------------------------------------------
________________
ચથમલજી યશવંતસિંહજી લેઢા માંગીલાલજી હસ્તીમલજી ચૌધરી જ્ઞાનચંદજી કનૈયાલાલજી લેઢા માંગીલાલજી મોગરા ચાંદમલજી પ્રદીપકુમારજી લેઢા રામચંદ્રજી જૈન જ્ઞાનચંદજી ડુંગરવાલ રાજમલજી પરવાળ ધરમચંદજી ભામાવત નેમિચંદજી આંચલીયા [ઠેકેદાર] રોશનલાલજી બેથા (દલાલ) રાજમલજી સંતોષકુમારજી રાંકા કૃષ્ણાબાઈ ધ. ૫. પુનમચંદજી પગારીયા ચીરંજીવલાલજી શંકરલાલજી પોરવાડ પૂ. પિતાશ્રી કસ્તુરચંદજીની સ્મૃતિમાં ખ્યાલલાલજી પાવત નિર્મળાબેન ધ. પ. કુંદનમલજી ભામાવત માણેકલાલજી કટારીયા (ધાતરવાળા) કાન્તાબાઈ ઘ. ૫. શાંતિલાલજી લેઢા મનહરસિંહજી લેઢા સાડી સેન્ટરવાળ] હમીરમલજી સંતેષસિંહજી કે ઠારી હમીરમલજી અખેસિંહજી કોઠારી કમલાબાઈ ધ. ૫. મદનલાલજી વિરાણી અનીતા ધ. ૫. વિદકુમાર બાબીયા કનૈયાલાલજી યશવંતસિંહજી લેઢા શાંતાબેન ધ. ૫. મામલજી ભામાવત (જનવાળા) મોતીલાલજી માણેકચંદજી શેખાવત શાંતીલાલજી સગરાવત સરદારમલજી ઉંમરાવસિંહજી જૈન
વ્હારલાલજી બંસીલાલજી ચડીયા શીવદયાલ પારસમલજી ભડારી શ્રી પાર્શ્વ મહિલા મંડળ–નીમચ
Page #7
--------------------------------------------------------------------------
________________
– અમદાવાદની દ્રવ્ય સહાયક :
અનુભાઈ ચીમનલાલ શાહ અમૃતલાલ દલસુખભાઈ હાજી ભગવાનદાસ માણેકચંદ સાંડેસરા
મફતલાલજી પંડિત લાલભાઈ હિંમતલાલ દવાવાળા રચંદ્રકાન્ત આશાલાલ કેતનકુમાર નીતિનકુમાર
સેમચંદ ભીખાભાઈ હરગોવનદાસ વિઠ્ઠલદાસ
બાબુલાલ ચીમનલાલ કુમુદચંદ્ર ડાહ્યાલાલ
કાતિલાલ હીરાલાલ શકરચંદ ભીખાભાઈ
જયંતિલાલ ગાંડાલાલ બાબુલાલ લક્ષ્મીચંદજી
અમૃતલાલ પોપટલાલ નગીનદાસ વાડીલાલ
જયંતિલાલ ન્યાલચંદ પોપટલાલ ગાંડાલાલ
સેવંતીલાલ પોપટલાલ હંસરાજ ધનરાજ ગાંધી હિંમતલાલ સૌભાગ્યચંદ કીર્તિકુમાર અંબાલાલ
રસિકલાલ એન. શાહ શાંતિનગર સંઘના ઉપાશ્રયની બહેને સામવીશ્રી મલયાશ્રીજીના સદુપદેશથી બહેનોનાં જ્ઞાન ખાતામાંથી.
(૧) ભાભરવાળા પૂ. શાંતિચંદ્ર સૂરિજી મ. સા. ના સમુદાયના સાદવી
શ્રી શશીપ્રભાશ્રીજીની પ્રેરણાથી. (૨) સરલ સ્વભાવી પૂ. ૫. જીતેન્દ્ર સાગરજી ગણિવર્યના શિષ્ય પ્રિય
વકતા, મધુર પ્રવચનકાર પૂ. મુનિરાજશ્રી પુન્યપાલ સાગરજીની
પ્રેરણાથી (૩) સરલ રવભાવી પૂ. સાડવીશ્રી કનકપ્રભાશ્રીજીના શિષ્યા–પ્રશિષ્યા
તરફથી પૂસાધવી શ્રી નિરૂજા શ્રીજીના દ્વિતીય વષતપ નિમિત્તે.
Page #8
--------------------------------------------------------------------------
________________
૦૦૦૦૦૦૦૦૦૦૦
છે આ મુખ
ઉ૦૦૦૦૦૦૦૦૦૦૦૦8
સંચમ ગ્રહણ કર્યા બાદ મારા પૂજ્ય ગુરુદેવ શ્રી સુધર્મસાગરજી મહારાજ સાહેબની હાર્દિક ઈચ્છા હતી કે મારે કંઈક ઉપાગી સંશોધન કાર્યમાં પડવું. ગ્રહણ–આસેવન શિક્ષા બાદ સંસ્કૃત અભ્યાસમાં ઊંડે ઉતર્યો, નાના–મેટા અન્ય–અન્ય સંપાદન કર્યા બાદ
મનવ મ ધુ પ્રઝિયા ના દળદાર ગ્રન્થનું સર્જન કર્યું. સંપૂર્ણ સ્વતંત્ર પણે, એકલે હાથે, લઘુપ્રક્રિયા પર સપ્તાંગી ટીકા રચી અને સંસ્કૃત વ્યાકરણનું સ્વ અધ્યયન શકય બનાવ્યું.
પૂજ્ય ગુરુદેવ શ્રી સુધર્મ સાગરજી મ. સા.ના ભક્તિ રસ માધુર્યને જ્યારે સતત જાણ્યું–માણ્યું ત્યારે જ્ઞાન આરાધનામાંથી મારા લક્ષ્યને ડું દર્શન આરાધના પર પરાવર્તિત કર્યું. શત્રુંજય ભક્તિ અર્થે એક વિશિષ્ટ પુસ્તક સંપાદિત કર્યું. અને ૭૫૦ જેટલા ચૈત્યવંદનેને અભૂતપૂર્વ સંગ્રહ કર્યો જેનું વિમોચન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી પટવા સુંદરલાલજી હસ્તે થયું.
મારવાડ-માલવાની સુંદર ભૂમિ પર તીર્થ સ્પર્શના કરતા વિચરી રહ્યા હતા ત્યારે સાધ્વીજીઓ માટે વ્યાખ્યાન સાહિત્યની આવશ્યકતા અને માંગ જાણવામાં આવી. સાથોસાથ પૂજ્ય ગુરુ ભગવંત શ્રી સુધર્મસાગરજી મ.સા. દ્વારા અનેક વખત પ્રગટ થતી એક વાત યાદ આવી... “શ્રાવકોને શ્રાવક–આચાર અંગે શાસ્ત્રીય સમજ આપવાની તીવ્રતમ આવશ્યકતા છે.”
ચાતુર્માસમાં સળંગ વ્યાખ્યાન વાંચી શકાય તેમજ શ્રાવકને તેમના કર્તવ્યની સુંદર જાણકારી મળે તે રીતે ૧૦૮ પરિશીલને તૈયાર કર્યા. શાસ્ત્રીય પદાર્થોની ગહન ચર્ચા સાથે જેનજેનેતર દષ્ટાન્ત અને સ્તવન સજઝાયની પંક્તિની સુંદર ગોઠવણ કરી એક સરખી લંબાઈવાળા આ પરિશીલના ત્રણ ભાગ પાડયા. પ્રથમ ભાગમાં ૩૫–બીજા ભાગમાં ૩–ત્રીજા ભાગમાં ૩૪ પરિશીલને ગેહલા છે,
Page #9
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવની પ્રેરણા અને વાણીથી નીમચ શ્રી સ ́ધ તરફથી પ્રથમ ભાગનું અનુદાન મળ્યુ.. અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ છપાઈ ગયા. અમદવાદના આંગણે શ્રી શાંતિનગર જૈન સ`ઘમાં આ પ્રથમ ભાગનું' વિમેાચન કાય થયું. પૂ. પં. ધણેન્દ્ર સાગરજી, પૂ. મુનિશ્રી અરુણવિજયજી, પૂ. અભયચ ંદ્ર વિજયજી, પૂ. વિજયચંદ્ર વિજયજી, પૂ. હેમન્ત વિજયજી આદિ અનેક મુનિ મંડલની નિશ્રામાં હર્ષોલ્લાસ પૂર્વક થયું.
પૂજ્ય ગુરુદેવની ચારિત્ર આરાધના તથા સુંદર સજ્ઝાયા સાંભળી પ્રભાવિત બનેલા પ`ડિતવ મફતલાલ ગાંધીના હસ્તે અને શ્રાદ્ધવ અનુભાઈ ચીમનલાલના પ્રમુખસ્થાને આ વિમેાચન કાર્યં થયું ત્યારે શાંતિનગર શ્રી સંઘના ઉપાશ્રયે ઉપસ્થિત શ્રાવક વૃદ્ધે તથા અનેક શ્રી સ'ધેટના ટ્રસ્ટીઓએ કરેલ દ્રવ્ય સહાયથી આ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૨”ના કાગળ તથા ખાઈન્ડિંગના ખર્ચે સંપૂર્ણ ચૂકવાઈ ગયા.
એ રીતે મારા સર્જનને આ અક્ષર દેહ મુદ્રિત તથા પ્રકાશીત થયા. જે શ્રાવકોને પરિણત થવામાં અને પૂ. સાધુ સાધ્વીજી ભગવતાને પ્રવચન-ગંગા વહાવવા માટે ઉપયાગી બને.
એ જ અભ્યર્થના સહુ
મુનિ દીપરત્ન સાગર
Page #10
--------------------------------------------------------------------------
________________
બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
(૩૬) દાન–મહત્ત્વ
अल्मपि क्षितौ क्षिप्तं जलयोगात्तथा दानात्
–વાવેા અને લણા
वट बीजं प्रवर्द्धते पुण्यवृक्षोऽपिवद्ध ते
જેમ અપ એવુ વડનું બીજ પૃથ્વીમાં નાખવાથી પાણીના ચેાગે બહુ વધે છે તેમ દાન કરવાથી પુણ્યરૂપી વૃક્ષ પણ અત્યંત વધે છે. માટે જ આજનું પરિશીલન સૂયુ વાવે અને લણા
શ્રાવકના છત્રીશ કન્યાને વધુ વત ! મન્નહ જિણાણું સજ્યમાં બીજી ગાથામાં લખ્યું વાળ શીરું તો અ માવો દાન, શીલ, તપ, ભાવ. એ રીતે અગીયારમુ· ધૃવ્ય જણાવ્યું. વાળં—દાન.
પણ દાન એટલે શું? તત્વાર્થ સૂત્રના આઠમાં અધ્યાયમાં ઉમાસ્વાતિ વાચકે લખ્યું કે-અનુપ્રાય.સ્વતિમો વાનમ “અનુગ્રહ બુદ્ધિથી પોતાની વસ્તુ ખીજાને આપવી તે દાન.”
અહીં' અનુગ્રહ શબ્દથી સ્વ અને પર ઉપકારના ભાવ સમજવા, ઇન્દૌરના શેઠ હુકમીચંદને કેઇએ પૂછ્યુ કે, શેઠ તમારી સ`પત્તિ કેટલી છે તે સમજાતું જ નથી. ખરેખર આપ લક્ષ્મીપુત્ર છે. લે કે તે અનુમાન લગાડવામાં જ ખાવાઈ ગયા છે કેાઈ કહે છે તમારી સોંપત્તિ દશ કરાડ છે, કાઈ કહે છે વીસ કરાડ છે, ખરેખર તમારી સ'પત્તિ છે કેટલી ? શેઠ હસતા હસતા ખેલ્યા કે, મારી સંપત્તિ માત્ર સાડા સતાવીસ લાખ જ છે.'
હૈ...! પ્રશ્ન કરનાર મુઝાઈ ગયેા. શું શેઠ તમે બનાવટ કરે છે. આ તમારા એક શીશમહલ જ પચાસ લાખ રૂપીયાના તા ગણાય છે. બાકી તમે જે મિલેના માલિક છે તેનું શું ?
Page #11
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
શેઠ કહે, ભાઈ! તમે મારી વાત સમજયા નહીં. આજ સુધી મેં સાડા સતાવીશ લાખ રૂપીયા જ દાનમાં દીધા છે. જે લેકેનાં ઉપગમાં આવેલા છે. મારું વાવેલું જ લણવાનું છે બાકી બધું ધન તે અહીં મૂકીને જવાનું છે. વ્યવહારમાં પણ એટલા માટે જ કહે છે કે
दे गया सो ले गया खा गया सो खो गया તત્વાર્થ સૂત્રમાં પણ એટલા માટે જ કહ્યુંને કે, અનુપ્રાર્થ स्वस्यातिसर्गो दानम्
દેનારના મનમાંથી વસ્તુનું મમત્વ ઘટે અને મનમાં સંતોષ તથા સમાધાનને ભાવ પેદા થાય. તેમજ લેનારને પણ શુદ્ધ દાનના પ્રભાવે સદ્દગુણોને વિકાસ થાય અને જીવન સિદ્ધાંત અનુસાર ચાલે.
મનુષ્યને મળેલું આ અમૂલ્ય જીવન કેવળ પેટ ભરવા માટે જ નથી. પેટ તે આ જગતમાં કાગડા-કુતરા પણ ભરે જ છે. જ્યારે મનુષ્યને તે ઉત્તમ બુદ્ધિ અને ઉન્નત હૃદય મળેલા છે. સ્પષ્ટ વાણું મળેલી છે. તે એટલા માટે જ છે કે જેથી બીજા પ્રતિ પિતાને પ્રાપ્ત થયેલા સાધનોનો ત્યાગ કરે. બીજાને પણ કંઈક આપવું તેવું વિચારી શકે. બાકી માત્ર પોતાનું જ પેટ ભરવામાં રહે તો પશુમાં અને માનવમાં ફેર શું રહેવાનો?
પરમતારક તીર્થંકર પરમાત્મા પણ જ્યારે સંયમ અંગીકાર કરે ચાને દીક્ષા ગ્રહણ કરે તે પહેલાં એક વર્ષ સુધી પોતાના હાથે જ દાન દઈને જગતના જીવોને દાન દેવાની પ્રેરણા આપે છે.
તીર્થંકર પરમાત્મા એક વર્ષ પર્યન્ત જે દાન આપે તે પ્રતિદિન ૧ કરોડ અને આઠ લાખ સોનૈયાનું દાન થાય છે. એક વર્ષમાં ૩૮૮ કરોડ ૮૦ લાખ સેનૈયાનું દાન કરી જગતને દાનને ઉત્કૃષ્ટ આદર્શ પુરો પાડે છે. તે જે સેનૈયાનું દાન આપે છે તે સોનૈયાના પ્રમાણને જણાવતા શાસ્ત્રકાર મહારાજા ફરમાવે છે કે ત્રીસ સેનૈયાનો એક શેર થાય, બારસે સેનૈયાની એક મણ થાય છે અને નવહજાર મણ નૈયા એક દિવસમાં દાનમાં અપાય છે.
બીજા શબ્દોમાં કહ્યું કે ચાલીસ મણના માપનું એક ગાડું થાય એવા બસે પચીસ ગાડા સોનૈયાના રાજ દાનમાં ઠલવાય છે. તમને
Page #12
--------------------------------------------------------------------------
________________
વા અને લણે થાય કે કદાચ ઈદ્ર મહારાજા સેનિયાના તે ઢગલો ખડકી દે પણ આ બસે પચીસ ગાડાં ભરીને દાન દેવાય કઈ રીતે ? પર અતિશય કહું વરસિદાન, સીધમ ઈન્દ્ર સુગુણનિધાન
અવસર જાણ પ્રધાન દેય હાથ પર બેસે સુજાણ, થાકે નહીં પ્રભુ દેતા દાન
અતિશય પહેલો જાણું બીજે ઈન્દ્ર જે કહીયે ઈશાન, છડીદાર થઈ તિહાં એક ધ્યાન
શાશ્વત એહ વિધાન ચેસઠ ઇન્દ્ર વજીને જાણ, લેતા દેતા સુર વાર તે ઠાણું
અતિશય બીજો પ્રમાણુ પ્રભુ જે વરસીદાન આપે છે તેના છ અતિશય શાસ્ત્રમાં વર્ણવેલા છે.
(૧) પ્રભુ સવારથી સાંજ સુધી જે વરસીદાન આપે તે દાન દેવા માટે પ્રભુ એક વરસ સુધી અતુલ બલી જ હોય છે. છતાં સૌધર્મેન્દ્ર પોતાના આચાર મુજબ પ્રભુના બન્ને હાથમાં આ રીતે સતત શક્તિને સ્રોત વહાવે છે.
(૨) ઈશાનેન્દ્ર – અન્ય કેઈ સામાન્ય દેવ જે દાન લેવા આવે તે તેને રોકે છે. દૂર કરે છે.
(૩) બલીન્દ્ર – જે કઈ ચાચકને ભાગ્ય કરતાં ઓછું દાન પ્રાપ્ત થયું હોય તે બલીદ્ર તેના ભાગ્ય મુજબનું દાન કરવા માટે દાનને અધિકું બનાવે છે.
જે ભાગ્ય કરતાં અધિક દાન કોઈને મળી જાય તે ચમરેન્દ્ર તેને હિન–ઓછું કરીને ભાગ્ય પ્રમાણે સરખું કરી દે છે.
(૪) ભવનપતિ – નિકાયના અઢાર ઇદ્રો ભારતવાસી અને દાનના ઈચ્છાવાળા લોકોને જ્યાં ભગવંત દાન દેતા હોય ત્યાં લાવે છે.
(૫) વાણું વ્યંતર – અંતર દે-આ રીતે દાન લેવા આવેલા ભારતવાસીઓને પાછા તેમના પોત-પોતાના સ્થાને મુકી દે છે.
(૬) જયોતિષી – વિદ્યાધર આદિને દાન લેવા જવા માટેની જાણું કરે.
Page #13
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–ર આવા પ્રકારના છ અતિશયપૂર્વક પ્રભુ દાન આપે. પણ આપણે સમજવા જેવું એ છે કે જતા જતા પણ તે કંઈક છેડો–ત્યાગ કરે એ આદર્શ પુરો પાડીને પછી દ્રવ્ય થકી લોચ કરે છે.
જેન જગતનો સિદ્ધાંત એ જ છે વાવે અને લણે આપો અને પામે. દેનારે એકજ બુદ્ધિથી દાન આપે કે મારો કે પુણોદય કે મારી પાસે કઈ લેનારે પણ છે. દેનારો લેશમાત્ર પણ કંઈ પ્રાપ્તિની આશા રાખે નહીં.
કૃતપુણ્ય શેઠે પણ અંજલિ કરીને પ્રભુને પૂછ્યું, “હે પ્રભુ! ક્યા કર્મના ઉદયથી મને આ સંપત્તિ પ્રાપ્ત થઈ?
ભગવંત કહે દાનના પ્રભાવથી. - શ્રીપુરનગરમાં તુ એક નીર્ધન ગોવાળને પુત્ર હતું. ઘેર ઘેર ખીરના ભજન થતાં જોઈ તે પણ માતાની પાસે યાચના કરી કે હે મા મને ખીર આપ. ત્યારે રડતી એવી ગોવાલણને જોઈને દયા આવતા આસપાસની સ્ત્રીઓમાંથી કઈકે દુધ આપ્યું, કેઈકે ચોખા આપ્યા, કેઈકે સાકર આપી. એ રીતે ગોવાલણે ખીર બનાવી.
તે સમયે માસમણના પારણે કઈ એક મુનિ વહોરવા નીકળેલા તે ત્યાં પધાર્યા. મુનને જોઈને હૃદયના ઉલાસપૂર્વક તે ખીર વહોરાવી. તે મુનિ દાનના પ્રભાવથી તને આજે આટલી સંપત્તિ પ્રાપ્ત થઈ
આ બાળકનો ભાવ કેવો હશે ત્યારે ? રડી રડીને ખીર મેળવી છે. ઘરમાં ખાવાના ફાંફાં છે. છતાં જેવા મુનિને જોયા ત્યાં તરત ભાવવિભોર થઈ ગયા. એક જ ભાવ “દેવું શરીરના મેરેમમાં આપવાને જ ભાવ છે. મુનિ મહારાજ અમને કંઈક લાભ આપે. - તમે કહેતા નહીં પાછા કે આ દેવાની વાતમાંથી લાભ લેવાની વાત કયાંથી આવી?
બરાબર ખ્યાલ રાખજો સાધુ લાભ આપે જ–લે નહીં. શું બેલે ધર્મલાભ?. તમે કંઈ વહોરાવો કે ન વહોરા, પણ સાધુ તે ઘરમાં આવીને તમને ધર્મલાભ આપવાના જ. કૃતપુણ્યને પણ ધર્મલાભ મળે. પરિણામ કેટલું સુંદર આવ્યું. ગોવાળપુત્રમાંથી મૃત્યુ પામીને ધનેશ્વર સાથે વાહને પુત્ર કૃતપુણ્ય બન્યા. માટેજ લખ્યું કે
વાવે અને લણે
Page #14
--------------------------------------------------------------------------
________________
વા અને લણો - ખીર તે થોડી જ વહોરવેલી પણ ભાવની ઉત્કૃષ્ટતાથી કેટલી સંપત્તિ પામ્યો. અરે પામ્યો એટલું જ નહીં પણ ત્યાગના સંસ્કારવાળે તે આત્મા બધીજ સંપત્તિ છોડી દઈને દીક્ષા લઈ, ગો પાંચમા દેવલોકમાં અને પછી મોક્ષને પણ પામનારો થશે.
આ બધે પ્રભાવ કોને ? “મુનિદાનनायागयाणं कप्पणिज्जायं अण्णं पाणाइ दवाणं पराए भत्तीए अप्पाणुग्गह बुद्धिए सजयाणं अतिहि संवाभागो मुक्खफलो
ન્યાયથી ઉપાર્જન કરેલ અને કલ્પનીય એવા અન્નપાણી વગેરે દ્રવ્યો ઉત્કૃષ્ટ ભક્તિથી આમાના અનુગ્રહ બુદ્ધિ વડે જે સંયમધારી સાધુને અતિથિ સંવિભાગ કરી આપ્યા હોય તે તે મેક્ષનું ફળ આપનારા થાય છે.
ધર્મમાં આ ફળ જ મહત્ત્વનું છે. અનંતર ફળ તે ભૌતિક સંપત્તિની પ્રાપ્તિ અને પરંપર ફળ શું?
શાશ્વત સંપત્તિ એટલે કે મેક્ષ વાવ અને લણે પરિશીલનને મહત્વપૂર્ણ અર્થ પણ એ જ છે. તમે જેવું વાવો તેવા ફળને પ્રાપ્ત કરશે. બાવળ વાવ્યા હોય તો કાંટા જ મળવાના પણ આંબે વાવ્યો હોય તો આંબો મળશે. - વળી ભાવ રૂપી ખાતર જેટલું નાખ્યું હશે તેટલું ફળ વધારે પ્રમાણમાં અને વધારે સારું મળશે.
એક મિનિટ માટે જરા ઊંધે વિચાર કરો કે કઈ દાન આપે જ નહીં, અને બધાં જ મનુષ્યો ધનને સંગ્રહ જ કરતા જાય. કશું આપવાનું વિચારે જ નહીં તે જગત ક્ષણવાર પણ ન ચાલે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને કે અન્ય સંસ્થાને કે સમાજને કંઈકને કંઈક આપે છે. માટે જ આ સમગ્ર સમાજની વ્યવસ્થા સારી રીતે ચાલે છે, તેથી સમાજ વ્યવસ્થાને ટકાવી રાખવા માટે પણ દાનનું કર્તવ્ય અતિ આવશ્યક છે.
શાસ્ત્રકારે પ્રતિદિન ગણાવેલા છ કર્તવ્યમાં પણ દાનના કર્તવ્યને નિત્ય કર્તવ્ય ગણાવેલ છે. દાન વડે કંઈક આપવાના કે છોડવાના સંસ્કાર પિતાને તે પડે જ છે તદુપરાંત કુટુંબના સભ્યોમાં પણ ત્યાગના સંસ્કારો આગળ વધે છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–ર
અશાસ્ત્ર જેવા સંપૂર્ણ ભૌતિક શાસ્ત્રમાં પણ એકજ સ્થાને જમા થયેલી સંપત્તિને ખરાખર ગણેલ નથી. જેમ નાણાં ફરવા માંડે તેમ રાષ્ટ્રના વિકાસ કાર્ય જળવાઇ રહે છે.
જેમ લેાહી શરીરમાં એક જ સ્થાને જમા થઈ જાય તેા શું થાય ? ગાંઠ થઈ જાય. માટે લાહીના પરિભ્રમણને ખૂષ આવશ્યક ગણ્યું. તે રીતે સપત્તિ પણ એવી ચીજ છે. જેનું ભ્રમણ અત્યંત આવશ્યક ગણાય છે.
અશાસ્ત્રમાં એક સુંદર દૃષ્ટાન્ત તેના માટે આપવામાં આવેલ છે. માનો કે એક ગામમાં માત્ર એક બેન્ક છે. બધાં લેાકેા બેન્ક દ્વારા વ્યવહાર કરે છે.
લેાન
એક વ્યક્તિ બેંકમાં રૂા. ૧૦૦/- થાપણ મૂકે ખીજો માણસ લે ત્યારે એક ૧૦ ટકા અનામત રાખી રૂા. ૯૦/- લેશન આપે. તે બીજો માણસ પણ રૂા. ૯૦/- બેંકમાં મૂકે. વળી ત્રીજો માણસ લેન લેવા આવે તેને રૂા. ૮૦− લેાન આપી. એ રીતે સમગ્ર વ્યવહાર ચાલ્યા કરે તા રૂપીયા ૧૦૦+૯૦+૮+૭૦-૬૦+૫૦+૪+૩૦+૨૦+૧૦ =૫૫૦ રૂપીયાનું ભ્રમણ માત્ર રૂપીયા ૧૦૦ માંથી થાય.
અનેક
એ રીતે દાનમાં પણ થોડી રકમ વાવેલી હાય તા ગણી લણણી થઈ શકે. માટે દાન દેવામાં જ ધનની સાÖકતા છે.
કૃતપુણ્યને પૂર્વના દાનના પ્રભાવથી જન્મતાની સાથે જ લક્ષ્મી મળેલી છે. ધા નામની સ્રી સાથે પરણાવ્યા હતેા. પણ પૂર્વે દાનથી ઉપાર્જીત કરેલ સત્કર્માના પ્રભાવે વિષયથી વિમુખ બનેલા એવા તે ચૌવનવય છતાં સંસારમાં રક્ત દેખાતા ન હતા.
માતાપિતાને ચિંતા થઇ કે આ નક્કી દીક્ષા લેશે. આવુ વિચારી ભાગ રસિક માણસો પાસે તેને મૂકયા. ત્યાં પરપુરુષોની સંગતે વ્યસની બન્યા. છેવટે એક વેશ્યામાં આસક્ત થઈ માતાપિતાને ભૂલીને ત્યાં જ રહેવા લાગ્યા. માતાપિતા તેના ઉપચાગ માટે નીરંતર ધન માકલતા હતાં,
એમ કરતા બારમાર વષ તા એક ક્ષણની જેમ વીતી ગયા. માતા-પિતાએ વારંવાર તેડાવ્યા છતાં કૃતપુણ્ય ઘેર ગયા નહી”, ધીરે ધીરે તેનુ સ ધન નષ્ટ થઇ ગયું. નીતિકાર પણ કહે છે કે ઃ
Page #16
--------------------------------------------------------------------------
________________
વા
અને લણે
-
..
-
दानं भोगो नाशस्तिस्रो गतयो भवन्ति वित्तस्य ... यो न ददाति न भुङ्क्ते तस्य तृतीया गतिभवति
ધનની ત્રણ જ ગતિ છે (૧) દાન (૨) ભેગ (૩) નાશ. જો ધન દાનમાં ન દેવાય કે તેને ઉપગ પણ ન થાય તે તેને અવશ્ય નાશ થવાને છે. પછી તે નાશ અગ્નિ વડે થાય, ચારથી થાય, બિમારીથી , થાય કે છેલે સરકાર જપ્ત કરી લે.
રાજા ભેજના દરબારમાં ઘણા કવિ રહેતા હતા. એક દિવસ મધમાખી પોતાના બે પગ ઘસી રહી હતી તે જોઈને રાજા ભેજે કવિને પૂછ્યું કે આ મધમાખી પિતાના બંને પગ કેમ ઘસી રહી છે?'
ત્યારે કવિએ એક શ્લોકમાં જવાબ આપ્યदेयं भोज! घनं धनं सुविधिना नो संचितव्यं कदा ।
श्री कर्णस्य बलस्य विक्रम नृप स्यादद्यपिकीर्तियेतः . येनेदं बहु पाणिपाद युगलं धृष्यन्ति भो मक्षिका
अस्माकं मधु दान भोग रहितं नष्टं चिरात्संचितम्
અર્થાત્ હે ભેજ રાજા! ઘણું–ખૂબજ ધન વિધિપૂર્વક દાન કરવું જોઈએ. પરંતુ તેનો સંચય કદાપિ કર ઠીક નથી કેમકે શ્રી કર્ણની, બલિરાજાની કે વિક્રમરાજાની કીતિ આજ સુધી દાનને લીધે જ ટકી રહી છે.
તે માખી વારંવાર હાથપગ ઘસીને બતાવે છે કે અમે અમારું મધ ખાધું પણ નહીં અને દાન પણ ન દીધું. તે પરિણામ શું આવ્યું ? લાંબા સમય સુધી એકઠું કરેલું અમારું મધ નાશ પામ્યું. નીતિશાસ્ત્રમાં પણ જણાવે છે કે
गौरवं प्राप्यते दानान्नतु वित्तस्य संचयात् _ स्थितिरुचैः पयोदानां पयोधीनामधः स्थितिः
ધનને સંચય કરવાથી નહીં પણ દાન દેવાથી જ ગૌરવ પ્રાપ્ત થાય છે. જે રીતે વાદળો દાનેશ્વર થઈ સમગ્ર ધરતી ઉપર વરસીને અમૃત જેવા મીઠા પાણી વડે સીંચે છે. છતાં તે આકાશમાં ઊંચે રહે છે અને સમુદ્ર જળ સંચય કરે છે છતાં તે ખારું રહે છે અને સમુદ્રની સ્થિતિ પણ નીચે રહેવા જ સર્જાયેલી હોય છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–ર
દાનમાં જ સ્વાર્થ ત્યાગ છે અને સૂર્કમપણું છે. માટે છે ભેજરાજા! તું પણ દાન કરીને તારી કીર્તિ વધાર, તેમજ વાદળાના જેવી ઊંચી સ્થિતિ પ્રાપ્ત કર. - કૃતપુણ્યને પણ દાનના પ્રભાવથી જ લક્ષમી મળેલી છે. વેશ્યાને ત્યાં જ કરી રહ્યો છે. સુખ સંપત્તિમાં આળોટવાનું કામ જ તેણે જન્મથી આજ સુધી કર્યું છે. વળી તેનું નામ પણ સાર્થક છે. કૃતિ-પુષ્ય “કર્યું છે સંચિત પુન્ય જેણે તેવો છે.”
પણ ધીમે ધીમે તેની સંપત્તિ ખુટવા લાગી. તીવ્રજવરના ઉદયથી તેના માતા-પિતા પણ મૃત્યુ પામ્યા. હવે ઘેર રહી છે. માત્ર આર્ય સન્નારી પત્ની ધન્યા. પતિના સુખને કદી ન પામી હોવા છતાં પતિવ્રતા ધન્યા પિતાના એક એક આભૂષણ મેકલી રહી છે. પણ પિતાના પતિના સુખમાં ક્યાંય ઓછપ ન આવે તેનો બરાબર ખ્યાલ રાખી રહે છે.
પણ અનંગસેના વેશ્યાની માતા સમજી ગઈ. આભૂષણે આવ્યા માટે ઘર ખાલી થઈ ગયું લાગે છે. ધીરે ધીરે કૃતપુણ્યનું અપમાન થવા લાગ્યું. અનંગસેનાને બહુ દુઃખ થાય છે. અપમાનીત થયેલ કૃતપુણ્ય વેશ્યાનું ઘર છોડીને પિતાને ઘેર પાછો આવે છે.
ઘેર સુશીલ પત્ની ધન્યા રાહ જોતી બેઠી છે. પતિને થોડું બચેલું ધન આપીને વેપાર કરવા જવા માટે સલાહ આપે છે. સાર્થવાહ જવાને હોય છે. તેની સાથે જવા માટે પત્ની ધન્યા મેકલે છે. સાથે લાડવાનું ભાથું આપ્યું છે અને ખાટલામાં ગામ બહાર સૂતે છે.
આ સમયમાં જ તે ગામમાં એક એવું વિચિત્ર પ્રસંગ બન્યો હતો કે ધનદ નામને એક ગૃહસ્થ મૃત્યુ પામેલો હતો. તેને ચાર ચાર સુંદર સ્ત્રીઓ હોવા છતાં એક પણ પુત્ર કે સંતાન નહીં અને તે રાજના નિયમ મુજબ રાજા અપુત્રીયાનું ધન બધું જ હરણ કરીને લઈ જાય. - રાત્રે દેવાલયે આવેલી ધનદની માતાએ જોયું કે કોઈ સુંદર યુવાન બહાર ખાટલામાં સૂતો છે. પોતાની ચારે પુત્રવધૂને બેલાવી કૃતપુણ્યને સીધે જ ઘેર ઉઠાવી લાવ્યા. ચારે પુત્રવધૂને સાસુએ કહી દીધું કે તમે છૂટથી આ યુવાન સાથે ભેગ ભેગ. જેથી ચારેને પુત્ર પ્રાપ્તિ થાય
Page #18
--------------------------------------------------------------------------
________________
વાવ અને લણે તે આપણું ઘન રાજા હરણ કરીને ન લઈ જાય.
અનંગસેના વેશ્યા સાથેના બાર વષીય સુખ ભંગ પછી ફરી બાર વર્ષને બીજે દેર ચાલુ થ. ધનદની ચાર સુંદર સ્ત્રી સાથેના ભેગવિલાસનો. બાર વર્ષમાં ચારે સ્ત્રીઓને સુંદર પુત્ર પ્રાપ્ત થયા. ચારે સ્ત્રીએ સાસુજીના હુકમને માન આપી કૃત પુણ્યને ફરી સૂતો જ જંગલમાં મૂકી આવ્યા. પણ બાર વર્ષનો રાગ હતે. એટલે ચારે એ એક એક રત્ન તેના વસ્ત્રમાં બાંધી દીધું. - રત્નના પ્રભાવે તે સુખી થયો. શ્રેણિક રાજાની પુત્રી અનારમાં પણ મળી અને અડધું રાજ્ય પણ મળ્યું.
આમ ત્રણ કટકે તેને સંપત્તિ મળી. પણ આજીવન સુખી રહ્યો. કારણ કે તેણે ખીર ત્રણ કટકે વહેરાવેલી હતી. આ રીતે ત્રણ ભાગ કર્યા તે દૂષણને લીધે સંપત્તિમાં ત્રણ તબક્કા થયા. શાસ્ત્રકાર પણ દાતા સંબંધિ દૂષણોને જણાવતા કહે છે કે
अनादरो विलंबश्च वैमुख विप्रिय वचः
पश्चात्तापश्च दातुः स्यात् दान दूषण पञ्चक અનાદર, દેવામાં વિલંબ, મુખ બગાડવું, અપ્રિય વચન બોલવું, દીધા પછી પસ્તાવો થવો તે દાન સંબંધિ પાંચ દૂષણો કહ્યા છે. .
આ રીતે કૃતપુણ્યને દાન પ્રભાવથી પોતાની પત્ની એક, બીજી ચાર સ્ત્રી ધનદની, રાજકુંવરી અને અનંગસેના એ રીતે સાત પત્ની તથા રાજ્ય પ્રાપ્ત થયું.
તમે કહેશો ને કે આટલું બધું મળે છે તે દાન શા માટે ન કરવું? વાવ અને લણે શાલીભદ્રની આખી વાતમાં યાદ શું રહ્યું ? - નવાણું પેટી જ કે બીજું કંઈ ?
દાનની મહત્તા સંપત્તિ પ્રાપ્તિમાં નથી પણ શાશ્વત સંપત્તિમાં છે. શાલીભદ્ર, ધજો કે કૃતપુણ્ય સંપત્તિ મેળવી પણ જાણી, ભોગવી પણ જાણી અને છેડી પણ જાણી. દાનનો મહિમા ત્યાગ ભાવનામાં છે. જે ત્યાગના ભાવ સાથે નહીં દીધું તે તે ધન પણ બેડીરૂપ જ મની જવાનું છે.
મમ્મણની શેઠની જેમ જેશે અને રોશે. ધર્મના ચાર અંગોમાં દાન પ્રથમ કેમ મૂકયું?
Page #19
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
- दान' सुपात्रे विशद च शील तपो विचित्र शुभ भावना च
भवार्णवोत्तरणयान पात्र', धर्म' चतुर्धा मुनयो वदन्ति
શીલ–તપ–ભાવને બદલે દાન પ્રથમ કેમ? શીલ–તપ–ભાવમાં આચરણકર્તાને જ લાભ થાય. શીલ પાળે તે લાભ. તપ તપે તેને લાભ, ભાવ પણ ભાવે તેને લાભ. જ્યારે દાનમાં દેનાર–લેનાર બને તરે.
દાન લેનારને સુધા શાન્ત થાય, ઈચ્છાપૂર્તિ, દુઃખ નિવારણ, સુખવૃદ્ધિ વગેરે થાય. દેનારને પણ આનંદ, સંતોષ, ઉદારતા, ગૌરવ વગેરે મળે.
જીવ દેવલોકમાં જાય ત્યારે તેને પ્રશ્ન કરે કે વા જિંદા મુ, શિવા દિશા, વિા સમાચરિત્તા. શું દઈને, શું ભેળવીને, શું કરીને, શું આચરીને દેવલોકે આવ્યો? અહીં પણ પહેલો પ્રશ્ન તે વિક્રવા ચા શું આપીને આવ્યો ? દાનની જ વાત કરીને. કેમ કે વાવો અને લણે
પરમાત્માને માટે પણ દાનનો મહિમા રૂપ વિશેષણ જ મૂક્યા છેને? ૩માન', વવશાળ, મા ચાળ', રચા, વો િચાળ', ધમ ચાળ'- ચા એટલે દેનારા. શું દેનારા? જીવેને અભય દેનાર શ્રદ્ધા રૂપી ચક્ષુ દેનારા, મેક્ષના માર્ગને દેનારા, શરણને દેનારા, બેધિને દેનારા, ધર્મને દેનારા- ત્રણ લોકના નાથ આટલું બધું આપે તે તમારે કંઈકે તે આપવું જોઈએ કે નહી? તુલસીદાસ કહે છે. - पानी बाढो नाबमें घरमें बाढो दान
दोनो हाथ उलीचिये यही सयानो काम જે વહાણમાં પાણી ભરાય તે માઝી બંને હાથે ઉલેચી પાણી કાઢ-તેમ ઘરમાં સંપત્તિ વધે તે બન્ને હાથ બહાર કાઢવી તે જ સાર્થક છે માટે દાન આપી જીવન સાર્થક બનાવો. વાવ અને લણે
Page #20
--------------------------------------------------------------------------
________________
(૩૭) સુપાત્રદાન
—રે ભાઈ ! તું આપતા શીખ
LIL
दानं धर्मेषु रोचिष्णु स्तच्च पात्रे प्रतिष्ठितम् मौक्तिकं जायते स्वाति वारि शुक्तिगतं यथा મન્નહ જિણાણ સજઝોયમાં શ્રાવકનુ અગીયારમું કર્તવ્ય જણાવ્યુ દાન.”સુપાત્રમાં દાન દેવાથી ઉત્તમ શ્રાવકે સ્વર્ગ અને મેાક્ષના સુખને પ્રાપ્ત કરે છે.
હાન ધર્મ વુ વિષ્ણુ ધર્મમાં દાન તેજસ્વી છે (તે જો સુપાત્રમાં આપેલ હાય તા) સ્વાતિ નક્ષત્રમાં છીપમાં પડેલ જલિમ ૬ જેમ મેાતી બની જાય છે. તેમ સત્ પાત્રમાં અપાયેલ દાન પણ સફળ બને છે. તેથી જ આજનુ પરિશીલન વિચાર્યું કે રે ભાઈ તું આપતા શીખ.
દાન દેવુ જોઈએ એટલુ' કદાચ તમે પણ સ્વીકારી લીધું. પ્રવૃત્તિ પણ શરૂ કરી. ત્યારે બીજો પ્રશ્ન આવ્યા કે દાન આપવુ કયા સ્થાનમાં
શ્રી કલ્પસૂત્ર સાધિકામાં મહાપાધ્યાય વિનયવિજયજી મહારાજા જણાવે કે જો માગવાની ઈચ્છા થાય તે માગવા જેટલુ આ જ છે
‘ શ્રેયાંસકુમાર જેવા દાનનેા ભાવ, ઋષભદેવ ભગવાન જેવુ' પાત્ર અને શેરડીના રસ જેવા પદા.
અહી પાત્રમાં ઋષભદેવ જ કેમ પસંદ કર્યા ? કારણ કે દાન માટેનું ઉત્તમેાત્તમ પાત્ર તા માત્ર તીર્થંકર પરમાત્મા જ છે. શ્રી વીર વિજયજી મહારાજે પૂજાની ઢાળમાં પણ કહ્યુ` છે કે—
અરિહાને દાન જે દીજે, દેતા દેખીને રીઝે, ષમાસી રાગ હરીજે, સીજે દાયક ભવ ત્રીજે રે. મહાવીર પ્રભુ ઘેર આવે.
જો માત્ર દાન એટલે “દેવુ” એવા જ અ ધાણીને વસ્ત્ર ધાવા આપવાને પણ દાન કહેવાય, અને સાનીને ઘરેણા
કરીએ તે પછી
Page #21
--------------------------------------------------------------------------
________________
-
-
૧૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨ બનાવવા આપવા તે પણ દાન કહેવાય, પણ તેને કેઈ દાન કહેતું નથી, તે પછી દાન. એટલે શું?
શાસ્ત્રકાર પાંચ પ્રકારના દાનને વર્ણવે છે. (૧) સુપાત્ર (૨) અભય (૩) અનુકશ્મા (૪) ઔચિત્ય (૫) કીર્તિદાન.
સેંજે નાંદુ નામે ચારણ હળવેથી ફળીની ખડકી બેલી અંદર નજર કરી. ભેંસ બાંધવાના ખીલા ખાલી હતા, ઝાડ ઝાંખા ઝપટ હતા, દારુણ દુકાનમાં બધું વેરાન થઈ ગયેલું. સેજાને આંગણું ખાવા દેડિતું હેય તેવું લાગ્યું.
દબાતે પગલે પાણીયારે પહોંચ્યો. પણ જેવું પાણી પીવા ગયે કે ઢાંકણું ખખયું. બાપુ બાપુ કહેતા બાળકો દેડી આવ્યા. મેં જો તે બાળકને જોઈને ઉંડા વિચારમાં પડી ગયો. આ છોકરાઓ એ રાત્રે એની જનેતા ને રોવડાવેલ હતી. “મા” રોટલા કેમ નથી? “મા” આપણે ત્યાંજ ખાવાનું કેમ ન મળે? મા બેલી બેટા કાળ પડે છે. છોકરાઓએ તે ફરી પ્રશ્ન કર્યો. મા કાળ પળે એટલે ઘઉં બાજરો કયાં જતા રીયે? બેટા વરસાદ આવે તે રોટલા આવેને. “મા, ખોટું બોલમાં રોટલા કંઈ વરસાદમાં ઉગતા હશે? બિચારી મા નું અંતર વલોવાઈ ગયું. ધ્રુસકે રડી, જાઓ ભાગી જાઓ તમારા બાપા આવે ત્યારે પૂછજે. માને રડતી જોઈ છોકરાઓ ચુપ થઈ ગયા. | મેલડી રાત્રે ચારણને સંધીયે વાત કરી. ચારણ બોલ્યા “ચારણ્ય આખો ગુજરાતમાં કાળ પડે છે. જજમાન રાજા પણ ભારે ભીડમાં આવી ગ છે. સોમવારે નાગમતીના કેઢે નાગનાથનાં દર્શને ઠાકોરો આવશે. હું ત્યારે તેની કવિતા કરી કંઈક વેત કરીશ.
વહેલી સવારે સેંજે નાધુ પહોંચ્ચે નાગનાથ. ત્યાં પ્રણામ કર્યા. કવિતા કરવા લાગે. ઠાકોરોની પ્રશસ્તિ કરતાં કરતાં બપોર સુધીમાં તે સેંજાના ખડીયામાં ત્રણસો કેરીઓ ઠલવાઈ ગઈ મનમાં ને મનમાં સમણુઓ ઉગ્યા. ખાજા ખાઈશ. નવા નવા લુગડાં પહેરીશ, ઘેર ભેંસો પણ દુઝશે. ચાય નવા નકોર લુગડે છાસની ગોરી ઘુમાવશે. હું બેઠે બેઠે ચાંદીને હેકે પીશ. ફળીયે છોકરાઓ કિલ્લોલ કરશે. . પણ જ્યાં ખડીયે ઉપાડ, ત્યાં પાછળથી અવાજ પડશે. “ગઢવા” બહુ દુઃખી છું. દીકરીનું કન્યાદાન કરવું છે. પણ ફૂટી કોડી નથી ગાંઠમાં.
Page #22
--------------------------------------------------------------------------
________________
રે ભાઈતું આપતા શીખ
૧૩
સેંજો નાંધુ ઊંચી નજર કરીને જુએ તે ભૂદેવ. પૂછયું નામ? મૂળશંકર ઓ-હો-હાભૂદેવ તમારે ઉઠીને ત્યાં જ આખો ખડી ઠાલવી દીધો. ઠાલે હાથે પાછા આવ્યા. ચારણ્ય સમજી ગઈ. ચારણ્ય બેલી ઓ હો તમે તે જામનગરના રાજા જેવડું દાન કરી દીધું. - સેજે વધુ ગભાણે. કેરી ઠલવાણું ત્યારે જામ સત્તાજી દર્શને ગયો છે. તે નકી જોઈ ગયે હશે. તેટલામાં રાજાને પસાયતે આવ્યું. શા દેખત પગલે તમને બેલાવે છે.
મેં ગભરાતે ગભરાતા પહોંચ્યા. ત્યાં સત્તાજી એ અવળીયા ગામ લખી દીધું. મેં જે કહે મહારાજ, પણ મેં કંઈ કવિતા નથી કરી. રાજા બે અરે કવિરાજ! છોકરા ભુખ્યા હોય એ આવડું બધું દાન આપે તે જ કેવડી મોટી કવિતા.
अभय सुपत्त दाण अणुकंपा उचिय.कित्ति दाणच
दोहिंपि मुक्खो भणिओ तिन्न भोगाइ दियंति - પાંચ પ્રકારના દાન કહ્યા તેમાં અભય અને સુપાત્ર બે દાન મોક્ષને દેનારા કહ્યા.
૦ સુપાત્રદાન એટલે સારા કે ઉત્તમ પાત્રમાં દાન દેવું. ૦ પણ પાત્ર એટલે શું ?
पाकारेणोच्यते पापं त्रकार स्त्राण वाचकं
અક્ષર દય સાથે પત્રમદુર્મનીષા ,
શબ્દ પાપને વાચક છે. = શબ્દ ત્રાળ રક્ષણને વાચક છે. એ. બને અક્ષરને સંગ (પાપથી રક્ષણ કરવું) તેને બુદ્ધિશાળી લોકે ત્ર કહે છે.
મુત્ર સુ-તિશને પતિ ત્રાયતે ફર સુપાત્રમ્ “વિશેષ કરીને. પાપથી રક્ષણ આપે તે” – અથવા તે– તે સુ-રોમન પત્રસ્થાન–સારું સ્થાન જ્ઞાન દર્શન ચારિત્ર રૂપી. ત્રણ રત્નો જેમાં છે તેવું સ્થાન.
વસ્તુતઃ સુપાત્ર તે જ હેય જેમાં જ્ઞાન-દર્શન–ચ્ચારિત્રાદિ ઉત્તમે - ત્તમ ગુણ મૌજુદ હોય છે, અથવા તે જે પોતાના આત્માના પાપથી રક્ષા કરે છે. બીજા અર્થમાં કહીએ તે જે પાપમાં પડતા આત્માઓને ધર્મમાર્ગદર્શન, પ્રેરણા કે ઉપદેશ દ્વારા પાપથી બચાવે છે તે.
આવા સુપાત્રને દેવાયેલ દાન જ સુપાત્રદાન કહેવાય છે. જે
Page #23
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
૧૪
સદ્દગતિને આપનારું બને છે. તમે ટુંકમાં એક વાકચ સમજી રાખેા. રે ભાઈ! તું આપતા શીખ શ્રી દશવૈકાલિક સૂત્રમાં ફરમાવેલ છે કે
दुल्लहाओ मुहादाई मुद्दाजीवी बि दुल्लहा मुहादाई मुहाजीवी दोवि गच्छेति सुगइ કાઈપણ પ્રકારની ઇચ્છા વિના દાન કરનારા એટલે કે નિઃસ્વા દાતા દુલ ભ છે અને ફાગઢ જીવનારા નિઃસ્વાર્થ જીવનારા પણુ દુભ છે. આવા દાતાર અને આવી આજીવિકાવાળા અને સદગતિને
પામે છે.
-
શાલીભદ્ર પૂર્વ જન્મમાં સ ંગમા નામના એક સામાન્ય ગાવાળ પુત્ર છે. અતિ દરીદ્ર અવસ્થામાં જીવન વિતાવે છે. ખૂબ રડી રડીને ખીર ખાવા માટે મેળવેલી છે.
પણ પૂર્વે શેઠના ભવમાં મુનિને દાન દેવાની તીવ્ર ઇચ્છા થતા દાદરા ઉતરવા ગચા ને સીડી પરથી પડી જતાં મૃત્યુ થયેલું હતું. તે દાનના સંસારથી વાસિત આત્માએ બધી જ ખીર વહેારાવી દીધી.
પાત્ર પણ કેવું ઉત્તમ, માસખમણને પારણે મુનિરાજ પધાર્યા છે. તપસ્વી મુનિને નિઃસ્વાર્થ ભાવે ધી જ ખીર વહેારાવી છે. ઉત્કૃષ્ટ ભાવથી વહેારાવી છે. મુધાવાર પણે વહેારાવેલી ખીરના પ્રભાવે શાલીભદ્રને રાજ નવાણું પેટી સીધી સ્વર્ગમાંથી આવવા લાગી. તે ઋદ્ધિ-સમૃદ્ધિના ત્યાગ કરીને સવાર્થ સિદ્ધ વિમાનના સુખને પામ્યા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ શાશ્વત સુખને પામનારા થશે.
સામાન્ય ગે!વાળ પુત્રે પણ આવા ઉત્તમ ભાવથી સત્પાત્રમાં દાન કર્યું...તા તેને ભૌતિક સુખ, સ્વર્ગનું સુખ અને શાશ્વત સુખ બધું જ પ્રાપ્ત થયુ' માટે—રે ભાઈ! તું આપતા શીખ.
સુપાત્ર ત્રણ પ્રકારે બતાવ્યા છે. ઉત્તમ-મધ્યમ-જન્ય, તીથ કર તા ઉત્તમાત્તમ પાત્ર છે જ—
ઉત્તમપાત્ર સાધુ–સાવીજી ભગવત. મધ્યમ પાત્ર - શ્રાવક-શ્રાવિકાઓ.
જધન્ય પાત્ર
અવિરતિ-સમ્યક્ત્લી.
શાકારાએ ઉત્તમ સુપાત્રને રત્નની, મધ્યમ સુપાત્રને સુવર્ણની અને જઘન્ય સુપાત્રને કાંસાની ઉપમા આપી છે. એટલા માટે જ પ્રારભના
Page #24
--------------------------------------------------------------------------
________________
રે ભાઈ! તું આપતા શીખ
૧૫
શ્લોકમાં જણાવ્યું કે “જેમ સ્વાતિ નક્ષત્રમાં વર્ષની એક બુંદ પણ છીપમાં જાય તે મોતી બની જાય છે તેમ સુપાત્રમાં દેવાયેલું થોડું પણ દાન સફળ બને છે. - જેમ ચંદનબાળાએ વીર પરમાત્માને માત્ર અડદના બાકુડા જ વહોરાવેલ હતાં. તે પણ તે દાન ચંદનબાળાને સઘળા પાપો ક્ષય કરાવનાર બન્યું.'
ચંદનબાળાએ પણ કોઈ જાતના લાભની અપેક્ષા વિના પ્રભુને વહરાવ્યું હતું અને છ માસે વીર પ્રભુને અભિગ્રહ પૂર્ણ થયેલ. - પ્રભુને અભિગ્રહ પણ કે જોરદાર હતો. પૂર્વે રાજકુમારી હોય,
એક પગ ઉંબરામાં અને એક પગ બહાર હય, હાથ પગમાં બેડી પડેલી હોય, માથે મુંડન કરેલું હોય, આંખમાં અશ્રુ રહેલા હોય અને અડદના બાકુડા વહોરાવે તે માટે પારણું કરવું.
ચંદનબાળાનું મૂળ નામ તે વસુમતી હતું. તે દધિવાહન રાજાની કુંવરી હતી. પણ શતાનિક રાજાના ભયથી દધિવાહન રાજા નાસી ગયે. વસુમતીને ધનાવહ શેઠ લાવ્યા પછી પુત્રીવત્ ગણી ચંદના નામ આપેલું છે.
શેઠની પત્ની મૂલા શેઠાણીને થયું કે કદીક આ રૂપવતી કન્યાને મારા સ્વામી પરણશે તો? એ બીકે ચંદનાને મુડે કરાવી, હાથ પગમાં બેડી નખાવી. એક ઓરડામાં પુરી દીધેલી. શેઠને ખબર પડી એટલે ત્રણ દિવસની ભુખી ચંદનાને અડદના બાકુડા આપી લુહારને બોલાવા ગયા. - આ તરફ ચંદનબાળા પિતાની રાજકુમારી અવસ્થાને સંભાળી આંસુ સારતી વિચારે છે કે કેઈ સુપાત્ર અતિથિ આવે તે તેને કંઈક આપીને હું જમું. ત્યારે વીર પરમાત્મા ત્યાં પધાર્યા. તેમણે પણ પોતાને અભિગ્રહ પુરો થયે જાણી ભિક્ષા ગ્રહણ કરી. ત્યાંજ પંચ દિવ્ય પ્રગટ થયા. બેડીઓ તુટી ગઈ. કાળક્રમે પ્રભુને કેવળજ્ઞાન થતાં પ્રથમ સાવી બનીને તે મોક્ષે ગઈ. માટે જ કહ્યું કે–
રે ભાઈ! તું આપતા શીખ શાસ્ત્રકારો પણ સુપાત્રદાનને બહુ દુર્લભ બતાવે છે કહ્યું છે કે
केसि च होइ वित्त, चित्त केसिपि उभयमन्नेसिं चित्त वित्त' च पत्तच, तिन्नि लभति पुण्णेहि
Page #25
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
કેટલાંક પાસે ધન છે પણ (ઉદાર) દિલ નથી હેાતું, કેટલાંક પાસે (ઉદાર) દિલ હૈાય છે. પણ ધન નથી હાતુ, કેટલાંક પાસે પર્યાપ્ત ધન અને ઉદાર દિલ અને હાય છે (પણ સુપાત્ર મળતુ‘ નથી) પર્યાપ્ત ધન, ઉદાર હૃદય અને સત્પાત્ર ત્રણેના સંચાગ તા (પ્રબળ) પુણ્ય હાય
ત્યારે જ થાય છે.
૧૬
અગીયારમાં અંગ શ્રી વિપાક સૂત્રમાં સુખ વિપાક નામક બીજા શ્રુતસ્કન્ધમાં દશ અધ્યયના કહ્યા (૧)સુબાહુ (ર) ભદ્રંનંદી (૩)સુજાત (૪) વાસ૫ (૫) જિનદાસ (૬) ધનપતિ (૭) મહાખલ (૮) ભદ્રેન દી (૯) મહાચંદ્ર (૧૦) વરદત્ત.
સુપાત્રદાનના પ્રભાવે આ દશેને આ ભવ-પરભવમાં ઉત્તમ ભાગ સપટ્ટાની પ્રાપ્તિ થઈ.
સુપાત્રદાનના વિધિ જણાવતાં ધર્માંસ’ગ્રહ ગ્રન્થમાં જણાવે શ્રાવક ભાજન અવસરે સાધુને નિમ`ત્રણ કરી પેાતાને ઘેર લઈ આવે, તે ન બને તેા સ્વયં મુનિરાજને પધારતા જોઈ સન્મુખ જાવું વગેરે વિનયેાપચાર કરે. કેમ કે દાન દેવામાં પ્રતિપત્તિ-સેવારૂપ વિનયાપચાર કરવા તે શ્રાવકને આચાર છે.
શ્રાદ્ધ દિન કૃત્ય ગાથા ૧૭૬
आसणेण निम तेत्ता तओ परिक्षण सजुओ वदए मुणिणो ताहे खताई गुण सजुए ઘેર આવેલા સાધુને પ્રતિપત્તિ પૂર્વક પડિલાભે—તે પ્રતિપત્તિ કે સેવા વિનયને જણાવતા આ શ્ર્લેકમાં શ્રાવક માટેની વિધિ દર્શાવત લખ્યું છે કે— આસન સ્વીકારવા માટેની વિનતી કરીને, પોતાના પરિજન–કુટુમ્બીજન સાથે રહેલે (શ્રાવક) ક્ષમા વગેરે ગુણેાથી યુક્ત એવા મુનિરાજને વન્દન કરે.
વંદનમાં પ્રણિપાત સૂત્રમાં સૌ પ્રથમ શબ્દ મુકયે છે. રૂમ તે ખરાબર યાદ રાખજો. “ હું ઇચ્છુ છું” કેાઈના દબાણ કે કોઈની શરમ વડે નહીં. પણ પેાતાની જ મરજી અને અભિલાષાથી વંદના કરે. પછી દાન દેતા પહેલાં શ્રાવક ચાર પામતાની વિચારણા કરે— ભાવ :- આ ક્ષેત્ર સવિજ્ઞ સાધુઓથી પરિચિત્ત છે કે નહીં એટલે કે અહીના લોકે! સાધુ મહારાજોને દાન દેવાની ભાવનાવાળા છે કે નહિ.
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૭
રે ભાઈ! તું આપતા શીખ
કાળ :- સુકાળ છે કે દુષ્કાળ. એટલે કે લોકો ભાવનાવાળા તે બરાબર હોય પણ તે ક્ષેત્રમાં સુકાળ છે કે દુકાળ તેની વિચારણા કરે તે ખ્યાલ આવે કે ક્ષેત્ર સુભિક્ષ છે કે દુર્ભિક્ષ છે.
દ્રવ્ય :- લેકે ભાવનાવાળા છે અને સુકાળ પણ છે તે નકકી થઈ જાય તે શ્રાવક ત્રીજો વિચાર એ કરે કે વસ્તુ દુર્લભ છે કે સુલભ જેમ કે વિહારમાં સાધુમહારાજા જઈ રહ્યા હોય. ખૂબજ ગરમી લાગવાથી કે લુ લાગવાથી મુકામે પહોંચતા બેભાન થઈને કે તાવમાં ઢળી પડે. ત્યાં લકે ભાવુક હોય અને સુખી પણ હોય, પરંતુ ગામડું હેવાથી વૈદ્ય-ડોકટર કે ઔષધે લભ્ય જ ન હોય તે શું કરવું?
ક્ષેત્ર – ક્ષેત્ર વિહારને એગ્ય છે કે કેમ?
આ રીતે જેમ એક કુશળ વૈદ્ય દેશ-કાળ આદિને વિચાર કરી આ વ્યાધિવાળા દદીની ચિકિત્સા કરે છે. તે રીતે શ્રાવક પણ બધે જ વિચાર કરી સુપાત્રમાં આહારદાન કરે છે.
પ્રશ્ન :- ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામીએ એક પ્રશ્ન કર્યો કે હે ભગવન્! કેઈ શ્રાવક સાધુને અપ્રાસુક (સચિત્ત) અને અષણીય એવા અશનાદિકથી પડિલાભે તે શું ઉપાર્જન કરે ?
સમાધાન :- હે ગૌતમ તે ઘણી કમ નિર્ભર કરે અને અતિ "અ૫ પાપ બાંધે.
. આ ઉપરાંત ગ્લાન વગેરેની વૈયાવચ્ચ માટે આઘાકર્માદિક આહારની આજ્ઞા પણ અપાયેલી છે.
સુબાહકુમારને પાંચસો રાણીઓ છે દરેક ને માટે અલગ એવા પાંચસો મહેલ પણ છે. સુબાહુકુમાર મનુષ્યને એગ્ય એવા ઉત્તમ ભેગે જોગવી રહ્યા છે.
એક વખત સુબાહકુમાર પ્રભુના વંદન માટે ગયેલા. તેની ઋદ્ધિ– સમૃદ્ધિ જોઈને ગૌતમ સ્વામીએ પૂછયું કે હે ભગવન્! કયા સત્કર્મના પ્રભાવથી આ કુમારને આટલી બધી ઈષ્ટ સંપત્તિ પ્રાપ્ત થઈ ? વીર પરમાત્માએ ફરમાવ્યું કે પૂર્વના ભવે તે સુબાહકુમારને જીવ સૂમ નામે એક વેપારી હતા. તેણે ધર્મષસૂરિજીના શિષ્ય સુદ્ધા મુનિને અતિ હર્ષિત અને ઉલ્લસિત્ત ચિત્તે મા ખમણના પારણે પડિલાવ્યા હતા. તેથી જે ભેગફળનું ઉપાર્જન કર્યું તે આ ભવે ભોગવી રહ્યો છે. '
I
?
:
+
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
અહીં શ્રાવકે સુપાત્રદાનને આશ્રીને એક વિચારણા ખાસ કરવા જેવી છે. માસખમણને અર્થ તે માત્ર તપસ્વી જ થાય. પણ પૂર્ણ વિધિ રૂપે તે આચાર્ય, ઉપાધ્યાય, ગીતાર્થ, જ્ઞાની, તપસ્વી, બાળ, વૃદ્ધ, ગ્લાન, સુધાદિ ઉપસર્ગ સહેવામાં સશક્ત–અશક્ત વગેરે સર્વે બાબતોને ખ્યાલમાં રાખીને સર્વ વસ્તુઓનું દાન દેવાની ભાવના રાખવી જોઈએ. | શ્રાવક તે સાધુ મહાતમા ઘેર પધારે ત્યારે વહોરાવવાને યોગ્ય એવી સર્વ વસ્તુઓનું નામોચ્ચારણ કરવા પૂર્વક પિતાને લાભ આપવા વિનંતી કરે. કારણ કે તેણે વસ્તુ વહરાવવા ભાવના વ્યક્ત કરી તે તેને તે લાભ મળી જ ગયે છે.
વળી બીજે પણ એક લાભ છે. સાધુને કઈ વસ્તુને ખપ હોય તે વસ્તુ શ્રાવકના ઘરમાં હાજર પણ હોય. વહોરાવવાની ભાવના પણ તે કરતો જ હોય છતાં તે લાભ આપે ન બોલે તે દાન દેવાનો અવસર પ્રાપ્ત થયા છતાં પણ નિષ્ફળ જાય અને શ્રાવક ધર્મલાભથી વંચિત રહે છે.
માત્ર સુપાત્રદાનની ભાવના ભાવતા એવા જિરણ શેઠને જુઓ. બારમાં દેવલોકે જનાશ થયા.
અહીં સુબાહકુમારના જીવને પણ સુદત્ત મુનિના પારણે પ્રતિ લાભવાથી ભેગકર્મ ઉપાર્જન થયું. તે સમયે ત્યાં પંચદિવ્ય પ્રગટ થયા. - પંચદિવ્ય કયા કયા?
(૧) દેવ દંÉભિનાદ (૨) વસ્ત્રવૃષ્ટિ (૩) સુવર્ણ વૃષ્ટિ (૪) પંચ વર્ણ પુપોની વૃષ્ટિ (૫) અહેદાનમ અહેદાનમ્ શબ્દની ઉદઘેષણ.
- કેવી સરસ વાત છે,? સાધુ બેલે શું “ધર્મલાભ” શ્રાવક શું વિચારણું કરે ?
ઓ હો મુનિરાજે મને જે લાભ આપે તે તે બહુ મહાન છે, બદલામાં હું શું આપી શકું? આવા સુંદર લાભથી કૃત કૃત્ય બનેલો શ્રાવક પિતાની પાસેનું બધું જ આપવા માટે તલસાટ અનુભવે. શરીરનું રિમ રોમ પુલક્તિ થઈ જાય ત્યારે તે ધર્મલાભથી આ ભવનું સુખ તે મળે જ ઉપરાંત ચારિત્ર પ્રાપ્તિથી પરલોકના સુખને પણ પ્રાપ્ત કરનારે બને.
Page #28
--------------------------------------------------------------------------
________________
રે ભાઈ! તું આપતા શીખ
દાનને ઉત્સર્ગ–અપવાદ જણાવતાં શ્રાદ્ધદિને કૃત્ય ગાથા ૧૭૫ માં જણાવે છે કે – संथरण मि असुद्ध दुण्ण वि गिण्हत दित याणऽहिय
आउर दिट्ठ'तेण त चेव हिअ असंथरणे સાધુને નિર્વાહ ચાલે તેમ હોય ત્યારે દેષિત વહેરાવવાથી લેનાર દેનાર બનેને પણ અહિત થાય છે અને નિર્વાહ ચાલે તેમ ન હોય ત્યારે તે દોષિત આહાર પણ આપવા-લેવાથી બને ને હિત થાય છે.
આ ઉપરાંત એઘ નિર્યુકિત ગ્રંથ-૪૭ માં ક્યાં સંજોગોમાં દોષીત ગોચરી પણ ગૌણ બની શકે તે મતલબને પક્ષ ઉલ્લેખ કરતાં લખ્યું.
सव्वत्थ संजम सजमाओ अप्पाणमेव रक्खिज्जा
मुच्चइ अइवायाओ पुणो विसोहि न गाविरई - સર્વપ્રવૃત્તિમાં સંયમની રક્ષા કરવી (પણ) સંયમની રક્ષા કરતા પ્રાણનો (સંચમના આધારભુત એવા શરીરને) નાશ થતો હોય તે સંયમને ગૌણ કરીને પણ શરીરની રક્ષા કરવી, સંકટ મુક્તિ બાદ પુનઃ વિશુદ્ધિ થઈ શકે છે અને સંયમ રક્ષાને આશય હોવાથી અવિરતિજન્ય કર્મબંધ થતો નથી. * શ્રાવકે આ સર્વે બાબતે વિચારી સુપાત્રદાન કરવું માટે જ કહ્યું કે, રે ભાઈ ! તું આપતા શીખ.
સુપાત્રદાન પ્રભાવે સમૃદ્ધિમાં આળેટી રહેલે સુબાહુકુમાર - ત્યાગ ના સંસ્કારોને પણ દઢ કરવા પૌષધ ગ્રહણ કરીને રહેલા હતા, ત્યારે વિચારે છે કે ધન્ય છે તે ગામ, નગર અને રાજાઓને કે જ્યાં શ્રી વીર પરમાત્મા વિચરી રહ્યા છે.–
વીર પરમાત્મા તેના સુંદર અને રથ જાણ ત્યાં પધાર્યા. સુબાહુકુમારે પ્રભુને વંદન કર્યું. પ્રભુની દેશના સાંભળી માતાપિતા પાસે દીક્ષા ગ્રહણ કરવા માટે રજા માંગી. હવે સુબાહુકુમાર એમ વિન
- અમે લેઈશ્ય સંજમભાર.માડી મોરી રે.. મા મેં વીર પ્રભુની વાણી સાંભળી
મેં જાણ્યો અથીર સંસાર. માડી મોરી રે.. હવે નહી રાચું રે મારું સંસારમાં
Page #29
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
-
-
માતા પિતાને સમજાવી, સુબાહકુમારે વીર પરમાત્મા પાસે દીક્ષા ગ્રહણ કરી. છઠ્ઠ અઠ્ઠમ વગેરે તપશ્ચર્યાઓ શરૂ કરી. અગીયાર અંગમાં પારંગત બન્યા, સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા. પછી અનન્તર ફળ રૂપે તેઓ ચાદમાં ભવે મોક્ષમાં જશે– આ બધે પ્રભાવ કેને? -સુપાત્રદાનને.
ત્યાગ શબ્દને દાનનો પર્યાય જ સમજ દાનવૃત્તિ. એટલે જ ત્યાગવૃત્તિ. જુઓ અષ્ટ પ્રકારી પૂજામાં ફળપૂજાના દુહામાં શું લખ્યું ?
– ફળ મુકી પ્રભુ આગળ માગું શીવફળ ત્યાગ – શીવફળ ત્યાગ એટલે શું?
શું તમારે મેક્ષફળ નથી જોઇતું ? “જોઈએ છે ને,” તે પછી શીવફળ–ત્યાગ શબ્દ કેમ મુકે? અહીં ત્યાગ શબ્દ દાનનો પર્યાય છે. એટલે દુહાને અર્થ એમ કરવો કે હે પ્રભુ મને મેક્ષરૂપી ફળનું દાન આપે.
રે ભાઈ તું આપતા શીખ – પરિશીલનને અર્થ બરાબર વિચારી શખજે, સુપાત્રદાનમાં માત્ર અન્ન-પાણી જ અર્થ નથી. તેમાં
ઔષધાદિ પણ ગ્રહણ કરવાના જ છે અને વસ્ત્ર, પાત્ર, પુસ્તક, કંબલ, રજોહરણ, દંડ તથા શય્યા વગેરે સર્વે વસ્તુથી મુનિને પ્રતિલાલે.
સુપાત્રદાનના અધિકારી માત્ર સાધુ સાધવી જ છે તે વાત પણ ભુલ ભરેલી છે. વિરતિ ઘર શ્રાવક કે સમ્યક્ દષ્ટિને પણ સુપાત્ર જ ગણ્યા છે. જેમને ત્યાં દીન દુઃખી, ભુખ્યો, પીડિત, સુલે-લંગડે બધાં જ દાન પામતા હશે ત્યાં સુપાત્રને વેગ સહેલાઈથી મળશે. માટે
– રે ભાઈ તું આપતા શીખ –
Page #30
--------------------------------------------------------------------------
________________
(૩૮) અભયદાન
–જીવાડીને જીવો
अमय सर्वसत्वेम्यो यो ददाति दयापरः
तस्य देहाद्विमुक्तस्य भयौं नास्ति कुतश्चन જે દયાળુ મનુષ્ય સર્વ પ્રાણીઓને અભયદાન આપે છે. તે મનુષ્ય દેહથી મુક્ત થાય છે. અર્થાત્ મૃત્યુ પામે ત્યારે તેને કેઈથી ભય રહેતો
નથી.
રીસામણી નામક વનસ્પતિના પાનને કઈ સ્પર્શ થાય ત્યારે તે એટલી બધી ભય પામે છે કે તેની પાંદડીઓ ઝડપથી બીડાઈ જાય છે. રીસામણી તો એકેન્દ્રિય જીવ છે. માત્ર વનસ્પતી ગણાય. પણ આ લાકમાં ક્ષુદ્ર જતુઓ પણ ભયના માર્યા બચવાના ફાંફા મારે છે અને પશુપક્ષીઓ પણ દોડાદોડ કરે છે.
આવા કોઈપણ પ્રકારના ભયથી કે દુઃખથી આક્રાન્ત પ્રાણીઓને ભયથી મુક્ત કરવા તે જ અભયદાન છે.
તે દીની વાત છે. જે દી મીરખાં બલોચની બીકે ઉત્તર ગુજરાતને સાલમ પટ્ટા નામક પરગણમાં ગામડાં ફફડતાં'તા. મીરખા બલેચનું બહારવટું કાસા બેલાવે. રૈયત તે રાડ દઈ ગઈતી. મીરખાં બેલેચ ધોળે દા'ડે ગાયકવાડી ગામડાં ધમરોળીને હાથ તાળી દઈ અલેપ થઈ જાય. વડોદરાથી વાર ઉપર વાર છૂટતીતી. જીવતે આ મુઓ પણ મીરખાંને હાજર કરે. સરકારને સળગતાં સાલમ પટ્ટાનાં સપના આવતા'તા.
વાત એવી બની હતી કે સાલમપટ્ટાના પરગણાનાં મીરખાં બલોચને રાજા સાથે. કેક વાતે વાકું પડયું. મીરખાં બલોચે રાજાને લાખ લાખ વિનંતી કરી પણ ગાયકવાડી અમલદારે સત્તાના મદમાં ને મદમાં કોઈ વાત કાને ધરી જ નહીં. ત્યારે મીરખાને થયું કે રાજાના બહેરા કાનમાં પડેલી ધાક હવે આમ ઉઘડે તેમ લાગતું નથી. તેણે
Page #31
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
માંડયા ગાયકવાડી ગામેાના કડુલહેા એલાવવા. સમી સાંજે સાલમપટ્ટાના પથકના ગામડામાં સેાપે! પડવા માંડયેા.
૨૨
મીરખાં માથે માટી એઠ કરવા સરકારે નથુસિંહ બારોટને ફેાજદારૂ સાંપ્યુ. નસિંહ ફાજદારે સીધે સાલમપટ્ટાના મારગ આલ્યા, મીરખાંને પણ બાતમી મળી ગઈ કે ફેજદાર આ તરફ આવી રહ્યો છે. બસ પછી તે! મીરખાં અલાચ અને નસિંહ વચ્ચે રાજની સ તાકુકડી ચાલુ થઈ ગઈ. નસ હુ જાણેકે મીરખાંને ભેડવી રાજાના શિરપાવ લઈ લઉં. મીરખાંને મન એમ કે નહિને ઠાર મારી મરદાનગી દેખાડુ..
જગરાલમાં નસિંહના મુકામ હતા. તે દી” મીરખાંના મનમાં થઈ ગયું કે આજ હવે છેલ્લા ખેલ ખેલી નાખે!. આજ નાથુરામ હાથમાં આવ્યા તેા ઠીક છે. વગડાવી.પી પહેાંચી ગયા જગરાલ. ત્યાં નથુ ફેજદારના હાજા ગગડી ગયા ખારોટ જુવાના એ નાકા દબાવ્યા.
મીરખાંએ ત્રાડ પાડી. મારા ચાર સોંપી દે ઝટ. ત્યાં જ ધી ગાણું મડાણું. જવામર્દ બારોટા એ નથુ ફેજદારને બચાવી લીધા, આશ આવેલાને પેાતાને જીવને સાટે પણ ખચાવી લીધે. આજ વસ્તુ તે
અભયદન.
જીવાડીને જીવે
અત્યારે તે અભયદાન શબ્દ સાંભળતા લેકે ચાંકી ઉઠે છે. શુ આ તે વળી કોઈ દાન કહેવાતુ હશે ?
દાનિકે અત્યારે એક જ વિવાદ લઈને બેસી ગયા છે.” કાણુ કાને અભય આપી શકે? અથવા તે પ્રાણદાન કરી શકે. આ જગતમાં પ્રત્યેક આત્મા સર્વથા સ્વતંત્ર છે. કાઈ જ કાઇનુ ભગાડી શકવા સમર્થ નથી.
પણ આ હાનિકા એક વાત ભૂલી ગયા લાગે છે. આત્મા સાથે શરીર પણ જોડાયેલું છે. પાંચ ઇન્દ્રિય, મન, શ્વાસેાશ્વાસ, વચન અને આયુષ્ય પણ છે. આમાંના એકે પ્રાણના વિયાગ થાય કે તેને કાઈ પ્રકારે ઈજા થાય તેમાં પ્રત્યેકને ભય લાગે છે.
પ્રાણીઓને આવા ભયથી મુક્ત કરવા કે આશ્વાસન આપવું તેનું નામ જ અભયદાન, વર્તમાનમાં ઉદ્દભવેલી ભયકર અશાંતિ, શસ્ત્ર
Page #32
--------------------------------------------------------------------------
________________
જીવાડીને જીવે
૨૩
પ્રક્ષેપણ, એટમ બોમ્બ અથવા હાઈડેજન બોમ્બના યુગમાં ભયથી થરથરતા પ્રાણીઓ માટે તે આ અભયદાનનો અર્થ સમજાવવાની અત્યંત જરૂર છે.
અહિંસા-અહિંસાના પ્રચાર મારા વચ્ચે અભયદાન શબ્દના અર્થને ગુંગડાવી દેવાયો છે. જીવાડીને જીવે પરિશીલન અહિંસાથી કંઈક વિશેષ સંદેશ આપે છે. માત્ર હિંસા છેડે તેમ નહીં. પિતાના ભેગે પણ બીજા જીવની રક્ષા કરવી. તેના કરતાં પણ આગળ વાત એ છે કે જીવોને એકપણ પ્રાણના વિયોગ કે ઈજાના ભયથી મુક્ત રાખવા. સંક્ષેપમાં કહીએ તે જીવને મારે તે નહીં. પણ તેને મરણ ભય પણ નીકળી જાય તે અભયદાન.
સ્થાનાં સૂત્રના સાતમાં સ્થાનમાં ત્રીજા ઉદ્દેશાના સૂત્ર પઝલ્માં મનુષ્યને ઉત્પન્ન થતાં સાત પ્રકારના ભયે દર્શાવતા લખ્યું કે
सत भयट्ठाणा पण्णता त जहा इहलेोगभए, परलोगभए, आयाणभए, अकम्हाभए, वेयणभए, मरणभए, असिलोगभए.
(૧) ઈહલોક ભય- મનુષ્યને મનુષ્યનો ભય. (૨) પરલોક ભય- તિર્યંચાદિ અન્ય જાતિને ભય. (૩) આદાન ભય– ધનસંપત્તિ ચેરે દ્વારા લુંટાવાનો ભય. (૪) અકસ્માત ભય- જલ–પ્રલય આદિને ભય. . (૫) વેદના ભય- રોગ વગેરે પીડાનો ભય. (૬) મરણ ભય- પ્રાણને કઈપણ પ્રકારે વિયેગ થ. (૭) અલેક ભય- અપકીર્તિ-અપયશને ભય.
આજના યુગમાં આ સર્વે ભયનું નિવારણ આવશ્યક છે તે માટે જ ભય વિહિન સ્થિતિ એટલે કે અભયદાનને ઉપદેશ અપાયે. તે પ્રશ્ન એ છે કે અભયદાનનો વાસ્તવિક દાતા કોણ? જે સ્વયં ભયભીત છે તે બીજાને શું અભય આપી શકવાના? અભયદાની બનવા માટે સ્વયં નિર્ભય બનવું જરૂરી છે. એટલે જ તીર્થંકર પરમાત્માને જમવાનું વિશેષણ શોભે છે. સ્વયં નિર્ભય બનવા માટે અહિંસા, સત્ય અને આત્મવિશ્વાસની જરૂર છે. જેમ નિષ્પરિગ્રહને કદી ચેરને ભય રહેતો નથી. જો કે સંપૂર્ણ નિર્ભયતા તે મોહનીય કર્મના
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
વિચ્છેદથી જ આવવાની. કેમકે ભય એ મેહનીય કર્મનું જ એક સ્વરૂપ છે.
વિ -ચર, રમત, ચા, ચમન જે કંઈ ઘટાવવું હોય તેવું એક માત્ર સ્થાન છે મુક્તિ-શિવપુરી–પરમેર સ્થિતિ.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભક્તનું એક લક્ષણ વર્ણવતા જણાવેલ
यस्मान्नाद् विजते लोको लोकान्नाद् विजते च य :
हर्षामर्ष भयो।गौ-र्मुक्तो य: स च मे प्रिय : જેનાથી લોકોને ભય નથી, લોક વડે જે (પતે પણ) ભય પામત નથી. તથા જે હર્ષ કેાધ કે ભયના ઉગથી મુક્ત છે તે મને પ્રિય છે. (મારે પ્રિય ભક્ત છે.)
બીજો પ્રશ્ન એ પણ થાય કે અભચદાની આપે છે શું ? ભચબ્રાન્ત પ્રાણુના હૃદયમાંથી તે ભય કાઢી નાખે છે. એટલે નિર્ભયતા પ્રદાન કરે છે. સાધુ–સાવી અહિંસા વ્રતની પ્રતિજ્ઞા લઈને પ્રત્યેક જીના અભયદાતા બને છે. બાહુબલીજીના શરીરે વેલડીઓ વીંટાઈ ગઈ, પંખીઓએ માળા બાંધ્યા, પશુઓએ થાંભલો સમજી નિર્ભયતાપૂર્વક પોતાની કાયા ઘસવા માંડી તે છે અભયદાનનું સુંદર પ્રતીક.
ઉત્તરાધ્યયનના સૂત્રમાં એક પ્રસંગ આવે છે. સંયતિ રાજા વનમાં શિકાર કરવા ગયેલો છે. એક હરણને જોઈને તીર મારે છે. હરણ ઘાયલ થઈને ત્યાં જ પડી જાય છે. તે પોતાના પ્રાણ બચાવવા માટે ઉભો થઈ દોડે છે. પહોંચે સીધે ધ્યાનસ્થ એવા ગઈભિલ મુનિની પાસે. મુનિ તે બધાને શરણ દેનારા અને અભયદાતા છે. વન્ય પશુ પણ આટલી વાત સમજતા હતા.
અરે પિલો ચમરે પણ દેવલોકમાં ઈદ્ર સાથે લડવા ગયેલા. પણ ત્યાં ન ફાવ્યો અને ઈન્દ્ર વજરત્ન છેડયું તે સીધો કાચોત્સર્ગ કરતા પ્રભુના ચરણમાં શરણ લઈને બેઠે. આપણે પણ ગાઈએ છીએને–
ન તોરે ચરણ કી શરણુ ગ્રહું-શરણ ગ્રહું હરણ પણ ગર્દભિલ મુનિના શરણમાં જઈ શાંતિથી બેસી ગયું. શાંત અને નિર્ભિક મુનિને જોઈને સંયતિ રાજા પણ ખચકાયો. શિકાર
Page #34
--------------------------------------------------------------------------
________________
વાડીને જીવા
૨૫
બંધ કરી, તીર કામઠાને એક તરફ છેાડી દઇ રાજા પેાતાના સાથીએ સાથે પહે। મુનિ પાસે. તેના મનમાં જુદો જ ભય ઉત્પન્ન થયા કે જો મૃગ મુનિનું હશે તે! મને નક્કી શ્રાપ દઈ દેશે.
આપણે આ પરિશીલનની શરૂઆતમાં જ જોઈ ગયા કે જે પાતે નિર્જાય હાય તે જ ખીજાને અભયદાન આપી શકે. પરંતુ રાજાને માથે પણ મેાતના ભય ઝઝુમતા હતા.
વાત્સલ્ય—દ્વીપ સમાન મુનિરાજે કરુણા વરસાવતા રાજા પ્રત્યે પણ વાત્સલ્યથી જોયું. એક જ વાકય મુનિરાજે રાજાને કહ્યુંअभयो पत्थिवा तुझ अभय दाता भवाहियः
હે રાજનૢ મારા તરફથી ા તને અભય જ છે. પણ તુ. આજથી આ પ્રાણીઓના અભયદાતા બન. બસ તે જ દિવસથી આ નિભિક મુનિના સયુતિ રાજા પર એવા પ્રભાવ પડયા કે જીવાડીને જીવાને સ ંદેશ ઝીલાઈ ગયા સંયતિરાજાના મસ્તિષ્કમાં. મુનિના ચરણમાં દીક્ષા લઈને સદાને માટે સવ` પ્રાણિઓના અભયદાતા બન્યા.
પ્રશ્ન :- અભયદાન બધા દાનામાં શ્રેષ્ઠ કેમ કહ્યુ. શાસ્ત્રકાર મહર્ષિ એ સુપાત્રદાન, અભયદાન, ઔચિત્યજ્ઞાન, અનુક‘પાદાન, કીતિ`દાન પાંચે દાનામાં અભયદાનને શ્રેષ્ઠ કહ્યું, કારણકે અન્ય દાનાથી પ્રાણીને અસ્થાયી કે ક્ષણિક તૃપ્તિ અથવા સતાષ થાય છે. પણ અભચદાન તા જીવનદાન છે. તેનાથી સારી જીંદગીભરના સતાષ મળે છે. વળી શ્રી સૂત્રકૃતાંગમાં પણ કહ્યું છે કે,
दागाग से अभयप्पयाग'
મહાભારતમાં પણ એક શ્ર્લેક આવે છે.
न भूप्रदान न सुवर्णदान न गोप्रदान' न तथान्नदानम् यथा वदन्तीह महाप्रदानं सर्वेषु दानेष्यभयप्रदानम् ભૂમિદાન મહાદાન નથી કે સુવર્ણ દાન પણ મહાદાન નથી, ગાયનું દાન પણ મહાદાન નથી અને અન્ન દાન પણ મહાદાન નથી. સવ દાનામાં જો કોઈ મહાદાન હેાય તે તે છે અભયદાન. કારણકે જમીનનુ સુવર્ણનું કે સ ંપત્તિનું, ગાયનુ કે અન્નનુ દાન આપનાર તા ઘણા મળી રહેશે. પણ ભય ભ્રાન્ત પ્રાણીઓની રક્ષા
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
કરનાર કાઈ નહી મળે તા? ઘાસ, પાણી ભૂમિ બધી વ્યવસ્થા હાય પણ કતલખાને જતી ગાયાને કાઈ રોકનાર જ ન હાય તે, તે બધી સુંદર અને સુદૃઢ વ્યવસ્થા શા કામની રહેશે ?
એક રાજાએ કાઈ ચારને મહા મહેનતે પકડેલા. ચાર ઉપર ચારી અને ખૂન અને પ્રકારના અપરાધના ખટલેા હતા. રાજાએ તેને ફાંસીની સજા ફરમાવેલી.
રાણીઓને ચારની ફાંસીના સમાચાર મળતાં કરુણા ઉપજી આવી. તેઓએ રાજાને વિનતી કરી કે આ ચારને એક એક દિવસ માટે અમને સોંપે તે તેની ભક્તિ કરીએ.
રાજાએ મૃત્યુ દંડ સ્થગીત કરીને એક દિવસ માટે ચારને પટ્ટરાણીને સોંપ્યા. પટ્ટરાણીએ ખૂબ જ સ્વાદિષ્ટ ભાજન કરાવ્યુ`, નાચગાન દેખાડયા, મનાર જન કરાવ્યું.
ખીજે દિવસે બીજી રાણીએ વિનતી કરી એક દિવસ તેણે પણ ચારને ખુશ કરવા માટે પ્રયત્ન કર્યા. ત્રીજે દિવસે ત્રીજી રાણીએ તેને આનંદમાં રાખવા પ્રયત્ન કર્યો. બધી રાણીએ એકબીજા કરતા પેાતાની ભક્તિ વધારે ચઢીયાતી લાગે તેવા ફાંફા માર્યા પણ ચારને આમાંની કેઈ વાતે આનંદ ઉપજતેા નથી. કેમકે મૃત્યુના ઘંટ વાગતે હાય તેને કઈ આનંદની અનુભૂતિ થાય ખરી ?
ચેાથી રાણી રાજાને મન અણમાનીતી હતી પણ ધર્મ પરાયણ હાવાથી તેને થયું કે મારા કોઈ અશુભ કર્મોના ઉય છે કે મારે રાજા સાથે મનમેળ નથી તે! હું દાન-શીલ તપ અને ભાવરૂપ ધર્મ શા માટે ન આદરૂ? અહિંસાદિ વ્રતની પરિપાલના કેમ ન કરૂં ? એવી ભાવના સાથે પેાતાના દિવસે પસાર કરી રહેલી શણી રાજાને પ્રાર્થના કરવા ગઈ કે તમે ત્રણે રાણીઓનું વચન રાખ્યું, તેમ મારું પણ વચન માન્ય કરે તે એક અરજ કરું.
રાજાના મનમાં થયું કે આ પણ ચારની ભક્તિ કરવા ઈચ્છતી હશે તે ભલે તેમ કરે. રાજા વચનબદ્ધ થયા. રાણીએ વિનંતી કરી કે ચારના મૃત્યુદડ માફ કરેા તેને હું સુધારી દઈશ. વચનબદ્ધ થાએ ચાને માફી આપીને રાણી પાસે મેક્લ્યા. રાણીએ તેને સગીબહેન જેવા નેહથી સાચવ્યેા ને અહિંસાદિ વ્રતાની પ્રતિજ્ઞા કરાવી.
Page #36
--------------------------------------------------------------------------
________________
જીવાડીને જ આ
૨૭. બીજે દિવસે ભરી સભામાં રાજાએ ચારને પૂછયું. તને ચાર રાણીઓમાં સૌથી વધુ ભક્તિ કેની લાગી? ચાર બે મહારાજ ભક્તિ તે પ્રથમ ત્રણે રાણીઓએ એક–એકથી ચઢીયાતી કરી. પણ મતની લટકતી તલવાર હેઠળ હ તે માણી શકતે ન હતો. ચોથી રાણીએ મને આપ્યું તે કંઈ નથી. છતાં તેની ભક્તિ સૌથી ચઢીયાતી લાગી. કારણ કે તેણે મને જીવનદાન આપ્યું છે મેતના ભયમાંથી મુક્ત કરાવ્યો છે.
कपिलानां सहस्रतु यो द्विजेभ्यः प्रयच्छति
एकस्य जीवित दद्यात् कलां नार्हति षोडशी બ્રાહ્મણને જે એક હજાર ગાયનું દાન આપે, (તેને બદલે) એકને જીવનદાન આપે તે (તે ગ–દાન જીવનદીનની) સેળમી કળાએ પણ યોગ્ય (તુલ્ય) થતું નથી.
આજના યુગમાં આ વાત કે અભયદાનની રાણની કથા તદ્દન અર્થહીન લાગશે. કેમકે જ્યાં કતલખાનાના યાંત્રિકરણની વાતો થતી. હોય, ઇંડાને શાકાહારી ગણવા પ્રયત્ન થતા હોય અને શાકભાજીની જેમ માંસ વેચાતુ હોય ત્યાં અભયદાન કે જીવનદાનની વાત કરું સાંભળવાનું હતું ?
અભયદાનના આચરણમાં જળ છે ત્યાગની. સંપત્તિના મેહને ત્યાગ, જીભની લોલુપતાને ત્યાગ, બેટા વૈભવ-વિલાસને ત્યાગ. આ બધું જ્યાં આવે ત્યાં અભયદાનની વાત શોભે. - શ્રેણિક રાજાના પુત્ર મેઘકુમારના જીવન-વિકાસમાં અભયદાનની. અનુપમ કહાની છે. પૂર્વે મેઘકુમાર એક માત્ર હાથીને જીવ છે. જંગલમાં ભયંકર આગ લાગેલી. હાથી સ્વયં બુદ્ધિથી ઝાડપાન ઉખેડી–વનસ્પતિ સાફ કરી એક મોટું માંડલુ બનાવે છે. જ્યાં હાથી ઉપરાંત બીજા પ્રાણીઓ પણ શરણ લેવા આવ્યા છે. કેમકે બધાં જીવ સમજે છે કે આગ અહીં સુધી પહોંચવાની નથી.
આખુ માંડલ ખીચોખીચ ભરાઈ ગયું છે ત્યાં હાથીને ખંજવાળ આવતા તેણે પગ ઊંચે કર્યો. સંપૂર્ણ સલામત જગ્યા છે તેવું લાગતા જ એક સસલું ત્યાં આવીને ઉભું રહી ગયું. હાથી જેવો પગ મુકવા જાય ત્યાં ખબર પડી સસલું છે. કરુણા સભર હાથીના મનમાં સસલાને અભયદાન દેવાનો સંકલ્પ જાગે. જીવાડીને જીના
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨ આદર્શને પાળતા તેણે અઢી દિવસ સુધી પગ ઊંચે રાખી મુ. દાવાનળ શાંત થયે. ક્રમશ બધાં પ્રાણ સ્વસ્થાને ચાલ્યા ગયા. પણ ત્યાં સુધીમાં હાથીને પગ જકડાઈ ગયે. જે તે જમીન ઉપર પગ મુકવા ગયે કે ધડામ કરતી કાયા પૃથ્વી પર પટકાણી મૃત્યુ પામીને તે હાથી થયે મેઘકુમાર. મેઘકુમારે જીવ ગજરાજે સસલે શરણે રાખે રે વીર પાસે જેણે ભવ ભય ભાંજે તપ શકતે કરી રાખ્યો રે.
આને કહેવાય અભયદાન–જીવનદાન–ત્યાગ આચરણ કે જીવાડીને જી વિષયની સ્વીકૃતિ.
પોતાના શોખ તે શું-જરૂરીયાત તે શું પણ પ્રાણની આહુતિ અપાઈ ગઈ છતાં બીજા પામર જીવને જીવા–અભચદાન દીધું. તે તે જીવ મેઘકુમાર બન્યું. રાજાને કુંવર થયે સુખ પાપે જ પણ ત્યાગના સંસ્કારોથી ચારિત્ર પણ લીધું, વીર પરમાત્માના શરણમાં જઈ પોતાના જીવનને સાર્થક કર્યું.
માનવીએ વિચારવા જેવું સુંદર દૃષ્ટાન્ત છે. મને જેમ મારી જીંદગી પ્યારી છે તેમ બધાં જ જીને પણ પોતાની જીંદગી પ્યારી છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં શય્યભવ સૂરિજી જણાવે છે કે –
सव्वे जीवावि इच्छंति जीविउ न मरिजिउ બધાંજ જીવો જીવવા ઈચ્છે છે. મરવું કેઈને પસંદ નથી. શાક સમારતા આંગળી ઉપર ચપ્પ લાગે તે ચીસ પડી જાય છે. તે પછી તલખાનાના પ્રાણ પર ફરતી કરવતથી કેમ અરેરાટી નથી થતી ?
આ બેવકુફ ગવર્નમેન્ટ કે જ્યાં ખુનના બદલે ૩૦રની કલમ લાગે છે અને ગર્ભપાત કાયદેસર બનતો જાય છે. દુષ્કાળ માટે ઘાસના ગંજ ખડકાય છે અને કતલખાનાના મશીને કદી બંધ થતા નથી. વૃક્ષ બચાવાની બુમ પાડવામાં આવે છે અને જંગલો કપાતા જાય છે.
જેના દર્શન માત્ર મનુષ્યના નહીં પણ એકેન્દ્રિય, બેઈદ્રિય, તેઈન્દ્રિય, ચઉરીન્દ્રીય અને તમામ તિર્યંચ પંચેન્દ્રિય સહિત સર્વે જીના અભયદાનની વાત કરે છે.
તમને પણ પૂછું કે વિચાર્યો છે કદી ઈરિયાવહી સૂત્રને અર્થ ? एगिदिया, बेदिया, तेइ दिया, चउर दिया, पचि दिया मा मात्र जीवीआओ
Page #38
--------------------------------------------------------------------------
________________
જીવાડીને જીવા
૨૯
વવોવી નથી લખ્યુ. જીવને પ્રાણથી છુટા કર્યા એમ લખતા પહેલાં ઘણુ` બધુ કહી દીધું. અમિદ્યા, વીયા, હેા, સ વાચીયા-સટ્ટીયા વગેરે તમામ બાબતાનું મિચ્છામિ દુક્કડમ્ આપ્યું છે.
કેવા સરસ શબ્દ ત્યાં મુકયા ? ને ને નીવા વિહિયા- મારા વડે જે કાઈ જીવની વિરાધના થઈ હોય. વિરાધના એટલે શું ? વિદુષ્યન્તે दुःख स्थाप्यन्ते प्राणिनाऽनयेति.
જેના વડે પ્રાણીઓ દુઃખમાં મુકાય તે વિરાધનાનું. મિચ્છામિ દુક્કડમ્ આપ્યુ.
• एगिंदिया જેને માત્ર સ્પર્ધા ઇન્દ્રિય–શરીર જ છે અને સ્વયં હલન ચલન કરી શકતા નથી.
--
O
વેવિયા - સ્પર્શી અને રસ-શરીર અને જીભવાળા જેવાકે શ‘ખ-કાડા–અળસીયા વગેરે.
૦ તેનિયા - સ્પ, રસ, ઘ્રાણુ ત્રણ ઇન્દ્રિયવાળા જેવાકે કાનખજૂરા, માંકડ, જૂ, કીડી, ઉંધઈ, મકેાળા વગેરે જીવે.
૦ પરિનિયા – કાન સિવાયની ચારે ઇન્દ્રિયવાળા જેવાકે વીછી, ભ્રમરા, ભમરી, ડાંસ, ક‘સારી, મચ્છર વગેરે.
આ ચારે પ્રકારના જીવા આપમેળે ઉત્પન્ન થતા હાઈ તેને સંમુષ્ઠિ મ કહેવાય છે. તેમાં કાઈ નર નથી કેાઈ માદા નથી તે રીતના વ્યવહાર પણ હાતા નથી.
૦ વિવિયા – પાંચે ઇન્દ્રિયવાળા નારકી—દેવતિય ચ અને મનુષ્ય સર્વે,
આ બધાં જ જીવાને દુઃખ પહેોંચાડાઈ જાય તેા પણ માફી માંગવાની. દુઃખ કઈ રીતે પહેાંચે તે જણાવવા માવિ પદો મૂકયા. તેના અર્થ એ કે આમાંના કેાઈ જીવને લાતે મરાયા હોય, ધૂળ વડે ઢાંકયા હાય, ભેાંચ સાથે ઘસાયા હાય, અરસપરસ શરીરા અફળાવાયા હાય, થોડા સ્પર્શ કરાયા હાય, દુઃખ ઉપજાવાયુ” હાય, ખેદ પમાડાયા હાય, અતિશય ત્રાસ પમાડાયા હોય, એક સ્થાનેથી બીજા સ્થાને ફેરવાયા હાય કેમ્પ
જીવનથી છૂટા કરાયા હૈાય એટલે કે મારી ન'ખાયા હોય. તે સર્વ
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
વિરાધનાની માફી માંગી મિચ્છામિgવરજૂ કહ્યું. બેલ અભયદાન માટે કેટલી વ્યાપક સમજથી અહિંસાના ખ્યાલ રજૂ કર્યા છે. શાસ્ત્રકારે.
શાન્તીનાથ પરમાત્મા મેઘરથ રાજાના ભવમાં એક પારેવાની વિરાધનાથી અટકવા પિતાની જાતને હોડમાં મૂકી વાડીને જીને ઉત્તમ આદર્શ પુરો પાડયો હતો.
પૌષધશાળામાં રહેલા મેઘરથરાજાના શરણે પારેવડું ફફડતું આવ્યું. મરણમૂખ પારેવું દિનવદને યાચના કરે છે જીવનની પાછળ બાજ પક્ષી આવ્યું. પોતાના ભક્ષ્યની માંગણી કરી. રાજા કહે મેં તેને અભયદાન આવેલું છે.
બાજ કહે રાજન્ મારા પણ ભુખથી પ્રાણ નીકળી રહ્યા છે. તું મારું ભક્ષ્ય આપી દે, નહીં તો મને તેટલું માંસ આપ. રાજાએ ત્રાજવું મંગાવ્યું. એક તરફ કબુતરને મૂકયું બીજી તરફ પિતાના શરીરમાંથી માંસના ટુકડા કાપી કાપીને મૂકવા માંડયા. પણ ત્યાં તે કબુતરનું વજન વધતું જ જાય છે. પલ્લું ઊંચું થતું નથી. રાજાએ પોતાનું આખું શરીર ત્રાજવામાં મૂકી દીધું, પણ કબુતરને મરવા દેવાનું કબૂલ ન કર્યું. | સર્વત્ર હાહાકાર થઈ ગયો. “એક પંખીને જીવાડવા પંડનું દાન” ત્યાં તે મુગટધારી દેવ પ્રગટ થયા. અપરાધ ખમાવી સજાની પ્રશંસા કરી બંને ચાલ્યા ગયા. આ રીતે મન-વચન-કાયાથી જગતના તમામ
ને અભયદાન દે. તેરણથી રથ કેર ગયા રે હા પશુઆ દેઈ દેષ મેરેવાલમાં નવભવ નેહ નિહારી રે લોલ,
સે જોઈ આવ્યા જેશ મેરે વાલમાં નેમિનાથ પરમાત્માએ પણ લગ્નના માંડવેથી પાછા ફરીને જેને અભયદાન દીધું માટે સૌ જીવાડીને જીવે
Page #40
--------------------------------------------------------------------------
________________
(૩૯) દાનના (અન્ય) પ્રકારો
–ભાવે દીજે દાન
अभयं सुपात्तदाण अणुक पा उचिय कित्ति दाण च .. : दोहिंपी मुख्खो भणिओ तिन्नि भोगाइ दिय ति ... દાનના પાંચ પ્રકારોને જણાવતાં અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઊંચતદાન અને કીર્તિદાન એ રીતે પાંચ પ્રકારના દાને જણાવ્યા.
૦ અભયદાન એટલે જીવોને વધ–બંધન યા કેઈપણ પ્રકારે વિરાધનાદિ દુઃખ ન થાય તેવા પ્રકારને જે ભય રહે છે તેવા ભયભીત પ્રાણુઓના પ્રાણનું રક્ષણ કરી નિર્ભયતા આપવી તે અભયદાન.
૦ સુપાત્રદાન- સારા પાત્રમાં અથવા તે શ્રેષ્ઠ પાત્રમાં દાન કરવું તે સુપાત્ર દાન.
૦ અનુકંપાદાન- દાનનો ત્રીજો પ્રકાર અનુકંપા. દીન હિનને ધમવિહેણું દેખી દિલમાં દર્દ રહે કરુણાભીની આંખોમાંથી અશ્રુને શુભસ્રોત વહે
અનુકંપા દાનને કરુણાદાન, દયાદાન કે સહાનુભૂતિ પણ કહી શકાય છે. તેની વ્યાખ્યા કરતા શ્લોકમાં જણાવ્યું કે
दीन दुःस्थित दारिद्र प्रोतानां प्राणिनां सदा
दुःख निवारणे यांचा मानुक पाभिधीयते દીન દુખી અને દારિદ્રને પામેલા પ્રાણીઓના દુખનું નિવારણ કરવાની નિરંતર ઈચ્છાને અનુકંપા કહેવાય છે.
આ દાન જાતિ, કુલ, ધર્મ, સંપ્રદાય, પ્રાન્ત, રાષ્ટ્ર વગેરેના ભેદની વિચારણા છોડીને જ સફળ થઈ શકે. એટલે જ કહ્યું કે- '
दानकाले महेभ्यानां किं पात्रापात्र चिंतया
રીના સેવ ટુથાર્થ થા પા પ્રમુ .. દાતારે દાન દેતી વખતે પાત્ર અપાત્રની ચિંતા શું કરવી જુઓ મહાવીર પ્રભુએ કૃપાથી અડધું દેવદશ્ય ગરીબ (બ્રાહ્મણ)ને આપ્યું..
Page #41
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–ર
શ્રી વીર પરમાત્માએ દીક્ષા ગ્રહણ કરી પછી ગામેગામ વિચરી રહ્યા હતા. તેણે દીધેલ કરાડા સેાનૈયાના વાર્ષિક દાન સમયે એક બ્રાહ્મણ ક્યાંક દેશાંતર ગયા હતા. તેથી તેને કંઈ દાન મળ્યું નહીં.
૩૨
ઘેર આવ્યા ત્યારે તેની પત્નીએ વિનવણી કરી, આગ્રહ કર્યો કે હજી ભગવાન જયાં વિચરણ કરે છે ત્યાં જાઓ તેની પાસે માગશે! તા જરૂર કંઈક આપશે. બ્રાહ્મણ પ્રભુની પાછળ પાછળ ભટકે છે. તેને થાય છે કે આજ મહીં તો કાલ આ પ્રભુ જરૂર મને કંઈક આપશે. અનુકંપા બુદ્ધિથી શ્રી વીર પરમાત્માએ અડધુ દેવદ્રશ્ય ફાળીને આપ્યું.
અનુકંપા કેટલા સરસ શબ્દ છે. અગર તમારા હૃદયમાં કાઈ દુઃખી-ગરીબ-અનાથ અસહાય કે અભાવગ્રસ્ત વ્યક્તિ અથવા સસ્થાને જોઈને તત્કાલ કરુણા ઉત્પન્ન ન થાય—આંખેામાં સહાનુભૂતિ ન જન્મે~ દિલ યા ન મને તા માનવ જીવનના અર્થ શે!?
વિ જીવ કરુ` શાસન રસીની ભાવનાવાળા પ્રભુના હૃદયમાં કેટલી કરુણા હશે? કેટલુ અનુક‘પન હશે.
એક વખત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કલકત્તાની એક સડક ઉપર પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં તેણે એક માણસ જોયા. જેના ચહેરે મુરઝાયેલા હતા. કંઈક કષ્ટમાં હોય તેવુ લાગ્યું. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર તેા જાણે હમેશાં આવા પાત્રાની તલાશમાં જ રહેતા હતા, તેણે પેલા દુઃખી ભાઈને આશ્વાસન આપતા પૂછ્યું, કેમ ભાઈ ! શુ... મુંઝવણમાં છે?
પેલા ભાઈ આ સ્વરે ખેલ્યા કે હું ગરીઃ બ્રાહ્મણ છું. મારી દીકરીના લગ્ન માટે મહાજન પાસેથી જ લીધેલું, પણ હજી સુધી ચૂકવી શકયા નથી. મહાજને મને નેટિસ આપી છે. પરમ દિવસે મુદ્દમાની તારીખ છે. હું જાણતા નથી કે હુ` શુ` કરી શકીશ ?ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરે દયા તાથી પૂછ્યુ “કેટલા રૂપિયા થશે ? ચાવીશહજાર રૂપિયા થશે. ભાઈ ! ગભરાશે! નહીં. ઇશ્વર ઉપર ભરોસો રાખા,
A
નામ-સરનામુ દેવાના કાગળીયા બધુ જ તેની પાસેથી મેળવી લીધું. ત્રીજે દિવસે પેલા ગરીબ બ્રાહ્મણ કા માં પહોંચ્યા ત્યારે ખબર પડી કે કા માંથી કેસ નીકળી ગયેા છે. બ્રાહ્મણની આંખમાંથી હર્ષોંના આંસુએ ઉભરાઈ આવ્યા.
Page #42
--------------------------------------------------------------------------
________________
ભાવે દીજે દાન
આ છે અનુકંપાદાનના વાસ્તવિક નમૂના-આજના યુગમાં બનેલા બનાવ, જો ગૃહસ્થા આવ! દૃષ્ટાંત નજર સામે રાખીને અનુકમ્પાદાન નહીં કરે તે દુનિયામાં દુઃખીના દુઃખ મીટાવવા માટેની સહાનુભૂતિ કે સહયોગ નામની કોઈ ચીજનું અસ્તિત્વ જ નહીં રહે.
33
અનુકમ્પાદાનના વિરોધ કરનારા લેકે માનવહૃદયમાં રહેલી સહાનુભૂતિ અને એકમેક પરત્વેની સહૃદયતાના જ નાશ કરી રહ્યા છે, શ્રી સૂત્રકૃતાંગ સૂત્રમાં પણ જણાવેલ છે.
जे एण' पडिसेहति वित्तिच्छेयं करत्ति ते
જે આના (અનુકમ્પા દાનના) પ્રતિષેધ કરે છે તે (ભૂખ્યા અનાથ અને અસહાયની) વૃત્તિ-આજીવિકાના છેદ કરી રહ્યા છે.
તેમ કરવામાં ધર્મ અને ધર્મગુરૂ મન્નેની બદનામી થાય છે, ક્રમશ: લેાકેાની જૈન ધર્મ કે જૈન સાધુ પરની શ્રદ્ધા તુટતાં ભવિષ્યમાં અને એધિ દુલ ભ થાય છે.
જગડુશા નામક શ્રાવકે દુષ્કાળ વખતે વિસળરાજાને ૮૦૦૦ મુડા (મુંડા એક પ્રકારનુ` ધાન્યનું માપ છે), હમીર શાને માર હજાર મુંડા, દિલ્હીના સુલતાનને એકવીસ હજાર મુંડા ધાન્ય આપેલું હતું. ૧૧૨ દાનશાળા સ્થાપેલી હતી તેમજ લજજાળુ અને કુળવાન સ્ત્રીઓ દાન લઈ શકે તે માટે પડદા રાખ્યા હતા. એક વખત ખુદ વિશળ રાજાએ પેાતાના ભાગ્યની પરીક્ષા કરવા માટે હાથ લંબાવ્યા. ત્યારે જગડુશા એ તેના હાથના લક્ષણા જોઈ ને પેાતાની વીટી ઉતારીને આપી દીધી, ખુશ થયેલા રાજાએ જગડુશાને કહ્યું કે હવે તારે મને પ્રણામ ન કરવા. પછી હાથી ઉપર બેસાડી જગડુશાને ઘેર મેાલ્યું. આ પ્રમાણે ધાર્મિક પણું અનુક પાદાન વડે જ Àાલે છે.
શ્રાવકે અનુકંપાદાન કરવુ જ જોઈએ અને અનુકંપાદાનને ક્યાંય નિષેધ કર્યો નથી. શ્રાદ્ધ ટ્વિન કૃત્યના શ્લેષ્ઠ ૨૨૧-૨૨૨ માં જણાવે કે સુશ્રાવક જમવા બેસે ત્યારે ઘરના દ્વાર બંધ ન કરે કેમ કે શ્રી જિનશ્વર પરમાત્માએ અનુકપાદાનના ક્યાંય નિષેધ કર્યો નથી. પણ દેશના વડે તે પ્રવૃત્તિ કરવાનુ જણાવેલ છે.
૩
Page #43
--------------------------------------------------------------------------
________________
३४
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
ધર્મ સંગ્રહની ૮૧૧ મી ગાથામાં પણ એ રીતે જ જણાવેલ છે કે આહાર વસ્ત્ર આદિરૂપ દ્રવ્ય દયા અને ધર્મમાં જોડવા રૂપ ભાવદયા બને ભેદભાવ રાખ્યા વિના કેઈપણ જીવ પ્રત્યે આદરવા.
ચેથું-ઉચિત દાન :- ગ્ય અવસરે ઈષ્ટ અતિથિને, દેવગુરુના આગમન તથા નવા જિન બીબની વધામણી આપનારને, કાવ્યલોક– સુભાષિત કે વિનેદ કથા કહેનારને પ્રસન્ન ચિત્તથી જે દાન આપવું તે ઉચિત દાન. - જે રીતે ચક્રવતી નિરંતર પ્રભાત કાલે તીર્થકરના વિહારની સ્થિતિ (વિચરણ સ્થાન)ની માહિતી આપનારને વર્ષાસન આપતા હતા. કહેવાય છે કે બાર કટિ સુવર્ણ કે બાર લાખ દ્રવ્ય કે છેવટે છ લાખ દ્રવ્ય એટલું ઉચિતદાન ચકવતી એક વખતના પ્રીતિદાનમાં દે.
અમરેલી પાસેનું ચીત્તલ ગામ. સાંજને સમય છે. બે અસવારો ઘોડાને રાંગમાં રમાડતાં ચીત્તલની ઉભી બજાર વધી જઈ રહ્યા છે. ધોમ તડકે લાંબે પંથ કરી આવતા અસવારના અંગ પરસેવે રેબઝેબ છે. ચિકમાં પૂગતા એક અસવારે બીજાને કહ્યું આપા ગોલણવાળા સાંજ. પડવા આવી, હજુ કયાં સુધી ઘોડા હાંકેયે રાખશું? બીજા અસવારે ઘોડાને ઉભે રાખી કહ્યું આપા દેહાવાળા વાત તે ખરી છે પણ હવે થાય શું?
સાકર ચેખા ખાવા હોય તે રોકાઈ એ. દેહાવાળો કે કેની ડેલીએ ઘેડા બાંધવા? આપા ગેલણવાળા બે રાદડીયાને ડેલે.
કેમ રાદડીયા ગામઘણું છે?
ગામધણી તે નથી, પણ રોટલે પખતે છે. ગામધણથી યે સવા લેખાય તેવું ખેરડું, છે તે રાજને ચાકર પણ રાજને રૂડું દેખાડે તેવો આદર કરનાર છે.
રાદડીયા અને ગામધણ બંને પાછળ આવતા'તા. બંનેના કાન, ચમક્યા. દરબાર બોલ્યા, રાદડીયા ! ઝટ ડેલે પુગે અતિથિ તમ વાટ, જશે.
રાદડીયાને થયું શું થયું. ગામધણી કરતા મને અદકેરે દેખાડે. રાદડીયા તો પુગે ડેલે. મહેમાનું ને રૂડા આવકાર દેવાણું, બધું ભરીને
Page #44
--------------------------------------------------------------------------
________________
ભાવે દીજે દાન
૩૫
ભેટ્યાં સઉ. ઘેડાને જોગાણું દેવાણું. ભરત ભરેલી ગાદલી માથે મહેમાનું બેઠા. સાકર ચાખા દેવાણું, માથે ધી પીરસાણ, ઢાળીયા ઢળા, બંને અસવારે મીઠી નીંદરૂ તાણી, પરભાતે હાલી નીકળ્યા.
રાદડી બે એલી સાંભળ્યું ? કાં શું ચ્યું? આપણી ખરચી ખુટી ગઈ.
ચાકરી જાણે એમ જ કહેવું છે ને ? હા.
તે છો” જાતી આંગણે આવેલો અતિથિ કાંઈ ભૂખ્યા થડે જાય, આપણે તે ખેતર ખેડી ખાતું પણ અવસર સાચવ જોઈ એ ને!
ત્યાં તે બાપુનું તેડું આવ્યું રાદડીયે મુંઝાણો. ડાયરામાં નીચું મેટું નાખીને ઉભે છે, રાજે હંમેશ માટે તેને ખીજડીયું ગામ પતરે લખીને આપી દીધું.
આને કહેવાય ઉચિતદાન. આ કેઈ શાસ્ત્રમાં લખેલી કે પૌરાણિક કથા નથી. આજના ઈતિહાસના પાને નોંધાયેલ સત્ય ઘટના છે. તમે પણ કઈ ઘેર આવે ત્યારે ચા-નાસ્તાનું પૂછો. બહાર મળે તે પાન–સેપારીનું પૂછો તે રીતે ઔચિત્ય તે જાળવો જ છે ને?
પણ આ પરિશીલન છે. ભાવે દીજે દાન, એટલે હાર્દિક ભાવ પૂર્વક અને ઉચિતદાનની ભાવનાને સમજી–સ્વીકારીને ઉચિતદાન કરવું જોઈએ. “કંઈક પણ દેવું તે સંસ્કાર હશે તે ત્યાગ ભાવના આત્મામાં વાસિત થશે. - એક વખત જુનાગઢને ખેંગાર નામના રાજા શિકાર કરવા ગયેલો. ઘણું સસલાને વધ કરી તેને ઘોડાના પૂછડે બાંધ્યા હતા. માર્ગમાં પરિવારથી છુટા પડી ગયો. તેટલામાં બાવળના વૃક્ષ ઉપર બેઠેલા ઢંઢણ નામના ચારણને જે. પૂછયું એલા તું મારગ જાણે છે.
દયાળું ચારણે ઉત્તર વાળ્યો. . . . जीव वधता नरग गइ अवधता गइ सग्ग
हु जाणु दो वाटडी जिण भावे तिण लग्ग. જીવના વધથી નરકે જવાય છે અને અવધ (અહિંસા કે દયા પાળવાથી) સ્વર્ગે જવાય છે. હું તો બે માર્ગ જાણું છું. તને જે માર્ગ ગમે તે માગે જ.
Page #45
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
રાજાને તત્કાળ વિવેક ઉત્પન્ન થયો. તેણે જીવન પર્યન્ત પ્રાણને વળ ન કરવાને નિયમ લીધે. આવા સન્માગે ચડાવનાર ઉપકારી માણસને અશ્વો તથા ગામ વગેરે આપી ગુરુની જેમ સત્કાર્યો, કેમ કે ઉચિતદાનમાં એક પ્રકારે કર્તવ્ય ભાવના છુપાયેલી છે. - રાજાને માર્ગ દેખાડે છે. તેણે પણ ચારણને ઉચિતદાન કર્યું અને અમે તમને સન્માર્ગે લાવવા વ્રત નિયમની વાત કરીએ તો તમે શું કહે? સાહેબ એ વાત જવાદે, એ તે જેટલું થાય એટલું કરીએતમારે તે ખાલી ઉપદેશ આપવાને છે ને-છતાં કદાચ વધુ આગ્રહ કરીએ તો? બીજે દિવસથી ઉપાશ્રયના બારણું બંધ.
પાંચમું કીર્તિદાન :- જેને સામાન્ય અર્થ કીર્તિ વડે કરીને. ભાટ–ચારણ–ભિક્ષુક વગેરેને દાન આપવું તે છે. તેમ છતાં પિતાની મોટાઈ, પ્રસિદ્ધિ કે કીર્તિની ઈચ્છાથી જે દાન દેવાય છે તેને કીર્તિદાન કહેવું ઠીક રહેશે. તેમાં કેઈપણ પ્રકારની પરોપકાર દષ્ટિ કરતાં પિતાની વાહવાહ કે યશગાથાનું મહત્ત્વ વધારે હોય છે.
આજકાલ તે દાનવીર કહેવડાવવા કે શીલાલેખમાં નામ કોતરાવવા માટે કીર્તિદાન દેવાતા જોવા મળે છે.
એક વખત કુમારપાળ રાજા હેમચંદ્રાચાર્યજી મહારાજાને દ્વાદશાવર્ત વંદન કરતા હતા ત્યારે તે વખતે હેમચંદ્રાચાર્યજીએ કુમારપાળની પીઠ ઉપર હાથ મુકે તે જોઈને ગાગલી નામને કવિ બેલ્યો
હેમ તમારા કર મહી દીસે અદ્દભુત સિદ્ધિ
જે ચપે હેઠા મુહા તે પાયે હરિ સમ ઋદ્ધિ આ દુહા સાંભળતા કુમારપાળે પ્રશસ્તિ કરનાર કવિને પોતાના હાથના કડાં ઉતારીને આપી દીધા. તે એ સમયે અપાયેલું કીર્તિદાન જ હતું.
' - કુલ પાંચ પ્રકારના દાન થયા તેમાં અભય અને સુપાત્ર એ બંને દાન મેક્ષને માટે છે. જ્યારે અનુકંપા–ઉચિત અને કીતિ એ ત્રણે દાન ભેગને દેનારા કહ્યા છે. .
તેમ છતાં નેધપાત્ર મુદ્દો તે આખા પરિશીલનમાં એકજ છે. ભાવે દીજે દાન, પાંચ પ્રકારના દાન ભાવના પર નિર્ભર છે. દાન
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૭
ભાવે દીજે દાન દેનારની જેવી ભાવના હોય તેવું તેને ફળ મળે છે. જેમ નાગશ્રીએ ધર્મરુચિ અણુગાર જેવા સુપાત્ર સાધુને પણ દુર્ભાવના કે ખાટી ભાવના એ કરીને કડવી તુંબડાનું શાક વહરાવ્યું તે તેને શું ફળ મળ્યું ?
ધર્મરુચિ અણગાર વહેરવા માટે નીકળેલા તે નાગશ્રીને ત્યાં આવ્યા. તે દિવસે નાગશ્રીને ત્યાં ભોજન લેવા દેવર–દેવરાણી સર્વે આવેલ હતા. ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલાથી ભરપુર રસવંતી બનાવેલ હતી. પણ એક તુંબડાનું શાક ચાખ્યું તે કડવું લાગતા થુંકી દીધું અને એક બાજુએ રાખી દીધું.
સાધુ મહારાજને ઘેર પધારેલા જાણી નાગશ્રીએ કડવા તુંબડાનું બધું જ શાક તેના પાતરામાં વહેરાવી દીધું. ધર્મરુચિ ઉપાશ્રયે પહોંચ્યાં. ગુરુ મહારાજને ગોચરી બતાવી. ગંધ પરથી ગુરુ મહારાજે પારખી લીધું કે આ શાક ખાવા ચોગ્ય નથી. ધર્મરુચિને આજ્ઞા ફરમાવી કે આ શાક પરઠવી દે.
ધર્મરુચિએ જોયું કે શાકનું એક બિંદુ માત્ર પડતાં તે સ્થળે કેટલીયે કીડીઓ ગંધથી ખેંચાઈને આવી અને મૃત્યુ પામી. હવે શું કરવું ?
બીજા જીવોને અભયદાન-જીવનદાન કરવાના હેતુથી પોતાના પેટને જ શુદ્ધ અને નિર્જીવ સ્થળ સમજી તેમાં બધું શાક પરઠવી દીધું. ત્યાંજ અનશન કરી મૃત્યુ પામી અને સર્વાર્થ સિદ્ધ વિમાનમાં પહોંચ્યા.
પણ નાગશ્રીને શું મળ્યું?
વિશાળ ભવભ્રમણ. વનમાં દાવાનળ લાગે તેમાં મૃત્યુ પામી. છઠ્ઠી નરકે ગઈ. પછી એકથી સાતેસાત નારકીમાં બબ્બે વખત ગઈ. અનંતકાળે દ્રૌપદી થઈ.
ભાવે દીજે દાનને – બીજે સંદર્ભ એ છે કે દાન સાંપ્રદાયિકતાના વ્યાહ વગર અપાવું જોઈએ. મારી માન્યતાવાળા સંઘાડાના સાધુ કે અમારી ટેળીના યુવા મોરચાના સભ્ય છે તેવું માનીને કદી દાન ન અપાય.
નમો ટોપ સર મા ની ભાવનાથી કે સાધર્મિક માત્ર મારે બધુ એમ માનીને જ દાન દેવાય છે તે ખરેખર દાન કહેવાય.
Page #47
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદર
એજ રીતે મુનિદાન કર્યા બાદ કાઈ દીનદુઃખી આંગણે ઉભા હાય તા દાન દેવાને બદલે ધુત્કારી કાઢવા તે પણ ખાટું જ છે. આવા સમયે તમારાં જમાઈ આવી ચડે તે! બહુ મીઠું મીઠું બેાલી ભેજન કરાવવાના કે નહીં ? શકય છે કે ભાવ તા તમને એમાંથી કેાઈ વખતે પણ ન હાય. દીન-દુઃખીને મનમાં એમ થાય કે ચાલેા આ સાધુ સારા છે તેની સાથે મને પણ મળ્યું તા કયારેક તે પામી જશે
ભાવે દીજે દાન ઉક્તિની મહત્તા કેટલી હશે કે મલરામમુનિને વહેરાવતા કાષ્ઠકારને જોઈ ને મૃગને થયુ· ધિક્કાર છે આ તિય `ચપણાને કે હું કંઈ ભક્તિ કરી શકતા નથી. કાષ્ઠકાર વિચારે છે કે ધન્ય છે મુનિને જેએ આવા ઉગ્ર તપ તપે છે, તા મને ભક્તિના લાભ મળ્યા. સુપાત્રદાન દાતા અને અનુમેદન કર્તા મૃગ બંને બલરામ મુનિ સાથે સ્વર્ગે ગયા. આ છે ભાવના મહિમા.
૩.
કૃષ્ણ મહારાજાના મૃત્યુ બાદ આઘાત પામેલા અલરામ છ માસ સુધી કૃષ્ણના મૃતકને ખભે લઈને ફરે છે. તીવ્ર રાગ કેમે કરી તુટતા નથી. ત્યારે બલરામના મિત્ર સિદ્ધાર્થ દેવ તેને પ્રતિબાધ કરવા આવે છે. મિત્ર દેવના પ્રતિબધ થકી બલરામને વૈરાગ્ય ઉત્પન્ન થયા. શ્રી મિનાથ ભગવતે બલરામની ઉત્સુકતા જાણીને ચારણ મુનિને ત્યાં મેાકલ્યા. તેમની પાસે મળદેવે દીક્ષા ગ્રહણ કરી.
દીક્ષા બાદ તીવ્ર તપસ્યા કરે છે. એક દિવસ પારણે ભિક્ષા માટે આવેલા. તેના રૂપમાં મેહ પામી કાઈ સ્રીએ પાણીના ઘડા ને મદલે માળકના ગળામાં દોરડું નાખી દીધુ. આવું અનુચિત્ત વર્તન જોઈ તે સ્રીને સાવધાન કરી, પછી બલરામ મુનિએ ચિંતવ્યું કે આજથી હવે મારે નગરમાં દીક્ષા લેવા જવું નહીં. પણ કાષ્ઠ લેનારા વનમાં આવે ત્યારે તેમની પાસેથી જે આહાર મળે તે લેવા.
બલરામ મુનિ અરણ્યમાં જ રહે છે. તેનેા સ્વાધ્યાય સાંભળી અનેક વાદ્ય, સર્પ, સિંહ વગેરે પ્રાણીએ સમક્તિ પામ્યાં હતાં અને શ્રાવક વ્રતને પ્રાપ્ત કરેલુ.
તેમાંના એક મૃગ રામઋષના પૂર્વ ભવના મિત્ર છે. ' તેને જાતિ સ્મરણુ જ્ઞાન થયુ. તેથી નજીકમાં કાઈ સાથે વાહ આવે ત્યારે મુનિને ત્યાં લઈ જાય, અશનાદિક પ્રાપ્ત કરાવીને પેાતે વૈયાવચ્ચના લાભ લઈ
Page #48
--------------------------------------------------------------------------
________________
ભાવે દીજે દાન
૩૯ રહ્યું છે. તે સંજ્ઞાથી રામમુનિને બધી સૂચના આપતે આ રીતે રામમુનિએ સે વર્ષ સુધી તીવ્ર તપ કરી સાઈઠ માસખમણ અને ચાર માસી તપ કર્યા.
એક વખત કાષ્ઠ ઈચ્છ રથકાર વનમાં આવ્યો. તે વનમાં અડધું કાપેલ વૃક્ષ જેમનું તેમ રહેવા દઈને મધ્યાહને ભેજનાથે બેઠો. તે સમયે મૃગે તેને જા. મુનિને સંજ્ઞા વડે જણાવતાં મા ખમણના તપસ્વી મુનિરાજ વહેરવા ત્યાં ગયા. રથકારે ભાવશુદ્ધિપૂર્વક દાન આપતા મનમાં ચિંતવ્યું કે હું ધન્ય છું. કૃતપુણ્ય છું. ' " આ સમયે મૃગે પણ ઉંચું મુખ કરીને રામમુનિ તથા રથકારને જોતાં વિચાર્યું કે અરે તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થયેલા મને ધિક્કાર છે. કેમકે હું દીક્ષા પણ લઈ શકતા નથી કે દાન પણ આપી શકતા નથી.
ધન્ય છે આ તપસ્વી મહાત્માને, ધન્ય છે ભાવથી સુપાત્રદાન કપ્તાં રથકારને. બસ તે સમયે અડધા કપાયેલા વૃક્ષની ડાળી તુટી ત્રણે મૃત્યુ પામી એક સાથે દેવપણે ઉત્પન્ન થયા. માટે આજનાં પરિશીલનને તાત્પર્ય અર્થ જણાવતાં કહ્યું ભાવે દીજે દાન
પ્રશ્ન : રાજાઓએ સુપાત્રદાન કઈ રીતે કરવું ? ભાવે દીજે દાનની વાત સ્વીકાર્ય. દાન અને તપની અનુમોદનાથી સ્વર્ગની પ્રાપ્તિ થઈ તે પણ કબુલ, પણ મુનિઓને રાજપિંડ તે કલ્પ નહીં પછી રાજા “ભાવે દીજે દાન” ઉક્તિ મુજબ સુપાત્રદાન કઈ રીતે આપે? સમાધાન :
राजपिडन गृहणति आद्यांतिम जिनर्षयः
भूयास्तदा वितन्वति श्राद्धादिभक्तिमन्वह તે વખતના રાજાએ શ્રાવક વગેરેની ભક્તિ કરીને દાન ધર્મની આરાધના કરે છે. જે રીતે ભરત મહારાજા અતિથિ વ્રતને પાળવા શ્રાવકને જમાડીને ભક્તિ કરતા હતા. કુમારપાળ મહારાજ પણ હેમચંદ્રાચાર્યજીથી પ્રતિબોધ પામીને બારવ્રત ગ્રહણ કર્યા બાદ અતિથિ સંવિભાગ વ્રતની પરિપાલન કરવા સાધર્મિક વાત્સલ્ય કરતા હતા.
પણ વર્તમાનકાલે આ પ્રશ્નની વિશેષ ચર્ચા અનાવશ્યક છે.
તમે તે માત્ર ભાવે દીજે દાન ઉક્તિને મહિમા ગ્રહણ કરી સુપાત્રદાન–અભયદાન અનુકંપાદાન–ઉચિતદાન–કીર્તિ દાનની યાત્રા કરતાં
Page #49
--------------------------------------------------------------------------
________________
૪૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
“પરંપરાએ પ્રથમ બે દાનના પ્રભાવે મોક્ષમાર્ગને પામનારા બને તે
દાનનું આ પરિશીલન સાર્થક બનશે. - મુસા પયગમ્બરને કેઈએ પૂછ્યું કે કેન ભાગ્યશાળી અને કેન ભાગ્યહિન ગણાય?
તરત ઉત્તર મળે કે જેમની પાસે કંઈક છે અને પરલોકના હિતને માટે દાન કરે છે તે ભાગ્યશાળી છે અને જેમની પાસે ધન હોવા છતાં કંઈપણ આપ્યા વગર મૃત્યુ પામે છે તે ભાગ્યહિન છે.
ખરેખર મુસા પયગમ્બરનો ઉત્તર ઘણો સારે છે. ધન સાથે દાનને ગુણ હોય તે જ ત્યાગના સંસ્કારો વિકસશે. થોડું થોડું પણ છોડે છે તે એક દીવસ બધું જ ત્યાગીને ચાલી નીકળશે. માટે દાનધર્મ થકી શીવફળ, દાન પ્રાપ્ત કરનારા અને તે જ શુભેચ્છા.
પણ ક્યારે ? ભાવે દીજે દાન : ઉક્તિ સ્વીકારે ત્યારે.
Page #50
--------------------------------------------------------------------------
________________
(૪૦) વસતિદાન
–આટલા આપ્યા તે બધું આપ્યું
सुकुलोत्पति-भेग लब्धिश्च जायते साधूनां स्थान दानेन क्रमान् मोक्षश्च लभ्यते
सुर
સાધુઓને વસતિદાન કરવાથી દેવતાઈ ઋદ્ધિ, સારા ફુલમાં ઉત્પત્તિ અને ભોગલબ્ધિ ઉત્પન્ન થાય છે અને ક્રમશઃ મેાક્ષ પણ પ્રાપ્ત થાય છે.
સુપાત્રદાનના જ એક ભાગરૂપ છતાં ધર્માષ્ટ ભદાન નામક દાનના આ એક વિશિષ્ટ પ્રકાર છે. તેને કહે છે. વસતિ એટલે કે જગ્યાનું દાન.
વસ્ત્ર, અન્ન-પાન, ઔષધ, પાત્ર વગેરે સવ દાનામાં વસતિદાનને પ્રાધાન્યપણુ' આપ્યુ. કેમ કે શ્રાદ્ધદિન કૃત્ય તથા શ્રાદ્ધ વિધિ ગ્રંથમાં લખેલ છે કે વસતિ આપી તેણે સર્વ કાંઈ આપ્યું. માટે આજનું પરિશીલન વિચાયુ છે. આટલા આપ્યા તે બધું આપ્યુ
વસ્તુપાલ તેજપાલે ૯૮૪ પૌષધશાળાઓ કરાવેલી હતી જેથી સામિ કે। તા ધ-આરાધન કરી શકે પણ સાધુ મહાત્માઓને પણ નિર્દોષ વસતિ (સ્થાન) પ્રાપ્ત થાય.
હૈદાશાહ દેવગિરિ ગયેલા છે, ગયેલા તેા છે સ’સારી કામે, પણ ધાર્મિક માણસ છે તેથી પ્રથમ જિનમંદિર જઇ પછી ઉપાશ્રયમાં ગુરુ મહારાજને વંદન કરવા જાય છે. ઉપાશ્રયે શ્રાવકે ભેગા થાય છે. નૂતન ઉપાશ્રય અનાવવા માટેની ચર્ચા ચાલી રહી છે.
દેદાશાહને થયું કે આહા આવા સુંદર મેાકેા મધ્યે છે. તે મને આ ઉપાશ્રયના મનાવવાના લાભ મળે કેવુ“ સારું !
તે
મેલાઘેલા વસ્ત્રા પહેરેલા દેદાશાહ ઉભા
થયા. બે હાથ જોડી ખેલ્યા
શ્રી સંઘને મારે એક અરજ કરવાની છે. શ્રાવકોને એમ થયું કે કઈ
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ વિપત્તિમાં ફસાયેલે સાઘર્મિક લાગે છે. બેલે ભાઈ બાલ સંઘ મહાન છે. તમે પણ જે કહેવું હોય તે કહે.
દેદાશાહ બોલ્યા આપ સૌ પુન્યશાળી છે. અવાર નવાર લાભલ્યો છે. મારી એક અરજ છે આપને, કે મને તે આ કઈ લાભ મળતો નથી તે ઉપાશ્રય બનાવવાનો લાભ મને આપે. બધાં સ્તબ્ધ થઈ ગયા વાત સાંભળીને, ઓહો આવી દાન–વૃત્તિ વાત વિચારે ચડી. કઈ વળી ટીખળી શ્રાવક બેઠા હશે તેણે મશ્કરી કરી.
તમે તે કાંઈ સેનાને અપાસરો બંધાવાનો છે શું? " આવો કઈક દેઢ ડાહ્યો વરચે કુદી પડે તે તમે શું વિચાર કરે? મરવા દે આ કેઈને કંઈ પડી નથી તે નાહક શું પૈસા વેડફવા. આપણે દાન દેવાના ઠેકાણું ક્યાં ઓછાં છે? બીજે પૈસા ખરચશું, પણ તમારા અને દેદાશાહમાં ફેર છે. તમે પૈસા ખર્ચે છે. દેદાશાહ પૈસા વાપરવા આવ્યું હોં. એટલે આપ્યો એટલે બધુ આપ્યું તે વાતને મર્મ દેદાશાહ બરાબર સમજી ચૂક્યા હતા. - દેદાશાહને વસતિદાનને લાભ જ લેવો છે પછી શું ? તેઓ જરા વિચારીને બેલ્યા, શ્રી સંઘ આજ્ઞા આપે તો સોનાને ઉપાશ્રય પણ બંધાવી દઉં. કેમ કે દેદાશાહને તો પોતાને મળેલી સુવર્ણ સિદ્ધિને સદઉપયોગ જ કરવાનો હતે. .. . . ' ' શ્રી સંઘે ઉપાશ્રયના દાન માટેની દેટાશાહની વિનંતી સ્વીકારી, શ્રી સંઘે કહ્યું કે ઉપાશ્રયનો લાભ તે આપને જ આપવાને છે પણ સેના માટેની વાતને નિર્ણય તે ગુરુ મહારાજ પાસે કરાવીશું. ગુરુ મહારાજે આખી વાત સાંભળી વચલે રસ્તે કાઢયે. સેનાના ભાવ પ્રમાણે કેશર કસ્તુરી લઈ લેજો તે ભેળવીને ઉપાથ બનાવ.
પણ આ બન્યું કેમ? દેદાશાહ વસતિદાનનું મહત્વે બરાબર સમજે છે, સાધુને અપાતા દાનમાં વસતિદાન સૌથી વધુ મહત્વનું છે. વસતિદાન (સ્થાન) આપવાથી સ્વાધ્યાય, ધ્યાન, અશન, પાન, ઉપધિ વગેરે સર્વ કાંઈ આપ્યું ગણાય. તેમજ વસતિદાનથી સુખ, બળવૃદ્ધિ અને ચારિત્ર શુદ્ધિ બધું જ પ્રાપ્ત થાય છે. માટે જ લખ્યું ને કે.
. એટલે આપ્યો તે બધું આપ્યું,
Page #52
--------------------------------------------------------------------------
________________
ઓટલો આપ્યો તે બધું આપ્યું
૪૩
શ્રાદ્ધ દિન કૃત્યની ગાથા ૧૯૧માં આ વાત જણાવતા લખેલ છે કે: સ્વાધ્યાય પાંચ પ્રકારે છે. વાચના, પૃચ્છના પરાવર્તન, અનુપ્રેક્ષા,
ધર્મકથા તે “પાંચ પ્રકારને સ્વાધ્યાય નિરાબાધ વસતિમાં માસ કલ્પાદિ રહેલા સાધુઓ સારી રીતે અને અખલિત પણ કરી શકે છે.”—માટે વસલિદાન અવશ્ય કરવું, 1. (૧) ધ્યાન – ધર્મધ્યાન સારી રીતે થઈ શકે તે માટે નિર્દોષ અને જીવાકુલ ન હોય તેવી ભૂમિ અતિ ઉપયોગી બને છે. પણ વસતિ (સ્થાન) ના અભાવે નિશ્ચિત પણે દયાન ન થઈ શકે.
(૨) આહારદિક – અસન, પાન, વસ્ત્ર, પાત્ર, ઔષધ આદિ વસ્તુઓ સાધુને સહેજે ઉપલબ્ધ હોય છે. પણ વસતિ ન મળે તે શું થઈ શકે? મુંબઈમાં આ કહેવત પ્રસિદ્ધ છે “રોટલો મળે પણ એટલા ન મળે - વિહારમાં સાધુ સાધ્વીજીઓને પણ આ અનુભવ થાય જ છે. ગોચરી–પાણી વહાવનાર ઘણું હોય પણ ઉપાશ્રયના બારણું ન ખુલે
ત્યાં સુધી ઉભા રહેવા સિવાય બીજું શું કરે? અને કદાચ વરચે - પંદર-વીસ કિલોમિટર સુધી કેઈ સ્થાન જ ન હોય તે? ''
'..માટે વસતિદાન જરૂરી છે.
(૩) સુખ – સાધારણ શય્યા વગેરેના સદ્દભાવથી શરીર સ્વાથ્ય ટકી રહે છે. અને દિનગત કિયા પણ સારી રીતે થતા શરીર અને મનને સુખ ઉપજે છે.
(૪) ચારિત્ર વિશુદ્ધિ – સ્ત્રી, પશુ, પંડક, ત્રસાદિકના સંસક્ત પણુદિ દોષ રહિત વસતિમાં રહેવાથી ચારિત્રની વિશુદ્ધિ ટકી રહે છે. તે વાત તે સુપ્રસિદ્ધ છે. . આવા અનેક કારણોસર વસતિદાન કરવું આવશ્યક ગણાય. શય્યાદાન કરનારને ઐહિક સુખની પ્રાપ્તિરૂપ ફળ મળે છે.
શ્રાદ્ધ દિન કૃત્ય ગાથા ૧૯૯૨માં જણાવેલ છે કે. વિમુર ને અર્થાત્ વસતિમાં મમત્વ રહિત સાધુને જે મનુષ્ય પ્રકુલિત ચિત્તો વસતિદાન આપે છે, તે મનુષ્ય આ જગતમાં પણ સુકીતિ અને ઉત્તમ ફળ ભેગવે છે. એમ જિનેશ્વર પરમાત્મએ ફરમાવેલ છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
४४
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ ભૌતિક ફળને દર્શાવતા શાસ્ત્રકાર મહર્ષિ જણાવે કે વંકચૂલે શરતથી કરેલ વસતિદાન પણ તેને આ લેકમાં અત્યંત ફળદાયી બનવા ઉપરાંત જીવનદાયી બન્યું. ' ઢીપુરી નામે નગરી હતી, ત્યાં વિમલચશ નામને રાજા રાજ્ય કરે. તેને પુષ્પગુલ નામે એક પુત્ર હતા અને પુષ્યચુલા નામે પુત્રી, સંતાન તે માત્ર બે જ હતા પણ ભાવથી જ ઉલઠ એવા પુષ્પ ચુલને નગરમાં સૌ વંકચૂલ કહીને બોલાવતા, પુષ્પગુલને ચોરી–જારી આદિ ઘણું વ્યસને હતા.
મહાજનની ફરિયાદ વધવા લાગી એટલે વિમલયશ રાજાએ કુછંદે ચડેલા વંકચૂલને નગર બહાર કાઢી મુકયે. વંકચૂલ પ્રત્યેના અતિ સ્નેહને વશ થઈ તેની પત્ની તથા બહેન પુપચુલા બને તેની સાથે નગરની બહાર નીકળી ગયા, તે ભિલ્લેની પહેલીમાં પહોંચ્યા. ત્યાં તેના શૌર્ય અને વીરતા જોઈ લોકોએ તેને પલિપતિ તરીકે સ્થા.
સાર્થથી ભ્રષ્ટ થયેલા અને અટવીમાં ભૂલા પડી ગયેલા કઈ આચાર્ય સિંહગુફા નામે પલ્લીમાં પધાર્યા, વર્ષાકાળ થઈ ગયો હતો. તેથી તેણે રહેવા માટે વંકચૂલ પાસે વસતિની યાચના કરી. વંકચૂલ કહે તમે જે મારા સીમાડામાં કેઈને ધર્મને ઉપદેશ ન આપવાનું કબુલ કરતા હો તે તમને અહીં રહેવા માટેની જગ્યા આપું.
આચાર્ય મહારાજે વંકચૂલની વાત કબૂલ રાખી પણ સામે પક્ષે વંકચૂલને પણ જણાવ્યું કે અમે અહીં રહીએ ત્યાં સુધી આ પલ્લીમાં કોઈએ જીવ વધ કરવો નહીં. વંકચૂલે પણ તે વાત કબૂલ કરી.
એટલે આ તે બધું આપ્યું આચાર્ય મહારાજ મન પૂર્વક ચાતુર્માસ વિતાવી રહ્યા છે. પોતાની આરાધના અને ધર્મધ્યાનમાં સમય પસાર કરી રહ્યા છે.
શ્રાદ્ધ દિન કૃત્યમાં ૧લ્મમાં શ્લોકમાં વસતિદાનના મહત્વને વર્ણવતા લખે છે, મુનિને વસતિનું દાન આપનાર સ્વર્ગમાંથી વીને પણ મનુષ્ય પણમાં અન્યૂન સુખ પામે છે, દીર્ધ આયુષ્ય પામે છે, તેનું અપમૃત્યુ થતું નથી, તે સમક્તિ દૃષ્ટિવાળ બને છે. લેક તેનું વચન ગ્રહણ કરે એવા આદેય નામકર્મવાળા થાય છે. તેમજ વિશાળ લક્ષમીયુક્ત ઋદ્ધિવંત બને છે. માટે શ્રાવકે વસતિદાન કરવાનું લક્ષ રાખવું.
Page #54
--------------------------------------------------------------------------
________________
ઓટલે આ
તે બધું આપ્યું
-
૪૫
આ તરફ આચાર્ય મહારાજનું ચાતુર્માસ પૂર્ણ થયું. વિહાર કર્યો ત્યારે વંકચૂલ પણ પોતાના મૂળ સંસ્કાર અનુસાર આચાર્ય મહારાજને વળાવવા ચાલ્ય; તેની સીમા પુરી થઈ એટલે આચાર્ય મહારાજે કહ્યું કે વંકચૂલ, હવે તારી હદ અહીં પુરી થાય છે. હવે અમે ઉપદેશ આપી. શકીએ છીએ.
તને સાવ સામાન્ય ચાર નિયમે આપવાની ઈચ્છા છે, તે તું ગ્રહણ કરે તે સારું. વંકચૂલ કહે મારેથી થઈ શકે તેમ હોય તો હું આ નિયમ જરૂર ગ્રહણ કરીશ, આચાર્ય મહારાજે તેને નિયમ બતાવ્યા.
(૧) અજાણ્ય ફળ ખાવું નહીં. (૨) કેઈને મારતા પહેલાં સાત ડગલાં પાછળ હઠવું. (૩) રાજાની પટ્ટરાણ સાથે વિષય સેવન ન કરવું. (૪) કાગડાંનું માંસ ન ખાવું.
વંકચૂલને થયું કે આ ચારે નિયમ તે સુલભ છે. તેથી આચાર્ય મહારાજને નમસ્કાર કરી નિયમે ગ્રહણ કરી તે પાછો ફર્યો. - વંકચૂલ તેના સાથીઓને લઈને ધાડ પાળવા ગયેલ હતું. પાછે ફરતા રસ્તે ભૂલી ગયે, થાક પણ લાગ્યો હતો, ભુખ લાગી હતી, ખૂબ જ સુંદર મજાના ફળ જોઈ બધાંને ખાવા માટે ઈચ્છા થઈ. વંકચૂલને યાદ આવ્યું કે અજાણ્યા ફળ ન ખાવાને તેને નિયમ છે. તેણે ભુખ સહન કરી. ફળ ખાનારા બધાં ચાર મૃત્યુ પામ્યા કેમ કે તે કિં પાક વૃક્ષના ઝેરી ફળો હતા,
વંકચૂલને જે જીવતદાન મળ્યું તે તેના પ્રભાવે – વસતિદાનના – વસતિ એટલે રહેવા માટે અપાયેલી જગ્યા–સ્થાન.
ગપગિરિમાં શ્રી બપ્પભટ્ટ સૂરિના પ્રતિબંધથી આમ રાજાએ એક એક હજાર થાંભલાવાળી પૌષધશાળાનું નિર્માણ કરેલું જેથી શ્રાવકે ધર્મ આરાધના કરી શકે અને સાધુને નિર્દોષ વસતિ–સ્થાન પ્રાપ્ત થાય. જે પૌષધશાળામાં સાધુ તથા શ્રાવકને સુગમ પ્રવેશ અને નિર્ગમન થઈ શકે તે માટે ત્રણ ઉત્તમ દ્વારા બનાવેલા હતા, પઠ્ઠશાળામાં દરના ભાગમાં બેઠેલા સાધુઓને પડિલેહણ તથા સ્વાધ્યાય વગેરે સાત માંડલીની વેળા જાણી શકે તે હેતુથી મધ્ય સ્તંભમાં એક મોટી ઘંટા
Page #55
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
બાંધેલી જેને ઘંટારવ તે તે વેળા જણાવતો જેથી સાધુઓને સમયને ખ્યાલ રહે.
પ્રશ્ન:- આ સાત માંડલી કઈ કઈ ?
(૧) સૂત્ર – સ્વાધ્યાય માંડલી. સામાન્ય રીતે દિવસ અને રાત્રિના પ્રથમ તથા અંતિમ પૌરુષી સ્વાધ્યાય કરવાનો હોય છે. તેથી તેના સમયની માહિતી જરૂરી બને છે.
(૨) અર્થ માંડલી - સામાન્ય રીતે બીજી અર્થ પૌરૂષી ગણાય છે. સૂત્ર તે ભણ્યા, પછી અર્થની સમજણ અને જાણકારી માટે પણ સમય ફાળવો પડે ને ?
(૩) ભજન માંડલી :- મૂળ શાસ્ત્રીય વિધિ એ રીતે હતી કે ત્રીજે પ્રહર આહાર વિહાર-નિહાર માટે હતું તેથી આહારના અવસરની જાણ માટે આહાર માંડલી રાખી. .
(૪) કાલ (કાળ પ્રવેદન) :- વર્તમાન કાલે સાધુ મહાત્મા ચોદવહન કરે ત્યારે કાલ પણની ક્રિયા કરે છે.
(૫) આવશ્યક :- ઉભકાલ પ્રતિકમણની ક્રિયા કરવાને પણ નિર્ધારીત સમય હોય છે. તેની આચરણ માટે આવશ્યક માંડલી રાખી.
(૬) સ્વાધ્યાય (સજજઝાય પરડવવી):- આ બાબત પણ ગોદવહન કરનાર સાધુઓને જ વિશેષ ખ્યાલ હોય છે. સવારે જોગ ની ક્રિયામાં પહેલાં સઝાય પરઠવવાની ક્રિયા કરવાની હોય છે.
(૭) સંસ્તારક (સંથારા) માંડલી :- રાત્રિના સમયે પ્રથમ પ્રહરને અંતે સંથારા પરિસી વિધિ બાદ શયન કરે તે સંતારક.
આવી સાત પ્રકારની માંડલી ના સમયની જાણ માટે આમ રાજાએ ઘંટા બાંધેલી, પૌષધશાળાને વ્યાખ્યાન મંડપ ત્રણ લાખ દ્રવ્ય ખચીને બનાવેલા હતા, તેમાં જ્યોતિરૂપ મણીમય શિલાઓનું આચ્છાદન કરાવેલું અને ચંદ્રકાન્ત મણીથી તળીયું બાંધેલું હતું, જેથી બાર સૂર્યને જેટલું તેજ પડતું. રાત્રે પણ સર્વ અધિકાર હણવાથી અક્ષર વાંચી શકાતા.
* સૂક્ષમ-આદર જીની વિરાધના ન થાય છતાં સાધુ સાધ્વીજી રાત દિવસ સ્વાધ્યાયમાં લીન રહી શકે તે માટે સર્વસુલભતા ત્યાં કરાયેલી હતી.
Page #56
--------------------------------------------------------------------------
________________
ઓટલે આ તે બધું આપ્યું.
_ . . ૪૭ આજે સાધુ મહારાજ સાહેબને રાત્રે સ્વાધ્યાય-અભ્યાસ કરે હોય તે તમે શું સુવિધા આપે કે પછી વાતેના ગપ્પા એ જ સ્વાધ્યાય કરવાનો.
વંકચૂલ જંગલમાંથી ઘેર આવ્યા પિતાની સ્ત્રીને બીજા સાથે સુતેલી જોઈને ક્રોધથી ધમધમી ઉઠે. તેને મારવા ખડ્રગ ખેંચી લીધું ત્યાં નિયમ ાદ આવ્યો કે મારતા પહેલાં સાત-આઠ ડગલાં પાછા હઠવું. જે તે પાછળ ખસવા ગયો કે ખડૂગ બારણું સાથે અથડાચું, તેના અવાજથી બહેન પુપચુલા જાગી ગઈ, જાગતાં જ બેલી “ખમ્મા મારા વીરને
વંકચૂલ કહે અરે પણ તું આમ આ કપડાં પહેરી કેમ સૂતી છે? પુષ્પચુલા કહે ભાઈ! તારી ગેરહાજરીમાં નાટકીયા આવેલા અને તું નથી તેમ ખબર પડે તો શું થાય? એટલે પુરુષવેશ પહેરી સૂતી હતી. વંકચૂલને થયું ભલું થજો એ સૂરિજી મહારાજનું જેના આપેલા નિયમથી આ અનર્થ થતા અટકી ગયે. આ છે વસતિ-દાનનો પ્રભાવ.
એક વખત સ્થાન–વસતિ મળે પછી મુનિ શ્રાવકને ધર્મ સમજાવી શકે છે. વ્રત નિયમની સુંદર ઓળખ આપી શકે છે. ધર્મ ચિંતવન કરી શકે છે. ભવ્યજીને જ્ઞાન–દાન એટલે સૂત્રાદિ ભણાવવાની પ્રવૃત્તિ કરી શકે. શ્રાવક-શ્રાવિકા પર્ષદામાં વ્યાખ્યાના દેશના આપે છે. તેઓની ધર્મભાવના દઢ કરે છે અને ધર્મ પ્રવૃત્તિને વેગ આપે છે. આ રીતે વસતિનું દાન દેનારને અને મુનિરાજને બન્નેને આમિક પ્રગતિ અને વિકાસનું કારણ બને છે. માટે જ વસતિદાનને શ્રેષ્ઠ દાન કહ્યું છે.
એટલો આપે તે બધું આપ્યું જામનગર પાસે નવાગામ નામે નાનકડી વસ્તીવાળું એક ગામ છે. ત્યાં કોઈ ઉપાશ્રય નહીં લોકો પણ જુદા જુદા વ્યવસાય અને સંસ્કાર વારસાવાળી. ત્યાં તેની ખાસ વિનંતીથી એક આખો દિવસ રહેવાનું થયું. લોકોએ વ્યવસાયમાંથી નિવૃત્તિ લઈ ત્યાં રહેવા નિર્ણય કર્યો.
માત્ર વ્રત–નિયમ સમજાવવાનું કાર્ય ચાલુ થયું. તો પણ રાત્રે અગીયાર વાગ્યા સુધી કાઈ ઉઠે નહીં. કોઈએ. નવકાર મંત્રના નવલાખ જાપ–કેઈએ અન્ય પરચક્ખાણું વગેરે નિયમે કર્યો. એટલું સુંદર પરિણામ આવ્યું કે લોકો આપમેળે અઠવાડીયે એક વખત આવા
Page #57
--------------------------------------------------------------------------
________________
४८
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ ધાર્મિક હેતુથી ભેગા થવા લાગ્યા. આવો અનુભવ તે અનેક સાધુસાધ્વીજીને થયે હેાય છે.
આવા વસતિદાનના પ્રભાવે વંકચૂલે બે વખત તે લાભની સ્પષ્ટ અનુભૂતિ કરેલી જ હતી. એટલે નિયમમાં વિશેષ દઢ બની ગયેલે. તેવામાં ત્રીજી વખત તેના નિયમની કટીને પ્રસંગ બને.
ઉજજયિનીને શજભંડાર લુંટવા ગયા હતા. જીવનની છેલ્લી મોટી ચોરી કરવાની ઈચ્છા હતી. મહેલમાં પ્રવેશ કરતા પટ્ટરાણુને સ્પર્શ થઈ ગયે. પટ્ટાણું વંકચૂલના સ્પર્શથી કામ વિહળ બની ગઈ. વંકચૂલને પૂછ્યું કોણ છે? વંકચૂલ કહે હું ચાર છું.
તું મારી સાથે સમાગમ કર પછી તારે જોઈએ તેટલું દ્રવ્ય લઈ જજે. વંકચૂલે કહ્યું તું કેણ છે? હું રાજાની પટ્ટરાણું. વંકચૂલને થયું બે વખત સુખી થયો છું ત્રીજી વખત પણ હવે નિયમ પાલન કરું.
રાણીએ પોતાના નખથી શરીર વિદારી કપડાં ફાડી બુમો પાડી. પણ રાજાએ આ સંવાદ સાંભળેલો. રાજાએ વંકચૂલને પુત્ર પણે રાખી મોટી પદવીથી વિભૂષિત કર્યો. ખરેખર જે આજે નિયમન હોત તે કેવો મહાન અનર્થ સજા હતા તેવું વિચારી વંકચૂલે મનોમન પિતાને ત્યાં ચાતુર્માસ પસાર કરી ગયેલા આચાર્ય મહારાજને આભાર માન્ય.
જુઓ વસતિદાનનો કેટલો પ્રભાવ પડે. વંકચૂલે પણ ચારીધાડપરસ્ત્રીગમન બધાં વ્યસને છોડી દીધાં. પૂજ્ય ગુરુ મહારાજનાં શિ વિહાર કરતાં ત્યાં આવ્યા તેને વંદનાદિ કરી રહેવા વિનંતી કરી. પિતાની વસતિમાં નૂતન જિનાલય કરાવ્યું અને પોતે ધર્મમય બન્ય. તથા લોકોને પણ ધર્મના સંસ્કારો પડ્યા.
સાધુ મહારાજના વિહારક્રમને સૌથી મટે ફાયદે જ આ છે. અક્રમે ગ્રામાનુગામ વિચરતા દરેક સ્થાને રહે. વસતિનું દાન કરનારને તથા લોકોને ધર્મોપદેશ આપે અને એ રીતે શ્રાવકમાં સતત ધર્મજાગૃતિ રહે. તથા લેકે ધર્મ-લાભના ભાગી બને. વિચરતા ગામેગામ નેમિ જિનેશ્વર સ્વામી આ છે લેલ નયરી દ્વારામતી આવીયા જી રે જી.
Page #58
--------------------------------------------------------------------------
________________
એટલેા આપ્યા તા બધુ આપ્યુ.
૪૯
ત્યાં રુકમીણી રાણીને પ્રભુની દેશના સાંભળી વૈરાગ્ય ઉત્પન્ન થયા તા ક્રમ ખપાવી અંતકૃત કેવલી બની. પણ વસતિનુ દાન ચાલુ રહી શકે ખરા?
આપવાનું જ બંધ થાય તા ? વિહાર–પથ
પાટણમાં સિદ્ધરાજ જયસિંહના મુખ્યમંત્રી અને પાંચહજાર અશ્વોના સ્વામી સાંતુમંત્રી સ્યાદ્વાદ રત્નાકર ગ્રન્થના કર્તા શ્રી વાદિદેવસૂરિજીના પરમ ભક્ત.
તેણે ૮૪૦૦૦ ટક દ્રવ્યેા ખચી રાજમહેલ જેવુ.... અપૂર્વ ઘર બનાવ્યું. તેની સુંદર શાભા જોવા લેાકેાના ટાળેટોળા ઉમટવા લાગ્યા ગુરુ મહારાજને પણ ઘર બતાવ્યું, પણ ગુરુ પ્રશ ંસા કરતા નથી.
મંત્રીશ્વરે તેનુ ં કારણ પૂછ્યુ. ત્યારે સૌભાગ્ય નિધાન નામના સાધુએ કહ્યુ કે જ્યાં ખાંડણી—ઘંટી–ચલા–પાણીયારુ –સાવરણી એ પાંચ હાય તેને ઘર કહેવાય. આ પાંચ વિરાધનાના સાધના છે માટે અમે તેની કદી પ્રશ'સા કરતા નથી.
વળી સુઘરી-ચકલા વગેરે પક્ષીઓ પણ પ્રયત્નપૂર્વક ઘર બાંધે છે. પણ તેમાં કંઈ પુણ્ય કાર્ય થતું નથી. તમે પૌષધશાળા બનાવી હાત તા અમે જરૂર અનુમેાદના કરત.
कारयन्ति नरा धन्या भावात् पौषधशालिकाम् संसार सागर ती ते लभन्ते परं पदम्
જે લેાકેા ભાવપૂર્વક પૌષધશાળા કરાવે છે તે ધન્ય છે. તે સ'સાર સાગર તરી જઈ ને પરમપદ-મોક્ષને પ્રાપ્ત કરે છે.
પાટણમાં આભડ નામે નિન શ્રાવક, કાસકારને ઘેર ઘુઘરા ઘસીને રાજ પાંચ દ્રવ્ય કમાતા પરિગ્રહ પરિમાણમાં ૭૦૦ દ્રવ્યના નિયમ કવા ગયા. હેમચ’દ્રાચાર્યજીએ સામુદ્રિક લક્ષણ જોઈ તેને ત્રણ લાખના નિયમ આપ્યા. તેના પુત્ર માટે દુધની વ્યવસ્થા કરવા બકરી લેવા ગયા. બકરીના ગળામાં સુંદર ઘ'ટડી જોઈ મકરી લીધી. તેના ગળાના મણી સિદ્ધરાજે સવા લાખમાં લીધે. એ રીતે એક વખત ચિત્રાવેલી મળી જેની કિંમત કરોડ દ્રવ્ય થઈ. ત્રણ લાખથી વધારાનું દ્રવ્ય ખચી ૮૪ પૌષધશાળા નવા થયેલા શ્રાવક ક્ષેત્રમાં કરાવી, અનેક ધર્મીફાય કર્યાં,
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
માટે મંત્રીવર તમે પૌષધશાળા બનાવે. શાંતમંત્રીએ પણ વસતિદાનની મહત્તા સ્વીકારી, તેને થયું કે પૂર્વે પણ જયંતિ શ્રાવિકા ઉત્પલમાલા, અવંતિ સુકમાલ વગેરેને વસતિદાનના પ્રભાવે ઇચ્છિત સ્થાને પ્રાપ્ત થયા છે.
મેઘકુમારે પૂર્વે માત્ર સસલાને સ્થાન દાન કર્યું તે રાજાને કુંવર બન્યું અને નમુચિએ સાધુના આશ્રયને વિરોધ કર્યો, મૃત્યુને ભેટ. એટલે જ કહેવાય છે કે જે સર્વ સિદ્ધિરૂપી સ્ત્રીની વરમાળા જેવી પૌષધશાળા કરાવે છે. તે સમ્યવરૂપ બીજની વિશાળ અને નિર્મળ લક્ષ્મી મેળવે છે. શાંતુમંત્રીએ ઘરને પૌષધશાળા રૂપે અર્પણ કર્યું.
ખરેખર વસતિદાન કરનારા જ નહીં પણ તેની અનમેદના કરનારને પણ ધન્ય છે. ખરેખર તે રાજા, તે દેશ, નગર, તે ભુવન, તે ગૃહપતિ ને ધન્ય છે. જ્યાં અનેક વિધ અનુગ્રહધારી મુનિ વિચરે છે” એ રીતે ઉત્તમ અનુમોદના કરે છે. માટે વસતિદાન કરવું. વસતિ આપી તે બધું આપ્યું. તે યાદ રાખે એટલે આપે તે બધું આપ્યું.
S
Page #60
--------------------------------------------------------------------------
________________
(૪૧) શીલ-બ્રહ્મચર્ય
अमराः किंकरायन्ते सिद्धयः सहसंगताः सभीप स्थायिनी सम्पच्छीलंकार शालीनाम्
-અમૂલ્ય ઘરેણું
શીલરૂપી અલકાર ધારી જનાને દેવા પણ દાસની જેમ સેવે છે. અધી સિદ્ધિ સાથે રહે છે અને સપત્તિ પણ સમીપે રહે છે.
C
ધર્મના ચાર ભેદમાં બીજો પ્રકાર શીલધર્મના લીધેા. શીલ એ માનવ જીવનનું અમુલ્ય ઘરેણુ` છે, તે આભુષણ પણુ કેવુ છે ?
--
જેને ચેારાવાના, લુંટાવાના કે નાશ પામવાના કેાઈ ભય નથી. વળી શીલના પાલન થકી શારીરિક માનસિક, આધ્યાત્મિક વિકાસ થાય છે. શરીર, મન અને આત્મા બધુ જ બળવાન બને છે. શીલના પાલન થકી સુંદર સસ્કારાથી વાસીત બનેલા આત્મા જ માનવને દુરાચાર અને ખરાબ આદતાથી દુર રાખી શકે છે. તેમજ સદાચાર, સદ્વિચાર વિવેક અને સ`સ્કાર આદિની સ્થાપના કરે છે.
પણ શીલ એટલે શુ’?
સર્વ સામાન્ય અર્થમાં તે શીલ એટલે સદાચાર કે સચ્ચારિત્ર ગણાય છે. શીલને ચારિત્ર અર્થાંમાં ઘટાવતા અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચે વ્રત લેવાય છે અને શીલના અર્થ લેવાય મર્યાદા પણ કરાય છે. પરંતુ
-
જૈન ધર્માવલ`બી માટે તા શીલના બ્રહ્મચર્ય અર્થ જ સુપ્રસિદ્ધ છે. ઉપદેશ પ્રાસાદ, ઉપદેશ કલ્પવલ્લી કે અન્ય વર્તમાન કાલીન વ્યાખ્યાનકારો પણ શીલના બ્રહ્મચર્ય અને જ આગળ ધરે છે. વળી શ્રી સમવાયાંગ સૂત્રની વૃત્તિમાં પણ લખ્યું.
સી' પ્રાયમ
માટે સર્વ પ્રથમ બ્રહ્મચર્ય અમાં જ શીલને ઓળખાવીએ.
Page #61
--------------------------------------------------------------------------
________________
૫૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
સાંજને સમય હતો. જીવાણું ગામથી વહુને ગાડે બેસાડીને થાનિયાણાને કાળો પટેલ હાલ્યો આવતો તે. વહુના હેમવરણ રૂપ, સાગના સેટા જેવી કાયા, સસરાને મલાજો જાળવવા પુતળીની જેમ ગાડામાં બડાઈ ગઈ હતી. સાંજ ઢળતા નદીમાંથી ગાડું સામે કાંઠે તે પુગી ગ્યું, પણ એક બળદ બેસી ગયે તે ઉભે ન થાય.
ગાડામાંથી ઉતરીને આડે છેડે કરતાં વહુ બેલી. આતા ! બળદને બેઠે કરો ત્યાં હું હાથપગ ધોઈ લઉં. હજી તે પટેલ એક-બે માણસો બેલાવીને દાખડો કરે છે. ત્યાં તે વહુની રાડ સંભળાઈ.
આભમાંથી અંધારાના ઓળા ઉતરી ગયા હતા. પટેલ અને ગામના બે ત્રણ બેડું દેડ્યા. વહુની લાજ લુંટી ભાગતા જણનું કાંડુ પટેલે પકડયું. પણ તાડીયાના તેજે જણને ઓળખતાં જ પટેલ ઓઝપાઈ ગયા.
અંગની આગ ઠરી ગઈ. ખેડું ગામમાં ગરી ગ્યા. બનાવને નજરે નજર નિરખનારના તો મેઢા સીવાઈ ગયા. પણ વાવ્યું કંઈ દાબી થોડી દબાય. તે તે વહેતી થઈ ગઈ ગામમાં, ધીરે ધીરે સંઘાયને ખબરું પડવા લાગી. દેવા મહિયાને પણ ખબર પડી કે કાળા પટેલની વહુની આબરુ લુંટાણું.
તે દી' ગામના ટીંબે દેવા મહિયાને દરબાર, દેવ એટલે દેવતાઈ પુરુષ. દાને અને દિલાવર. આબરુ લુંટાણુના સમાચાર મળતાં જ તેને
કે ઠરી ગયે, કાનની બુંટ રાતી થઈ ગઈ. દરબાર ભરાણે. કાળાને બેલાવ્યો ત્રાડ નાખી દેવા મહિયાએ, કાળા વહુની લાજ કેણે લુંટી. કાળો પટેલ બેલ નથી. નીચે મેઢે ઉભે છે. કહું છું “બલી-નાંખ.”
બાપુ થનારું થઈ ગયું. હવે તેમાં કંઈ મિનમેખ નથી થાવાને. દેવામહિયાએ પોતાને ગળે તલવાર મુકી, સેપો પડી ગયે. કાળાથી બોલાઈ ગયું હશે બાપુ કુંવરથી છોકરમત્ય થઈ ગઈ. ખલાસ–દેવા મહિયા બોલ્યો બસ વંશ વેલ વીંટાવાની બીકે બોલતે નતે કાળા.
કુંવરને ઉંઘતે જ ઉઠાવી લેવા. દેવાની તલવાર તેલાણી. કુંવરનું માથું ઝાટકે નાખું થઈ ગયું.
આ છે આર્ય સંસ્કૃતિના શીલ-બ્રહ્મચર્યનું મહત્ત્વ, શીલને મહિમા ગાતા શ્રી ભતૃહરિએ કીધું છે કે
Page #62
--------------------------------------------------------------------------
________________
અમૂલ્ય ઘરેણું
એશ્વર્યનું આભુષણ સૌજન્ય છે, શૌર્યનું આભુષણ છે વાણુને સંચમ, જ્ઞાનનું આભુષણ ઉપશમ છે અને શ્રુતનું આભુષણ છે વિનય. ધનનું આભુષણ છે સુપાત્રે વ્યય, તપસ્યાનું આભુષણ છે અધ. પણ બધા ગુણોનું જે કઈ આભુષણ હોય તો તે છે શીલ. તેથી શીલને અમૂલ્ય ઘરેણું કહ્યું છે.
સમગ્ર કુટુમ્બ, નગર, રાષ્ટ્ર અને વિશ્વ સવે શીલધર્મ ઉપર ટકેલા છે. તેથી જ કહે છે કે
शील रतन सबसे बडो सब रत्नो की खान
तीन लोक की संपदा रही शील में आन આજકાલ ચમત્કારોના યુગમાં સમગ્ર ભૌતિક જગત અટવાયું છે. ત્યારે શીલને ચમત્કાર સૌથી મટે છે તે વાત જ વિસરાઈ ગઈ છે.
જુઓ સતી સીતાના શીલ પાસે આગ પાણી થઈ ગયું અને શીલવાન હનુમાનના આદેશથી લંકાના અફાટ સમુદ્ર નાની નદી જેવો બની ગયો. દ્રૌપદીના સતીત્વના પ્રભાવે સૌધર્મેન્દ્રનું વિમાન અટકી ગયું હતું.
સ્વામી રામતીર્થના જીવનને એક પ્રસંગ ઇતિહાસકારે નો છે. તેણે હિમાલયની બફલી ચટ્ટાનને હુકમ કર્યો કે “અરે ઓ હિમાલયની બફીલી ચટ્ટાને શહેનશાહ રામતીર્થ તમને ખસી જવાને આદેશ આપે છે. ખરેખર તે ચટ્ટાને તુરંત જ પીગળવા લાગી. ત્યારે આપણે ભતૃહરીને શ્લોક યાદ આવે છે.
वह्निस्तस्य जलायते जलनिधिः कूल्यायते तत्क्षणात् मेरुः स्वल्प शिलायते मृगपतिः सद्यः कुरंगायते व्यालोमाल्य गुणायते विषरसः पीयूष वर्षायते
यस्याङ्गेऽखिल लोक वल्लभतरं शील समुन्मीलति જેના અંગેઅંગમાં સમગ્ર લેકનું અતિ વલ્લભ શીલ ઓતપ્રેત છે. તેને માટે અગ્નિ પણ બની જાય છે. સમુદ્ર નાની નદી બની જાય છે. મેરુ પર્વત નાની શીલા થઈ જાય છે. સિંહ શીવ્ર હરણની જેમ વ્યવહાર કરે છે. સર્પ ફૂલની માળા બની જાય છે અને વિષ પણ અમૃત બની જાય છે.
ખરેખર શીલમાં અપૂર્વ સત્વ છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–ર
પેથડમત્રીએ બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરેલું છે. એક વખતના પ્રસંગ બન્યા. રાણી લીલાવતીની દાસી પેથડ મત્રીને ઘેર આવી હતી. વાતમાં વાત નીકળતા દાસી ખેાલી કે અમારા મહારાણી સાહેબાને સખત તાવ આવે છે. આજ સુધીમાં કંઈ કેટલાંયે દવા એસડીયા કર્યા, દ્વારા ધાગા બંધાવ્યા, પાણી પાયા પણ એકે ઉપાયે તાવ ઉતરતા નથી.
૫૪
મત્રીશ્વરના પત્નીએ વાત સાંભળી દાસીને કહ્યુ. આ વસ્ત્ર મંત્રીશ્વર પૂજા કરતી વખતે પહેરે છે. તમે તે લઇ જાએ અને તમારા રાણી સાહેબાને આ! વસ્ત્ર એઢાડો. તે તેના તાવ ઉતરી જશે.
ખરેખર જ્યારે વજ્ર ઓઢાડવુ. ત્યારે રાણીના તાવ ગાયબ થઈ ગયા. રાજવૈદ્યોના હાથ પણ જયાં હેઠા પડયા. મંતર જંતર પણ જ્યાં કામ ન કરી શકયા. ત્યાં એક બ્રહ્મચારી જીવાત્માનું વસ્ત્ર કામ લાગી ગયું આ છે શીલની તાકાત.
માટે શ્રાવકોના છત્રીશ કે વ્યમાં ખારમું કર્તવ્ય મુકયુ “શીલ” આ અમૂલ્ય ઘરેણુ' ધારણ કરી અને શાશ્વત સુખને પામેા.
ખરેખર જ્યારે શીલની દૃઢતાને ધારણ કરતા માનવ વિકાસ સાધે છે ત્યારે એક તબકકે તે પહેાંચે છે નવમા ગુણસ્થાનકે, જ્યાં સ્રીવેદ [પુરુષ દ્વારા કામ તૃપ્તિની ભાવના]; પુરુષ વેઠ [સ્ત્રી થકી કામ તૃપ્તિની ભાવના] નપુ’રાક વદ [શ્રી તથા પુરુષ બ ંને પાસેથી કામતૃપ્તિની ભાવના ક્ષીણ થઈ જાય છે.
કામવાસનાના અમૂલ નાશ થાય છે. જે થાડા પણ પાતળે લાભ કષાયના રંગ હજી આત્મા ઉપર લાગેલા છે તે પણ દશમા ગુણસ્થાન કે બિલકુલ ક્ષીણ થાય છે અને આવા ઉચ્ચ શીલવાન આત્મા ખારમાં ગુણુઠાણું સ થા માહનીય કર્મીને ક્ષીણુ કરશે, પછી તેના તન અને મનમાંથી તે શુ* પણ સત્તામાંથી પણ કામિવકારા સવ થા નાશ પામશે. છેલ્લે તે કેવળી પણાને પામી અંતે મુક્તિની વરમાળા વરશે. આ છે શીલવ્રત કે બ્રહ્મચર્યની પરાકાષ્ઠા
માંગલિક શ્લોકમાં તમે પણ માલેછેને “મ...ગલ વભદ્રાઘા’ માંગલિકમાં તેનું સ્મરણ કરવાની જરૂર શું પડી ? કારણકે ૮૪ ચાવીશી સુધી તે નામ અમર રહેવાનુ' છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
અમૂલ્ય ઘરેણું
પપે કુલભદ્રની મોટી માંમ રાખ્યું ચેરાશી ચાવીશી નામ કામગહ કોસા બની પ્રેમ થાપી કીધા ઉત્તમ કામ
પરમાત્માનું નામ પણ ત્રણ ચોવીશી સુધી જ રહે છે અને આ નામ ૮૪ વીશી સુધી ! કારણ? એક માત્ર શીલના પ્રભાવે. બ્રહ્મચર્યની કેવી જોરદાર સાધના કરી હશે કે શાસ્ત્રકારોએ તેને કામ વિજેતાની ઉપમા આપી. સામે રહેલી સ્ત્રી પૂર્ણ સ્વરૂપવાનું છે, પિતા પ્રત્યે રાગવતી છે. કામશાસ્ત્રમાં નિપુણ છે. ઉતરવાનું સ્થળ પણ કામેસેજક દોથી ભરપુર છે. ષટરસ ભેજન છે. આવી સમગ્ર પરિસ્થિતિમાં
સ્થૂલભદ્રજી ચાતુર્માસ પૂર્ણ કરે છે. ત્યારે ગુરુમહારાજ શું કહે “દુષ્કર દુષ્કર” કેમ? શીલની પરાકાષ્ઠા છે.
શીલરૂપી અમૂલ્ય ઘરેણું કંઈ એક દિવસમાં ધારણ નથી કર્યું. વર્ષોની સાધનાથી સંસ્કારીત થયેલો આત્મા છે. નહીં તે સ્થૂલભદ્રને
જ્યારે રાજા તરફથી પ્રધાન મુદ્રા મળી ત્યારે તેમાં વિચાર કરવાની આવશ્યકતા શું હતી ? છતાં પ્રધાન મુદ્રા હાથમાં લઈ અટકી ગયા. વેશ્યાલંપટ માણસ છે, બાર બાર વર્ષથી વેશ્યાના ઘરની બહાર નથી નીકળ્યો, છતાં તેને પ્રધાનપણાની વાત આપત્તિજનક લાગી.
આપત્તિ પણ કેવી લાગી હશે? સમજણના દ્વાર ખુલી ગયા. મારે આ મુદ્રા લેવાય તે નહીં. પણ બીજાને અપાયે નહીં હવે કરવું શું? રાજા પણ સ્થૂલભદ્રની મુખમુદ્રા જોઈ મુંઝાણું. કહી દીધું કે જલ્દી વિચાર કરજે. આમાં લાંબી મુદત નહીં ચાલે. સ્થૂલભદ્રે નક્કી કરી લીધું રાજ્યને ધિક્કારવાનું. પોતે મંત્રી થવું નથી. બીજાને પણ આપત્તિમાં નાખવો નથી તે શું કરવું ?
ધમ લાભ સાધુવેશ ધારણ કરી લીધે. શું વેશ્યાના પ રહે તે વધારે લાભ ન મળત? આજકાલ તે પ્રધાને હોદાની રૂએ વધુ અનાચાર આદરે છે. તે સ્થૂલભદ્રએ શા માટે હોદ્દો ન લીધે?
મુખ્ય કારણ તે એ કે સમકિતિ આત્મા કદી ભવિષ્યની આપત્તિ વધારે નહીં. બીજુ તેઓ પૌદ્ધગલિક સુખની તીવ્ર ઈચ્છાવાળા ન હતા. નહી તે બાર બાર વર્ષ વેશ્યાના ઘરે રહેલો સીધો ધર્મલાભ કહીને ઉભું રહે અને તે પણ બીજા કોઈ કારણથી નહીં, માત્ર મંત્રી મુદ્દા ન લેવા. અરે હોદ્દો ગ્રહણ ન કરવા માટે, તે તેના રાગપણમાં પણ
Page #65
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ આસક્તિ કેટલી ઓછી હશે? અમસ્તા કંઈ એક દીવસમાં શીલવતમાં દઢ થઈ ગયા હશે ?
- અભિગ્રહ ધારણ કરીને કોશાને ત્યાં ચોમાસુ રહ્યાં છે. રહેવાનું વેશ્યાની ચિત્રશાળામાં તે પણ ષટ્રસ ભોજન લઈને, સંપુર્ણ એકાંતમાં તેને ત્યાં ચાતુર્માસ પૂર્ણ કરવાનું, છતાં બ્રહ્મચર્ય પાલન કરવાપૂર્વક કોશાને પ્રતિબંધ કરીને આવવું? કેવી ઘેર બ્રહ્મચર્યની સાધના કરી હશે પૂ
કેશા નિત નવા પ્રયત્ન કરે છે સ્થૂલભદ્રને ચલાયમાન કરવા માટે.
વેશ જોઈ સ્વામી આપને, લાગે તનડામાં લાયજી છેજેગ રે સ્વામી અહીં નહીં રહે. - S*= કેશાને પ્રેમ છે-અનુરાગ છે–કામ વિહળતા છે. બધું જ ચરણે
છાવર કરવાની તૈયારી છે. પૂર્વને ગાઢ સ્નેહ છે. એકાંત છે. છતાં મહામાં સ્થૂલભદ્ર અચલ–અડોલ રહ્યા અને કોશા વેશ્યાને શ્રાવિકા બનાવીને આવ્યા તે દુષ્કર દુષ્કર કારનું બિરૂદ પામ્યા.
શીલરૂપી અમૂલ્ય ઘરેણું ધારણ કરનાર એવા બીજા સતિ સુભદ્રાનું પણ રોજ સ્મરણ કરો છો ને? સવારે ભરફેસર સઝાયમાં 13 : કપટપૂર્વક શ્રાવક બનીને સુભદ્રા સાથે બુદ્ધદાસ વણિકે લગ્ન કર્યા. બૌદ્ધ સાસરીમાં સુભદ્રાને ઘણી સતામણ થઈ રહી છે. છતાં અવિચલ મુનિભક્તિવાળી સુભદ્રાને જોઈને તે સાધુ પર સ્નેહવાળી છે તેવો આરોપ લગાડે છે.
એવામાં એક વખત ગેચરી પધારેલા મુનિરાજની આંખમાં તણખલું પડેલું જોયું તેણે પોતાની જીભ વડે તણખલું તે ખેંચી કાઢયું પણ તેની સાસુએ આળ ચઢાવી દીધું કે જુઓ જુઓ આ સ્ત્રી દુરાચારણ છે.
- સુભદ્રાએ કલંક મીટાવવા શાસન દેવીની આરાધના કરી. નગરના દરવાજા બંધ થઈ ગયા. આકાશવાણી થઈ કે જે કોઈ મહાસતી સ્ત્રી કાચા સુતરના તાંતણાની ચારણી વડે કુવામાંથી પાણી લઈ છાંટશે તેના હાથે જ આ ચંપાનગરીના દરવાજા ઉઘડશે.
ગામમાં કેટલીક સ્ત્રીઓ પ્રયત્ન કરી ચૂકી પછી સુભદ્રા બોલી કે મને પણ જવા દે. દરવાજા પાસે જઈ સુભદ્રા બેલી કે આજ પર્યત
Page #66
--------------------------------------------------------------------------
________________
અમૂલ્ય ઘરેણું મેં જે શીલવતનું ખંડન ન કર્યું હોય તે આ દરવાજા ખૂલી જાઓ. તેમ કહેતા તેણે કાચા સુતરની ચારણીમાં રહેલું પાણી છાંટયું અને દરવાજા ઉઘડી ગયા. સુભદ્રાથી આ અસાધારણ કામ થયું તેનું કારણ શું? શીલને પ્રભાવ.
ऐश्वर्य राज राजोऽपि रुपमीन ध्वजोऽपि च सीतया रावणश्चेव त्याज्यो नार्या नरः परः
શીલરૂપી અમૂલ્ય ઘરેણું ધારણ કરનાર ઉત્તમ સ્ત્રીઓએ એશ્વર્ય વડે ચક્રવતી જે અને રૂપ વડે કામદેવ જેવો હોય તો પણ જેમ સીતાએ પરપુરુષ એવા રાવણને ત્યાગ કર્યો તેમ પરપુરુષને તજ જોઈએ.
શીલના આવા ઉત્તમોત્તમ પાલન થકી સતિસુભદ્રા અંતે દીક્ષા લઈમેક્ષગામી બન્યા.
શીલને અર્થ કર્યો બ્રહ્મચર્ય. વ્રહ્મ પતિ બ્રહ્મ–આમામાં રમણતા. એટલે માત્ર વિષય જ નહીં કષાય, હિંસા, અસત્ય, ચોરી, પરિગ્રહ બધાંને લોપ થઈ જવાના. આમા એક ક્ષણ માટે પણ સ્વભાવમાંથી પરભાવ દશામાં ન જાય તે જ બ્રહ્મચર્ય. આ છે શીલને અતિ વ્યાપક અર્થ. તેમાં સ્વાભાવિક પાંચે ઈન્દ્રિયને નિગ્રહ સમાવિષ્ટ છે.
જનનેન્દ્રિયને નિહ કે મૈથુન વિરમણ તે તે બ્રહ્મચર્યને સામાન્ય અર્થ છે. પરંતુ વિશાળ અર્થ માં સ્પર્શેનિદ્રય ઉપરાંત રસવ્રણ–ચક્ષુ-શ્રૌત્ર ચારે ઈન્દ્રિયને નિગ્રહ જરૂરી છે.
મઘ-માંસ આદિ પદાર્થો કામને ઉરોજે, સુગંધી પદાર્થો કામને ઉરોજે, કઈ દશ્ય આંખમાંથી મનમાં પ્રવેશતા જ કામને ઉત્પન્ન કરી દે તે તે પણ અબ્રહ્મ સેવન જ છે.
અધ્યાત્મ કલ્પદ્રુમમાં રમણીય સ્ત્રીઓ તરફથી નજર ફેરવી લેવાનું જણાવતા લખ્યું.
“હે જીવ!ચાંમળા-હાડકાં–મજજા-ચરબી–આંતરડા–લોહી-માંસવિષ્ટા–અસ્થિર પુદગલોનો સમુહ સ્ત્રીના આકારરૂપે પરીણમેલ છે. સ્ત્રીનું બહારથી દેખાતું સૌંદર્ય અંદર જાય અને અંદરનું સૌંદર્ય જે બહાર આવશે તો તેમાં મળ અને કૃમિઓને સમુહ જ દેખાવાને માટે રે મૂઢ તેમાં શા માટે મેહાંધ બને છે.”
Page #67
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદર
છેલ્લે શ્રૌત્ર-મધુર અવાજ સાંભળીને પણ મન વિહ્વળ ન અને તે માટે ગેન્દ્રિય પર કાબુ રાખ.
આ રીતે પાંચ ઇન્દ્રિયના નિગ્રહ કરી મા નિગ્રહ કરનાર જ શીલનું વ્યાપક ફળ પામે.
પ૮
સ્પર્શી નો નિગ્રહ ન કરનાર હાથી હાથણીમાં લુબ્ધ બની દોડે ને મૃત્યુ પામે છે. રસના વિષયમાં આટા (લોટ)ને ખેતી પણ કાંટાને ન જોતી માછલી મરણ પામે છે, સુગ’ધના વિષયમાં લુબ્ધ બનેલ ભ્રમરા કમળ ખીડાઈ જતા છેલ્લા શ્વાસ લઈ લે છે, ચક્ષુની લાલસાને સ તાષવા જતું પતંગીયુ આગમાં જાતને હામી દે છે, કની સુમધુર સંગીતમાં લુબ્ધતા હરણને કરૂણ મેાત તરફ ઢસડી જાય છે.
તા પાંચે ઇન્દ્રિયના વિષયમાં ગળાડુબ અનેલા જીવાની અવદશા શી થાય ?
એટલા માટે જ ચિચિ સંત્રોની ઉપમાને પામેલા મુનિરાજને અઢાર હજાર શીલાંગના ધણી કહ્યા.
અઢાર સહસ શીલાંગના ધણી ઉતારે ભવપાર એવા મુનિવરને પાયે નમુ પાળે શીયળ ઉદાર અઢાર સહસ શીલાં! રથ એટલે શુ?
करणे जोए सन्ना इंदिअ भूमाइ समणधम्मो अ દેશ પ્રકારે યતિધમ —
× પૃથ્વીકાયાદિ પાંચ એકેન્દ્રિય તથા એઈન્દ્રયાદિ ચાર અને અજીવકાય એક ૫+૪+૧ કાય વડે
× પાંચ ઈન્દ્રિય
× આહાર, ભય, મૈથુન, પરિગ્રહ–૪ સ'જ્ઞા × મન-વચન-કાયાના યોગ × કરણ કરાવણ-અનુમેાદન
૧૦
e, my
૫
૪
૧૦×૧૦=૧૦૦૪૫=૫૦૦x૪=૨૦૦૦૪૩=૬૦૦૦x૩=૧૮૦૦૦
જેમ કે બ્રહ્મચર્ય શીલરૂપ યુતિધર્મ પાંચ ઈન્દ્રિય થકી-ચારે સ'જ્ઞાને પ્રતિક્રમતા દશ કાયને આશ્રીને મન વચન કથી પાળે પળાવે અનુમાઢે તે.
Page #68
--------------------------------------------------------------------------
________________
અમૂલ્ય ઘરેણું
બપ્પભટ્ટ સૂરિજીને આચાર્ય પદ અપતા ગુરુદેવે કહ્યું કે “માબ્રહ્મા મવબસ ગુરુ મહારાજને આશીર્વાદ અમેઘ કવચ બન્યું ગમે તેટલી કામબાણની વર્ષા થાય તે પણ સૂરિજી મહારાજ તે બ્રહ્મમાં જ લીન રહેવાના. આંખ પણ ઊંચી ન થાય. - ભક્ત આમ રાજાએ નર્તકીને આદેશ દીધો. નર્તકી બરાબર બ૫ ભટ્ટ સૂરિજી સામે આવી નૃત્ય શરૂ કર્યું. ચૌવનના બાણ છોડવા શરૂ કર્યા. ધીમે ધીમે વિવિધ અંગભેગી કરી શરીરના ઉપાંગોને પ્રદશીત કરતી કામ ચેષ્ટાઓ શરૂ કરી. છેલ્લે તે સમગ્ર કામશાસ્ત્રને નિચેડ ઉતારી દીધે.
પણ બપ્પભટ્ટ સૂરિજીની સમાધિમાં કોઈ પણ પ્રકારને ભંગ થતું નથી કારણ કે
पंचिदिय संवरणो नवविह बंभचेर गुत्तीधरा पंच महव्ययजुत्तो पंच विहायार पालण समत्था
पंच समिओतिगुत्तोः આ બધાં જ લક્ષણો આચાર્ય મહારાજ સાર્થક કરીને બેઠા છે. પિતાની પાંચે ઈદ્રિયેનું સંવરણ કર્યું છે, બ્રહ્મચર્યને નવ પ્રકારે વાડ કરી રક્ષિત કરી છે, પાંચ મહાવ્રતને ચોગ્ય રીતે ધારણ કર્યા છે, અરે છેવટે કહીએ તો મને ગુપ્તિ વડે જેણે મનને ગોપવ્યુ છે. અરે જેણે બ્રહ્મમાં રમણ કરવાની મજા માણેલી છે તેને હવે ચામડા ચૂં થવાને આનંદ હાય ખરું? મહોપાધ્યાય યશોવિજયજીએ સુંદરતમ ઉપમા આપીને આ સ્થિતિ વર્ણવી છે,
नोपमेये प्रियालेषैः नापि तच्चन्दन द्रवैः બ્રહ્મલીનતાનો આનંદ કેવો છે તેને પ્રિયાના આલેષની ઉપમા પણ ન આપી શકાય કે ચન્દનના વિલેપન સાથે પણ તેની તુલના થઈ શકે નહીં. તેવી ઉષ્મા અને તેવી શીતળતા બ્રહ્મલીનતાના આનંદમાં રહેલી છે.
નર્તકી તમામ ઉપાય અજમાવી છેલ્લે થાકી ગઈ ત્યારે તેણે આમ રાજાને નિવેદન કર્યું કે ઘણાં જોયા મીણની જેમ પીગળનારા, કદાચ પથ્થર પણ હોય તો હું કામબાણથી પીગળાવી દેત, પણ આ સાક્ષાત્ બ્રહ્મમુતિ. હું મારી હાર કબુલ કરું છું.
Page #69
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદશીલરૂપી અમૂલ્ય ઘરેણું ધારણ કરનાર બપ્પભટ્ટસૂરિજીને સમગ્ર રાત્રિમાં પણ નર્તકી લાયમાન કરી શકી નહીં. દશમાં અંગમાં રે શીયલી વખાણીયું
સકલ ધરમમાં રે સાર કાંતિ વિજય મુનિ એણું પેરે ભણે
શીયળ પાળો નરનાર એવા મુનિવરને પાયે નમું પાળે શીયળ ઉદાર
સામાજિક રીતે વિચારો તે પણ સાધુવર્ગને સમસ્ત વિશ્વ કુટુંબ સમાન છે. તેથી જ એક સ્ત્રીમાં પોતાને પ્રેમ કે વાત્સલ્ય કેન્દ્રિત ન કરતાં જગતની તમામ માતા-બહેને, અરે સમસ્ત પ્રાણ પ્રત્યે પ્રેમવાત્સલ્ય દાખવવું જોઈએ.
આવા જ કારણોથી સાધુ-સાદવીજીઓને સ્થળ સંતાન ઉત્પત્તિને બદલે સંપૂર્ણ બ્રહ્મચર્યની અનિવાર્યતા જણાવી, જેથી તેઓ કોઈ એક—બે બાળકને બદલે વિશ્વ સંતાનનું નિર્માણ કરી શકે, ધર્મ પુત્રો આપી શકે.
તેથી આપ સૌ શીલ દ્વારા સમાજના વિશ્વાસ્ય કેન્દ્ર સમા બની. શીલની ચેટી પર પહોંચી અનંત વીર્યના ધારક એવા સિદ્ધ પરમાત્મા બનો.
શ્રાવક પણ દેશવિરતિમાંથી સર્વવિરતિ તરફ ગતિમાન બની સમાજમાં શીલને આદર્શ પુરા પાડનારા થાય ત્યારે જ–
શીલ–અમૂલ્ય ઘરેણું રૂપ સાબીત થઈ શકશે. શીલવાન બની શ્રાવકના બારમાં કર્તવરની પરિપાલના થકી જિનાજ્ઞાનું પાલનહાર, બને તેજ અભ્યર્થના.
Page #70
--------------------------------------------------------------------------
________________
(૪૨) શીલચતુર્થ વ્રત
-શાશ્વત સુખને ઉપાય
येषां मुक्ति ध्रुर्व भावि शीलं चरति तेऽपि हि
तदा संसार जीवानां कार्योऽजस्र' तदादर : જેઓની મુક્તિ તુરંત જ થવાની છે. તેઓ પણ શીલને આચરે છે માટે સંસારી જીએ શીલ પાળવામાં હંમેશાં આદર કરે.
શીલ શબ્દોના વિવિધ અર્થોમાં એક અર્થ કહ્યો ફ્રી બ્રહ્માઈમ શીલ એટલે બ્રહ્મચર્ય, એક વ્યક્તિ કરોડો સુવર્ણ મુદ્રાનું સુપાત્રદાન આપે, બીજે સેના અને રત્નોથી જડીત તીર્થંકર પ્રભુનું મંદિર બનાવે તે બંને કરતાં પણ શુદ્ધ મનથી શીલ–બ્રહ્મચર્યના પાલનને વધુ મહત્ત્વ આપ્યું છે. કેમ કે સુપાત્રદાન કે જિનમંદિર એ દ્રવ્ય પૂજા છે જ્યારે શીલપાલન એ ભાવ પૂજા છે, દ્રવ્ય પૂજા કરતા ભાવપૂજાનું સ્થાન ઊચું હોય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ સળમાં અધ્યયનમાં કહ્યું છે.
देव दाणव गंधव्वा, जक्ख रक्खस किन्नरा
बंभयारिं नमसति दुक्कर' जे करंति ते દેવ, દાનવ, ગંધર્વો ચ, રાક્ષસો અને કિન્નરો પણ બ્રહ્મચારીને નમે છે. કે જેઓ દેને પણ દુષ્કર એવું બ્રહ્મચર્ય પાળે છે.
રામકૃષ્ણ પરમહંસે માતા કાલિના ચરણોમાં પોતાની જાતને સમર્પિત કરેલી, લગ્ન કરવા કઈ ઈચ્છા જ નહોતી. છતાં જ્યારે તેના લગ્ન થયા ત્યારે શારદામણ દેવીને પ્રથમ રાત્રીએ જ માતા માનીને મા શારદામણ દેવી કહેવાનું શરૂ કર્યું, જેથી પોતાને દેહ વિષય વાસનાથી અપવિત્ર ન થાય, આ રીતે આજીવન તે પતિપત્ની શીલબદ્ધ રહી કાલી માતાની ભક્તિમાં સંલગ્ન બન્યા.
આ છે શીલવતને ચતુર્થ વ્રત સાથે સંબંધ, સાધુ-સાધ્વી
Page #71
--------------------------------------------------------------------------
________________
૬૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
જેને સદવાઓ મેદાશો વેમ કહી ગ્રહણ કરે છે. અને શ્રાવક માટે તેને સ્થૂલ મૈથુન વિરમણ વ્રત કહેવાય છે.
મૈથુનથી સર્વથા વિરમણ થવું આવશ્યક ગણ્યું પણ કદાપી તેમ ન થઈ શકે તે તે માટે સ્વદારા સંતેષ શબ્દ વાપર્યો. આ શબ્દ ઘણો જ સૂચક રીતે ગોઠવાયેલ છે. સ્વ એટલે પિતાની દારા એટલે પત્ની અને સંતોષ એટલે તેમાં પણ સારી રીતે અને સમતાપૂર્વક વ્યવહાર કરે. પોતાની પત્ની સાથે મૈથુન વ્યવહાર પણ સંતોષપૂર્વક કર.
મનુસ્મૃતિમાં તે ત્યાં સુધી કહ્યું છે કે કેવળ પોતાના જેવી પ્રજાને ઉત્પન્ન કરી વંશવેલો ટકાવવા પુરતું જ સ્ત્રી-પુરુષે સંગ કરે.
ઉપદેશ પ્રાસાદના વ્યાખ્યાન ૨૧૯માં શ્રીમાન્ વિજય લક્ષમી સૂરિજી મહારાજા ચતુર્થ વ્રતના માહાભ્યને વર્ણવતી એક સુંદર કથા વર્ણવે છે.
વસંતપુરમાં શીર્વાકર નામે વ્રતધારી શ્રાવક રહેતું હતું, ત્યાં એક વખત ધર્મદાસ સૂરિજી પધાર્યા. તેને વંદન કરી હર્ષપૂર્વક શીવકર શ્રેષ્ઠી એ કહ્યું કે મારે એક લાખ સાથમીક ભાઈઓને જમાડવાની ઈચ્છા છે પણ તેટલું ઘન મારા પાસે છે નહીં તે મારે કરવું?
ગુરુ મહારાજે કહ્યું તું મુનિ સુવ્રત સ્વામીને વંદન કરવા ભરૂચ જા. ત્યાં જિનદાસ નામને એક શ્રાવક રહે છે. તેને સૌભાગ્ય દેવી નામે પત્ની છે. તે પતિ-પત્નીને તારી સર્વ શક્તિ એ કરીને ભજન અલંકાર વગેરે આપીને પ્રસન્ન કર. તેના વાત્સલ્યથી તને લાખ સાધમીને ભોજન કરાવ્યા જેટલું પુણ્ય થશે.'
આ પ્રમાણે તેણે ગુરુ મહારાજનું વચન અંગીકાર કર્યું. ભરૂચ પહોંચી અશન–પાનાદિક વડે જિનદાસ સોહાગદેવીની ભક્તિ કરી પહેરામણ કરી. પછી ગામમાં જઈને વાત કરી. હું તે જ્ઞાની ગુરૂ ભગવંતના આદેશથી અહીં આવેલે પણ મેં એ પૂછ્યું નહીં કે જિનદાસ–સહાગ દેવીની ભક્તિ કરવાનું કેમ જણાવ્યું?
ગામના શ્રાવકેએ જવાબ આપ્યો કે આ જિનદાસ સાત વર્ષને હતું ત્યારે ઉપાશ્રયમાં એક દિવસ શીટોશ માં નું વ્યાખ્યાન સાંભળી એકાંતર બ્રહ્મચર્ય પાલનને નિયમ લીધો હતો.
Page #72
--------------------------------------------------------------------------
________________
૬૦
શાશ્વત સુખને ઉપાય
કેમકે વિષય સેવનમાં અલ્પ સુખ છે અને દુઃખ લાંબા કાળનું છે. મૈથુન સેવનથી કં૫–ખેદ ભ્રમ-મૂછ–ગ્લાનિ–ક્ષય વગેરે રોગ થાય છે. ઉપદેશ માળામાં તે ત્યાં સુધી જણાવેલ છે કે જેમ ખસના રોગવાળા મનુષ્યને ખંજવાળ આવે ત્યારે શરૂઆતમાં સુખ માને છે. પણ તેને પરિણામે તે દુઃખરૂપ બને છે. તે રીતે મેહાતુર પુરુષ વિષયરૂપ સુખને પરિણામે દારૂણ દુઃખરૂપ હોવા છતાં સુખરૂપ માને છે.
ત્યાં સુધી શાસ્ત્રમાં ફરમાવેલ છે કે–“હે ગૌતમ પરસ્ત્રીને સેવવાથી પ્રાણી સાત વાર સાતમી નરકે જાય છે.” અરે પરે સ્ત્રી સાથે કરેલા આંખના મીંચકા જેટલા હજાર કપ સુધી તે જીવ નરકાગ્ની વડે પચાય છે.
सदा रुवा रसा गधा फासाग पवियारणा સ્ત્રી સાથે સમાગમ એટલે કે માત્ર સ્પર્શેન્દ્રિયના સુખથી વિરમવાનું એટલું જ ન સમજતા. મૈથુન વિરમણમાં શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પાંચે બાબતેમાં વિરમવાનું છે. સ્ત્રી સ્વર સાંભળીને કે તેનું રમણીય રૂપ જોઈને તેના કમલ જેવા શ્વાચ્છવાસ કે સ્પર્શ પ્રત્યેક વિષયમાંથી વિમવું તે અર્થ થી ચતુર્થવ્રતને આદરવા પ્રયત્ન શીલ બનવું, કેમકે શાશ્વત સુખને ઉપાય તે સર્વથા મિથુન વિરમણ વ્રત જ છે.
જિનદાસ નિયમને એગ્ય રીતે પાળે છે, તેના લગ્ન થયા સોહાગ દેવી સાથે પરણીને પ્રથમ સત્રીએ વાત થઈ કે મારે એકાંતર બ્રહ્મચર્ય પાલનને નિયમ છે, સેહાગ દેવીએ પણ બાલ્યાવસ્થામાં જ એકાંતર બ્રહ્મચર્ય પાલનને નિયમ લીધું હતું. પણ બંનેને કમ–પાલનને દિવસ અલગ અલગ આવતો હતે.
સહાગ દેવી જ ઝંખવાણું પડી ગયા. હવે શું કરવું? પિતાના પતિને વિનવણી કરે છે કે હું તે આજીવન શીલ પાળીશ પણ તમે સુખેથી બીજી સ્ત્રી પરણે. ત્યારે જિનદાસે પણ હર્ષથી જણાવ્યું કે ચાલે આ સુવર્ણ અવસર પ્રાપ્ત થયા છે. બંને શાશ્વત સુખનો ઉપાય કરવા માટે આરાધનમય જીવન વીતાવવા સજજ બન્યા. અવસરે દીક્ષા લેવા માટેનું વિચારી ગુરૂ મહારાજ પાસે જઈ આજીવન બ્રહ્મચર્ય લઈ ચતુર્થ વ્રત અંગીકાર કર્યું.
Page #73
--------------------------------------------------------------------------
________________
६४
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
શ્રાવકે કહે અમે તો આવા બાલ બ્રહ્મચારી દંપતી કદી જોયા સાંભળ્યા નથી.
કેટલો કાબુ હશે બને ને? શીલવતની કેવી સુંદર આરાધના કરેલી હશે અને પતિપત્નીએ કે લાખ સાધમકને ભજન કરાવવા જેટલું પુણ્ય માત્ર આ દંપતિને જમાડવાથી થાય તેમ જણાવ્યું.
આ તે સંપૂર્ણ ચતુર્થ વ્રત ગ્રહણ કરવાનું દષ્ટાન જણાવ્યું. શ્રાવક સર્વથા તે કદાચ ન પણ ગ્રહણ કરી શકે. તે પણ સ્વદા સંતેષ રૂપ દેશવિરતિ વ્રત તે ગ્રહણ કરી શકે ને ?
તમે ચાદ નિયમ ધારો છે ને? અરે કંઈ નહીં ચૌદ નિયમ જાણે તે છે ને? સચિત્ત દવ વિગઈ. વગેરે તેમાં અગીયારમે નિયમ છે ઘમ, વંમ એટલે બ્રહ્મચર્ય, આ નિયમની ધારણા દિવસ અને રાત્રીના રેજ અલગ અલગ કરવાની હોય છે. તેમાં માત્ર આ નિયમ આજે પળાશે કે નહી તેટલું જ ધારવાનું હોય છે, સ્વદારા સંતોષ વ્રતના પાલન માટે આ રીતે રોજ ધારણ કરશે તે મનને ટેવ પડશે. કારણ કે એક દિવસ તે બધું જ છોડવાનું છે. તે કેમ કરીને છોડશે?
તમને થશે કે એક ચતુર્થ વ્રત પણ આટલે બધે ભાર મુકવાનું કારણ શું ? શાસ્ત્રમાં તો અહિંસા વ્રત મુખ્ય કહ્યું છે. બાકીના ચાર તે તે તેમની વાડ સમાન છે.
ચતુર્થ વ્રત શાશ્વત સુખનો ઉપાય છે. તેની સક્ઝાયમાં પણ કહ્યું છે કે,
ચેથા વ્રતને રે સમુદ્રની ઉપમા બીજા નદી રે સમાન ઉત્તરાધ્યયને રે તે બત્રીશમેં ઈમ ભાખે વર્ધમાન,
ઉત્તરાધ્યયન સૂત્રના બત્રીશમાં અધ્યયનમાં પ્રભુ વીર પરમાત્માએ પણ ફરમાવેલ છે કે ચોથું વ્રત સમુદ્ર સમાન છે જ્યારે બાકીના ચારે નદીઓ સમાન છે. એક માત્ર ચોથા વ્રતનો ભંગ કરે તે બાકીના ચારેને ભંગ થઈ જાય છે. બીજુ અન્ય ચારે વ્રતમાં કઈને કઈ અપવાદ મુકેલા છે. કેવળ ચતુર્થ વ્રતમાં કોઈ જ અપવાદ મૂક્યો નથી.
એક વ્યક્તિએ ચોથું વ્રત દેશથી કે સર્વથી અંગીકાર કર્યું. આવે બ્રહ્મચર્ય વ્રતી મન વચન કે કાયાથી કુશીલ સેવન કરે તે
Page #74
--------------------------------------------------------------------------
________________
શાશ્વત સુખનો ઉપાય
૬૫
ભાવ હિંસા તે થવાની જ છે, પરંતુ જેનાગમ પંચમ અંગ ભગવતી સૂત્રો વગેરેમાં જણાવ્યા મુજ0. બ્રહ્મચર્યનો ભંગ થતા દ્રવ્ય હિંસા પણ થવાની જ છે. મેદુ સન્નારૂઢો રુફ નવદવ સુદૃમ નવા મિથુન સેવનારે નવ લાખ સૂક્ષમ જીવોને હણે છે.
ગશાસ્ત્ર પ્રકાશ–૨ ના શ્લેક ૭૯ માં કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રી હેમચંદ્રાચાર્યજી લખે છે –
योनि यन्त्र समुत्पन्नाः सुसूक्ष्मा जन्तुराशयः
पीड्यमाना विपद्यन्ते यत्र तन्मैथुन त्यजेत्
સ્ત્રીના નિરૂપ યંત્રમાં ઉત્પન્ન થયેલા સુક્ષમ જીવને સમુહ જે મિથુનથી પલાઈને મરે છે તે મૈથુન ત્યજવું જોઈએ.
સંબધ પ્રકરણમાં ત્રીજા અધિકારમાં શ્રીમદ્દ હરિભદ્રસૂરિજી મહારાજા જણાવે છે કે –
इत्थीण जोणिमझे गब्यगया चेवहुति नवलकखा. इक्कोय दोय तिन्नि लक्ख पुहुतं च उक्कोसं इत्थीण जोणिमज्झे हवंति बेइ दिया असखाय उपजाति चयंति य समुच्छिमा तह असखा
इत्थी सभोगे समगं तेसि जीवाण हुति उद्दवण' સ્ત્રીઓની નિમાં ગભ જ મનુષ્ય ઉત્કૃષ્ટથી નવ લાખ ઉપજે છે. અર્થાત્ એક બે ત્રણથી લક્ષ પૃથકત્વ યથાવત્ ઉપજે, તે સિવાય બેઈન્દ્રિય અને સંમૂર્ણિમ (મનુષ્ય) અસંખ્યાતા ઉપજે અને મરે. સ્ત્રી સંભેગથી આ સર્વ જીવો એક સાથે નાશ પામે છે.
આ વાતને યથાર્થ સમજતા સીતા માતાનું શીલ કેટલું ઊંચુ હશે કે પિતાનું શરીર અગ્નીમાં આહુતિરૂપ કર્યું ત્યારે શીલના પ્રભાવે અગ્ની પણ શીતળ થઈ ગયો.
મહાસતી સીતાને રાવણ ઉપાડી ગયો. ત્યાર પછી અશોક વાટિકામાં રહેલી સીતાને પ્રતિદિન રાવણ કામગ માટે પ્રાર્થના કરે છે, તે સમયે મહાસતી સીતા નીચું મુખ રાખીને કહે છે કે મારાથી સાડા ત્રણ હાથ દુર રહેજે જે એ મર્યાદા ઓળંગી તે તને સીતાને મારી મૃતદેહ મળશે, અને ખરેખરે રાવણ જીવનમાં કદી પણ સીતાને પામી શક્યા નહીં.
Page #75
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ સીતા દેખી રાવણ મહીયે કીધા કેડી ઉપાય, સીતા માતા શીયળ નવી ચળ્યા, જગમાં સહુ ગુણ ગાય,
લંકામાં રામ-રાવણના ભયંકર યુદ્ધ બાદ લક્ષમણ વાસુદેવના હાથે પ્રતિ વાસુદેવ રાવણના મૃત્યુ બાદ સીતા માતાને જ્યારે પાછા અધ્યા આવવાનું થયું ત્યારે તેમની અગ્ની પરીક્ષા નકકી થઈ. અગ્ની પરીક્ષા વખતે સતી સીતા બોલ્યા કે હે અગ્નિ-પુણ્યરૂપ અમૃત વડે પૂર્ણ થયેલા મારા મન વચન કે કાયામાં રામચંદ્રજી સિવાય બીજા કેઈ પુરુષને પ્રવેશ થયો હોય તે તું મને બાળી નાખજે. ખરેખર અગ્નિ શાંત થઈ ગયે.
ચોથા વ્રતના ભંગ થતા પાંચે વ્રતનો ભંગ થાય છે તે બાબત જણાવતાં હિંસા વિશે શાસ્ત્રકારો જણાવે છે કે–
૦ જેમ વાંસની સુંગળી રૂથી ભરેલી હોય તેમાં લેઢાની તપાવેલી સળી નાખતાં તત્કાલ રૂ બળી જાય છે તેમ નિમાં રહેલા જીની હિંસા એક વખતના સંગમાં થાય છે.
૦ વળી કામીજનો પ્રાયઃ સત્યવાદી હોઈ શકે નહીં અને વિરતિ ધર પુરુષે સમાજ કે ગુરૂ સમક્ષ લીધેલ પ્રતીજ્ઞાને ભંગ થતા સત્ય પ્રતીજ્ઞા તુટશે અને મૃષાવાદ વિરમણ વ્રતને ભંગ થશે.
૦ ત્રીજે અદત્ત આપ્યા વગર ગ્રહણ કરવું તે વ્રતને પણ ભંગ થશે. કેમકે સર્વ પ્રથમ તે તીર્થકર અદત્ત લાગશે. જિનાજ્ઞા મુજબ અબ્રહ્મ સેવનને નિષેધ છે. ગુરુ અદત્ત પણ લાગશે. કેમકે ગુરૂ સાક્ષીએ લીધેલા વ્રતને ભંગ થશે.
૦ ચેથા વ્રતને ભંગ તે સ્વયં સ્પષ્ટ છે જ.
૦ મુરને પરિગ્રહ કહ્યો છે. મૂચ્છ [મહ આસક્તિ કે મમતા] વિના મિથુન થતું નથી માટે પાંચમાં પરિગ્રહ વિરમણ વ્રતને પણ ત્યાં ભંગ જ થાય છે.
જે રીતે શરીરમાં હાથ-પગ-આંખ-કાન બધું જ છે. તેમાંથી એકાદ ખંડીત થાય તે બહુ વાંધો નહીં આવે પણ મગજ ખંડીત
Page #76
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
શાશ્વત સુખને ઉપાય થઈ ગયું તે-“બ્રેઈન હેમરેજ”—ખલાસ બધાં જ અંગે નકામા બની. જવાના. તે જ રીતે–
દંડકાચાર ગ્રન્થમાં જણાવે છે કે જે આત્મા પિતાને સ્ત્રીના સંગમાં સ્થાપે છે તે દર્શન ગુણને ઘાત કરે છે અને સવ વતને પણ ભંગ થાય છે.
સ્વદારા સંતેષ વ્રતને જણાવતા ઉપદેશ પ્રાસાદમાં શ્રી વિજયલકમી સૂરિજી મહારાજા જણાવે છે કે–
संतोषः स्वेषु दारेषु त्यागश्वापरयोषिताम्
गृहस्थानां प्रथयति चतुर्थ' तदणुव्रतम् પિતાની વિવાહિત સ્ત્રીમાં સંતોષ અને પરસ્ત્રીને ત્યાગ એ ગૃહસ્થને ચોથું અણુવ્રત છે. ગૃહસ્થ પિતાની સ્ત્રીમાં સંતોષ રાખી બાકી સર્વ સ્ત્રી એટલે કે પરસ્ત્રી, વેશ્યા, કુમારિકા વગેરે તથા દેવી, તિર્યંચ શ્રી આદિ બધાંને ત્યાગ કરવો જોઈએ.
સુદર્શન શેઠના મને રમા સાથે લગ્ન થયા છે. રીતે સ્વદારા સંતેષ વ્રતનું પાલન કરી રહ્યા છે. બન્નેનું જીવન ધર્મ—આધિના મય સુખ–શાન્તિપૂર્વક ચાલે છે. સુદર્શન શેઠને એક ધનિષ્ઠ મીત્ર રાજપુરોહિત પોતાની પત્ની પાસે વારંવાર સુદર્શનના શીલ–ગુણ અને રૂપની પ્રશંસા કરે છે. તે સાંભળી પુરેહિતાણ મનમાં ને મનમાં સુદર્શન પર મોહિત બની કામ પિપાસા શાન્ત કરવા માટે વિચારો
એક દિવસ રાજપુરોહિત બહાર ગયો છે. પુરોહિતાણી પિતાની ગંદી વાસનાને પૂર્ણ કરવા માટે સુદર્શન શેઠને છેટે સંદેશ મોકલે છે કે પુરેહિત સખત બિમાર છે માટે આવીને મળી જાઓ. નિર્મલ હૃદયવાળો સુદર્શન તે જલ્દી પહોંચ્યા. ત્યાં તો પુરે હિતાણીની જાળ બરાબર બિછાવાઈ ગઈ. સુદર્શન કમરામાં પહોંચે કે બારણું બંધ થઈ ગયું. પુરહિત હાજર નથી. કામવાસના માટેના હાવભાવ અને કુચેષ્ટા શરૂ થયા. સુદર્શન શેઠ પરિસ્થિતિ સમજી ગયા.
કુતરાને ભાદર મહિને આવે એટલે વાસનાને હડકવા ઉપડે, કેશરીસિંહ જીવનમાં એક જ વખત સંગ કરે, સામાન્ય સિંહ પણ
Page #77
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
-
- -
-
-
-
-
-
-
-
વર્ષમાં એકવાર સિંહણનું સેવન કરે, કાગડા જેવા કર્કશ પક્ષીને તે મૈથુન સેવતે નજરે જેવો પણ મુશ્કેલ છે, જ્યારે પશુ અને પક્ષી કરતાં પણ વધારે વિવેકી માણસ ભૂલ કરે તે કેમ ચાલે?
સુદર્શન શેઠ પુરે હિતાણીને કહે છે કે હું તે નપુંસક છું. મારાથી તને કઈ જાતને સંતોષ મળી શકશે તે આશા રાખતી નહીં. આટલું વાક્ય સાંભળતા જ પરોહિતાણી ઠંડી પડી જાય છે. ઘરના દરવાજા ત્યાંને ત્યાં ખુલી જાય છે.
એક વખત મને રમા તથા તેના સુંદર છ પુત્રોને જોઈ પુરોહિતાણી બેલી અરે આ કેટલા સુંદર બાળકે છે, કે ના હશે તે? અભયારણ કહે તે તે સુદર્શન શેઠના પુત્રો છે. આશ્ચર્ય ચકીત બનેલી પુરોહિતાણે અભયારાણીને આખો પ્રસંગ વર્ણવે છે. વાત વટે ચડી એટલે અભયારાણું બેલી કે નકકી મારે હવે આ પુરૂષને વશ કરી કામગનું સેવન કરવું.
એક વખત સુદર્શન શેઠ પૌષધ લઈને પૌષધશાળામાં રહેલા છે. અભયારાણી પણ માથાના દુઃખાવાનું બહાનું કાઢી મહેલમાં રહી છે. સમગ્ર નગરના જ મહોત્સવ પ્રસંગે નગરની બહાર ગયા છે. બધાજ સાનુકૂળ સંગ સાધી અભયારાણીએ રાજસેવક મારફતે પૌષધમાં રહેલા શેઠને સીધાં મહેલમાં ઉઠાવી લાવ્યા.
અભયાએ સુદર્શન પાસે સીધી જ કામગની માંગણી કરી. પણ સુદર્શન શેઠ તે કાર્યોત્સર્ગ કરી અડોલ ઉભા રહી ગયા. રાણ આગળ વધી સુદર્શનના શરીરને આલીંગન કરી પોતાનું આખું શરીર ચાંપી દીધું છતાં જેને શાશ્વત સુખનો ઉપાય હાથમાં આવી ગયે છે તેવા સુદર્શન શેઠ ચલાયમાન ન થયા. એટલે રાણી તેને રાજ્ય અપાવવાની લાલચ આપે છે. પણ સ્વદાર સંતોષ વ્રતમાં અડગ શેઠ સ્થિર રહેલા જાણે બુમાબુમ મચાવી સુદર્શનને પકડાવી દે છે.
રાજાને વિશ્વાસ નથી બેસતો કે આ શેઠ કદી આવી હલકી મનેવૃત્તિના હોઈ શકે. વારંવાર પ્રશ્ન કરવા છતાં શેઠ મૌન જ રહે છે ત્યારે રાજા શેઠને ફાંસીની સજા જાહેર કરી દીધી છતાં સુદર્શન શેઠ મૌન જ છે.
મને રમાને સમાચાર મળ્યા. પિતાના પતિ ઉપર સંપૂર્ણ વિશ્વાસ
Page #78
--------------------------------------------------------------------------
________________
શાશ્વત સુખના ઉપાય
૬૯
છે. આખી વાતની ખખર પડતાં વિવશ બની જાય છે. પ્રભુના ધ્યાનમાં તલ્લીન બનીને બેસી જાય છે. જેવા સુદનને શૂળી ઉપર ચઢાવે છે કે શૂળીનું ત્યાં સિંહાસન ની જાય છે. આ ચમત્કાર બીજા કોઈ ના નહીં પણ શીલના છે.
ક્ષણવાર ક્ષણવાર ભાવના ભાવવી સહેલી છે. દાન દેવું કે તપસ્યા કરવી તે બંને અલ્પ ઢાળ માટે હાય સુરુર છે. પણ ચાવજીવન માટે શીલ પાલન દુષ્કર છે. સર્વસ્થાને કલહ કરાવવા તત્પર અને સાવદ્ય ચેાગમાં રક્ત એવા નવે નારદ પણ માત્ર શીલના પ્રભાવે જ મુક્તિ પામ્યા.
ચાવજજીવન શીલ પાલન માટે જીનદાસ અને સેાહાગ દેવીના દાખલા કદાચ પૌરાણિક લાગે રામકૃષ્ણ પરમહંસ જેવા સંત-મહંતનું દૃષ્ટાંત અપવાદરૂપ લાગે પણ હજી હમણાંજ વર્તમાન કાલીન કહી શકાય તેવા પ્રસ`ગ બની ગયા. જયપ્રકાશ નારાણુ અને પ્રભાવતી દેવીના.
સ્વદારા સંતાષ વ્રતમાં સતાષા શબ્દ અતિ મહત્ત્વની છે. જીવને સાષ (સમ્ + તુષ) સારી રીતે સમતાપૂર્વક તૃપ્તિના ગુણુ ન વિકસ્યા હાય તા અતૃપ્તિની આગ સળગતી જ રહેવાની.
આ જીવે દેવતાના ભવમાં અસંખ્યાત વર્ષ સુધી અગણીત વિષયા ભાગવ્યા છતાં તૃપ્તિ થઈ નહીં. ાક પ્રકાશમાં શ્રી વિનયવિજય મહારાજે લખ્યુ છે કે કલ્પવાસી દેવતાને એક વખત ભાગ ભાગવતા ૨૦૦૦ વર્ષના ગાળા વહી જાય છે. જ્યાતિષીને ૧૫૦૦ વર્ષ થાય છે, વ્યંતરના સચાગ ૧૦૦૦ વર્ષ સુધી ચાલે છે, અને ભુવનપતિ દેવાને ૫૦૦ વર્ષ એક વખત ભાગ ભાગવતા પસાર થઈ જાય છે.
આ માનવ ભવને પામ્યા પછી ફરી એ જ સ્ત્રી સ`ગના સંસ્કારા ઉછાળા મારે છે. પાંચસાથી માંડી ૨૦૦૦ વર્ષ સુધી સળંગ એક સ'ભોગમાં પસાર કરનારને પણ માત્ર પાંચ દશ મિનિટ માટે આનંă મેળવવાના આંઝવાના જળ જેવા ફાંફાં હાય તેવું લાગે. પણ તેને મલે ક્રીફી એજ વૃત્તિ-પ્રવૃત્તિ થાય છે તેનું કારણ શું?
સ્વદારા વ્રત સાથેના સ ંતેષ શબ્દ સમા નથી. ખાકી જો વધુને વધુ ભાગે ભાગવવાથી કે વધુ સ્ત્રીઓ લેાગવતા સતેષ મળતા હોય તા ઇન્દ્રના એક જ અવતારમાં ર-કાડાકેાડી, ૮૫ લાખ ક્રોડ, ૭૧ હજાર કેાડ, ૪૨૧ ક્રોડ, ૫૭ લાખ ૪૫૦ દેવીઓ થાય છે. અરે માનવ
Page #79
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
ભવમાં પણ ચક્રવતી ને ૬૪૦૦૦ (૧,૨૦૦૦) સ્ત્રીઓને સંગ પ્રાપ્ત થાય છે અને વાસુદેવને ૩૨૦૦૦ (૯૬૦૦૦) સ્ત્રીઓ ભેગ ભેગવવા મળે છે.
છતાં ફરી પાછા માનવ કે તિર્યંચના ભવમાં એજ વાસનાના સંસ્કારો કામે લાગે છે પણ ભોગતૃણ જતી નથી. તેથી સંતોષ શબ્દનું રહસ્ય જ્યાં સુધી હૃદયમાં વણાશે નહીં. સંતેષના અર્થગ્રહણ મુજબની પ્રવૃત્તિ જ્યાં સુધી થશે નહીં ત્યાં સુધી આમાના સંસ્કારો પરિવર્તન પામવાના નથી, માટેજ શાસ્ત્રકારોએ સુંદર શબ્દ આપી દીધે ચોથા વ્રત માટે શ્રાવકોને.
સ્વ–દારા સંતોષ” શાશ્વત સુખની પ્રાપ્તિ માટે પણ વદારા સંતોષથી સર્વથા મૈથુન વિરમણ વ્રત સુધીની યાત્રા કરવી જ રહી.
કચ્છ દેશમાં વિજય શેઠે શુકલ પક્ષમાં બ્રહ્મચર્ય પાળવાને નિયમ લીધો હતો, તેના લગ્ન વિજયા સાથે થયા તેને કૃષ્ણ પક્ષમાં બ્રહ્મચર્ય પાળવાને નિયમ હતે. કમ સંગે બંને પતિ-પત્ની થઈ ગયા અને એક માત્ર તલવાર વચ્ચે રાખી આજીવન ચતુર્થ વ્રતનું પાલન કર્યું. બંનેએ નિર્ણય કર્યો કે જ્યારે માતા-પિતા જાણશે ત્યારે દીક્ષા લઈ લેશું. આ રીતે ભાવ-ચારિત્ર્યનું પાલન કરે છે.
એક વખત વિમળ કેવળીને જિનદાસ શ્રેષ્ઠીએ પૂછયું કે ૮૪૦૦૦ સાધુનાં પારણનો મારે લાભ લે છે. ભગવંત કહે તેટલી શુદ્ધ સામગ્રી મળવી તે મુશ્કેલ છે. પણ તું કચ્છ દેશમાં જઈ વિજયશેઠ—વિજયા શેઠાણીની ભક્તિ કર.
આ પ્રમાણે જિનદાસ શ્રેષ્ઠીએ કરેલી ભક્તિથી વિજયશેઠના માતાપિતાને જાણ થતાં તે દંપતિએ કરેલી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ. બંને એ દિક્ષા લીધી. સુંદર–નિર્મલ ચારિત્ર પાલન થકી ક્ષે ગયા. માટે યાદ રાખે શાશ્વત સુખને ઉપાય તે શીલવત પાલન–
Page #80
--------------------------------------------------------------------------
________________
(૪૩) શીલ–સદાચાર
–જીવન જીવવાની કલા,
आययणं खु निसेवइ वज्जइ परगेह पविसमणकज्ज निश्चमणुब्भऽवेसो न भगइ सधियार वयणाई परिहरह बालकील साहइ कजाई महुरनीईए
इय छव्विह सील जुओ विन्नेओ सीलवंतोऽत्थ ધર્મરતન પ્રકરણમાં ભાવશ્રાવકના છ લિંગ જણાવતા શ્રીમાન શાતિસૂરિજી મહારાજા શીલવાન શ્રાવક કોને કહેવાય તે જણાવે છે.
(૧) જે શ્રાવક આયતન (જિનમંદિરાદિ સેવે. (૨) વિના પ્રયજન પરગૃહ પ્રવેશને વજે. (૩) સદેવ અનુદ્દભેટ વેશ પહેરે. (૪) વિકારયુક્ત વચને બોલે નહીં. (૫) બાલક્રિડાને પરિહરે એટલે કે ત્યાગ કરે. (૬) મધુરનીતિ વડે (મીઠાશથી) કાર્ય સાથે.
આ છ પ્રકારના શીલ (આચરણ)થી યુક્ત હોય તેને શીલવાનું શ્રાવક જાણ.
મન્નત જિષ્ણુર્ણ શ્રાવકના છત્રીસ કર્તવ્યની સઝાય છે. તેમાં બારમું કર્તવ્ય જણાવ્યું શરું–શીલ પાળે. શીલને વિખ્યાત અર્થ તે બ્રહ્મચર્ય જ ગણાય છે. પરંતુ ધર્મના પ્રકરણમાં શીલના આ મુજબના છ લક્ષણ થકી શીલને સદાચાર અર્થ દર્શાવેલ છે.
એક વૃદ્ધ અને અંધ એ ભિખારી બરાબર રાજમાર્ગની વચ્ચેવચ્ચે ઉભો રહ્યો. રાજાની સવારી આવી રહી હતી છતાં તે ખસ્ય નહી ને ત્યાં જ ઉભે. રાજસવારીના અગ્રેસર સૈનિકે આવી પહોંચ્યા. સૈનિકે રસ્તા પર ઉભેલા સૌને ખસેડી રસ્તો ચેખો કરી રહ્યા હતા.
Page #81
--------------------------------------------------------------------------
________________
|
અભિનવ ઉપદેશ પ્રાસાદએક સૈનિકે અપશબ્દ બોલી અંધ ભિખારીને ધક્કો માર્યો. બેવકુફ! ભાન નથી. માર્ગમાંથી બાજુ ખસ. આંધળે તે આંધળે જ રહ્યો. પેલો અંધ વૃદ્ધ ધકકો ખાઈને ગબડી પડે. ઉઠતાં ઉઠતાં માત્ર એટલું બેલ્ય.
બસ આ જ કારણ ફરી પાછો રસ્તા વચ્ચે ઉભું રહી ગયો. સવારીની આગળ ચાલતા રાજના મંત્રી આવ્યા તેણે કહ્યું. અરે ભાઈ! રસ્તામાંથી ખસી જાવ, ખસી જાવ, રાજાજીની સવારી આવે છે. પેલો અંધ ભિખારી તો ત્યાં જ ઉભો રહ્યો, બોલ્યો.
બસ આ જ કારણ એટલામાં રાજાની સવારી પણ આવી ગઈ. રાજાએ નીચે ઉતરી વૃદ્ધ એવા અંધ ભિખારીને શાંતિથી હાથ ઝાલી સંભાળપૂર્વક રસ્તાની એક બાજુએ ઉભો રાખ્યો. ભિખારી ફરી હર્યો અને બોલ્યા, “હં, રાજા લાગે છે.”
બસ આ જ કારણ” આજુબાજુના લોકોને આશ્ચર્ય થયું કે આ આંધળે અને ઘરડે થયેલે ભિખારી “બસ આ જ કારણ” વાકય કેમ વારંવાર બોલે છે. લકોએ તેને કારણ પૂછયું. ત્યારે તે ભિખારીએ એક ટુંકો જવાબ આપ્યો. તેઓ જે છે તે પોતાના આચરણને લીધે જ એવા છે.
ખરેખર માનવીની પણ સાચી ઓળખ તેનું આચરણ જ છે. તેથી જ અહીં શીલ એટલે સદ્વર્તન અથવા સદૃઆચાર એ અર્થ કર્યો.
પૂજ્ય મહોપાધ્યાય યશવિજયજી મહારાજે પણ સાડા ત્રણસો ગાથાના સ્તવનની ચૌદમી ઢાળમાં શીલવાનના લક્ષણે જણાવતા આ છ લક્ષણોની ટુકી વ્યાખ્યા ગોઠવી દીધી છે.
આયતન સેવે ગુણ પિષ પરગૃહ ગમને વાધે દોષ કઠીન વચનનું જલ્પન જે ધમને નહીં સંમત તે
(૧) આયતન નિવણમ્ :- આયતનને સેવે તે સદાચારનું પ્રથમ લક્ષણ કહ્યું. આમ તો આ છ લક્ષણે થકી જીવન જીવવાની કલા જ રજૂ કરી દીધી છે જ્ઞાની મહામાઓએ.
પણુ-આયતન એટલે શું?
Page #82
--------------------------------------------------------------------------
________________
જીવન જીવવાની કલા
જિનમંદિર, ઉપાશ્રય વગેરે ધાર્મિકજને મળી શકે તેવા સ્થાને. જેના સેવનથી એટલે કે જ્યાં રહેવાથી દોષ નષ્ટ થાય છે અને ગુણોની વૃદ્ધિ થાય છે.
આ સ્થળમાં પંચમહાવ્રતધારી, ત્યાગી, તપસ્વી અરે જેનાં વેશનું દર્શન પણ સમકિત પ્રાપ્તિ માટે નિમિત્ત બની શકે છે તેવા મુનિ-મહાતમાઓ- શીલવાન, બહુશ્રુત, કિસારુચિવાળા અને આચારવંત એવા ઘણું સાધર્મિક બધુઓ ત્યાં રહેતા હોય છે. તેઓના સંસર્ગથી મિશ્યા દૃષ્ટિ ક્ષીણ થાય છે અને જ્ઞાન-દર્શન ચારિત્રને લાભ થાય છે. માટે આયતનને સે.
પ્રતિષેધ અર્થમાં આયતન નિવણમને અર્થ એ થાય કે ચોર, હિંસક કે દુષ્ટ બુદ્ધિવાળા લોકો તથા નિરતર વિકથા થતી હોય ત્યાં રહેવું નહીં.
આજે શ્રાવકકુળના બાળકોમાં જિનમંદિર તથા પાઠશાળા પરત્વેનું લક્ષ ઘટતું જવામાં આ એક મહત્વનું કારણ છે. સોસાયટીથી દૂર રહેલા મંદિર–પાઠશાળાને લીધે આયતન સેવન ઘટયું વિભિન જાતિના લોકો સાથે રહેતા મિથ્યા પ્રવૃત્તિમાં વધારો થયો.
સૌગધિકા નગરીમાં સુદર્શન નામે એક મિ દષ્ટિ શેઠ રહે તે હતો. તે શુક પરિવ્રાજકનો પરમ ભક્ત અને સાંખ્ય સિદ્ધાન્તનો જ્ઞાતા હતો. એક વખત થાવસ્થા પુત્ર મહામુનિ સૌગન્ધિકા નગરી પધાર્યા, તેના નમન માટે નાગરિકને દોડા દેડી કરે છે. કૌતુકથી સુદર્શન શેઠ પણ ત્યાં પહોંચ્યા, ત્યાં રત્નત્રયના આયતન એટલે કે ગૃહ સમાન, ભવરૂપી વૃક્ષને નિમૅલ કરવામાં વિશાળ હાથી સમાન અને મિથ્યાત્વ રૂપી અલ્પકારને નાશમાં સૂર્ય સમાન થાવા મુનિને જોઈને તેને પ્રણામ કર્યા.
થાવરચા મુનિએ પોતાની દેશનામાં આયતન સેવનના ફળને સમજાવતા પંચાચાર પાલન કરતાં મુનિને આયતન રૂપે જણાવે છે. ત્યારે સુદર્શને પૂછયું કે તમારો ધર્મ (હિ ) કેવો છે? થાવરચ મહામુનિ કહે અમારો ધર્મ વિનય મૂલક છે.
અણગારી વિનયમાં પાંચ મહાવ્રતોનો સમાવેશ થાય છે અને આગારી એટલે કે ગૃહસ્થ વિનયમાં બારવ્રતોનો સમાવેશ થાય છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
ઉ૪
આભનવ ઉપદેશ પ્રાસાદ–૨ એ રીતે શ્રાવક ધર્મની પરસ્પર ચર્ચા દ્વારા બારવ્રતના સ્વરૂપને સમજીને સુદર્શન મિથ્યા દષ્ટિને ત્યાગ કરી બારવ્રત ધારી શ્રાવક બન્ય, સમ્યક ધારણ કરી સદ્ગતિને પામ્ય, માટે શ્રાવકેએ આયતનનું એટલે જિનમંદિર ઉપાશ્રય-સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા વગેરેનું નિરંતર સેવન ચાને નિકટવર્તી સંપર્ક જાળવો જેથી સદ્દગતિનું ભાજન બને.
આ વાત સામાન્યથી પણ સમજી શકાય તેવી છે કે સાધુ ભગવંત તથા સાધમિકને પરિચય કિયા અને આચારમાં શુદ્ધિ લાવે છે. નવીન પ્રકારના તપ કરવાની પ્રેરણા મળે છે.
આયતન સેવનને અભાવ કયારેક નંદ મણિયારની જેમ દેડકે થવાને પ્રસંગ પણ નોતરે છે. પોતાની મેળે ધર્મનું પાલન કરતે નંદ મણીયાર એક સારો શ્રાવક હતા. પણ આયતન સેવનના અભાવે ધર્મનું સિંચન ઘટતું ગયું પછી જેમ ઓઈલીગના અભાવે કયારેક મશીનમાં કડાકા બોલવા લાગે તેમ નંદના જીવનમાં પણ બન્યું.
પૌષધશાળામાં ઉપવાસ સહિત પૌષધ લઈને રહેલા નંદને રાત્રીએ તૃષા લાગી. સહન ન થતા તેને થયું કે ધન્ય છે તેઓ જે કુવા વાવ–સરોવર વગેરે ખોદાવે છે. હું પણ પૌષધ પાળીને વાવ બનાવીશ. પછી સુંદર વાવડી બનાવી ધીમે ધીમે તેને જીવ વાવની સુંદરતા સાથે ઓત પ્રત થયે. આયતન સેવનના અભાવે સમ્યફ દષ્ટિ પ્રાપ્ત ન થઈ તો તેની જ વાવડીમાં દેડકા રૂપે ઉત્પન્ન થયે. | માટે આયતન ને સેવો, જીવન જીવવાની કલાનું પ્રથમ પગથીયું દર્શાવ્યું, બીજું પગથીયું શીલવાન શ્રાવકના લક્ષણ રૂપે દર્શાવે છે –
(૨) પરગૃહ પ્રવેશ વજન – “અનિવાર્ય કાર્ય સિવાય બીજાના ઘરમાં જવું નહીં.” તેને બીજું શીલ કહ્યું. કારણ કે પરગ્રહ કયારેક કલંક રૂપી કાદવનું મૂળ બને છે, કંઈક ખોવાય અથવા નાશ પામે તે પણ ચોરીનું આળ આવે છે. વળી શ્રાવકને કયારેક વ્રત ભંગના પ્રસંગો ઉદ્દભવે અથવા તે પ્રકારના આક્ષેપ થવાના સંજોગો પણ ઉભા થાય છે. જેમ સુદર્શન શેઠને પુરોહિતાણ દ્વારા વ્રત ભંગ માટે પ્રેરણું કરવામાં આવી ત્યાંથી છટકી તે રાણી દ્વારા ઉપસર્ગ થયો ને શૂળીએ ચડવાને પ્રસંગ બન્ય, માટે વિના કારણ પર ઘરે જવું નહીં.
Page #84
--------------------------------------------------------------------------
________________
૭૫
જીવન જીવવાની કલા
પ્રશ્ન – સદાચારની વાત કરતા પરગૃહ પ્રવેશ વર્જનને બદલે બધાં શ્રાવકોની સુધારણની વાત કેમ ન રાખી?
ઘણું કાંટાવાળે એક રસ્તે હતું ત્યાં કાંકરા પણ હતા. જે તેના પર ચાલ તેના પગ લેહલુહાણ થઈ જાય. એક પરગજુ માણસે તે કાંટા-કાંકરા વીણવા શરૂ કર્યા, રસ્તો ઘણો લાંબોને પાછા બીજા બીજા કાંટા કાંકરા ઉડી ઉડીને આવ્યા કરે. હવે તે સાફ થાય કયારે?
સમજદાર માણસે કહ્યું કે ભલાઆદમી તું આ વ્યર્થ શ્રમ કરી રહ્યો છે, આ રીતે કદાપી તારું ધ્યેય સફળ નહી બને. તેના કરતા આ રસ્તે ચાલનાર ચામડાના જુત્તા પહેરી તે કામ સરળ બનશે.
એ રીતે આ વિશાળ સંસારમાં બધાં જ ગૃહસ્થને સુધારવા તે શક્ય જ નથી. એવી અપેક્ષા પણ અસ્થાને છે. તેથી શીલવાન શ્રાવક માટે બીજુ ચરણ મુક્યું પરગૃહ પ્રવેશ વર્જન, બીજાને ઘેર એ રીતે જતાં પ્રતીષ્ઠા પણ ઘટે છે. માનહાનિને પણ સંભવ છે. તેથી જ સુંદર જીવન જીવવાની કલા એ જ છે કે વિના કારણ પર ઘરે જવું નહીં,
ધનમિત્ર નામે ગૃહસ્થ હતો. પૂર્વકૃત દુષ્કર્મોને લીધે અપુણ્યક એવા તેને પળે પળે દુઃખ પડે. માબાપ પણ તેના બાળપણમાં જ મૃત્યુ પામ્યા હતા. તેણે ગુણસાગર કેવળીના ઉપદેશથી ધર્મારાધના કરતા દેવાલયમાં પ્રતીમાની પૂજા કરવાનું શરૂ કર્યું. ધર્મમાં સ્થિર થતાં થતાં ધન પણ પ્રાપ્ત થવા લાગ્યું.
આ નગરમાં જ સુમિત્ર નામને એક મેટે શેઠ રહેતે હતો. તેણે એક કરોડના મૂલ્યવાળી એક રત્નાવલી બનાવી હતી. ઘનમિત્ર થોડી વાર વાતચીત બાદ સુમિત્ર ઘરમાં જઈને પાછો આવ્યો તે નાવલી ન મળે.
તેને શંકા ગઈ કે ઘનમિત્ર સિવાય બીજું કઈ આવ્યું નથી તે આ રત્નાવલી ગઈ કયાં? વાસ્તવમાં પૂર્વભવના છેષી એવા વ્યન્તરે તે
નાવલી લઈ લીધી હતી. છતાં ધનમિત્ર ચેર ઠ– તમારા જીવનમાં પણ આવા પ્રસંગે બની શકે છે. જેમાં તમને ચોર, બદચલન આદિ આક્ષેપો સાંભળવાને પ્રસંગ આવી શકે છે માટે વિના કારણે પારકા ઘેર જવું નહીં. વળી શીલવાન માણસની તેમાં શભા પણ નથી.
Page #85
--------------------------------------------------------------------------
________________
૭૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
(૩) અનુભટ વેશ :– પહેરવેશ ઉદ્ભટ ન પહેરતા સાદે તથા સુઘડ પહેરવેશ રાખવા. કેમકે સરૂ પસંતો ધમ્મી ધમી જન સાદો હાય તા જ શાભે છે.
પેશવાઓના રાજગુરુ તથા વિષ્ઠ ન્યાયધીશ રામશાસ્રીનું ઘણું જ માનસન્માન હતું. તે ચાણકયની જેમ નાની ઝુંપડીમાં રહેતા અને અત્યંત સાદું જીવન વ્યતીત કરતા.
એક વખત તેની પત્નીને રાજમહેલમાંથી નિમંત્રણ આવ્યું, તેને રાણીઓએ ભરપુર સન્માન દીધું. વિદાય દેતી વખતે બહુમૂલ્ય વસ્ત્રા અને આભૂષણેાથી સન્માનીત કરી.
ઘેર પડેોંચ્યા ત્યારે તેને જોઈને રામશાસ્ત્રી ખેલ્યા. અરે ! આ તા કેાઈ રાજરાણી છે. મારી પત્ની આવી ન હોય તે તે અત્યંત સીધી સાદી બ્રાહ્મણી (સસ્કારી સ્ત્રી) જેવી લાગે. ઝુ ંપડીનું ખારણું અંધ કરી દીધુ. તે પણ પતિના ઇશારા સમજી ગઈ. રાજમહેલમાં જઈ મધાં જ વસ્ત્ર–આભૂષણુ ઉતારી સાદા વસ્ત્ર પરિધાન કરી પાછી ફરી ત્યારે શાસ્ત્રીજીએ તેનું સ્વાગત કર્યું.
જો કે વર્તમાનકાલે આ ચર્ચા તદ્દન નિરંક લાગશે. કારણ કે પૂર્વે કુમારિકા કન્યા અને પરિણીતા સ્રીના તફાવત નક્કી થઈ શકતા હતા. આજકાલના ફેશનપરસ્ત યુગમાં જ્યાં સાસુ-વહુ અને દિકરી ત્રણે ગાઉન પહેરીને ફરતા હાય ત્યાં શમશાસ્ત્રી જેવાનું ષ્ટાન્ત કેટલુ ચાલે ?
ઉદ્ભટ વેશ પહેરીને કૃત્તી કન્યા કે વહુને કોણ કહેવાનું' કે આ ગૃહસ્થનુ ઘર છે નાટ્યાલય કે નર્તકીગૃહ નથી. એક તરફ આજની મુસ્લીમ સંસ્કૃતિ છે જ્યાં હજી આ-શીર સ્ત્રીએ ઢંકાયેલી રહે છે. બહાર નીકળતા ભુરખા પહેરી પેાતાના ચહેરાને પણ ઢાંકેલા રાખે છે. બીજી તરફ વધતી જતી ફેશન વધુ ને વધુ શરીરને પ્રદશીત કરવા માટેના પ્રયાસે કરાવે છે.
કહેવત છે કે જેને શૃંગાર વધુ પ્રિય હાય તેએ પ્રાયઃ કામીજન હેાય છે. પણ વધતા જતા બ્યુટી પાલરાની સખ્યાના આ યુગમાં આ વાતા બહેરા કાને ઢાલ વગાડવા જેવી છે.
ખુલ્લા પગ રાખતી સ્ત્રીઓ પુરુષોને કામેત્તેજના વધારે છે. તે મનાવૈજ્ઞાનિક સત્ય સ્વીકારી તેવા પહેરવેશવાળી સ્ત્રીને ફટકા મારવાની
Page #86
--------------------------------------------------------------------------
________________
જીવન જીવવાની કલા
૭૭
સજા કસ્તા મુસ્લીમ રાષ્ટ્રને આપણે જૂનવાણી કે અણઘડ કહી વગેવણ કરીએ છીએ અને પૂર્ણ રૂપથી પુરુષોમાં ઉશકેરાટ અને ઉત્તેજના ઉત્પન્ન કરતાં ચુસ્ત વસ્ત્રો, ટૂંકા વ શરીરને પ્રગટ કરવામાં વધુને વધુ સહાયક બનતા ઉદ્ભટ વસ્ત્રોને આધુનિકતામાં ખપાવો છો ત્યારે રામશાસ્ત્રીને પ્રસંગ ભૂતકાળની કબરમાં દટાઈ ગયેલા કોઈ અવશેષ જે લાગે છે.
માત્ર એક તત્વવેત્તાની વાત અત્યારે યાદ આવે છે કે સ્ત્રીઓને વસ્ત્રો પહેરવા એ સામાજિક અને સાંસ્કારિક બંધન જન્ય મનેભાવ છે અને વસ્ત્રોથી અનાવૃત્ત થવું (ખુલલા દેખાવું) એ અન્યને આકર્ષવાના હેતુથી થતે આંતર મનોભાવ છે. વર્તમાન વસ્ત્રોની પસંદગી આ બે મનેભાવ વચ્ચે લાખાતી હોવાથી તે વસ્ત્ર પહેરવા છતાં તેની ગતિ નિર્વસ્ત્રતા તરફની રહે છે.
એટલે શીલવાન શ્રાવકોએ “ત્રીજુ શીલ” પાલન કરવા ઉભટ વેશને ત્યાગ કરી સંસ્કાર-મર્યાદા જળવાય તેવા અને સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે શરીર સારી રીતે ઢંકાયેલું રહે તે તથા સુઘડ અને સાદે પોષાક પહેરો. '
જીવન જીવવાની કલા ને દર્શાવતા ત્રણ પગથીયાં વર્ણવ્યા. સદાચાર અર્થમાં વર્ણવતા શીલના ચોથા પગથીયાને કહે છે –
(૪) સવિકાર વાક્ય વજન :- બીજાને વિકાર ઉત્પન્ન થાય તેવા પ્રકારના વાક્ય બોલવા નહીં.
શ્રાવક જે ભાષાનો ઉપયોગ કરે તે એવા પ્રકારની હોવી જોઈએ કે જેનાથી સાંભળનારને રાગ-દ્વેષ રૂપ વિકાર ઉત્પન્ન ન થાય. ખાસ કરીને શગારયુક્ત વાણી નિશ્ચયે શગાગ્નિને ઉત્પન્ન કરવામાં કે પ્રજવલીત કરવામાં નિમિત્ત રૂપ બને છે અને કઠોર વાણીને ઉપયોગ કરે તે તે દ્વેષ ઉત્પન્ન કરે છે, માટે આ બંને પ્રકારની વાણીને શ્રાવકે ત્યાગ કરવો જોઈએ.
આજકાલ વ્યવહારમાં એક પ્રવૃત્તિ વિશેષ જોવા મળી રહી છે. વક્તાઓ પોતાનું વકતૃત્વ સારું દેખાડવા માટે, વાર્તા લેખકે વાર્તાને
Page #87
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
७८
લાક ભેગ્ય બનાવવા માટે અને ચલચિત્ર નિર્માતા ફિલ્મ દ્વારા વધારે કમાણી કરવા માટે રાગાગ્નિ ઉત્પન્ન કરતી વાણીના છૂટથી ઉપયોગ કરવા લાગ્યા છે. જે મહા અનનું કારણ છે.
મિત્રસેન અને રાજકુમાર ચંદ્ર બંને ગાઢ મિત્રા હતા, શ્રાવક પણાના સંસ્કારથી ચુક્ત અને વ્રત-નિયમ ધારણુ કરીને રહેલા એવા પણ મિત્રસેનને મેટી કુટેવ એ હતી કે તે જ્યાં ત્યાં હાંસી-મજાક ચુક્ત વાણી લે, શગારિક વાણી બેલે અને એ રીતે સામેના લેાકેામાં કુતુહુલ-કામાગ્ની, આશ્ચય કારી ભાવા વગેરે ઉત્પન્ન કરાવી પોતે ખુશ
થાય.
એક વખત તેના મિત્ર રાજકુમાર ચન્દ્રને કહે ચાલ તને એક અપૂર્વ કલા બતાવું તેણે શિયાળની એવી રીતે લારી કરી કે સાંભળીને શિયાળા ચિલ્લાવા લાગ્યા. તેણે એવી રીતે મુરઘા બાલાવ્યા કે મધ્ય રાત્રિએ મુરઘાએ ખેલવા લાગ્યા. લાકે પ્રભાત થયું. એમ સમજી જાગી ગયા. શૃંગારિક વાકયા બેલવાની કળા પણ તેની એવી હતી કે શીલવાન માણસને કામ વિહ્વળ બનાવી દે.
રાજકુમાર ચ`દ્રએ સમજાવ્યું કે તું આ રીતે તારા વ્રતને અતિચારથી મિલન ન કર. તેમ છતાં મિત્રસેને તે વાત ગણકારી નહી અને જેનો પતિ પરદેશ ગયે હતા તેવી એક સ્ત્રી પાસે એવા રાગપાદક અને વિકારી વાકયા બાહ્યા કે તે સ્ત્રી અતિ કામવિદળ થઈ ઉભી થઈ ગઈ. તેના દેવર તે સ્ત્રીને આવી વિકારયુક્ત જોઈ ગુસ્સે થઈ ગયા, મિત્રસેનને બાંધી દીધા. રાજકુમારને ખબર પડતાં તેને છેડાવી સલાહ આપી. આવા મેાહનીય કર્મો બાંધીને તું કયા ભવે છુટીશ. પણ તે તત્કાળ મૃત્યુ પામી હાથી થયા પછી બહુ ભવ ભ્રમણ કરી મેક્ષે જશે.
જો કે તમને આ વાત માત્ર કથા જેવી લગે પણ અમે નજરે જોયેલ એક કેાલેજના વિદ્યાથી ને, જે કાગડાના અવાજ કાઢી કોલેજની અગાસીમાં કાગડા ભેગા કરી દેતા
(૫) બાલક્રીડા વજનઃ– સદાચાર અર્થમાં વપરાતા શીલ શબ્દમાં જીવન જીવવાની કલા રૂપે પાંચમુ` પગથીયું દર્શાવ્યું,
Page #88
--------------------------------------------------------------------------
________________
જીવન જીવવાની કલા
બાલ ચેષ્ટાઓને ત્યાગ કરે. બાલકીડા અનર્થદંડ વાળી હોવાથી મેહનું મૂળ છે. બાલીશ શબ્દથી જુગાર વગેરે રમતો પણ ન રમવી જોઈએ. કેમકે માત્ર જુગારની રમતને લીધે નળ દમયંતીને વિગ થયે–રાજ્ય ગચં, મહાભારતમાં યુધિષ્ઠિરે રાજ્ય તે ગુમાવ્યું પણ દ્રોપદીને હેડમાં મુકી–માટે બાલક્રીડા વર્જવી.
બ્રિજ ઓન ધ સ્વિટ કવાઈ જેવી જગપ્રસિદ્ધ ફિલ્મ અને અન્ય ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનય કરનાર વિશ્વ વિખ્યાત અભિનેતા એલેક જિનેસની અભિનય કલાને લીધે બ્રિટનની મહારાણીએ તેને સરનો ઈલ્કાબ આપે.
તેની ફેલાયેલી કીર્તિ સાંભળી એક વખત એક અમેરિકન ધનિક માણસ આવ્યો. તે શરાબની મેટી કંપનીને મેનેજર હતા. તેણે એલેક જિનેસને સતર લાખ ડોલરની ઓફર કરી. કામ માત્ર શું કરવાનું? તે કહે ટેલીવીઝન પર અભિનય આપવાનું શરાબની જાહેરાત કરી શરાબ વડે અજબ સ્કૂર્તિ આવે છે. તે અભિનય કરવાને.
એલેક જિસે ઈન્કાર કરી દીધો. મેનેજર કહે તમે મુર્ખાઈ કરી રહ્યા છે. એલેક જિનેસ બોલ્યા હજારો કલાકારે શરાબથી બરબાદ થયા છે. તમે સત્તર શું સીતેર લાખ આપો તો પણ હું આવી જાહેરાત કરી કલાકારોને બરબાદ ન કરું–આને કહેવાય બાલક્રિડા વર્જન.
અહી બાલક્રિડાનો અર્થ બાળક જેવી એવો નથી કર્યો પણ જેમાં સમજદારી–ગંભીરતા અને પુખ્તતાને અભાવ હોય તેમજ અનર્થક હોય તેવી ચેષ્ટા-પ્રવૃત્તિ કર્યો.
(૬) મધુર નીતિ વડે કાર્ય સાધવું–કાર્ય તો છે જ અને તે કરવાનું પણ છે. તો કરવું કેવી રીતે ? જીવન જીવવાની કલામાં આ છઠ્ઠો મુદ્દો ઘણો મહત્ત્વનું છે. દુષ્ટ, મુખ, બેવકુફ એવા કઠેર શબ્દોને પ્રજને ધમકાવીને પણ કામ થઈ શકે છે. તેને બદલે મીઠી વાણી વડે પ્રિય શબ્દોને પ્રજને પણ કાર્ય સાધી શકાય છે.
શીલ-સદાચાર અર્થમાં તે ધર્મના પ્રકરણમાં સારું ના દુની શબ્દ મૂકયે જ છે પણ તમારો રેજીદો વ્યવહાર તપાસે તેમાં પણ પ્રત્યેક પળે આ ગુણ આવશ્યક બનશે.
Page #89
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
- -
-
- - -
-
-
-
-
-
-
- - -
-
- -
-
-
-
-
-
કાગડાને જ્યાં જ ત્યાં તિરસ્કાર મળતે તેને કેઈ પિતાની પાસે બેસવા દેતું નહીં. તે ઉદાસ થઈ ગયે. બીજે જાવાની ઈચ્છાથી તેણે પ્રવાસની તૈયારી કરી. પડોશમાં જ ડાળી પ૦ માળ બનાવીને રહેલી કેયલને ખબર પડી તેણે કાગડાને બોલાવીને કહ્યું ભાઈ! જ્યાં સુધી તું વાણીની કર્કશતા નહીં છોડ ત્યાં સુધી કોઈ જગ્યાએ તને સન્માન મળશે નહીં.
કહ્યું છે કે કઠેર શબ્દથી ધર્મની હાની થાય છે અને લઘુતા આવે છે. કઠેર વચનથી તે દિવસને તપ નાશ પામે છે. આક્રોશથી મહિનાને તપ નાશ પામે છે. શાપ દેવાથી વર્ષ તપ નાશ પામે છે. મારવાથી શ્રમણપણું જાય છે.
વળી તમે કોઈનું અપ્રિય બોલશે તે તે તમારી પાછળ બેવડું અપ્રિય બેલશે. કર્કશ માણસથી તેને પરિવાર વિમુખ થાય છે. જેમ યશવિજયજી મહારાજા કલહની સક્ઝાયમાં ફરમાવે છે કે – શું સુંદરી તું ન કરે સાર,
ન લાવે આપે કાંઈ ગમાર સાજન સાંભળે. સામું બોલે પાપીણું નીત, જ પાપી તુજ પિતા જાઓ ચિત્ત સાજન સાંભળે.
આ કલહનું પરિણામ શું આવ્યું ? પતિએ પતિનને પ્રહાર કર્યો અને મૃત્યુ પામીને તે ગુણ મંજરી બની.
માટે મીષ્ટ ભાષા વાપરવી અને જે કઈ કાર્ય સાધવું હોય તે મધુર નીતિએ કરીને સાધવું. વ્યવહારમાં પણ સફળ થવા માટે શીલને આ છઠ્ઠો પ્રકાર અતિ ઉપયોગી છે.
જીવન જીવવાની કલા દર્શાવતા આ છે ગુણે કે લિંગે (ઓળખ ચિહને) શાસ્ત્રકાર મહષિએ દર્શાવ્યા. શ્રાવકે પણ “શીલ” નામક બારમાં કર્તવ્યના પાલન માટે આયતન સેવનથી આરંભી મધુર નીતિ વડે કાર્ય સાધવા સુધીના છ એ સદાચાર–શીલના પ્રકારોને સમજી ઓળખીને આચરણમાં મુકવા તે જ અભ્યર્થના.
Page #90
--------------------------------------------------------------------------
________________
(૪૪) તપધર્મ-મહત્તા
-કમ નિર્જરાનું અમેધ સાધન
निर्दोषं निर्निदानादयं तन्निर्जरा प्रयोजनम् चितोत्साहेन सद्बुद्धया तपनीयं तपः शुभम् નિર્દોષ, નિયાણા વગરનું, માત્ર નિરાના જ કારણભૂત એવુ શુભ તપ સારી બુદ્ધિ વડે અને ચિત્તના ઉત્સાહપૂર્વક કરવું.
મન્નહ જિણાણું સજઝાયમાં શ્રાવકના છત્રીશ કવ્યા વર્ણ વ્યા તેમાં તેરમું કર્તવ્ય લખ્યું તપ. (તપ કરો) તપ એ કમ નિજ રાનુ અમેધ સાધન છે. પણ સ` પ્રથમ તે તપના અર્થ જાણવા જરૂરી છે.
તપ એટલે શુ? રૂન્ઝાનિશેષત: તપની આ એક વ્યાખ્યા મુજબ ઇચ્છાઓને રાકવી કે અંકુશમાં રાખવી તેને તપ ક્યો છે. વ્યવહારમાં એકબીજાને સુખ પહેોંચાડવા પણ વ્યક્તિ કઇને કઇ તપ કરે છે. એક માતા બાળકના પાષણ માટે ઠંડી-ગરમી—ભૂખ-તરસઉજાગરા વગેરે અનેક કષ્ટો સહન કરીને એક પ્રકારે તપ કરે છે. ગ્રાહકેાની જામેલી ભીડને ટકાવવા માટે દુકાનદાર પણ બધુ સહન કરીને પેાતાના શરીરને તપાવે છે. તે શું આ તપ કહેવાય ખરા ?
શાસ્ત્રો જણાવે છે કે ઉદ્દેશ્ય સહિત ન હેાવાથી આને ધર્માનુબંધી તપ ન કહેવાય. કેમકે એક માણસને જેલમાં કશુ ખાવા ન આપે અથવા તા તે જાતે જ ભૂખ્યા રહે તેમાં અને સ્વેચ્છાએ પચ્ચકખાણુ પૂર્ણાંક ઉપવાસ કરનારની ભૂખ બંને સમાન વસ્તુ નથી.
કારણ કે પ્રત્યેક કષ્ટ સહન કરવાની ક્રિયાને જો તપ ગણવામાં આવે તે વૃક્ષા, નારકીના જીવેા, પશુ, પક્ષી બધાંને મહાન તપસ્વી ગણવા પડે, પરંતુ આ કષ્ટ સહન કરવા પાછળ તે જીવાને કાઈ જીવન શુદ્ધિ કે ક ક્ષયના હેતુ હાતા નથી, તેમજ સ્વેચ્છાપૂર્વક સમભાવથી તેઓ
Page #91
--------------------------------------------------------------------------
________________
૮૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
કે
સહન પણ નથી કરતા માટે તે સકામ નિર્જર નિષ્પાદક તપ કહેવાત નથી.
તેથી જ તપની વ્યાખ્યા મૂકી રૂ નિરોધ તા: ઈચ્છાઓને બ્રેક મારવી. “ઈરછા રેલ્વે સંવરી” તે તપ. મન તે બહુ ચંચળ છે કયારેક હલવા–પુરીની ઈચ્છા થાય તો ક્યારેક નવા-નવા વસ્ત્રોની ઈચ્છા થાય. કોક દિવસ વિમાનમાં ઉડે તે કેઈક દિવસ મોટા બંગલાની અપેક્ષા રાખે. કેમકે મનની ઈચ્છાઓ અનંત છે.
મન સાધ્યું તેણે સઘળું સાધ્યું એહ વાત નહીં ખોટી પણ કહે સાથું ઈમ નવી માનું એક હી વાત છે મેટી મનને કાબુ લેવા માટે જરૂરી છે તપ.
એક ધનાઢય શેઠની પત્ની મૃત્યુ પામી, શેઠને એક જ પુત્ર હતો. મેટ થતા ખાનદાન ઘરની કન્યા પરણાવી. પણ વિવાહ થતાં જ છોકરો મૃત્યુ પામ્યું. બિચારી કન્યાના ભાગ્યમાં પતિનું સુખ નહીં. શ્વશુર ધનવાન હવા સાથે વિવેકી અને ધર્મપરાયણ પણ હતા. પોતાની વિધવા પુત્રવધૂની સ્થિતિ સમજી શકતા હતા.
તેણે વિચાર્યું કે જે આને કંઈ કહીશું કે મેણાટોણા મારીશું તે ક્યાંક આત્મહત્યા કરી બેસશે. તેથી વહુને ઘરમાં મન લાગી જાય અને કુળની પરંપરા જળવાય એ રીતે કંઈ રસ્તો કાઢશુ. કેઈગ્ય તક મળતા શેઠે પુત્રવધૂને ચાવી સેંપી દીધી. માત્ર એટલું જ કહ્યું કે આ ઘર તારું જ છે. તેને ઠીક લાગે તેમ ઘનને ઉપગ કરજે પણ એટલે ખ્યાલ રાખજે કે તારા માતાપિતા કે મારા કુટુંબને કલંક ન લાગે તે રીતે જીવન ગુજારજે.
પુત્રવધૂએ સહર્ષ સ્વીકારી લીધું. પૂર્ણ પ્રસન્નતા અને ગંભીરતાથી ઘરને સમગ્ર કારભાર ચલાવા લાગી. પડોશના લોકો પણ પ્રસન્ન થઈ ગયા. ઉત્સાહપૂર્વક કાર્યો કરતા પુત્રવધૂ પિતાના વૈધવ્ય દુઃખને ભૂલી ગઈ
પણ તમે જાણો છો કે વધારે પડતી સુખ–સગવડ, ખાવા-પીવા, પહેરવા-ઓઢવાની આઝાદી, મજશેખ વગેરે સાથે તપ યુક્ત જીવન ન હોય તે મનુષ્ય ક્યારેક ખોટા પગલા ભરી બેસે. તપ એ કમ નિજરનું અમેધ સાધન તે છે જ. તદુપશંત તપ કરવાથી ઉપવાસ વગેરે કારણે શરીર પર અને વિનયથી મન ઉપર કાબુ આવે છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
કર્મ નિર્જરાનું અમેઘ સાધન
૮૩
-
-
- -
-
-
- -
-
આ વિધવા કન્યાની કંઈ ઉંમર તે હતી નહીં. થોડી ઉંમર વધતા ઉમાદ પણ વધવા લાગે. મનમાં ને મનમાં વિચારે છે કે એવો કોઈ રસ્તો કાઢું જેથી બંને કુળને કલંક ન લાગે અને મારી વાસના પણ સંતોષાય જાય. બિચારીને કાય કલેશ કે સંલીનતા જેવા બાહ્ય તપની પણ તાલીમ મળી ન હતી. ધીરે ધીરે કામ વાસના પ્રબળ બનવા લાગી.
એક વખત સસરાજી પ્રસન્ન વદને બેઠા હતા. પૂછ્યું પુત્રવધૂને, બેટા કશી તકલીફ તો નથી ને? વહુ પણ કે શોધતી હતી એટલે તરત બેલી ગઇ, બાપુજી આપણે સે થે બુદ્ધી થઈ ગયેલ છે. આંખ કાનની તકલીફ પણ વધવા લાગી છે, તો તેને રજા દઈ દઈએ તેને બદલે કેઈ યુવાન હસે શોધી લઈ એ તે સારું. સસરાજી તે જમાને જોઈ ચુકેલા માણસ હતા. સમજી ગયા જલદી કે વહુ ને શું ઇચ્છા છે. પણ કઈ જાતની ગરમી ન પકડતા ઠંડા દિમાગથી વિચાર્યું કે આ સ્ત્રીને કેઈ જાતની તપની તાલીમ મળી નથી. તેથી જ આ દિવસ જોવાનો વખત આવ્યે. માટે હવે તેને કંઈ કહેવાને બદલે તપની તાલીમ દઉં. તપનું પણ એક લક્ષણ કર્યું છે કે –
रस रुधिर मांस मेदोऽस्थि मज्जा शुकाण्यनेन तप्यन्ते
कर्माण्यशुभानीत्य - तस्तपोनाम तैरक्तम् જેના વડે રસ, રુધિર, માંસ, મેદ, અસ્થિ, મજજા, શુક તેમજ અશુભ કર્મો તપાવાય તે તપ.
જેમ માખણમાંથી ઘી બનાવવું હોય તે તે વાસણને અગ્ની પરે રાખી તપાવવું પડે તેમ જીવનરૂપી માખણમાંથી શુદ્ધ આત્મરૂપી ઘી મેળવવા માટે કર્મોને તપાવવા જરૂરી છે તે માટે ઉપવાસ-આદિક તપ કરે પડે.
શેઠે વણિક બુદ્ધિ કામે લગાડી. પુત્રવધૂને નેહયુક્ત વાણીથી કહ્યું, “બેટા ! આજ તે અગીયારસને દિવસ છે મારે ઉપવાસ કરવાને છે. આજે તો તું રસેઈ કરીલે. કાલે આપણે બીજે રસોઈ શોધીશું. વહુએ પણ જરા પોતાની પ્રતિષ્ઠા જમાવવા કહી દીધું પીતાજી આપના વિના હું એકલી ભેજન કઈ રીતે કરી શકું. આજ તે હું પણ ઉપવાસ કરીશ.
Page #93
--------------------------------------------------------------------------
________________
८४
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
શેઠે બીજે દિવસે જોયું કે પુત્રવધૂને એક ઉપવાસથી કંઈ અસર થઈ નથી. એટલે સસરાજી બેલ્યા કે વહુબેટા ઘણાં સમયથી આરાધના છુટી ગઈ હતી. કાલે ઉપવાસ સારો થયે. આજે પણ બારસ અને તીર્થંકર પરમાત્માનું કલ્યાણક છે તે હું ઉપવાસ કરીશ. વહુ બેલી તે હું પણ આજે ઉપવાસ કરીશ. શેઠે કઈ વાહ વાહ ! તારા જેવી કુલિન સ્ત્રીઓને તે આ જ ધર્મ છે. ત્રીજે દિવસે પણ ઉપવાસ કરી દીધો. ચોથે દિવસે તો ચૌદશ જ હતી. એટલે ઉપવાસ કરવાને જ હતો. પુત્રવધૂત ચાર ઉપવાસમાં લાંબી થઈ ગઈ. બોલવાની શક્તિ પણ ગુમાવી બેઠી કબીરજીએ કહ્યું છે કે
न कुछ देखा ज्ञान ध्यान मे, न कुछ देखा पाथीमें
कहे कबीर सुनो भाइ साधो, जो कुछ देखा रोटीमें આવું જ એક સજઝાયમાં પણ કહ્યું છેસર્વ દેવ દેવમાં પ્રત્યક્ષ દેવ રેટી
તાનમાન એહ વિના સર્વ વાત બેટી છતાં સસરાજીએ તે પુનમે પણ ઉપવાસ કરવાનું નક્કી કર્યું અને પાંચમો ઉપવાસ ખેંચી કાઢ. વહુને કહ્યું પુનમે તે પારણું ન થાય. તું તારે આજ પારણું કરી લે.
વહુ બેલી કઈ વાત નહીં. આજ દિવસ તે હું પણ ખેંચી કાઢીશ. તે બેલી જરૂર ઉપવાસ કરવાનું પણ તેના રસ-રૂધીર–માંસમજજા બધું જ સુકાઈ જતાં તેનું મન પણ શાંત થઈ ગયું. મનમાં શુભ ભાવ ઉત્પન્ન થયો કે અરેરે ! મારે માટે પિતાજીએ પાંચ-પાંચ ઉપવાસ ખેંચા. સવારે ઉઠી ત્યાં સુધી તે પુત્રવધૂનું શરીર સાવ સુકાઈ ગયું હતું. તેણે સસરાજીની માફી માંગી. પોતાની જ જાતે રાઈ બનાવવાની શરૂ કરી દીધી.
તે દિવસથી જ વહુએ શરીર-મન-ઈન્દ્રિયને તપથી સાધવાની શરૂ કરી. પર્વતિથિએ ઉપવાસ. આયંબિલ વગેરે શરૂ કર્યા મનને ધીમે ધીમે નિર્મલ બનાવ્યું. આ રીતે તપ થકી મન પર સંયમ મેળવ્યું. છતાં એક વાત ફરી યાદ કરજો આજનું પરિશીલન શું છે?
Page #94
--------------------------------------------------------------------------
________________
ક્રમ નિરાનુ... અમેાઘ સાધન
કંપ
કમ નિજ રાનુ અમાઘ સાધન
આ પરિશીલનના સંદર્ભ માં ફ્રી પ્રારંભના શ્લાક યાદ કરી. તપ કેવુ* હાવુ" જોઈ એ ?
निर्दोष निर्मिंदानाढ्य तन्निर्जरा प्रयोजनम् चितोत्साहेन सद् बुद्धया तपनीय' तपः शुभम्
તપ નિર્દોષ હાવા જોઈ એ, નિયાણા રહિત હાવા જોઈએ, કર્મીનિર્જરાના હેતુ ભૂત હાવા જોઈએ, સારી બુદ્ધિ વડે અને ચિત્તના ઉત્સાહપૂર્વક કરેલા હાવા જોઈએ.
નિર્દોષ એટલે શુ ? જે તપ આલેાક કે પરલેાકના સુખની ઈચ્છા રહિત કરવા તે નિર્દોષ તપ કહેવાય. શ્રી દશવૈકાલિક સૂત્રમાં સ્પષ્ટ લખ્યું-તે રૂદ છેદયાળુ તથિિદ્ભજ્ઞા, ને પહેાઢયાળ તથત્તિद्विज्जा, नो कित्तीवएण सद्दसिले गट्टयाए तप महिट्टिज्जा, नन्नत्थ निज्जरट्ट्याए तवमहिट्टिज्जा.
આ લેાકના સુખ માટે તપન કરવા. – એટલેકે ધન, યશ, આડમ્બર, સ્વાર્થ વિષયક સુખ, સાંસારિક કામના માટે તપ ન કરવા, પરલોક માટે તપ ન કરવા-એટલે -સ્વર્ગાદિ સુખ, વૈભવ દેવાંગનાની ઇચ્છાથી તપ ન કરવા, કીર્તિ વધારવા માટે, પ્રશસ્તિકે શ્લાધા માટે તપ ન કરે. કેવળ નિર્જરા માટે જ તપ કરવા. – નિમ્નકૂયા તથ महिट्टिज्जा - તપ કરવા માટેના એક માત્ર હેતુ ક્રમ નિર્જરા જ હાવા જોઈએ. એ પ્રમાણે ચૌદ પૂર્વ ધર મહાત્મા આગમઘર પુરુષ શ્રી શય્યંભવ સૂરિજી પણુ શ્રી દશવૈકાલિક સૂત્રમાં લખી ગયાં. તેથી જ આજનુ પરિશીલન પણ રાખ્યુ.
કમ નિજ રાનુ અમાધ સાધન, નિર્નિવાનાય – તે તપ નિયાણા રહિત કરવા.
તપ કરવામાં આવે પછી આ તપના પ્રભાવે મને અમુક ઋદ્ધિ કે પદ્મ મળે તેવી ઇચ્છા રાખવી તેને નિયાણું કહે છે. જેમ બ્રહ્મદત્તના પૂર્વ ભવમાં તપ-સંયમના ફળ રૂપે ચક્રવર્તી ના શ્રી રત્નની વાંછા કરી તે એક પ્રકારનુ નિયાણુ કર્યુ” કહેવાય. આવા નવ નિયાણા શાસ્ત્રકાર મહર્ષિ એ ફાવેલ છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
निव सिट्ठि इत्थि पुरिसे, परपवियारे सपवियारे
अप्पुसरे दरिद्दे सड्ढे हुज्जा नव नियाणा - રાજા, શ્રેષ્ઠી, સ્ત્રી, પુરુષ, પર પ્રવિચાર, સ્વ પ્રવિચાર, અલ્પવિકાર, દરિદ્ર અને શ્રાવક એ પ્રમાણે નવ નિયાણ છે. મેક્ષની ઇચ્છાપૂર્વક તપ કરનારાએ આ નવે નિયાણું ત્યાગવા જોઈએ.
(૧) રાજા થવું – દેવલેક સાક્ષાત્ જે નથી પણ રાજા જ બળદેવ છે. માટે તપના બળે હું રાજા થાઉં. તેવું નિયાણ કરનાર રાજાપણું પામે ખરો પણ તેને બોધિ બીજ દુર્લભ થાય.
બ્રહ્મદત્ત ચકવતાનો જીવ પૂર્વભવે ભૂતદત્ત ચાંડાલને પુત્ર હતો. તેનું નામ સંભૂતિ હતું. તેને એક ચિત્ર નામે ભાઈ પણ હતો. અને ભાઈ એ અતિ મધુર ગીત ગાન કરતાં નગરમાં વિચારી રહ્યા હતા. મૃગલાની જેમ આકર્ષાઈને નગરજને તેની પાછળ ભમતા હતા. આ જોઈને ત્યાંના રાજાએ બંનેને નગર બહાર જવાને આદેશ આપ્યો. નગરજનાના તિરસ્કારથી બન્ને ભાઈઓ આત્મહત્યા કરવા ચાલ્યા, પણ ત્યાં કઈ મુનિના ઉપદેશથી તેમણે દીક્ષા લીધી.
અનેક વિધ તપશ્ચર્યા દ્વારા શરીરને તેઓએ સુકવી નાખ્યું હતું. માસક્ષમણને પારણે હસ્તિનાપુરમાં ભીક્ષા લેવા ગયા. ત્યાં પારણું બાદ ચકવર્તી રાજા સપરિવાર તેમને વાંદવા આવેલા હતા. વંદન કરતી વેળાએ ચક્રવતીના સ્ત્રી રતન સુનંદાના કેશ-કલાપમાંથી એક લટ છુટી પડીને સંભૂતિ મુનિને સ્પર્શી ગઈ. રાજરમણની વાળની લટની સેવાબપથી મુનિ અત્યંત રોમાંચિત થઈ ગયા. કામરાગથી પરાભવ પામેલા સંભૂતિ મુનિએ નિયાણ કર્યું કે જે મારા દુષ્કર તપનું કઈ ફળ હોય તો આવી સ્ત્રીને હું પતિ બનું.
ચિત્ર મુનિએ ઘણું સમજાવ્યું કે તમે આ નિયાણીનું પ્રાયશ્ચિત કરો. મુર્નિજીવન આ રીતે વેડફી દેવા માટે નથી. પણ સંભૂતિ મુનિનું મન હવે કાબુ ગુમાવી બેઠું હતું. જે સ્ત્રીના વાળને સ્પર્શ આટલે રોમાંચક હોય તે સ્ત્રીને સર્વાગીણ પણે પામવામાં તો કેવાં અનેરો આહલાદ આવે.
સ્પશેન્દ્રિયના વિષયમાં મુનિ લુબ્ધ બન્યા. કેમકે આ એક જ ઈન્દ્રિય એવી છે જે પ્રત્યેક જીવને પ્રથમથી જ પ્રાપ્ત થયેલી છે. નિર્ગ
Page #96
--------------------------------------------------------------------------
________________
કમ નિર્જરાનું અમેઘ સાધન દથી આજ પર્યતની યાત્રા સ્પશેન્દ્રિય સાથે રહીને જ કરી છે. તેના વિષયથી વિમુખ થવું ઘણું કઠીન છે. તેને બદલે અહીં તે બીજી ચાર ચાર ઈન્દ્રિયો પણ સાથે છે.
સંભતિ મુનિ આલોચના કર્યા વિના જ મૃત્યુ પામ્યા. સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા ત્યાંથી દેવપણનું આયુ પૂર્ણ કરી બ્રહ્મરાજાની પત્ની ચલણીની કુખે ઉપન્ન થયા. નિયાણના પ્રભાવથી બ્રહ્મદત્ત ચક્રવતી થઈ સ્ત્રી રતનને તે જરૂર પામ્યા પણ નિયાણું કર્યું હોવાથી બાધિબીજ દુર્લભ બન્યું અને અને હિંસાનુબંધિ શૈદ્ર ધ્યાનના તીવ્ર પરિણામમાં મૃત્યુ પામી સાતમી નરકે ગયા.
મોક્ષપથને પથિક નિયાણું કરી તપને કમનિજરાને અમોધ સાધનને બદલે નરક ગતિને પાસપોર્ટ બનાવી બેઠે. માટે શ્રાવકે નિયાણા રહિત તપ કરવો.
(૨) શ્રેષ્ઠી થવું :-તપ કરતાં એવું વિચારે કે રાજાને તે ઘણી ચિંતા હોય. પરંતુ ધનિક લાકે સુખી હોય છે. માટે તેવા ઊંચા કુળમાં (શ્રેણીને ત્યાં) હું પુત્ર પણે ઉપન થઉં. તેવી ચિંતવના કરે તેને બીજુ નિદાન–નિયાણું જાણવું.
(૩) સ્ત્રીપણું :- કેઈ એ વિચાર કરે કે પુરુષપણામાં તે વ્યાપાર, સંગ્રામ વગેરે અનેક પ્રકારે કષ્ટ રહેલા છે. તેથી સ્ત્રીને અવતાર મળે તે સારું તે ત્રીજું નિયાણું કહ્યું. આવા પ્રકારનું નિયાણું સુકુમાલિક સાધ્વીએ કર્યું હતું.
(૪) પુરુષપણું :- તપ કરતા કરતા કઈ એવું પણ વિચારે કે સ્ત્રીનો જન્મ તે નીચ ગણાય માટે સર્વ કાર્ય કરવામાં સમર્થ એવા પુરુષપણાને પામું તે આ પણ એક પ્રકારનું નિયાણું છે. કેમકે આપણે તો નિર્વેદ સ્થિતિને પામવાની છે.
(૫) પર પ્રવિચાર :- મનુષ્યને કામગની પ્રક્રિયા તે અપવિત્ર અશુચિમય છે. તેના કરતા તે દેવપણું મળે તે સારું. જેથી દેવીઓ સાથે ભેગ ભોગવી શકાય તે પર પ્રવિચાર નિયાણું કહ્યું.
(૬) સ્વ પ્રવિચાર :- દેવપણું પામ્યા પછી બીજી દેવી ભોગવવામાં પણ કષ્ટ છે તેના કરતાં હું પોતે જ દેવ-દેવી બને રૂષ વિમુવી
Page #97
--------------------------------------------------------------------------
________________
જાય. આવા સક થવા માટેનને દાન
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ ભાગ ભેગવું તે ઠીક છે. માટે હું તેવા પ્રકારને દેવ બનું એવું તે નિયાણું કરે તેને સ્વ પ્રવિચાર નિયાણું કહેવાય.
(૭) અલ્પ વિકારીપણું :- કામગથી વૈરાગ્ય પામી કે એવું વિચારે કે તપના પ્રભાવે હું અલ્પ વિકારી દેવ બનું તો આવું નિયાણું કરનાર કદાચ તે દેવપણાને પામે ખરો પણ ચવીને પછી દેશવિરતિ પણે પામે નહીં,
(૮) દરિદ્રીપણું :- દ્રવ્યવાન પુરૂષને રાજા, ચેર, અગ્નિ વગેરેને મહાભય રહે છે. તેમ સમજી એવું નિયાણું કરે કે હું અપ આરંભવાળે દરિદ્રી થાઉં તે આઠમું નિયાણું. * (૯) શ્રાવક પણું – મુનિને દાન આપવામાં પ્રીતિવંત હોય અને વ્રતધારી શ્રાવક થવા માટેની ઉપચારણા કરે તેને નવમું નિયાણું કહેવાય. આવા પ્રકારના નિયાણાવાળે સર્વવિરતિ પણાને પામતે નથી.
આ પ્રમાણે નવે નિયાણુનું સ્વરૂપ જાણી તપ કરનારે કઈ પણ પ્રકારના નિયાણું રહિત અને કેવળ કર્મ નિજાનું અમેધ સાધન માની તપ કર. પણ સમક્તિ રહિત હોવા છતાં જેમ તામલી તાપસે નિયાણું અંગીકાર ન કર્યું તેમ શ્રાવકે એ પણ નિરાના તપ ક .
તામલિતી નગરીમાં તામીલ નામે શ્રેષ્ઠી રહેતો. રાત્રિ જાગરિકા દરમ્યાન લૌકિક વૈરાગ્ય ઉત્પન થતાં તાપસી દીક્ષા ગ્રહણ કરી. ચાર ખાનાવાળું એક કાષ્ઠનું પાત્ર તૈયાર કરાવ્યું. જેથી તેના ત્રણ ભાગો દાન કરીને એક ભાગમાંથી ઉદરનિર્વાહ થઈ શકે.
તે નિત્ય હાથ ઊંચા રાખી સૂર્ય સન્મુખ દષ્ટિ કરી ઉભો રહેતો. યાજજીવ છઠ્ઠ ને પારણે છઠ્ઠ કરતે. પારણે કાષ્ઠપાત્ર લઈ ઉચ્ચમધ્યમ-નીમ્ન સર્વકળામાં ભિક્ષા માટે જાય, દાળ શાક હિત માત્ર ભાત જેવું હવિષ્ય અન્ન લઈ એક ભાગ જળચરને, એક ભાગ સ્થળચર અને એક ભાગે ખેચર પક્ષીને આપી ચેથા ભાગનું અને એકવીસ વખત પાણી વડે ધોઈ સંતોષથી ઉદરપૂતિ કરે છે.
આ રીતે સાઈઠ હજાર વર્ષ તપ કર્યું. તેને દેહ તદ્દન શુષ્ક અને અસ્થિ પણ ન દેખાય તે થઈ ગયે. એકદા શરીરને સિરાવીને ઈશાન ખૂણામાં દેહ પ્રમાણ મંડળ બનાવી અનશન કરી આમધ્યાનમાં
Page #98
--------------------------------------------------------------------------
________________
ક્રમ ત્રિરાનુ... અમેઘ સાધન
રહ્યો. તે સમયે સ્વર્ગે અલીન્દ્ર ચવ્યા. તેથી ત્યાંની દેવીએએ વિચાયુ કે દુષ્કર તપકારક તામલી તાપસને લેભમાં પાડી નિયાણું કરાવવું.
પૃથ્વી પર આવી વિવિધ નાટકો દેખાડી વિનતી કરી કે અમારા ઇન્દ્ર બના. અને દિવ્ય ભાગ ભગવા. તે પણ તામલી તાપસે નિયાણું અગીકાર ન કરતાં તે દેવીએ સ્વસ્થાને ગઇ. તામલી તાપસ એ માસની સલેખના કરી મૃત્યુ પામી ઇશાનેન્દ્ર થયા.
શાસ્ત્રકાર મહિ` ફરમાવે છે કે જે તેણે સમ્યગ્દષ્ટિ તપ કર્યા હૈ।તતા જૈન સિદ્ધાંત અનુસાર તેટલી તપશ્ચર્યામાં સાત જીવા સિદ્ધિ પામી શકયા હાય. છતાં અજ્ઞાન અને ખાલ તપસ્વી એવા તેણે નિયાણુ કર્યું. ત્યારે શ્રાવકો તા જૈનમતના જ્ઞાતા છે માટે તેએએ નિયાણ કરવું જોઈએ નહી.
સશિના ત્રયજ્ઞમ તે તપ નિરાના હેતુથી જ કરાવા જોઈ એ. તત્વાધિગમ સૂત્રમાં પણ કહ્યુ. છે કે તવરા નિના ૨ આત્માને લાગેલી ક્રમ વણા નિમૂ ળ બને અને આત્મા મૂળ સ્વરૂપે પ્રગટ થઈ સિદ્ધિ પદને પામે તેજ હેતુથી તપ કરવા જોઈ એ.
?
તપ દ્વારા નિર્જરાના જ હેતુ રાખવાનું કેમ કહ્યું ? કર્મ બાંધતા માત્ર એક સમય લાગે પણ તેના ભાગવટાની સ્થિતિ ૭૦ કાડા કાડી સાગરોપમની જણાવી. આ સીતેર કાડાકેાડીના સમય વીતી જાય એટલે માફી મળે તેવું ન માનતા. પરંતુ તેટલા સમય સુધીમાં કમ ભાગવ્યે જ છૂટકા થાય. હા ! તપસ્યા કરીને કર્મોના ક્ષય કરી દે તે વાત અલગ છે. તેથી જ કહ્યું કે કમ નિશનું અમેાધ સાધન જો કેાઈ હાય તા તે તપ છે.
કર્મ બંધ ચાર પ્રકારે થાય (૪) નિકાચિત
غغ
છે. (૧) સ્પૃષ્ટ (૨) બદ્ધ (૩) નિવ્રુત્ત
(૧) સ્પૃષ્ટકમ :- સુકી રેતી સુકી દિવાલ પર ફેકે તે તરત નીચે પડી જશે. તે રીતે રાગ દ્વેષ રહિત દિવાલ પર કરજ સ્પશી ને દૂર થઈ જશે.
(૨) બદ્ધકર્મ :- સુકી દિવાલ પર ભીની રેતના પીંડ ફેકે તા થોડા સમય ચાંટીને સુકાતા ખરી જશે. તે રીતે બદ્ધ કર્મોમાં બધ થાય પણ પ્રતિક્રમણ કે પશ્ચાતાપની ગરમીથી કરજ સુકાઈને ખરી જશે.
Page #99
--------------------------------------------------------------------------
________________
-લકા
-
- -
-
-
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ (૩) નિઘરકમ – ભીની દિવાલ પર માટીને લેપ કરી દે તે દિવાલ સાથે એક રૂપ થઈ જાય પછી ઘણું લાંબા સમયે તે છુટી પડે. તેમ રાગ-દ્વેષ કષાય કે વારનાથી ભીંજાયેલ આત્મરૂપી દિવાલ પર અતી ચીકણું કર્મ રજ ચાંટે તે નિત્તક. વારંવાર દીર્ધ તપ કે ધ્યાનથી જ આ કર્મની નિર્જરા થાય.
(૪) નિકાચીત - દિવાલ પર ગોળ, સરસ, સીમેન્ટ, બિલ્વાફળ વગેરે ચકણા પદાર્થ ભેગા કરી વ્યવસ્થિત લપ કરી દે તો એક રસ થઈ જતાં દિવાલ ટુટે તે પણ આ પદાર્થ છુટા ન પડે તેમ તીવ્ર વિષય-કષાય કે રાગ દ્વેષથી ગાઢ થયેલી કર્મરાજ ભગવ્યા વિના છુટકે ન થાય તેને નિકાચીત કર્મ બન્ધ કહેવાય છે.
ઢંઢણ કુમાર પૂર્વભવે ૫૦૦ ખેડૂતને અધિકારી હતા. મધ્યાહ્ન બધાં માટે ભાત આવે ત્યારે પોતાના ખેતરમાં થોડું કામ કરાવે. એ રીતે રંજ ૫૦૦ ખેડુત અને ૧૦૦૦ બળદને ભોજનમાં અંતરાય કરતા ગાઢ કર્મ બાંધ્યું. ઘણું ભવ બાદ કૃષ્ણ મહારાજને પુત્ર થયેનમિનાથ પ્રભુ પાસે દીક્ષા લીધી. પૂર્વકૃત અંતરાય કર્મને લીધે શુદ્ધ ભીક્ષા મળતી નથી. અશુદ્ધ ગ્રહણ કરતાં નથી.
હરિ પૂછે શ્રી નેમને હું વારિ, મુનિવર સહસ અઢાર રે હું વારિલાલ ઉત્કૃષ્ટ કુણ એહમાં હું વારિ,
મુજને કહે કૃપાલ રે હું વારિલાલ ત્યારે નેમિનાથ પ્રભુએ કહ્યું અઢાર હજારમાં ઉત્કૃષ્ટા અણગાર આ ઢંઢણ મુનિ છે. કૃષ્ણ રસ્તા વચ્ચે વંદન કર્યું તે જોઈ ૧૬૦૦૦ રાજા ચરણે પડયા એક વણિકે તે જોઈ માદક વહોરાવ્યા. પણ સ્વ લધિએ નથી મળ્યા જાણે મોદકનો ચુરો કરતાં કર્મોને પણ ચુરો થયો ઢઢણમુનિ કેવળી બન્યા.
એ રીતે કેવળ કમ નિર્જરાનું અમેધ સાધન માની તપ કરો. તેના વડે પૃછ–બદ્ધ-નિધત્ત કર્મ નાશ પામે છે. નિકાચિત કર્મ શિથિલ બને છે. માટે ચિત્તના ઉત્સાહ પૂર્વક અને સારી બુદ્ધિથી તપ કરી કર્મ નિર્જરા કરનારા બનો.
Page #100
--------------------------------------------------------------------------
________________
(૪૫) તપ માથઅભ્યન્તર
–મુકિતપથ-ઉપવાસથી ઉત્સ
बारसविमिव तवे सन्भिंतर बाहिरे कुसक्तदिठ्ठे अगिललाइ अणाजीवी नायच्यो सो तवायारो જિશ્વરાએ બાહ્ય અને અભ્યંતર ખાર પ્રકારનું તપ કહ્યું છે. તે જ્યારે ગ્લાની રહિત અને આજીવિકાની ઈચ્છા વગર થાય ત્યારે તે તપાચાર જાણવા.
શ્રાવકાના કવ્યા વર્ણવતા મન્નહ જિણાણુ' સજ્ઝાયમાં તેરમુ‘ કર્તવ્ય જણાવ્યુ` “તપ” (તપ કરો). સામાન્યથી તપ શબ્દ કાન ઉપર અથડાતાંજ તમે શુ વિચાર કરશે ? આયખિલ ઉપવાસ, છૈ, અર્જુમ વગેરે તપ. તપસી એટલે જાણે અઠ્ઠાઈ, માસક્ષમણ કરતાં હાય તે જ. પણ દિવસમાં આઠથી દસ કલાક સ્વાધ્યાય કે વૈયાવચ્ચ કરનારને કોઇ તપસી સમજતુ નથી. માત્ર ખાવા-પીવાનું કોઈ છેડી દે તેની ક્રિયાને જ તમે સૌ તપ માની લીધા છે. ત્યારે પ્રશ્ન થાય કે તપ એટલે શુ? માત્ર ભેાજન છેાડવું તે જ તપ ?”
એક ગુચ્છના કોઈ સાધુએ . સ થારાના (બામળ અનશન ના) નિર્ણય કર્યો. ભક્તોએ સાંભળ્યું તેા તેના સન્માન માટે દોડતા આવ્યા, દનાથી એની ભીડ વધવા લાગી. એ રીતે તે સાધુની વધતી જતી પ્રતીષ્ઠા ર્જાઈ તે સ`ઘાડાના ખીજા સાધુએ પણ સંથારા (અનશન) કરવાની રજા માંગી. ગુરુ મહારાજે તેને સ્નેહપૂર્વક જણાવ્યું કે હજી તું તેને માટે ચગ્ય નથી. શિષ્યે પૂછ્યું'. ગુરુદેવ ! હું તેને માટે કયારે ચેાગ્ય થઈશ ? ગુરુ મહારાજે ઉત્તર પાઠવ્યેા. બાર વર્ષ સુધી તપ કરીને સાધના કરા. આત્માને વશ કરી. ત્યારે તમે તેને માટે ચેાગ્ય થશે.
ཊུ
“સારુ” કહી તે શિષ્યએ લાંબા લાંખા ઉપવાસ શરૂ કર્યાં. ખાર વર્ષ સુધી આ રીતે તપ કરવાથી તેનુ શરીર સુકાઈ ને સાંઠી જેવુ થઈ
Page #101
--------------------------------------------------------------------------
________________
૯૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
ગયું, ઉઠતા બેસતા તેના હાડકાંને કડકડ અવાજ થવા લાગે. શિષ્યએ ઉચીત અવસર જોઈ ફરી ગુરુદેવ પાસે આજ્ઞા માંગી, ગુરુદેવ બારવર્ષ થઈ ગયા હવે સંથારો કરવાની આપ આજ્ઞા ફરમાવે.
ગુરુ મહારાજે ફરમાવ્યું કે હજી અવસર થયેલ નથી. “હજી શું બાકી રહી ગયું છેઆ શરીરમાં એવું રેષપૂર્વક બોલતા શિષ્યએ એક આંગળી મરડીને તેડીનાખી, તરતજ ગુરુ મહારાજ બોલ્યા. બસ આજ બાકી રહી ગયું હતું તારામાં, તે શરીર તે સુકવી નાખ્યું પણ તેમાં તે રહેલા કર્મ શત્રુ રાગ દ્વેષ વિષય કષાય, વગેરે જે શત્રુઓ હતા તે હજી સુકાયા (દુર થયા) ન હતા. માટે જ મેં તને કહ્યું હતું કે તું હજી અનશન ને યોગ્ય નથી.
પૂજ્ય ઉપાધ્યાય યશવિજયજી મહારાજા જ્ઞાનસાર ગ્રન્થમાં ફરમાવે છે–
तदेव हि तपः कार्य दुनिं यत्र नो भवेत्
येन योगा न हीयन्ते क्षीयन्ते नेन्द्रियाणि च
જ્યાં સુધી મનમાં દુર્ગાન ન થાય યોગે હિન ન બને (ઘટે નહીં) ઈદ્રિ ક્ષીણ ન હરને ત્યાં સુધી જ તપ કરે.
દુર્બાન એટલે કે આd_રૌદ્ર ધ્યાન કે રાગ દ્વેષ અને કષાયે ન થવા તે, યોગ એટલે મન-વચન-કાયાની પ્રવૃત્તિ તે ઘટે નહીં (અશુભમાં પ્રવર્તે નહીં) અહીં તપ ધર્મની સિમાનું દર્શન કરાવ્યું છે.
પણ આ સિમા તે થઈ બાહા તપની, આપણ પરિશીલન છે સૂક્તિપથ–ઉપવાસથી ઉસર્ગ તેમાં બાહ્ય અને સભ્યતર બંને પ્રકારના તપને ગ્રહણ કરવા જરૂરી છે. તે માટે જ અતિચારની ગાથા અત્રે નેંધી કે
बारस विहम्मि वि तवे सभिंतर बाहिरे कुसल दिखें જિનેશ્વર પરમાત્માએ બાહ્ય અને અત્યંતર કુલ બાર પ્રકારને તપ દર્શાવ્યો છે.
જીવનના પણ બે રૂપ છે. બાહ્ય અને અત્યંતર. શરીર, અંગ, ઉપાંગ, બુદ્ધિ વગેરે બધું આપણું બાહ્ય જીવન છે. જ્યારે તેમાં રહેલે આમા કે જેના આધારે આ શરીર છે તે આપણું અન્યન્તર જીવન છે.
છતાં જીવવા માટે તો ને જીવન મહત્વના છે. માત્ર બાહ્ય જીવનને મહત્ત્વ આપી આત્મા વિશે કશી જ વિચારણું ન કરીએ તે
Page #102
--------------------------------------------------------------------------
________________
મુક્તિ પથ ઉપવાસથી ઉત્સર્ગ એક દિવસ આત્મા દેહને છોડી જશે ત્યારે આ શરીરની તે રાખજ થવાની છે.
–અને અન્યન્તર જીવન રૂપ આત્મા જે બાહ્ય શરીર–ઈનિદ્ર સાથે સંબંધ નહીં જોડે તે પૂર્વ સંચિત કર્મોનો ક્ષય માટે કશું કરી નહીં શકે. આ રીતે બંને જીવનનું મહત્ત્વ છે. એટલે શરીર અને આત્મા એકમેક સાથે જેમ જોડાયેલા છે, તેમ બાહ્ય અને અભ્યન્તર તપ પણ એકબીજા સાથે જોડાયેલા છે તેજ છે, | મુક્તિ પથ–ઉપવાસથી ઉત્સગ સુધી
જે બાહ્ય તપને અલ્યન્તર તપને ગુણેને પ્રકાશ ન મળે તે બાહ્ય તપ સત્ત્વહિન અને નિસ્તેજ બને છે. તેમજ અભ્યતઃ તપને બાહ્ય તપની મદદ ન મળે તો તે અસમર્થ અને પંગુ બની જાય છે. જેમકે કાર્યોત્સર્ગ એ અભ્યતર તપ છે. પણ તેને આદરવા જતા આપોઆપ અનશનરૂપ બાહા તપને અમલ થઈ જ જવાને.
બાહ્ય અત્યંતર જે કહ્યા રે તપના બાર પ્રકાર હેજો તેહની ચાલમાં રે જેમ ધન અણુગાર
ભવિક જન તપ કરજો મન શુદ્ધ આ રીતે શાસ્ત્રકારો બાર પ્રકારના તપને વર્ણવે છે તેમાં માત્ર ભુખ્યા રહેવું કે ઉપવાસ કરવાની કોઈ વાત નથી.
द्वादशधास्तपाचाराः तपोवद्भिनिरुपिता :
अशनाद्या : पड़बाह्याः पटप्रायश्चित्तादयोऽन्ता : તપસ્વી પરમાત્માએ બાર પ્રકારને તપ–આચાર નિરૂપેલ છે. તેમાં અશન ત્યાગ વગેરે છ બાહ્ય અને પ્રાયશ્ચિત વગેરે છ અંતરંગ.
દઢ પ્રહારી જેનું નામ. જેને પ્રહાર કરે તે અવશ્ય મૃત્યુ પામે તે બળવાન. પણ એક વખત લેક પર પ્રહાર કરતાં કરતાં પોતાના કર્મો ઉપર પ્રહાર કરી બેઠો અને તેના એક માત્ર પ્રહારથી કર્મરૂપી શત્રુ હણાઈ ગયા ને પ્રગટ થઈ ગયું કેવળજ્ઞાન. માટે જ તેનું દૃઢ પ્રહારી નામ સાર્થક બન્યું.
પણ કઈ રીતે ? દઢ પ્રહારીએ એક તરફ વૃત્તિ સંક્ષેપ રૂપ બાહ્ય તપ આદર્યું ઘેર અભિગ્રહ કર્યો કે મારા પાપનું સ્મરણ પણ બીજે કઈ કરાવે ત્યાં સુધી મારે સર્વથા આહાર ત્યાગ.
Page #103
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
બીજી તરફ છે. અંતરંગ તપરૂપ શુભધ્યાન. તે નગરજના દ્વારા થતા આકરા પરિષહાને સહન કરે છે પણ નગ′′નાના દોષ જોતા નથી, કેવળ પેાતાના અશુભ કર્મોને નિંદી રહ્યા છે અને આ રીતે બાહ્ય તથા અભ્યંતર તપના સુભગ સમન્વયથી ઘાતી કર્મોના ભૂક્કો માલાવી મને છે. કેવલજ્ઞાની મહાત્મા.
૯૪
દૃઢ પ્રહારી મૂળ તા સાતે વ્યસને પૂરા એવા એક બ્રાહ્મણ હતા. રાજાએ તેને નગર બહાર કાઢી મૂકેલા તે ચારની પલ્લીમાં રહી જીવન વિતાવી રહ્યો હતા. એક વખત તે કુશસ્થલ ગામને લુંટવા ગયા. તેના ચારા એક દરિદ્રી બ્રાહ્મણને ઘેર પહેાંચ્યા. પણ બ્રાહ્મણના ઘેર કઈ ધનસપત્તિ મળી નહી' એટલે ઘરમાં પડેલુ' ખીરનું વાસણ લીધું....
બ્રાહ્મણના છેાકરાઓને માંડમાંડ ખીર મળેલી તે પણ ઝુંટવાઈ જતા ખાળકા રડારડ કરવા લાગ્યા. આ દૃશ્ય જોઈ બ્રાહ્મણથી સહન ન થતાં ઘરના બારણાના આગળીયા લઈ મારતાં કેટલાંક ચાર મરી ગયા.
દૃઢ પ્રહારીને ખબર પડી કે બ્રાહ્મણે ચારને મારી નાખ્યા છે. તે ગુસ્સાથી ધમધમતા આપ્યા અને બ્રાહ્મણનું મસ્તક છેદી નાખ્યું. ઘરની અંદર પેસવા જતા ગાય આડી આવી તા ગાયને મારી નાખી. બ્રાહ્મણની સ્ત્રીએ જોયું તેા તે ગાળા દેવા લાગી, દૃઢ પ્રહારીએ ખગના એક જ પ્રહારથી તેનું પેટ ચીરી નાખ્યું તે સાથે જ ગર્ભનું બાળક પણ તરફડતું એ કટકા થઈ બહાર પડયું. અને મૃત્યુ પામ્યું.
આ રીતે એક દિવસમાં એક સાથે અને એક જ સ્થળે બ્રાહ્મણ, ગાય, શ્રી અને માળ [ગભ] હત્યાથી દૃઢ પ્રહારીનું મન ચગડોળે ચડયું. પેાતાના આત્માને ધિક્કારતા એવા તે ગામ બહાર આવ્યા. ઉદ્યાનમાં મુનિરાજને જોઈ પાતાના પાપની શિક્ષા માંગી. મુનિના ઉપદેશથી દીક્ષા ગ્રહણ કરી.
ધાર અભિગ્રહ ધારણ કર્યો કે આ ગામમાં રહીને આક્રોશ પષિહ સહન કરવા. મારા પાપનું સ્મરણ જ્યાં સુધી લેાકેા કરાવે ત્યાં સુધી આહાર ન કરવા. લાકે તા પૂના દ્વેષથી લાકડી અને પત્થર વડે પ્રહાર કરવા લાગ્યા. પરંતુ મુનિ પૃથ્વીની પેઠે ક્ષમાવાન બની સવ 'ઇ સહન કરે છે. મુનિ મનામન ભાવના ભાવે છે કે અહે। આ તે
Page #104
--------------------------------------------------------------------------
________________
મુક્તિ પથ ઉપવાસથી ઉત્સર્ગ
મારા જ કર્મનું પ્રત્યક્ષ ફળ મળી રહ્યું છે. ખરેખર આ બધાં લેક મારા દુષ્કર્મોને જ હણવામાં મદદરૂપ બની રહ્યા છે. ખરેખર તેઓ મારા મિત્રે જ છે. એ રીતે કમશઃ શુભ ભાવના વડે ક્ષેપક શ્રેણી પર આરૂઢ થઈ કેવળજ્ઞાનને પામ્યા, મળી ગયે મુક્તિ પથ ઉપવાસથી ઉત્સર્ગને.
પ્રશ્ન :- દઢ પ્રહારી મુનિએ અભિગ્રહ કર્યો તે તે વૃત્તિ સંક્ષેપ તપને પેટભેદ થયે. પણ બાહ્ય તપો છ કહ્યા તે કયા કયા? સમાધાન :- ગળામુળા વિરવળ સવાલો
कायकिलेसो संलीणयाय बज्झो तवो होइ (૧) અનશન – આહાર ત્યાગ. જેને ઉપવાસ પણ કહે છે ને? કે સુંદર શબ્દ છે. ઉપ–વાસ. ઉપ એટલે સમીપ અને વાસ એટલે વસવું તે. પિતાના આત્માની સમીપ રહેવું તે. રોજ જનની સમીપ રહેતા હતા. તે છોડીને હવે આત્મગુણેની નજીક રહેવું.
(૨) ઉણાદરી :-ખાવું પણ કંઈક ઓછું તમે રોજ છ રોટલી ખાતા હે તે હવે પાંચથી ચલાવવા જેવી આ વાત છે. આરોગ્ય જાળવવા માટે પણ લકે બેલે છે.
આંખે પાણી દાંતે લૂણ જમતાં રાખે ખાલી ખૂણ ડાબું પડખે દાબી સુએ તેની નાડ વૈદ ન જુએ
ઓછું ભોજન હોય તે પ્રમાદ ન આવે, સ્વાધ્યાય સારો થાય, પેટમાં અપચો ન થાય. જીભની લાલસા કાબુમાં રાખવાની પ્રેકટીસ થઈ શકે.
. (૩) વૃત્તિ સંક્ષેપ :- સાધુ મહારાજને આશ્રીને તે દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવથી અભિગ્રહોની વાત આવે છે. પણ શ્રાવક માટે વૃત્તિ સંક્ષેપમાં દ્રવ્ય ધારણા લેવાય. રોટલી-દાળથી ચલાવી શકાય તો પાપળ અથાણાની તળખળ પેટ માટે કે જીભ માટે રોજ ખાવાના દ્રવ્યો ધારો.
(૪) રસ ત્યાગ :- સામાન્યથી રસ ત્યાગ એટલે વિગઈ ત્યાગ દુધ–ઘી-તેલ વગેરે વિગઈને ત્યાગ કરી સ્વાદ પર કાબુ મેળવો અને વિકારને અંકુશમાં રાખવા તે. પણ રસત્યાગને મુખ્ય હેતુ શે? રસના એટલે કે જીભ દ્વારા રસનો ત્યાગ કરે છે. આયંબિલ
Page #105
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
કર્યું પછી ત્યાં પણ ખારી રોટલી અને ઈડલી ચટણી યાદ આવે તે તમારે રસ–ત્યાગ કેટલો ગણવો?
(૫) કાય કલેશ – તિતિક્ષા. કાયાને અપ્રમત્ત રાખવા માટે વીરાસન, ગોદેહિક આસન, પદ્માસન વગેરે દ્વારા કાય-કલેશ સહન કરે તે. જેથી કાયાને ઉત્સર્ગ સારી રીતે થાય.
(૬) સંલીનતા :- સામાન્ય અર્થમાં તે સંલીનતા એટલે શરીરના અંગે પાંગ સંકેચી રાખવા તે પણ વિશેષ અર્થમાં પ્રવૃત્તિ સંકેચ એટલે કે ઈનિદ્રચ–કષાય વગેરેની પ્રવૃત્તિઓ ઘટાડવી.
આ તે થઈ છ પ્રકારના બાહ્ય તપની વાત પણ આપણે મુકિતપથ છે ઉપવાસથી ઉસગ સુધી મહાતમા દઢ પ્રહારી એ વૃત્તિ સંક્ષેપ રૂપ બાહ્ય તપની સાથે સાથે અત્યંતર તપ રૂપ ધ્યાનના બળેજ કૈવલ્ય ઋદ્ધિ પ્રાપ્ત કરી હતી. તે તે અત્યંતર તપ
पायच्छित विणओ, वेयावच्च' तहेव सज्झाओ
झाण उसरगो वि अ अमितरओ तवा हाइ રામાખાચર બોલ્યા કે મુંજાસરને પાદર થઈને નીકળીએ અને કાભાઈને કસુંબે પાયા વિના જવાય કંઈ ? આપા રામા ખાચર કસુંબે રખડી પડશે અને ઝાટકા ઉડશે હો ! તમે તેના સગા માસીયાઈ ભાઈ મામૈયાવાળાની લોથ ઢાળી–હાલ્યા આવો છો !
ફિકર નહીં ભૂકાને કયાં મામૈયા હારે સારાસારી હતી. ઊલટ રાજી થશે. મુંજાસર ગામને સીમાડે પચીસ કઠીને પડાવ થયે. સરદાર ચોટીલાના રામા ખાચર માલશીકાને માલ વાળી હાલ્યા આવે છે.
ડીવાર તે સુરજદેવની સ્તુતિ કરી પછી નજરું મું જાસર કેડે ખેંચાણી. જુએ છે. એ ભણે દુધની તાંબડીયું ઝબકી, એ ગેરસના દેણાં આવ્યા. ભણે રોટલીની ત્રાસકું ઝબકી.
મુંજાસરને ગલઢેરે કાઠી ભોકાવાળે રામાખાચરના સમાચાર સાંભળી શીરામણ ઉપડાવી મહેમાનું ને છાશું પાવા હાલ્યો આવે છે. ભેગા દહીંના દેણને માખણના પીડાને કંઈ કંઈ લઈને આવે છે. ત્યાં એક માનવી આઘેથી આડે ઉતર્યો કેમ નાજભાઈ? આ લાજ કેની કાઢી તમે?
Page #106
--------------------------------------------------------------------------
________________
९७
મુક્તિપથ ઉપવાસથી ઉત્સર્ગ
ચારણ બોલ્યો ભોકાવાળાની. કેમ? કાંઈ અપરાધ ભેકાવાળા, આજ કંઈ મામૈયાવાળાનાં લેહીને કસું બે પીવા હાલ્યા? કાવાળાની આંખે ફાટી ગઈ “શું” નાજભાઈ મને ખબર નો'તી. જાઓ રોટલા પાછા લઈ જાઓ જાઓ કાગળા કુતરાને ખવરાવી દિયો.
સાતલ્લીને કાંઠે બગલા જેવી લાંબી ડેક તાણીતાણુને ગરદન દુખવા લાગી ત્યારે રોટલાને બદલે અસવાર આવીને ઉભો રહ્યો. રામાખાચરને સંદેશો આપ્યો. ભેંકાવાળાએ કેવાયું છે કે તૈયારીમાં રે અમે ચોટીલે ચડી આવીએ છીએ.
ભણે આપા રામા. અમે તેને નોતું કીધુ કે કસું ઝેર થઈ જશે. રામ કહે ભલે ખુશીથી આવે.
ચેટીલાને ડેલે રકઝક થાય છે. રામાને તે વિસ્તાર નથી. બે ભાઈ વચ્ચે એક દીકરે છે ભત્રીજે કહે છે ના મેટા બાપુ? આજ હું એકલેજ વાર લઈને ચડીશ. મારે ભેંકાકાકાને જેવો છે. બાપ તારું ગજુ નથી. રણસંગ્રામમાં કાકાકે જોવા જેવું નથી. કુંવરે ન માન્યું.
લાંબા ધારની ટોચે ૫૦૦ ભાલા ઝબક્યા કાવાળો ચેટીલાના સામૈયાની રાહ જોતે છે. માટે મુંછને દોરો ન ફુટ હોય તેવા કુંવરને જોયે, બટાઝટી બેલી. કુંવરના શબ ઉપર પછેડી ઓઢાડી ભેકાવાળ વળી નીકળે.
એક સાથે પાંચ-સાત-દસને ભેગાં ખડકીને ચીતા સળગાવી. ડાયરે ઝંખવાણા પડ્યા. એકને એક કુંવર ગયા હતા. રામાખાચરે મુંજાસર ખબર મોકલી ભાઈ અમેય આવીએ છીએ. પણ એક તારે કાઠી અને એક મારો કાઠી લડશે. છેવટે તું અને હું
બેકાવાળાએ કહેવડાવ્યું ઘડપણમાં આવવું રેવા દેજે અમેજ આવી એ છીએ.
રામાખાચરે કાઠીયાણુને બોલાવ્યા. કાઠીયાણી જીવતરના ભરોસા ઓછા છે. આ વખતે ભેંકાવાળા હારે મેતને મામલો મચવાને છે. પાછા વળાશે નહીં, તે તમારી શું મરજી છે? કાઠીયાણી કહે બીજું તે કંઈ નથી પણ ગગીને વીવા પતાવે છે,
Page #107
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદિ–૨
લગનની તૈયારી મંડાણી. ગીગીના ખલેાયા ઉતરાવવા છે. તે દી’, હળવદમાં દમદામ સાહ્યબી. હળવદના મણીયાર જેવા ચુડલા પાંચાંળમાં કાઈ કારીગર નથી બતાવતા. ચેાટીલાના મૂળ વતની મેાતીચંદ શેઠના વેપાર હળવદમાં ચાલે, ત્યાં અસલ હાથીઢાતના ખલાયા ઉતરાવવા મેલ્યા. હળવદથી શેઠે કહેવડાવ્યું કે બેનને જ અહીં તેડી લાવા તરત જ સરખા માપના ખલેાયા ચડાવી લેવાશે. સાંજ ટાણે તે ચાટીલે પુગી જાશે.
૯૮
વેલડુ' જોડાણ' કન્યા હળવદ હાલી, સાથે પાંચ હથીયાર ખધ કાઠી. મેાતીચંદ શેઠને ફળીયે વેલડુ છેાડી ખાઇ સામે જ બજારે બેસી મલાયા ઉતરાવવા. જુવાન કાઢી કન્યા, ચંપક વરણા દેહ, ખલેાયા પહેરી ઉઠવા જાય ત્યાં એચી'તી કન્યા ઝબકી તેના પર કોઇ ઓછાયા પડ્યા. કન્યાનું માઢું લાલ થઇ ગયું । ઉઠા ઝટ વેલડુ જોડા.
બહાર નજર કરી. હળવદના ઝાલા દરબાર ઘેાડે ચડીને હાલ્યેા જાય છે. ડાક ફેરવીને પાછુ વાળીને જેતે જાય છે. મેાતીચંદ શેઠને કરડી આંખે ઠંડા દમ માર્યા. મે’માનું અમારા છે. ગઢમાં માંડયુ કરાવવી છે જાશે તા તમારી પાસેથી લેશું. રેઢા મેલશે। મા.
મેાતીચંદ મામા હવે ઝટ અમને રવાના કરા—બેન, ભાણીબા હવે તા હુક ને ખાયડી છેાકરા જીવતા છીએ ત્યાં સુધી રુવાડું ન ફરકે બાકી વેલડું જોડાય તા મારે ઝેરની વાટકી લેવી પડે.
ડેલે તાળા દેવાણા. પાછલી ખારીએથી અસવાર ચેાટીલા ના માગે ચાલ્યેા. ચેાટીલા ઉજ્જડ દેખાય છે. નાજભાઈ ને ભેાકાવાળાએ કહ્યું કે ડોકાઇને આવા જોઇએ ડાયરા કાંક મુંઝવણમાં લાગે છે.
ચારણને કસુએ દીધા પણ કાઇ કાંઈ ખેલે નહી'. ચારણ કહે લેાકાવાળા કયારના તમારી વાટુ જુએ છે, ડાયરા કહે ભાઈ અમનેય અસાસ છે રાહ જોવરાવી પડી. હમણાં અમારા જુવાનુ આવે એટલે ચડી જઈએ.
નાજભાઈ ને કંઈ સમજાણું નહીં. બાપુના આરડે ગયા ખધી માહિતી લઈ ભાટાવાળા પાસે પુગ્યા. વાત કરી, બેન હળવદ ગયા છે, ત્યાં ઝાલાની નજરુ` બગડી છે. ભેાકાવાળા ઊંડા વિચારે ચડયા. નાજ ભાઈ વેર કયા જૂના થવાના છે. ચાટીલા ડાયરે ખબર કરો મળવા
આવીએ છીએ.
Page #108
--------------------------------------------------------------------------
________________
મુક્તિપથ ઉપવાસથી ઉત્સર્ગ
હળવદમાં મેતીચંદ વાણીયે નાગડા બાવાને જોયા. ચાર રૂપિયા ગણું દીધા. બાવાને ખબર પડી ગામમાં મામલો મચ્યો છે. એક તરફ બાવા, બીજી તરફ કાઠી. હળવદ સાફ કરી નાખ્યું. દરબાર ગઢમાં આડે દેવા એકે માટી ન રહ્યો. રામાખાચરે મેતીચંદને પગે લાગી પ્રણામ કર્યા. ચોટીલાના સીમાડે બેય કટક નોખા થઈ ગયાં. રામાખાચર. બેલ્યા બેનના ફેરા ફેરવીને આવીએ.
વેલડામાંથી ગગીએ સાદ દીર્ધ વેલડું થંભાવે બાપુ! હું ડાકણ છું? કેમ દીકરી? તમને સહુને કપાવીને મારે શો સ્વાદ છે? દીકરી બોલે બંધાણ છીએ.
ભકાકાકા અહીં આવે. કાં બાપ, બાલ ગીગી શું કેવું છે? કાકા તમે મને ઉગારી શું કરવા? ભોકાવાળે પસ્તાણે આંખના ખૂણે ભીના થઈ ગયા હવે પ્રાયશ્ચિત કરવું કેમ?
લે રામાખાચર ! ચલાવ આ તલવાર ભત્રીજાનું વેર લઈ લે. રામે કહે આપા સાત ભત્રીજા માર્યા હતા તે યે વાંધે ન” તે આજ સાટું વાળી દીધું. બંને એ વેરના વળામણ કરી ભીની આંખે જ પ્રાછત કરી લીધું.
પ્રાયશ્ચિત એટલે પસ્તા ભુતકાળમાં થયેલ ભૂલનું દુઃખ અને આત્મ શેાધન પ્રક્રિયા. અત્યંતર તપને આ પહેલે ભેદ છે.
(૧) પ્રાયશ્ચિત–પાપનું છેદન (પાપ-ઝિ) અથવા પ્રાયઃ ચિત્તનું શાધન કરવાની પ્રક્રિયા.
(૨) વિનય-જ્ઞાનાદિક ગુણ વડે ગુણવંતનો આદર સત્કાર કરવો તે વિનય.
વિનયની વિશેષ વ્યાખ્યા કરતા શ્રી આવશ્યક સૂત્રમાં લખ્યું કે જેના વડે આઠ પ્રકારના કર્મો દૂર કરાય તે વિનય.
(૩) વૈયાવચ્ચ-ગુણવંતેની ભક્તિ તેઓને આહાર, વસ્ત્ર, ઔષધ વગેરે આપવા તે * વૈયાવચને અપ્રતિપાતિ એટલે કે અવિનાશી ગુણ કહે છે જે પરંપરાએ મેક્ષ દેનાર છે.
(૪) સ્વાધ્યાય એટલે આત્માનું ઉધ્યાય એટલે અધ્યયન કે મનન. પિતાના આતમ ગુણનું જ્યાં અધ્યયન કે મનન કરાય છે તે.
Page #109
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
વિશિષ્ટ અર્થાંમાં વાચના પૃચ્છના પરાવર્તના અનુપ્રેક્ષા અને ધર્મકથા રૂપ પાંચ પ્રકારે સ્વાધ્યાય કરવા તે.
૧૦૦
(૫) ધ્યાન-અંતમુહૂત સુધી ચિત્તનીએકાગ્રતા. વ્યવહાર ભાષામાં કહી એ તા વિચારાના ચાપાસ ફેલાતા પ્રવાહને અંકુશીત કરી લક્ષ્ય ભણી સ્થિર કરવા ને મેાક્ષ પથ ભણી કદમ માંડવા,
(૬) ઉત્સગ-ઉત્સર્ગ સાત પ્રકારે શાસ્ત્રકાર મહર્ષિ એ ફરમાવેલ છે. પણ વિશેષે કરીને ચર્ચા કાયાના ઉત્સર્ગની જ જોવા મળે છે. કાયા પ્રત્યેના મમત્વના ત્યાગ કરવા તે કાયાના ઉત્સ,
એ રીતે ઉપધિ–આહાર વગેરે સાતેના ઉત્સગ એટલે કે ત્યાગ કરવો. આ રીતે બાહય તપના છ ભેદ જણાવી અભ્યંતર તપના પણ છ ભેદ જણાવ્યા જેને આપણે ટુંકમાં એળખાવવા માટે કહ્યું. “ મુક્તિપથ” ઉપવાસથી ઉત્સગ સુધી
તપની યાત્રા શરૂ થાય છે અનશન શબ્દથી છેલ્લે પહોંચે છે ઉત્સર્ગ સુધી.
માત્ર ભુખ્યા રહેવુ કે આ બિલ ઉપવાસ કરવા તેમ નહી' પણ સમજણપૂર્વક કેવળ માક્ષ પ્રાપ્તિની બુદ્ધિથી પથિક કદમ માંડવાના આરંભ કરે તે ક્રમ લેાજનના ત્યાગથી શરૂ કરી આગળ ચાલે.
આગળ ચાલતા ચાલતા પથિક બરાબર ઉત્સગ એટલે કે ત્યાગ સુધી પહોંચે એ રીતે ખાર કદમ માંડે ત્યારે તપની યાત્રા પૂર્ણ થાય. અને યાત્રાની પૂર્ણતા પથિકને મેાક્ષપથની પૂર્ણતા કરાવી મુક્તિરૂપી મહેલમાં પ્રવેશ કરાવે.
પણ આ તપ કઈ રીતે કરે તા ?
નિાદ - ગ્લાનિ રહિત કરે મતલબ કે નિમણુકો-મનની દિનતાને છેડીને કરે.
ગળાનીવિ—આજીવિકાની ઈચ્છા વગર કરે.
વર્તમાન સંદર્ભ માં કહી એ તા પ્રભાવના અને પારણા કે પ્રતિવ્હાની લાલચ વિના કરે તેજ સાચી તપ યાત્રા.
[[]
Page #110
--------------------------------------------------------------------------
________________
(૪૬) તપ અનશન
–ભૂખ્યા રહેવાની કલા
द्वादशधास्तपाचारा-स्तपोवद्भि निरूपिताः
अशनाद्याः षड्बाह्याः षटू प्रायश्चित्तादयोऽन्तगाः તપસ્વી પરમાત્માએ બાર પ્રકારે તપાચાર કહ્યો છે. તેમાં કશન (ત્યાગ) વગેરે છ (પ્રકારે) બાહ્ય તપ છે અને પ્રાયશ્ચિત વગેરે છે (પ્રકારે) અત્યંતર તપ છે.
તપ જીવનનું અમૃત છે. જેમ અમૃત મળવાથી મનુષ્યને મૃત્યુને ભય નથી હોત તેમ તારૂપી અમૃત મળવાથી મનુષ્ય જીવન અમર [ફરી જન્મ મરણાદિ રહિત] થઈ જાય છે. તપ કરવાલ કરાલ લે કરમાં વરીયે શિવવધૂ ઝટપટમાં
તપના મુખ્ય બે ભેદ કહ્યા, છ બાહ્ય-છ અત્યંતર. બીમાર માનવીને બે પ્રકારની દવા અપાય છે, એક બહારથી લગાડવા લેપ વગેરે. બીજી પેટમાં નાખવાની. જેમકે શરદી થાય ત્યારે બાહ્ય ઉપચાર રૂપે બામ લગાડાય છે, સાથે આંતર ઉપચાર રૂપે ગેળી અને સીરપ આપે છે. તેમ ભવ રોગથી પીડાતા જીને પણ બાહ્ય અને અભ્યન્તર તપ એ બે પ્રકારે ઉપચાર છે.
આવા પ્રકારના બાહ્ય તપના જુદા જુદા છ પ્રકારો શાસ્ત્રકારે વર્ણવ્યા છે–
अणसणमुणो अरीया वित्तीस खेवण' रसञ्चाओ
काय किलेसो संली-णयाय बज्झो तवो होइ અનશન, ઉણાદરી, વૃત્તિ સંક્ષેપ, રસ ત્યાગ, કાય કલેશ, સંલિનતા એ છ બાહ્ય તપ છે.
સર્વ પ્રથમ તપ મુક્યું અનશન –
અનાર એટલે શું? 7 સશનમ્ કૃતિ બનશનમૂ-બહાર ત્યા રૂતિ અર્થ: ભોજન ન કરવું તે અથવા આહરને ત્યાગ તે અનશન
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
શેખ ફરી એક વખત એક નગરમાંથી પસાર થઈ રહ્યા હતાં સાથે પાંચ-સાત શિષ્યો પણ હતા. શેખ ફરીદ તે રાજમાર્ગ પર એકા એક થોભી ગયા. ગુરુ રેકાયા એટલે શિષ્યો પણ ચાલતા અટકી ગયા. શેખ ફરીદે એક દ્રશ્ય સમક્ષ આંગળી ચીંધીને કહ્યું.
જુઓપેલા માનવી ગાયને લઈને જઈ રહ્યો છે. તેને જોતાં એક પ્રશ્ન થાય છે મને ? શિષ્ય ગણ લ્યો શું પ્રશ્ન થાય છે ? શેખ ફરીદ કહે આ માનવી ગાયને લઈને જઈ રહ્યો છે તે તે બધાં જુએ છે. પણ માનવીથી ગાય બંધાયેલી છે કે ગાયથી માનવી બંધાયેલા છે?
શિષ્ય ખડખડાટ હસ્યા, સાવ સીધી સાદી જ વાત છે ને? એમાં તવ વળી શું છે? ગાયના ગળે દેરડું છે. દેરડી બાંધી માણસ લઈ જઈ રહ્યો છે. માટે ગાય જ બંધાયેલી છે. માનવી બંધાયેલા નથી તે વાત સ્પષ્ટ છે.
શેખ ફરીદ કહે બરાબર વિચારીને નક્કી કરો. જે ગાયને માનવીએ બાંધી હોય તે શું માણસને ફિકર હાય ખરી? ધારોકે કઈ વચમાંથી દેરડું તેડી નાંખે તે ગાય માણસ પાછળ જશે કે માણસ ગાય પાછળ દોડશે ?
શિષ્ય ગણ મુંઝા, ગુરુજીની વાત તે વિચારણીય છે. દેરડું તુટે તે માણસ જ ગાય પાછળ દોડવાન. ગાય-માણસ પાછળ નહીં,
શેખ ફરીદ કહે આજ તત્ત્વ છે. દોરડું ભલે માણસના હાથમાં રહ્યું છતાં માણસ જ ગાય વડે બંધાયેલ છે. કેમકે તેને ગળે ગાય વળગી છે. આત્માને મૂળભૂત સ્વભાવ પણ અણહારી જ છે. આહાર કરવો તે આત્માને સ્વભાવ જ નથી. છતાં આપણે કર્મોના જાળા પાથરી સુધા વેદનીય કમ ઉભું કર્યું તેનું શું પરિણામ આવ્યું? આહાર સંજ્ઞા અને આહારની જરૂરીયાત –
ત્યારે શેખ ફરીદની માફક હું પણ પ્રશ્ન પૂછું કે તમે ઘરમાં કે ઠારના કોઠાર ભરીને ધાન્ય રાખો, ઘઉં, ચેખા, તેલ, બાજર, ગળ વળી ત્યાં દશ કિલોનું તાળું મારી રાખો અને છતાંય તમારા કબજામાં કઠા કે કે ઠાર ના કબજામાં તમે? બેલો વાસ્તવિકતા શી છે?
પહેલા આપણે કર્મ બાંધ્યું પછી કર્મ આપણને બાંધી બેઠું એ ઘાટ થયા કે નહી ?
તેથી બાહ્ય તપમાં પ્રથમ પગલું મુકાયું “આહાર–ત્યાગ” ભુખ્યા રહેવાની કલા,
Page #112
--------------------------------------------------------------------------
________________
ભુખ્યા રહેવાની કલા
૧૦૩ બધી પંચાત આહારની છે. જીવ એક ભવમાંથી બીજા ભવમાં જાય ત્યારે પણ આહાર કરે અને બીજા ભવમાં જ્યાં પહોંચે કે તુરંત જ ત્યાં પહેલું કામ ખાવાનું કરે.
તમે અહીં ભાઈ પાછળ રહેવાનું શરૂ કરે ત્યાં સુધીમાં તે ભાઈએ ત્યાં ખાવાનું કામ શરૂ કરી દીધું હોય, “કેમ! વિચિત્ર લાગે છે ને?”
કારણ કે જીવ જ્યાં ઉત્પન્ન થાય ત્યાં સૌ પ્રથમ આહાર પર્યાપ્તીનું કામ કરે, આહાર મળે એટલે શરીર પર્યાપ્તી. શરીર મળે એટલે પછી ઈન્દ્રિય મળે. ઇન્દ્રિયો મળી પછી માનવીને (પંચેન્દ્રિય–સંજ્ઞીને) મન મળે, મન મળે એટલે ઇન્દ્રિયોના વિષયો મેળવ્યા. બસ પછી તે સંસારચક્ર ચાલવા માંડે.
પણ આ બધાની જડ ક્યાં ? આહારમાં. આહાર ન હોય તે શરીર નહીં, શરીર નહીં તો ઈદ્રિય નહીં, ઈન્દ્રિય નહીં તે મન નહીં. મન ગયું તે વિષયો ગયા. પણ ક્યારે ?
અણહારી પદ પ્રાપ્ત કરવાની બુદ્ધિએ અન–શનમ્ આહાર ત્યાગ કરે ત્યારે. આમ ભૂખ્યા રહેવું પણ કલા છે. માત્ર લાંધણ કરનાર અણહારી પદ ન પામે. સમજણપૂર્વક આહાર ત્યાગ કરી અણ–આહારી પદ પ્રાપ્ત કરી મોક્ષે જવા માટે પહેલું તપ મૂક્યું અનરાન.
પ્રશ્ન : અનશન ને અર્થ કર્યો 7 કાનમ્ તે પછી પાન, વાહિમ સ્વામિ તે ત્રણે તો છુટાને સાહેબ?
સમાધાન : અહીં શબ્દાર્થ નહીં ભાવાર્થ લેવાનો છે, નાન શબ્દથી ઉશના લેવાના તેમાં શાન સાથે ખાન, રવામિ, સ્વામિ ચારે પ્રકારના આહારને ત્યાગ આવી જ જશે.
નહીં તે તમારા પ્રશ્ન તો તેલ વિગઈને ત્યાગ પણ મગફળી શાસ્ત્રમાં નથી લખી, માટે મગફળીનું તેલ ખવાય. દુધ વિગઈને ત્યાગ પણ પાવડરનું દુધ કયાં લખ્યું છે માટે પાવડરનું દુધ લેવાય એવો થશે અને એમ કરી છ વિગઈને બારે ભૂગોળ છૂટી કરી નાખે.
પરંતુ શાસ્ત્રકારો વિચક્ષણ છે તેણે તે બહાર ત્યા ત વર્થ: કહી દીધું. એટલે સર્વ આહારને ત્યાગ આવી જ ગે.
સામાન્ય અર્થમાં નિરૂન એટલે ઉપવાસ એ અર્થ કરી દીધો છે. પણ ઉનશન ને અર્થ માત્ર ઉપવાસ નથી. મનન એ ઉપવાસથી ઘણું અલ્પ પણ છે અને ઉપવાસથી ઘણું વધારે પણ છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
૧ ૦૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ
.......
.
.
.
तत्रानशनं द्विद्या प्रोक्तं यावज्जीविकमित्वरम्
द्विधटिकादिकं स्वल्पं चोत्कृष्टं यावदात्मिकम् કનરાન તપ બે પ્રકારે કહ્યું છે. ચાવજજીવ અને ઈસ્વર (કથિત) તેમાં બે ઘડી વગેરે તપ સ્વર અનશન છે અને જાવજજીવ પર્યન્તને તપ ઉત્કૃષ્ટ અનશન તપ છે.
એટલે કે ઓછામાં ઓછી બે ઘડીથી માંડીને જીવન પર્યન્તને ઉપવાસ થઈ શકે તેનું નામ અનશન. પણ અનશન એટલે માત્ર ઉપવાસ અર્થ ન કર. આ પરિશીલન પણ તે હેતુથી જ રાખ્યું– ભૂખ્યા રહેવાની કલા. તમે ૪૮ મિનિટ ભૂખ્યા રહે કે આજીવન રહો.
ઉપવાસ શબ્દ પણ સમજી લેવા જેવું છે. ઉપ–વાસ ૩૫ એટલે નજીક અને ત્રાસ એટલે વસવું તે. કેની નિકટમાં વસવાનું ? “આત્માની” આજ સુધી સી આહાર ભેજનની નીકટ રહ્યા તે હવે થોડો સમય આત્માની નજીકમાં પણ ગાળે.
નક્કી કરો આજથી નવકારશી તે અવશ્ય કરશું. સૂર્ય ઉગ્યા બાદ ૪૮ મિનિટ તે પાણી પણ મોઢામાં નહીં મૂકીએ.
(૧) રૂર થત નિયત સમય માટે આહાર ત્યાગરૂપ અનશન તપ. નાર/નમુવાર એટલે કે નવકાર સહિત– બે ઘડીનું પચ્ચખાણ કરવું તે. આ અડતાલીશ મિનિટથી ઓછું કઈ પચ્ચકખાણ શાસ્ત્રમાં કહ્યું નથી.
આચાર્ય વિજય લક્ષમીસૂરિજી મહારાજા ઉપદેશ પ્રાસાદ વ્યાખ્યાન ૨૮૪ માં જણાવે કે નવકારશીથી વધતાં વધતાં શ્રી વીર પ્રભુના તીર્થમાં છ માસ પર્યન્ત, શ્રી આદિનાથ પ્રભુના તીર્થમાં બાર માસ પર્યત અને બીજા બાવીસ તીર્થંકર પ્રભુના તીર્થમાં આઠ માસ પર્યન્તને તપ ઉત્કૃષ્ટ તપ કહ્યો છે.
નવકારશી–પોરસીથી શરૂ કરીને એકાસણું, નીવિ, આયંબિલ, ઉપવાસ, કલ્યાણક તપ, શ્રેણીતપ, ભદ્રતા વગેરે સવે તપને સમાવેશ રૂર થિત અનશન તપમાં થાય છે. કેમકે આ સર્વે તપમાં નિયત સમય માટે આહાર ત્યાગનું પ્રત્યાખ્યાન કરાયેલું છે.
રાજગૃહી નગરીમાં પ્રભુ મહાવીર આવી સમવસર્યા છે. શ્રેણિક રાજા વંદનાથે આવ્યા. શ્રી વીર પરમાત્માને વંદન કરી દેશના સાંભળી
Page #114
--------------------------------------------------------------------------
________________
ભુખ્યા રહેવાની કલા
૧૦૫ પછી પ્રભુને પૂછ્યું. હે ભગવન્! આ સઘળા મુનિમાં દુષ્કરકારક મુનિ કયા છે?
પ્રભુએ ઉત્તર આપ્યો. હે શ્રેણિક! ગૌતમ આદિ ચૌદ હજાર મુનિઓમાં ધન્યમુનિ માટી નિર્જરા કરતા મહા દુષ્કરકારક છે. તે ભદ્રાપુત્ર નિરંતર છઠ્ઠ પારણે છઠ્ઠની તપશ્ચર્યા કરી રહ્યા છે. પારણે અબેલ કરે છે. શ્રેણિક મહારાજા પણ મુનિને નમન કરી સ્તુતિ કરે કે હે ઋષિ તમે ધન્ય છે. કૃતપુણ્ય છો.
ભગવંતે આટલી પ્રશંસા કેમ કરી હશે ?
તમારામાં પણ વર્ષમાં વર્ધમાન તપની મોટી ત્રણ ત્રણ ઓળી કરનારા છે ને?
અરે ! એક સાદવજી અમારા સમુદાયમાં છે. નામ કૃતવર્ષાશ્રીજી તેઓને દીક્ષા પૂર્વે જ વિગઈઓને ત્યાગ તો હતો. દીક્ષા લીધા પછી કદી આયંબિલ–ઉપવાસ કરતાં ઓછું તપ કયારેય કરેલું નહીં. ૨૦૩૮ના ચાતુર્માસ બાદ ૨૦૩૯ માં બાવીસમાં ઉપવાસે નવસારીથી વિહાર કર્યો. સાથે ઉપાધિ પાત્રા બધું જ ઉપાડીને ચાલે. ૪૩માં ઉપવાસે શએશ્વરજી તીર્થમાં પધાર્યા. ૪પ માં ઉપવાસે પારણું કર્યું. પારણે આયંબિલ.
આ પારણું પણ ઢોલ-નગારાં વગાડીને નહીં. છાપા/પત્રિકાના પ્રચાર કરીને નહીં, પણ હાથમાં જ પાત્રા અને પાણી માટેનો લેટ (લાકડાને ઘડે) લઈને જાતે જ વહોરવા પધાર્યા. તે પણ આયંબિલ ખાતામાં નહીં પણ ગામમાં ગોચરીમાં લાવ્યા. રોટલો અને ભાત માત્ર.
ડા સમયબાદ અઠ્ઠમના પારણે ફરી બેલ શરૂ કર્યા. ચૈત્ર સુદ ચોથના માસક્ષમણનો આરંભ કર્યો. વૈશાખ સુદ ચોથે પારણું કર્યું તે પણ આંબેલથી. શરીર જુઓ તે હાડકાંને માળે લાગે.
કેવું દુષ્કરકારક તપ કર્યું હશે તેમણે? તો શું આવા કેઈ તપસ્વી. શ્રી વીર પ્રભુના સાથે નહીં વિચરતા હોય કે ધન્ય મુનિને દુષ્કરકારક બિરૂદ આપ્યું ?
તપ કરનારની તપશ્ચર્યા બધી કઠીન જ છે. વર્તમાન કાળે આ શ્રતવર્ષાશ્રીજી જેવી રીતે તપ કરનાર ઉગ્ર તપસ્વી મેં તે કોઈ જોયા નથી, છતાં ભગવતે જે બિરૂદ આપ્યું ધન્યમુનિને, તે અતિમનનીય છે.
ધન્યમુનિ દેવલોકમાં થઈ સીધા મેક્ષગામી જીવ છે. દેહ મમત્વના
Page #115
--------------------------------------------------------------------------
________________
.
..
.
.
.
.
.
.
.
.
.
.
.
-
-
- -
-
-
-
-
-
-
૧૦૬
અભિનવે ઉપદેશ પ્રાસાદ-૨ ત્યાગપૂર્વક તપશ્ચર્યા કરી રહ્યા હતા. ઇન્દ્રિયના વિષય અને કષાયે નિવારવામાં પણ પ્રયત્નશીલ હતા. વળી સર્વજ્ઞ ભગવંતની આજ્ઞા પૂર્વક અભિગ્રહ ધારણ કરીને વિચરી રહ્યા હતા. તે સાથે બીજાની તુલના કરવા માટે આપણે એગ્ય જ ન ગણાઈએ.
कषाय विषयाहार त्यागो यत्र विधीयते
उपवासः स विज्ञेयः शेषं लंघनक विदुः ઉપવાસ તે જાણવો જ્યાં કષાય અને વિષય સાથે આહારને ત્યાગ કરા હેય બાકી [ખાલી ઉપવાસ તે લાંઘણ જ કહેવાય.
ભૂખ્યા રહેવાની કલા આ શ્લોકમાં સારી રીતે વર્ણવી છે. ઉપવાસ માત્ર ભુખ્યા રહેવાથી ન થાય તે સાથે વિષય અને કષાયને ત્યાગ પણ નીતાત આવશ્યક છે. માત્ર આહાર ત્યાગ રૂપ ઉપવાસ કેવળ લાંઘણ જ ગણ્યા છે.
ધન્યમુનિ તે પૂર્વાવસ્થાના અતિ શ્રીમંત ગૃહસ્થ હતા, કર પ્રસાદ વાળા મહેલમાં ૩૨ કન્યાઓ સાથે એકજ દિવસે પરણીને રહેલા હતા. પણ એક વખત પ્રભુની દેશના સાંભળી વૈરાગ્ય વાસિત થઈ તેમણે માતા પાસે રજા માગી.
નારય સકારા હું ગ રે માતા કાને આરાગ મુનીશ્વરની વાણી સુણી રે માતા, આ સંસાર અસાર
હે જનની લેવું સંયમ ભાર– ધન્ય કુમારે કહે મારે દીક્ષા લેવી છે. ત્યારે માતાએ દીક્ષાના અનેક કષ્ટો વર્ણવ્યા છતાં વિષયભેગને તન અને મનથી દૂર કર્યા જાણ ભદ્રા માતા નિષ્કમણ મહોત્સવ કરે છે. તજ દીયા મંદિર માળીયા રે માતા તજ દીય સંસાર તજ દીની ધરકી નારીયા રે માતા છોડ ચાલ્યો પરિવાર
હો જનની લેવું –સંયમ ભાર દીક્ષા દિવસથી જ ભગવંત પાસે અભિગ્રહ કરેલ. હે ભગવાન આપની આજ્ઞા હોય તે હું નીરંતર છઠ્ઠ કરીશ. પારણે ગૃહસ્થ તજી દિધેલ અને માખી પણ જેની ઈચ્છા ન કરે તે આહાર કરીશ. ત્યારે ભગવંતે પણ તેને યોગ્ય જાણી અનુજ્ઞા આપી હતી.
Page #116
--------------------------------------------------------------------------
________________
ભુખ્યા રહેવાની કલા
૧૦૭
કેટલે ઉત્કૃષ્ટ ભાવ હશે તે અણગારને કે જેણે પિતાનું ધન્ય નામ સાર્થક કરી બતાવ્યું. વળી મુનિરાજ છઠ્ઠ એટલે માત્ર આહાર ત્યાગ કરીને નથી બેઠા.
૦ પહેલી પારસીમાં સ્વાધ્યાય કરે. ૦ બીજી પારસીમાં દાન કરે તે ધ્યાન કેવું?
પૂ. યશોવિજયજી મહારાજ શીતલનાથ પ્રભુની સ્તવના કરતાં જણાવે કે – વિષય લગન કી અગ્ની બુઝાવત તુમ ગુણ અનુભવ ધારા ભઈ મગનતા તુમ ગુણ સકા કણ કંચન કણ દારા
પ્રભુના ધ્યાનમાં મસ્ત બનેલાને ઈન્દ્રિયની રમણતા કે વિષયની વિષમતાને સ્પર્શ પણ ન થાય એવા ધન્ય મુનિ ત્રીજા પ્રહરે પારણાને દિવસે પ્રભુની આજ્ઞા લઈ ભીક્ષા માટે નીકળે. આયંબિલ તપ કરે તેમાં અન્ન ગ્રહણ કરે તે કેવું વિરસ?
માખી પણ તેના ઉપર બેસવા તૈયાર ન થાય તેવું લખું–શકું. ક્યારેક ન મળે તે માત્ર જળથી પણ નિર્વાહ કરે. એ રીતે કેવળ દેહની ધારણ માટે જ આહાર કરતા. ધીરે ધીરે મુનિનું શરીર અત્યંત કૃશ થઈ ગયું, માંસ રહિત અને માત્ર સુકાં હાડકાંથી ભરેલું. ચાલે ત્યારે પણ ખડખડ એવો અવાજ થાય.
માટે પ્રભુએ આ અનશન તપ કરતાં મુનિને દુષ્કરકારક કહ્યું તપણા નિર્વા, આ તત્વાર્થના સૂત્રને સાર્થક કરતાં મુનિરાજ તપ તપી રહ્યા છે. માદાર પત્ર પ્રાપ્તિ માટે આહાર ત્યાગરૂપ તપ કરી રહ્યા છે. તેમ કરતાં માત્ર ખડખડ કરતાં હાડકાં જ છે. આવી સ્થિતિમાં રાત્રે ધર્મ જાગરિકા કરે છે. | ક્યારે આવશે એ ક્ષણ જ્યારે રાત્રે જાગૃત થઈ કાયા અને મનને ગેપની ઘર્મ અધ્યયનમાં ચરણકરણરૂપગને સ્વાધ્યાય કરીશ? કર્મરૂપી મહાપર્વતને ભેદવામાં સમર્થ વા જેવું નિરવદ્ય પ્રતિકમણ ઉપશાંત મનવાળો બની ક્યારે કરીશ? કૃતાર્થ થઈ સુંદર મનવાળે અને વૈરાગ્ય માર્ગમાં લાગેલો હું ધર્મ અધ્યયનમાં ક્યારે પ્રવર્તીશ? શરીર શોષવત ઘુસર જેવી નીચી દષ્ટિવાળો બની મિત્ર અને શત્રુ પ્રત્યે સમદષ્ટિ યુક્ત થઈ ગોચરી શુદ્ધિ જાળવતે ભિક્ષા માટે કયારે ફરીશ? ધર્મ સ્વાધ્યાય કરી રાગદ્વેષ રહિત બની સૂત્રાનુસાર
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨ ભોજન કયારે કરીશ? સંસાર એકત્વ આદિ ભાવનાઓ ભાવીને નિર્જન ઘર કે શમશાનમાં ધર્મધ્યાનમાં લીન બની કયારે ઉભે રહીશ ? નિર્જન ભૂમિ કે પર્વત કે ગુફામાં જ્ઞાન-દર્શન–ાત્રિ–વીર્યની આરાધના હું ક્યારે કરીશ?
આ પ્રમાણે સત્વ અને સાર વગરેને એવો હું માત્ર મારા કરું છું. ખરેખર તો મારો આ જીવ પાપી છે. પાપારંભ માટે જ પ્રયત્ન કરે છે. આ પ્રમાણે ધર્મ જાગરિકા કરતાં ધન્ય મુનિને થાય છે કે હવે આ દેહ શુષ્ક બન્યા છે તે સવાર સ્વામીની આજ્ઞા પ્રાપ્ત કરી વિપુલગિરિ પર જઈને માસિક સંખના કરી જીવિત અને મરણમાં સમભાવ રાખતો વિચરીશ.
અહીં જ શરૂ થાય છે અનફાન તપને બીજો ભેદ ચાવથ બનશન
મૃત્યુ પર્યન્ત આહાર ત્યાગ. આજીવન ભૂખ્યા રહેવાની કલા તેને કેટલાંક સંથારા તરીકે પણ ઓળખાવે છે. જેમાં મૃત્યુ પર્યત આહારની કઈ આકાંક્ષા રહેતી જ નથી. પણ આ અનશનની પૂર્વ શરત છે વિશિષ્ટ શ્રતધારીની આજ્ઞા–
વર્તમાનમાં આવા જ્ઞાનીને વિરહ હોવાથી વત્કથિત બનાન લઈ શકાતું નથી.
જવજવ જનન તપ ત્રણ પ્રકારે વર્ણવે છે. (૧) પાદપપગમન (૨) ઈગીની મરણ (૩) ભક્તપરજ્ઞા
શાસ્ત્રકાર મહર્ષિ સત્તર પ્રકારના મૃત્યુનું સ્વરૂપ જણાવતા છેલ્લા જે ત્રણ ભેદ મૃત્યુના જણાવે તેમાં–
(૧) ભક્ત પરીક્ષા - ભક્ત એટલે ભોજન તેમાં ઉપલક્ષણથી પાન, ખાદીમ, સ્વાદમ સવેને સમાવેશ થાય છે. જીવ વિચારે કે આ વસાન પાન વગેરે મેં ઘણીવાર વાપર્યા તે સારા પાપના હેતુભૂત છે. માટે તેને ત્યાગ કરવો જોઈએ. એમ જાણીને પ્રત્યાખ્યાન વડે ભાતપાણી વગેરેને ત્યાગ કરીને જે અનશન સ્વીકારવું તે ભક્ત પરિણા.
(૨) ઈગિની મરણ :- ચતુર્વિધ આહારના પ્રત્યાખ્યાનપૂર્વક નિયમિત કરેલા પ્રદેશમાં મરણ પામવું તે ઇંગિની મરણ – આ મરણ ઉનાદિક કરતા એવા મુનિને જ હોય છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
-
ભુખ્યા રહેવાની કલા
૧૦૯ (૩) પાદપપગમન - ૫ એટલે વૃક્ષ. v એટલે સદશ અથવા તેના જેવું, મ એટલે પામવું પાપકામનો અર્થ વૃક્ષ જેમ
જ્યાં રહેલું હોય તે સ્થળે તે અડોલ–અચલ જ રહે છે તેમ પાદપિપગમન સ્વીકાર કરનારા મુનિવરશ્રી પણ જ્યાં અનશનને ગ્રહણ કરે.
ત્યાં તે સ્થાને સ્થિર જ રહે છે. પછી સમ–વિષમ પરિસ્થિતિમાં પણ ત્યાં જ રહી મરણ પામે તે પાદપોપગમન અનશન કહેવાય.
આ ત્રણે પ્રકારે અનશન સ્વીકારનારને વૈમાનિક પણું અથવા મુક્તિ ની પ્રાપ્ત થાય છે.
ધન્યમુનિએ પણ આજ્ઞાપૂર્વક નરાન કરીને આ પ્રકારે એક મહિનાની સંલેખના કરી સમાધિ મરણને પ્રાપ્ત કરી સર્વાર્થસિદ્ધ વિમાને તેત્રીશ સાગરોપમની સ્થિતિ વાળા દેવ થયા. ત્યાં દેવપણાનું નિતાન્ત સુખમય આયુષ્ય ભેગવી મહાવિદેહ ક્ષેત્રમાં ઊંચકુલને વિશે ઉત્પન્ન થઈ દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી ક્ષે જશે.
જો કે આ ત્રણ પ્રકારના મરણમાં ભક્તપરિજ્ઞા મરણને જ ધન્ય મરણ કહ્યું છે. ઈંગિનીમરણને મધ્યમ મરણ કહ્યું છે. તથા પાદપપગમન મરણને ઉત્કૃષ્ટ મરણ કહ્યું છે.
આ ત્રણ મરણમાં સાધ્વીજીઓને માત્ર ભક્તપરિણા મરણ જ પ્રાપ્ત થાય છે જ્યારે બાકીના બે મરણ ક્રમશઃ વિશિષ્ટતર અને વિશિછતમ દર્યવાળાને જ સંભવે છે. પાદપપગમન અનશન માટે કહેવાયું છે કે
पढम मि अ संघयणे वटुंतो सेल-कुट्ट समाणा
तेसि पि अ वुच्छेउ चउदस पुव्वीण वुच्छेए પ્રથમ સંહનનવાળા અને જે પર્વતના શિખરની જેવા નિશ્ચલ હોય તેમને જ પાદપિપગમન અનશન હોય છે. ચૌદ પૂવીને ઉછેદ થતાં આ પ્રકારના અનશનને પણ વિચછેદ થાય છે.
તેમ છતાં જેમ ધન્ય ઋષિએ સમતાપૂર્વક પાપકર્મની નિર્જરા કરવા બંને પ્રકારના અનશન તપનું સેવન કર્યું તેમજ જે ક્ષણે દીક્ષા ગ્રહણ કરી તે જ ક્ષણે પગલિક સુખની તમામ આશા ત્યજી દીધી. એ રીતે સર્વે જ ઈવર કથિત અનશન થકી સદ્દગતિને પામીને યાવતુકથિત અનશન લઈ મોક્ષને પામનારા બની શકે છે.
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ–ર
શ્રી વીર પ્રભુના તિષ્યગ નામના શિષ્ય પણ આઠ વર્ષ સુધી છેડૂને પારણે આયંબીલ કરીને અંતે એક માસની સંલેખના કરી બંને પ્રકારના અનશન તપને આદરી પ્રથમ દેવલેકે ગયા. અનુક્રમે તેઓ મેક્ષમાં જશે.
જેમના નામથી આજે તપાગચ્છ ઓળખાઈ રહ્યો છે તેવા એક વખતના આપણા આચાર્ય દેવ શ્રી જગચંદ્ર સૂરીશ્વરજી મહારાજાએ જીવન પર્યત આયંબીલ તપ કરેલ, તેનાં આવા તપસ્વી ગુણથી આકર્ષાઈને મેવાડના રાણાએ તેમને તપાનું બિરદ આપેલું હતું. ત્યારથી આપણે સૌ તપગચ્છ ના કહેવાયા.
આપણે તે આ અનશન તપના પરિશીલન ભુખ્યા રહેવાની કલા પરથી એક જ વાત શીખવાની છે કે અનશનમાં માત્ર ઉપવાસ નથી પણ નવકારસીથી માંડીને છ માસ પર્યન્તને તપ (વર્તમાન કાલે) અનશનમાં જ ગણાય છે. તેમાં મહત્ત્વપૂર્ણ વાત છે આહાર ત્યાગ સાથે વિષય કષાયને પણ છોડવા તે.
૦ એક ભિખારી અન્ન ન મળતા ભુખે રહે.
૦ એક હડતાલીયો પોતાની માંગણી મંજુર ન થાય ત્યાં સુધી ભુપે રહે.
૦ એક વેપારી ધંધામાં સમય ન મળતા ઘેર જમવા ન જઈને ભુખ્ય રહે.
- એક પ્રેમી યુગલ પિતાના પરિણયમાં ડુબી જવાથી ભુખને ઠે. ૦ કેઈ નાટક ફિલમ વગેરેના શેખમાં ભુખે રહે.
આ બધાંજ ભુખ્યા રહે છે છતાં તેને ભુખ્યા રહેવાની કલા નથી આવડી. કેવળ અણહારી પદ પ્રાપ્તિ માટે યાને મેક્ષપથની બુદ્ધિ અનશન કરવું તે જ ભુખ્યા રહેવાની સાચી કલા છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
(૪૭) તપ-ઉણાદરી
–માજન કરવાની કલા
उनोदरि तपोद्रव्य भाव मेदात्मकं परैः विशिष्य ज्ञायमानत्वा-त्महत्फल निरन्तरम् ઉણેાદરી તપ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે કહેલ' છે તેનુ વિશેષપણું જાણવાથી તે નિરતર મેાટા ફળને આપનારુ છે.
-પણ ઉણાદરી એટલે શુ?
શાસ્ત્રકાર મહર્ષિ બાર પ્રકારે તપના ભેદ જણાવે છે. તેમાં બાહ્ય તપના છ ભેદમાંના બીજો ભેદ તે ઉણેાદરી તપ કહ્યો.
સામાન્ય અર્થમાં કહીએ તેા ઉન એટલે ઓછુ” અને ઉત્તર એટલે “પેટ” જેટલી ભુખ ખરેખર હેાય તેના કરતા ઉત્તમાં ક‘ઈક એછું ભેાજન નાખવુ' એટલે કે ઉત્તર (પેટ) ને અધુરું રાખવું તેનું નામ ઉણેાદરી.
ભુખ કરતાં કઈક ઓછુ ખાવુ અને તેમાંજ સ તાષ માનવા તેને પણ તપ કહ્યું. કેવી સરસ વાત શાસ્ત્રકારોએ જણાવી ઉણાદરી તપ થકી. આ પેટ કઈ માલગેાદામ નથી કે તેને તમે ઠાંસી ઠાંસીને ભર્યા કરે, જાણી જોઈને વધુ ખાવું, પછી ખીમાર પડા, ખીમારીમાં ડાકટરની દવા ખાવી (જો કે અત્યારે તે દવા-ગાળી પણ ખેારાકના એક ભાગ હેાય તેવી આપણી સ્થિતિ બની ગઇ છે.) એટલે જ આજ નુ* પરિશીલન રાખ્યુ ભાજન કરવાની કલા.
ઉણેાદરી તપમાં કયાંય ભેાજન કરવાની મનાઈ તેા કરી નથી. માત્ર ભોજન કઈ રીતે કરવું તેની જ સમજણ આપેલી છે, તમારે ખાવુ જ છેતેા કોઈ વાંધા નથી અમારે પણ ભાજન કરતા કરતા પણ તપ થઇ શકે તે સમજી લેા.
આરોગ્ય શાસ્ત્રના નિયમ અનુસાર પેટના અવકાશ-ખાલી ભાગને ચાર હિસ્સામાં તમે વહેંચી દો. પછી એ ભાગ એટલે કે અડધુ ઉત્તર
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨ રાક માટે રાખે. પા ભાગ જેટલું ઉદર પાણીની જગ્યા રાખે અને પા ભાગ હવા માટે ખાલી રાખે પછી ગેસની તકલીફ પણ દૂર થઈ જશે અને તંદુરસ્તી સારી રહેશે.
આરોગ્ય શાસ્ત્રની આ જ વાતનું મૂળ છે ઉદરી તપમાં. શ્રી આચાર પ્રદીપમાં ઉણાદરીની વ્યાખ્યા કરતાં જણાવે છે કે
કૃતિ જોતામાં તસ્ય જાળમ ઉરિવા. રોજિંદા ખોરાક કરતાં કંઈક ઓછું ખાવું, પેટમાં થોડું ઓછું ભરવાની ક્રિયા તે ઉદરિકા.
એક સમયે જાપાનમાં ખાદ્ય પદાર્થ પર રેશનીંગ હતું. કેને અમુક પ્રમાણમાં જ નિયત કરેલા માપ જેટલાં ખોરાક અને ખાદ્ય પદાર્થો મળતા હતા. તે સમયે લશ્કરમાંથી નિવૃત્ત થયેલા જનરલ યામાગુચી પણ રેશનીગમાં જે મળે તેમાં જ પોતાને નિર્વાહ કરતા હતા.
જાપાનની પ્રજા જનરલ યામાગુચીની લશ્કરી કામગિરિથી અત્યંત પ્રસન્ન થઈ તેમની પ્રશંસા કરતા થાકતી નહતી. એ જનરલને પિતાની ખરેખરી ખાક જરૂરિયાત કરતા રેશનીગમાં મળતું અનાજ ઓછું પડતું હતું. છતાં તેમણે કદી કોઈને ફરીયાદ કરી નહતી.
(આ કંઈ ભારતનું રેશનીંગ ન હતું કે જ્યાં ચાર ગણી કીંમત આપીને માણસ ખુલ્લા બજાર અથવા કાળા બજારમાંથી વસ્તુ પ્રાપ્ત કરી પોતાની જરૂરીયાત પૂર્ણ કરી લે.)
મહેલાના લોકોને ખબર પડી કે જનરલ ફરીયાદ નથી કરતાં પણ તેને આહાર પુરો પડતું નથી. બધાં પિતાપિતાના ભાગને શેડો થડે હિસ્સો લઈને જનરલ પાસે પહોંચ્યા વિનંતી કરી કે આપ આ રેશનીંગને સ્વીકાર કરો.
જનરલ યામાગુચી કહે. હું આ રેશનીંગના હિસ્સાનું અનાજ સ્વીકારી શકું નહીં. જુઓ હું તો વૃદ્ધ થયો છું. હવે માંડ એકાદ બે વર્ષ કાઢીશ. ઘેડે ખેરાક એ છે લઈશ તે કઈ ફેર પડવાને નથી. મારે તે હવે આ શરીર ટકાવવા પુરતું જ ખાવાનું છે કયાં લશ્કરમાં લડવા જવાનું છે. પણ તમે જે તમારો હિસ્સો મને આપી દેશે તે જેઓ સ્વસ્થ અને યુવાન છે જેમના ઉપર દેશને ભાર છે તે યુવાનો નું શું થશે? કેવળ મારું પેટ ભરવા માટે આ હિસે હું લઈ શકું નહીં.
Page #122
--------------------------------------------------------------------------
________________
ભજન કરવાની કલા
૧૧૩
કેવી ઉદાત્ત ભાવના હશે તે જનરલની રોજને માટે ઉણાદરી. આપણે તે તપ રૂપે ઉણાદરીની વાત મુકી રોજ રોજ નહીં તે કંઈ નહીં વાર તહેવાર કે તિથિએ તે ઉદરી તપ પાલનનો વિચાર કરે.
જે જે હવે પાછો અર્થનો અનર્થ ન કરતાં ભાવતું ભેજન હોય તે પેટને પટારે કરી દેવો અને ન ભાવતું હોય તે ઉણાદરી તપમાં ખપાવવું તેમ ન કરી દેતા. જિનેશ્વર પરમાત્માએ ફરમાવેલા તપમાંના બાહ્ય તપના ભેદ તરીકે ભાવપૂર્વક ઉણાદરી તપ કરવા માટે આ તપ કરવાનો છે. મનમાં એટલું જ સ્મરણ રાખવું કે
કીધાં કમ નીકંદવા રે લેવા મુક્તિનું દાન હત્યા પાતક છટવાં રે નહીં કોઈ તપ સમાન
ભવિક જન તપ કરજે મન શુદ્ધ ઉણોદરી તપને સમજાવવા માટે આહારનું માપ જણાવતા કહ્યું
बत्तीसंकिर कवला आहार कुच्छि पूरओ भणिओ पुरिसस्स महिलिआए अठ्ठावीसं भवे कवला कवलस्स य परिमाणं कुक्कुडि अंडय प्रमाणमेत्तंतु
जो वा अविगिअ वयणो वयणस्मि छुहेज वीसत्थो પિટ [કુક્ષિ ભરવાને માટે પુરુષને આહાર બત્રીશ કેળીયા પ્રમાણ અને સ્ત્રીઓને આહાર અઠ્ઠાવીસ કેળીયા પ્રમાણ કહ્યો છે.
તે સંદર્ભમાં દ્રવ્ય ઉણોદરી તપને વિધિ જણાવતા શાસ્ત્રકાર મહર્ષિ ફરમાવે છે કે
(૧) એકથી આઠ કેળીયા સુધી ખાવું તે પૂર્ણ ઉદરી કહે છે. (૨) નવથી બાર કોળીયા સુધી ખાવું તે અપાઈ ઉણાદરી
કહેવાય છે. (૩) તેરથી સેળ કેળીયા સુધી ખાવું તેને વિભાગ ઉણાદરી
કહેવાય છે. (૪) સત્તરથી વીશ કોળીયા સુધી ખાવું તે પ્રાપ્ત ઉદરી
કહેવાય છે. (૫) પચીસથી ત્રીશ કેળીયા સુધીની કિંચિત ઉણાદરી કહેવાય છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
આ રીતે દ્રવ્ય ઉણાદરી તપના પૂર્ણ, અપાઈ, વિભાગ, પ્રાપ્ત અને કિંચિત ઉદરી એવા પાંચ પ્રકારમાંથી તમારે તપની ભાવના થાય ત્યારે કેવા પ્રકારે ઉદરી તપ કરે છે તે નક્કી કરી લેવું જોઈએ.
પ્રશ્ન: – ઉણાદરી તપ કરે છે અને અમે નકકી કર્યું કે પ્રાપ્ત ઉદરી તપ કરે છે તે તેમાં એક ટંકમાં ૨૪ કેળીયા ખારાક લેવાને કે આખા દિવસમાં ૨૪ કેળીયા ગણવા?
સમાધાન :- સાધુ મહારાજા કે શ્રાવક સર્વેએ મુખ્ય માર્ગો તે એકાસણું જ કરવાનું છે, તેથી ઉદરી તપની વાતમાં આખા દિવસના ભજન સંબંધે ઘટાવવાને પ્રશ્ન જ નથી.
ઉણાદરી તપ થકી તમારે તે ભજન કરવાની કલા શીખવાની છે. ૨૪ કેળીયા થાય તે જ પ્રાપ્ત ઉણાદરી ગણવી કે ૧૬ સુધી વિભાગ ઉદરી ગણવી તે તે માત્ર સમજણ છે. તેમાં પોતાની સ્વાભાવિક ભુખ કે જન પચાવવાની શક્તિ પણ વિચારવી જોઈએ.
એક જગ્યાએ બ્રાહ્મણને શ્રાદ્ધ ભેજન માટે બોલાવવામાં આવ્યા. યજમાને બ્રાહ્મણને ખૂબ જ લાડવા ખવડાવ્યા. બ્રાહ્મણે પણ ઠાંસી ઠાંસીને લાડવા ખાધા. પછી જજમાન કહે બેલે બ્રહ્મદેવ તમે હજી લાડવા ખાવા તૈયાર છે તે એક એક લાડવાએ પાંચ રૂપીયા આપું.
બ્રાહ્મણ બીજા પાંચ લાડવા ખાઈ ગયો. જજમાન કહે હવે એક એક લાડવે દશ રૂપીયા આપું. બ્રાહ્મણ બીજા ત્રણ લાડવા ખાતા ઢળી પો. શ્વાસ લેવે પણ મુશ્કેલ બની ગયે. ઘેર લઈ ગયા. વૈદ્યરાજને બોલાવ્યા. ચૂરણ દેવા માટે વાત થઈ. બ્રાહ્મણ સુતા સુતા પણ બલ્ય, અરે ! ચૂરણ ખાવાની જગ્યા હોત તો હું એક લાડ ખાઈને દેશની નેટ ન કમાઈ લેત !
હવે આવા માણસો એક લાડવા ને એક કેળીયા પ્રમાણ માની બત્રીશ લાડવા જ પેટમાં પધરાવી દે તે પરિણામ શું આવે?
પ્રશ્ન :- રાકનું માપ બત્રીશ કાળીયા કિવલ પ્રમાણ જણાવ્યું પણ કેળીયાનું પ્રમાણુ શું ?
સમાધાન :- પ્રશ્ન ઘણે સરસ છે. અમે જ્યારે કલ્પસૂત્રના ગેદવહન કરતા હતા ત્યારે એક વડીલ મહારાજશ્રીને ૫૦૦ સળંગ આયંબિલ ચાલતા હતા. ખૂબજ ત્યાગી મહારાજ, ગોચરીમાં માત્ર પેટલી
Page #124
--------------------------------------------------------------------------
________________
ભજન કરવાની કલા
૧૧૫
અને દાળ બે દ્રવ્ય જ વાપરે. તેઓશ્રીને ખોરાક વધતાં વધતાં બત્રીસ રોટલી થઈ ગયે. - દાળના પાત્રમાં આખી રોટલી ઝાળી દે અને પછી વાપરી જાય. એક વખત બત્રીશ કવલ આહારના વિષયની ચર્ચા નીકળી ત્યારે તેઓ કહે જુઓને હું પણ બત્રીશ કવલ આહાર જ વાપરુ છું ને? એક રોટલીના બે ટુકડા કયાં કરુ છું ? આપણો મૂળ પ્રશ્ન છે કેળીયાનું પ્રમાણ શું?
कवलावा य परिमाण' कुक्कुडि अॅडय प्रमाणमेत्तंतु
जो वा अविगिअ वयणो वयगम्मि छुहेज वीसत्थो કોળીયાનું પ્રમાણ જણાવતા લખ્યું કે “કવલ પ્રમાણ કુકડીના ઈંડા જેવડું સમજવું” એટલે કે એક કેળીયો કુકડીના ઇંડાના આકારથી મોટા હવે જોઈએ નહીં.
તે વળી પ્રશ્ન થાય કે પેલા મહારાજશ્રી તે આખી રોટલીને જ કોળી બનાવીને વાપરતા હતા તેનું શું ?
આ વાતને ઉત્તર શ્લોકના ઉત્તરાર્ધમાં આપેલ છે. [કુકડીના ઈડા પ્રમાણે અથવા તે મેટું વિશેષ પહોળું કર્યા સિવાય સહેલાઈથી જેટલું મેઢામાં મૂકી શકાય તેને એક કેળીયાનું પ્રમાણ સમજવું.
આ પ્રમાણ કરતાં વિવિધ પ્રકારે ઓછું ખાવા નિયમ તે ઉણાદરી તપ.
આ તપને મહિમા વર્ણવતા કહ્યું છે કે છઠ્ઠ અઠ્ઠમ આદિ વિશેષ તપના પારણે ઉદરી તપ કરવાથી વિશિષ્ટ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. જેમ કે નખ સુધીની એક મુઠી જેટલા અળદ તથા એક ચલ [કે ગળા જેટલું પાણી લઈ નિત્ય છઠ્ઠને પારણે છઠ્ઠ કરતાં છ માસે તેજેતેશ્યા ઉત્પન્ન થાય છે. મંખલી પુત્ર ગોશાળાને પણ તે રીતે જ આ લબ્ધિ ઉત્પન્ન થઈ હતી.
એક વખત શ્રી વીર પરમાત્મા સાથે વિચરી રહેલી ગોશાળ વૈશિકાયત તાપસ પાસે આવ્યો. તેને પૂછ્યું કે અરે તાપસ ! તું શું તત્વ જાણે છે? તું સ્ત્રી છે કે પુરૂષ એ પણ કંઈ મને સમજાતું નથી. આવા પ્રકારની મજાક શાળાએ કરવા માંડી છતાં તે ક્ષમાવાન
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
તાપસ મૌન રહ્યો. વારંવાર શાળાએ મજાક કર્યા કરી ત્યારે છેવટે વૈશિકાયન તાપસને કોધ ચડ્યો એટલે તેણે શાળા પર તેલે છોડી જવાળાઓથી વિકાળ તેલેશ્યાના ભયથી ગશાળે નાસવા લાગ્યા.
ભયભીત થઈ ગયેલા ગોશાળા માટે હવે બચવાને કઈ ઉપાય રહ્યો નહીં એટલે સીધે પ્રભુના શરણમાં આવીને ઊભો રહી ગયે. વીર પરમાત્મા એ પણ જોયું કે તે જેલેશ્યા હમણા આ ગોશાળાને બાળીને ખાખ કરી દેશે. તેણે ગોશાળાના રક્ષણ માટે શીતલેશ્યા મુકી. તેથી જેમ જળ વડે અગ્નિ શાંત થઈ જાય તેમ શીતલેશ્યા વડે તે તે વેશ્યા પણ શાંત બની ગઈ
પ્રભુ મહાવીર પરમાત્માની આવી અચિત્ય પ્રભાવક શક્તિ જોઈને પ્રભાવીત થયેલા તથા વિસ્મય પામેલો વૈશિકાયત તાપસ પ્રભુની પાસે આવ્યા તેણે પ્રભુની ક્ષમા માંગી.
હજી શાળાના મનમાં તે તેજેશ્યા જ ધુમી રહી હતી. પ્રભુને કહે હે ભગવંત આ તેજેશ્યાની લબ્ધિ શી રીતે પ્રાપ્ત થાય?
ત્યારે મહાવીર સ્વામીએ તેને વિધિ જણાવતા કહ્યું કે જે મનુષ્ય છ માસ પર્યન્ત છઠ્ઠની તપશ્ચર્યા કરે, પારણે એક મુઠ્ઠી અળદ અને અંજલિ જળ લઈ ઉણેદરી તપ પૂર્વક જે પારણું કરે તે તેને આવી મહા તેજલેશ્યાની લબ્ધિ ઉત્પન્ન થાય છે.
ગોશાળે પ્રભુને છોડીને શ્રાવસ્તી નગરીમાં ગયો ત્યાં એક કુંભારની શાળામાં રહીને પ્રભુએ કહ્યા મુજબ છ માસ પર્યત તપ કરતા તેલશ્યાની લબ્ધિ પ્રાપ્ત કરી.
ઉણાદરી તપનો અર્થ સમજ્યા અને આવો મહત્ત્વને દાખલો જાણ્યા પછી તેમને પણ થશે કે શા માટે આ તપ આપણે ન કરવો ? અલબત હવે કંઈ તેજેશ્યાની લબ્ધિ ઉપન્ન થવાની નથી પણ તાર્કિક રીતે ઉદરીનું મહત્વ જણાવવું હોય તો કહી શકાય કે આયંબિલ ઉપવાસ કરતાં વધુ મહત્વ કેમ આપ્યું ?
ઉપવાસમાં તે માત્ર ભજન ત્યાગ છે. જ્યારે ઉદરીમાં ભેજન કરવાની કલા પણ શીખવાની છે. આયંબિલ કર્યું તેમાં ખારોખાટે તી–મીઠે બધાં સ્વાદે છોડવાના છે. કંઈક અંશે અસ્વાદિષ્ટ વસ્તુ જે આરેગવાની છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
ભજન કરવાની કલા
હવે જરા જુદું વિચારો. તમે જમવા બેઠા ભેજનમાં એક પછી એક સ્વાદિષ્ટ વસ્તુ સામે આવવા માંડે દશ જાતની અલગ અલગ મીઠાઈ હોય, વીસ જાતના વિવિધ ફરસાણે તમને દેખાતા હોય. મેઢામાં લાળ ટપકવા માંડે કે નહીં ? આ ખાઉં કે પેલું ખાઉં? - જ્યારે આયંબિલ કરો તો જીભને સ્વાદ પાષા ન હોવાથી આપોઆપ ઉણાદરી કરી બેસે છે ને? પણ સ્વાદિષ્ટ વસ્તુ જતાં શું થાય છે? પેટને ભાડું દેવા ખાતર ભજન કરવાની વાત તે અભેરાઈ પર રહે તેને બદલે અધિકતમ ખવાઈ ગયા પછી પચાવવું કેમ તેની સમસ્યા હશે !
આવા સમયે ઉણાદરીના દઢ સંકલ્પવાળો કદી અધિક ખાવાના ચક્કરમાં પડશે નહીં, તે માત્ર એટલું જ વિચારશે કે ચાલો આપણાથી ઉપવાસાદિક તપશ્ચર્યા તે થઈ શકતી નથી પણ કંઈક ઓછું ભોજન લઈ તપસ્વીઓની અનુમોદના કરીશ તો પણ લાભ મળશે.
અમે પણ મજાક કરતાં કહીએ છીએ, ભાઈ જે જે જમવા ભલે બેઠા પણ તમારું પેટ કે પેન્ટ કંઈ પાર નથી તે સમજીને ભેજના
લે જે.
જગતમાં અધિકતમ મૃત્યુ-બિમારી કે દવાની જરૂરિયાત પ્રાયઃ અધિક ખાવાવાળાને જ રહે છે. મર્યાદિત આહાર લેનારા કે તપસ્વી મહાત્માઓ પેટના રોગથી ભાગ્યે જ પીડાય છે.
પણ ઉણાદરીને સંદર્ભ માત્ર આહાર સાથે જોડી દેવાય છે તે ખ્યાલ ખરેખર અધુરો છે, આહાર ઉપરાંત ઉપધિ, વસ્ત્ર, પાત્ર વગેરે બાબતે પણ ઉણાદરીની જેમ નિયમ લઈ શકાય છે.
જેમ આહારમાં તમે નક્કી કર્યું કે આજે મારે બે રોટલી ઓછી વાપરવી છે, તેમ વસ્ત્રમાં પણ નિર્ણય કરો કે ચાર જેડીથી વધારે કપડાં મારે વાપરવા નહીં. પાત્ર એટલે કે વાસણો વગેરેનું પ્રમાણ નકકી કરી લેવું, ફર્નિચર આટલાથી વધુ વસાવવું નહીં. એમ દરેક બાબતે મર્યાદા નક્કી કરી જરૂરિયાત ઘટાડવી. કદાચ વર્તમાન યુગની ભાષામાં તેને માટે એમ પણ કહી શકે કે સ્વેચ્છાપૂર્વક ગરીબી ધારણ કરી લેવી તે પણ અસ્થાને નહીં ગણાય.
ગાંધીજીએ એક વખત ઉડીસા નામક પ્રદેશમાં કોઈ એક વૃદ્ધાને
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
જોઈ. જેના શરીર પર માત્ર એક સાડી જ વીંટાળેલી હતી અને તે સાડી પણ મેલી અને ફાટેલી હતી.
ગાંધીજીએ પૂછયું, કેમ માતાજી! ” તમે આ સાડીને ધેતા કેમ નથી.” તે વૃદ્ધાએ દુઃખીત સ્વરે કહ્યું કે કઈ રીતે ધોઉં ભાઈ, મારી પાસે પહેરવા માટે એક સાડી છે. તે પણ ફાટી ગયેલી. - વૃદ્ધાને ઉત્તર સાંભળી ગાંધીજી મુંઝવણમાં મુકાઈ ગયા. તેમને થયું આ ભુખ્યા અને નિર્વસ્ત્ર દેશમાં મોજશોખને, ઝીઝા કપડાં પહેજેવા કે અતિ વાદિષ્ટ ભજન કરવાને કોઈ અધિકાર નથી. ' જે મારે આ દરિદ્રનારાયણની સેવા કરવી હોય તો ખુદ દરિદ્ર બનવું પડશે. બસ તે દિવસથી જ ગાંધીજીએ જીવનભર માટે માત્ર એક પોતડી પહેરી લીધી. ત્યાં સુધી એ પોષાકને વફાદાર રહ્યા કે લંડનની ગોળમેજી પરિષદમાં વાઈસરોય સાથેની મુલાકાત વખતે પણ તેને પિતડી સિવાય કોઈ પહેરવેશ ધારણ કર્યો ન હતો.
તમારે ઉણાદરી તપની વાત તે એક તરફ રહી તેને બદલે પડ્યુંપણ મહાપર્વ જેવા ત્યાગ અને આરાધનાના દિવસોમાં પણ ફેશન પરેડની મોસમ બનાવી દીધી.
પૂજા કરવા નીકળે ત્યારે એક જેડી, સવારે વ્યાખ્યાનમાં બીજી જોડી, બપોરે વ્યાખ્યાનમાં ત્રીજી જોડી, પ્રતિકમણમાં ચેથી જેડી, રાત્રે ભાવનામાં પાંચમી જેડી.
જ્યાં તપ અને ત્યાગની મેસમ આવી ત્યાંજ મેજશેખ અને વૈભવ વિલાસ મંડાયા. તેને બદલે આહારદિકની ઉદરીત ની વાત અમલમાં મુકે તે ભૌતિક લાભ પણ કેટલો થાય?
આહાર ઉણાદરી વડે આપોઆ૫ આરોગ્ય વિજ્ઞાનના નિયમ સાચવી શકશો અને વસ્ત્ર–પાત્રાદિ [ઉણોદરી મર્યાદા વડે રાષ્ટ્રીય સંપત્તિને દુર્વ્યય અટકશે, સાધર્મિકોના ઉત્થાન દ્વારા સ્વ ઉદયથી સર્વોદયનું ધ્યેય સિદ્ધ થશે.
આ તો થઈ દ્રવ્ય ઉદરી તપની વાત જેમાં મુખ્યતયા આહાર નિયંત્રણની સમજણ અપાઈ પણ તપ બે પ્રકારે છે દ્રવ્યથી–ભાવથી
ऊनोदरि तपोद्रव्य - भाव मेदात्मकं परै : ભાવ ઉણાદરી એટલે કે ધાદિકના ત્યાગરૂપ ઉદરી વ્રત કરવું.
Page #128
--------------------------------------------------------------------------
________________
ભજન કરવાની કલા
૧૧૮
1
કોઘ-માન-માયા-લેભ ચારે કષાયને અંકુશીત કરવા અથવા ઘટાડવા માટે પ્રયત્ન કરે.
સર્વથા કષાયને ત્યાગ તે દશમાં ગુણસ્થાનકે જ થવાને પણ ભાવ ઉણોદરી તપના એક ભાગ રૂપે કષાય અને વિષયનું પ્રમાણ મર્યાદિત કે ન્યુન તે થવું જોઈએ ને?
એક તરફ તપશ્ચર્યા વધે બીજી તરફ કેપ વધે તો તે તપ કેટલે સાર્થક બનશે? હું તપ કરી રહ્યો છું તેવા અભિમાનમાં મસ્ત બની ફરે અને માન ઘટે નહીં તે તે આહાર ઉણાદરી કેટલી ઉપાગી બનવાની?
તે જ રીતે માયાપૂર્વક તપ કરે અથવા કીતિ કે પ્રતિષ્ઠાના લેભથી તપસ્વી કહેવડાવે તો ત્યાં દ્રવ્ય ઉણાદરી તપ તે કરી શકશે. પણ ભાવ ઉદરી તપથી દૂર થતો જશે. એટલે શાસ્ત્રકાર મહર્ષિએ બંને પ્રકારને તપ સાથે દર્શાવ્યા. દ્રવ્ય ઉણાદરી થકી શરીર સાથે તપને સંબંધ છે અને ભાવ ઉણોદરી થકી આધ્યાત્મિક ઉત્થાનની કેડીઓ દર્શાવી દીધી.
એક તરફ દ્રવ્ય ઉદરી તપ કરતાં કરતાં અણુહારી પદ પ્રાપ્તિ માટેની ભાવના પ્રબળ બનતી જશે, બીજી તરફ ભાવ ઉદરી કરતાં કરતાં ક્રોધ-માન-માયા-લોભ અને વિષય જન્ય રાગ દ્વેષાદિકની ન્યુનતા થતી જશે.
જીવે મેક્ષે જવા અણાહારી પદ પણ પ્રાપ્ત કરવાનું જ છે અને વિષય કષાયને કાબુ પણ મેળવવાનું જ છે. દેશમાં ગુણઠાણું સુધીમાં કષાય જશે. વિષય તે નવમા ગુણસ્થાનકે જ પુરા થઈ જવાના.
–જ્યારે અણાહારી પદ પ્રાપ્તિ તે ચૌદમાં ગુણસ્થાનકને અંતે થવાની તેથી જ આ પરિશીલનનું શીર્ષક ભાવ ઉણોદરી. બલે દ્રવ્ય ઉદરીને આશ્રીને રાખ્યું.
ભોજન કરવાની કલા ભોજનની કઈ કળા શીખવાની ? જે કળા અણાહારી પદની પ્રાપ્તિ સુધી આપણને લઈ જાય. તેમાં કેટલું ખાવું તેના કરતાં કેટલું ન ખાવું તે વાત શીખવાની છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–ર
એક નગરમાં એક નાના બાળકની હત્યા થઈ. હત્યારા તે દિવસે જ પકડાઈ જતાં તેને જેલમાં પુરી દેવાયા. મૃત ખાળકના પિતા કાઈ કારણસર ગુન્હેગાર બન્યા એટલે તેને પણ જેલમાં લઈ ગયા.
૧૨૦
ત્યાં હત્યારા અને શેઠ બન્નેને એક જ બેડીએ કેદ કરેલા હતા. કયાંય પણ જવુ હાય તા અને સાથે જ જઈ શકે, શેઠના ઘેરથી તા સારું સારુ ભેાજન આવવા માંડયું. હત્યારા કહે મને પણ ચેાડું ભેાજન આપેા. શેઠ બાલ્યા તું મારા પુત્રના હત્યારા છે માટે તને હું ભાજન આપીશ નહીં.
ખારે શેઠને હાજતે જવાની જરૂર પડી. જેલના એક કમરામાંથી માત્ર મહાર સુધી જવા માટે પણ હત્યારા સાથે જોઈએ. હત્યારાએ સાથે આવવા ના પાડી દીધી. હત્યારા કહે તમારા ભેાજનના અડધા ભાગ આપે! તા હું સાથે આવું. બીજા દિવસથી શેઠે અડધુ ભાજન આપવાનું શરૂ કર્યું....
હત્યારા એ શરીર છે અને સમી આત્મા એ શેઠનુ પ્રતિક છે. શરીર અને આત્મા બંને સાથે છે ત્યાં સુધી શરીરને આહારાદિક આપવા પડશે, તેા જ શરીર આત્માને સંચમ આરાધનામાં સહાયક મનાવાનું.
જેમ શેઠ પેાતાના જ પુત્રના હત્યારાને ભાજન આપતા ત્યારે કેવું કમને આપતા હશે ? તે પણ કેટલું થાડુ આપતા હશે ? તેમ પરિમિત ભાજન દ્વારા એટલે કે ઉણાદરી તપ થકી આ શરીરને માત્ર હત્યારા કે ડાકુ સમજી મર્યાદિત આહાર ગ્રહણ કરવા.
આ આહાર અણાહારી પદ પ્રાપ્તિ કરાવવા મદરૂપ બને તેવી નીર'તર આરાધનામય જીવન બનાવા એજ અભ્યર્થાંના
Page #130
--------------------------------------------------------------------------
________________
(૪૮) તપ-વ્રુત્તિસંક્ષેપ
–સતેષી નર સદા સુખી
वर्तते यनया वृत्ति भिक्षाशन जलदिका तस्या संक्षेपण कार्य द्रव्याचभिग्रहांचितैः
મન્નહ જિણાણુ માણું આ સજઝાયમાં શ્રાવકના છત્રીશ કર્તાવ્યાનું વર્ણન આવે છે. તેમાં દાન શીલ તપ અને ભાવરૂપ ચાર પ્રકારના ધર્મને જણાવતા તેરમું કર્તવ્ય મુકયુ તૉ ત્ર તપ કરે. આ તપના ખાદ્ય અને અન્યતર એવા ખાર પ્રકારામાં ત્રીજો બાહ્ય તપના ભેદ કહ્યો વૃત્તિ સંક્ષેપ
વૃત્તિ એટલે જેનાથી જીવતું રહેવાય તે વૃત્તિ. તેમાં ભિક્ષાથી મળતા અશન-પાન વગેરેના સમાવેશ થાય છે. આવૃત્તિના દ્રવ્યાદિ એટલે કે દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવથી અભિગ્રહ લેવા વડે સંક્ષેપ કરવે તે વૃત્તિ સક્ષેપ તપ કહેવાય.
શ્રાવકા રાજની ખાવા પીવાની વસ્તુની સંખ્યા સવારથી નિશ્ચિત હરી લે કે અભિગ્રહ લઈ લે તે એક પ્રકારના દ્રષ્ય વૃત્તિ સ ંક્ષેપ જ છે. સંક્ષેપના અર્થ છે સમેટવુ” એટલે કે ઘટાડવું અથવા સખ્યા નક્કી કરવી.
તમારી સામે ખાવાપીવાની ચીજ વસ્તુતા અનેક છે, તમે દુનીયાભરની મધી જ વસ્તુઓના તા કંઈ ઉપભેગ કરી શકવાના છે। નહીં, એટલે જો પેાતાની ઈચ્છા વડે દ્રવ્ય સસ્તા નક્કી કરી લેા તે બાકીના દ્રવ્ય સબંધિ ારભ સમારંભ રૂપ હિંસાથી પ્રચી શકે છે. તેમજ ઓછી વસ્તુથી કામ ચલાવવાની ટેવને લીધે મુશ્કેલ સ્થિતિમાં પણ કામ ચલાવી શકે છે.
એક યુવાન રામકૃષ્ણ પરમહંસ પર અત્યંત ભક્તિવાન્ ખની અનન્ય સેવા કરે. ચુવાન ખૂબજ ધનવાન કુટુમ્બમાંથી આવતા હતા. તેને થયું કે આવા મહાન સંતને ચરણે જો મારી સપત્તિ ધરી દઉ
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
તે તેમાં મારી સંપત્તિની સાર્થક્તા છે. આવું વિચારી તે યુવાન એક વખત રામકૃષ્ણ પરમહંસ પાસે એકાંતના સમયે આવ્યા. એક હજાર સુવર્ણ મુદ્રાની થેલી પરમહંસને ચરણે ધરી.
રામકૃષ્ણ પરમહંસે તરત જ પેલા યુવાનને આદેશ આપ્યો કે હમણું ને હમણાં જ આ કચરો ગંગા નદીમાં નાખી આવ. યુવાન વિમાણસમાં પડી ગયે.
પણ આ તે પરમ ત્યાગી સંત હતા, તેમને પોતાની પ્રાથમિક આવશ્કતાથી વિશેષ કંઈ આશા-અપેક્ષા જ રાખી નહતી. જેમની પથારી નીચે એકાદ સોનાના સિકકો પણ ભૂલથી કોઈએ મુકો તે તેઓ ઉંધી નહોતા શક્યા. આવા પરમેચ્ચ કોટિના સંતને મન સુવર્ણમુદ્રાની કિંમત શું હોઈ શકે? તેને તો આજનું પરિમિત ભોજન મલ્યા પછી કાલની ચિંતા કરવા જેટલી પણ વૃત્તિ ન હતી.
જે. તમારા ફેટ, ફીઝ, ફનીચર, ફીયાટ વગેરે ચીજવસ્તુની કિંમત લાખો રૂપિયાની હોય પણ ત્યાગી મહામાં એવા સાધુપુરુષને મન આ બધાંની કિમત કેટલી ? કેડીની જ ને?
તમે કહેશે કેડીની કિંમત કેમ?
સાધુ મહાત્માને આ એક ચીજ વસ્તુઓને ખપ જ નથી. તે તેમની વૃત્તિ જ નથી. તેઓને તો મેક્ષ સાધનાના હેતુથી દેહને ધારણ કરવા જેટલું મળી રહે તે જ બસ છે.
યુવાન તે રામકૃષ્ણ પરમહંસની આજ્ઞા ઉથાપી શકે તેમ હતો નહીં. તે દેડે સીધે ગંગા કિનારે, ત્યાં જઈ એક પછી એક મુદ્રા ગણતો જાય છે, મુદ્રા જોતો જાય છે અને તેને ગંગામાં પધરાવતે જાય છે. એમ કરતાં ઘણી વારે તે રામકૃષ્ણ પરમહંસ પાસે આવ્યો.
રામકૃષ્ણ પરમહંસ કહે અરે! તને આટલો બધો સમય કેમ
લાગે?
યુવાન કહે એક એક સુવર્ણ મુદ્રા ગણતે ગયે. જો ગયો અને પધરાવતો ગયો એટલે સમય લાગે. પરમહંસ બોલી ઉઠયા અરેરે !
[નોંધ :- અા પ્રસંગ “કાકળ બન્યુ મોતીમાં ડે. કુમારપાળ દેસાઈએ નેધેલ છે પણ રામકૃષ્ણ પરમહંસના સમયમાં સુવર્ણ મુદ્દા હતી કે કેમ તે એક પ્રશ્ન છે.]
Page #132
--------------------------------------------------------------------------
________________
સંતોષી નર સદા સુખી
૧૨૩
.
જ્યાં એક કદમ ઉઠાવી કામ થઈ શકે તેમ હતું ત્યાં તે હજાર કદમ ઉઠાવ્યાં!!
તમે પણ કદાચ આજને આજ દશ દ્રવ્ય સંખ્યા જેટલો વૃત્તિ સંક્ષેપ ન કરી શકે પણ ધીમે ધીમે કદમ ઉઠાવશે તે જરૂર એક વખત ચૌદ નિયમમાંના બીજે નિયમ “ દ્રવ્ય” સંખ્યા પરિમાણ નકકી કરી શકશો. સંતોષી નર સદા સુખી.
વૃત્તિને સામાન્ય અર્થ શ્રી આચાર પ્રદીપ ગ્રંથમાં કરતાં લખ્યું કે વર્તત કયા તિ વૃત્તિ: અને ક્ષે í ટ્રાન સંક્ષેપ એટલે ઘટાડે.
જેમાં ખાવાપીવાની વસ્તુઓની સંખ્યા ઘટાડીને મર્યાદિત કરવામાં આવે છે તેને વૃત્તિ સંક્ષેપ કહેવામાં આવે છે. આ વૃત્તિ સંક્ષેપને શાસ્ત્રકારે ચાર પ્રકારે દર્શાવે છે.
(૧) દ્રવ્યથી વૃત્તિ સંક્ષેપ (૨) ક્ષેત્રથી વૃત્તિ સંક્ષેપ (૩) કાળથી વૃત્તિ સંક્ષેપ (૪) ભાવથી વૃત્તિ સંક્ષેપ
(૧) દ્રવ્ય વૃત્તિ સંક્ષેપ :- દ્રવ્યને આશ્રીને આ પ્રકાર રાખેલો છે. જેમકે અમુક સ્થિતિમાં રહેલ સાથે મળે તે લે અથવા તે પાત્રમાં લેપ ન લાગે તેવા પ્રકારની નિલેપ ભિક્ષા મળે તો જ ગ્રહણ કરવી. ભીમસેને દીક્ષા લીધા પછી એક વખત અભિગ્રહ કર્યો કે ભાલાના અગ્ર ભાગ વડે જે કઈ ભિક્ષા આપે તો તે ગ્રહણ કરવી. છ માસ પર્યત વિચરતા છેલ્લે એક ભીલના હાથે આ અભિગ્રહ પૂર્ણ થયો.
(૨) ક્ષેત્ર વૃત્તિ સંક્ષેપ :– બે કે પાંચ ઘરોમાં જવું, અથવા કેઈ એક શેરી માં જવું કે અમુક વિસ્તારમાંથી જ જે ભિક્ષા મળે તે લેવી, અમુક સ્થિતિમાં રહેલી વ્યક્તિ વહેરાવે તે જ વહોરવું. જેમકે કોઈ ઘરમાં ગયા તે ત્યાં ગોચરી વહરાવનારને એક પગ રસોડામાં અને એક પગ બહાર હોય તે રીતે ઉભા હોય તે જ મારે વસ્તુ ગ્રહણ કરવી.” એક પ્રકારને ક્ષેત્ર અભિગ્રહ.
(૩) કાળ વૃત્તિ સંક્ષેપ – દિવસના અમુક સમયે જ ગોચરી લેવા જવું અથવા તો સર્વ ભિક્ષુક ભિક્ષા લઈને નીવતી ગયા હોય ત્યાર પછી જ ભિક્ષા લેવા માટે જવું તે કાળ અભિગ્રહ. જેમકે
બપોરના એક વાગ્યે જ ભિક્ષા લેવા નીકળીશ.” તે અભિગ્રહ ધારણ કરો.
Page #133
--------------------------------------------------------------------------
________________
*
*
*
૧૨૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ–ર (૪) ભાવ વૃત્તિ સંક્ષેપ – વહોરાવનાર વ્યક્તિમાંથી કેઈપણ વ્યક્તિ હસતા હસતા ગોચરી વહેરાવે અથવા રડતા રડતા, આંખમાં આંસુ સાથે, ગાતા ગાતા કે આવા કોઈ પ્રકારના ભાવ સહિત ભિક્ષા આપવા માટે આવે [વહોરાવે તે જ મારે વસ્તુ ખપે અન્યથા ખપે નહીં. આવા પ્રકારને અભિગ્રહ ધારણ કરે તેને ભાવથી અભિગ્રહ કર્યો ગણાય છે.
ક્ષેમર્ષિ નામના મુનિની ઉપદેશ પ્રાસાદમાં તપ અંગેના વ્યાખ્યાનમાં એક સુંદર કથા વર્ણવાયેલ છે. તેમાં ક્ષેમર્ષિ ઋષિએ કરેલા વિવિધ પ્રકારના અભિગ્રહોનું વર્ણન આવે છે. વૃત્તિ સંક્ષેપ સમજવા માટે તેઓ એક સુંદર દષ્ટાન્તરૂપ છે.
મષિ મુનિએ એક વખત અભિગ્રહ કર્યો હતો કે જે કોઈ રાજા મિથ્યાત્વી હોય, વળી તે રાજ્યથી ભ્રષ્ટ થયેલ હોય, મધ્યાહ્નના સમયે કંદોઈની દુકાને પલાઠી વાળીને બેઠા હોય, બેઠા બેઠા પિતાના કાળા વાળને વિખેરતો તીણ ભાલાના અગ્રભાગ વડે એકવીશ માંડા લઈને મને આપશે તો હું પારણું કરીશ.
આ અભિગ્રહને ચાર પ્રકારના વૃત્તિ સંક્ષેપ અન્વયે કઈ રીતે વિભાજીત કરી શકાય તે જુઓ
(૧) એકવીસ માંડા ભાલા વડે આપે તે થ દ્રવૃત્તિ સંક્ષેપ. (૨) તે વ્યક્તિ કંઈની દુકાને બેઠેલો હોવો તેને કહેવાય ક્ષેત્ર
વૃત્તિ સંક્ષેપ. (૩) મધ્યાહ્ન સમય હવે તે કાલ વૃત્તિ સંક્ષેપ. (૪) રાજ્યભ્રષ્ટ થયેલો રાજા હોય, વાળ વિખેરતો હોય તે ભાવ
વૃત્તિ સંક્ષેપ.
મષિ મુનિ આ પ્રકારે વૃત્તિ સંક્ષેપ તપ કરતાં વિચારી રહ્યા હતા. તેઓને ત્રણ માસ અને આઠ દિવસ પસાર થયા ત્યારે એક વખત કણ નામને રાજા કે જે રાજ્યથી ભ્રષ્ટ થયેલ હતો, મધ્યાહ્ન સમયે કંઈની દુકાને બેઠે હતા, બેઠા બેઠા પોતાના રાજ્ય સંબંધિ વિચારણા કરતાં કરતાં માથાના વાળને વિખેરતો હતો. ત્યાં મુનિને પસાર થતા જોઈને બેલ્યો ઓ ભિક્ષુ અહીં આવે હું તમારી આશા પૂર્ણ કરું.
Page #134
--------------------------------------------------------------------------
________________
સંતેષી નર સદા સુખી
૧૨૫
તે સાંભળી ક્ષેમર્ષિ મુનિ તેની પાસે ગયા. કૃણ નામક રાજાએ કાઈની દુકાનમાં બેઠા બેઠા જ ભાલા માંડામાં માર્યો અને ભાલામાં જેટલા માંડા આવ્યા તેટલા ક્ષેમર્ષિ મુનિની સામે ધર્યા.
ક્ષેમષિમુનિ કહે ભાગ્યશાળી જરા માંડા કેટલાં છે તે ગણીને કહેશે? કૃષ્ણ રાજાએ ઉત્તર વાળ્ય મહારાજ, તેમાં ગણવાનું શું કામ છે? તમારાં ભાગ્યમાં હશે તેટલા મળશે કંઈ ઓછા વધારે તે નહીં થઈ જાયને ? | મુનિરાજે તેને સમજાવ્યું કે “મારે એકવીસ માંડાને જ અભિગ્રહ છે વધારે કે ઓછાને નહીં” માટે તેને ગણતરી કરવાનું કહ્યું. રાજાએ માંડાની સંખ્યા ગણું તો બરાબર એકવીસ માંડા થયા. એટલે વિસ્મય પામેલા રાજાએ પૂછયું મહારાજ તમે તે મહાજ્ઞાની દેખાવ છો. તે કહો જોઈએ હવે મારું આયુષ્ય કેટલું બાકી રહ્યું છે?
ક્ષેમષિ મુનિએ જીવ જાણી પિતાના જ્ઞાનના ઉપગ વડે જણાવ્યું કે રાજન ! તારું આયુષ્ય માત્ર છ માસનું બાકી રહ્યું છે. અલ્પ આયુષ્યની વાત સાંભળી વૈરાગ્ય પામેલા રાજાએ દીક્ષા લીધી. કાળ કરીને સ્વર્ગ સંચર્યો.
ક્ષેમષિ મુનિએ પણ પિતાને અભિગ્રહ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવ ચારે પ્રકારે પૂર્ણ થયે જાણે ત્રણ માસ અને આઠ દિવસ પસાર થતાં પારણાને અવસર પ્રાપ્ત કર્યો.
આવા અનેકાનેક અભિગ્રહો ધારણ કરતા ક્ષેમષિ મુનિ વૃત્તિ સંક્ષેપ તપ થકી સદગતિને પામનારા થયા. જગતને એક ઉચ્ચ આદર્શ પુરો પાડી ગયા કે સંતોષી નર સદા સુખી.
અનશનને અર્થ ઉપવાસ પુરતો કદાચ મર્યાદિત સમજી લે, તે ઉપવાસ-છઠ્ઠ અઠ્ઠમ અથવા ઉણાદરી તપ કરતાં પણ આ તપ દુઃસાધ્ય છે અને અધિક ફલદાયી છે. કેમકે છઠ્ઠ અઠ્ઠમ વગેરે નિયત તપ છે. તે સર્વે તપશ્ચર્યામાં નિયત કાળ પૂર્ણ થયે પ્રત્યાખ્યાન પૂર્ણ થઈ જતું હોવાથી આહાર લઈ શકાય છે.
અરે ! ઉદરી તપમાં પણ નિયત આહાર તો કરી જ શકે છે જ્યારે અહીં અભિગ્રહને આશ્રીને તપને વિચાર કરો તે આ વૃત્તિ
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
સંક્ષેપ તપ ક્યારે પુરો થશે તેને કેઈ નિયમ જ નથી. આજે પણ પૂર્ણ થાય અને છ મહિને પણ થાય. ક્યારેક અભિગ્રહ અપૂર્ણ પણ રહે.
જેમ પાંડેએ દીક્ષા લીધી પછી એક વખત વિહાર કરતાં કરતાં હસ્તીક૫ નગરે આવ્યા. ત્યાં તેઓ પરસ્પર પ્રીતિથી વાત કરતાં કહે છે કે હવે અહીંથી રેવતાચલ ગિરિ માત્ર બારજન દૂર છે. કાલે પ્રાતઃકાલે શ્રી નેમિનાથ પરમાતમાના દર્શન કરીને જ માસક્ષમણનું પારણું કરવું.
રસ્તે ચાલતા ખબર પડી કે શ્રી નેમિનાથ ભગવંત તે નિર્વાણ પામ્યા છે. તેઓને વૃત્તિ સંક્ષેપ તપ માટે અભિગ્રહ પૂર્ણ થવાની કેઈ શકયતા રહી નહીં. એટલે શાશ્વત તીર્થ એવા સિદ્ધાચલ ગિરિ પર જઈ અનશન કર્યું કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા.
ઉદયરત્ન કહે ત૫ થકીરે વાધ સુજસ અનુર સ્વગ હુએ ઘર આંગણે રે દુગતિ જાએ દુર
ભવિકજન તપ કરજે મન શુદ્ધ વૃત્તિ સંક્ષેપ તપની આરાધના કરતાં શ્રમણ ભગવંતે પણ અભિગ્રહ લઈ ભિક્ષાટન કરતા કરતા મનમાં એવું જ વિચારે કે અભિગ્રહ પરિપૂર્ણ થાઓ કે ન થાઓ પણ આહાર ગ્રહણમાં કદી પ્રીતિ રાખે નહીં. જેમ ઢંઢણકુમાર “સ્વલબ્ધિથી ભિક્ષા મળે તે જ લેવી” એવા અભિગ્રહ સહિત વિચરતા હતા. છેલ્લે મોદક મલ્યા ત્યારે પ્રભુને આહાર બતાવ્યો. પ્રભુ કહે આ કૃષ્ણ મહારાજાની લબ્ધિથી મળેલ છે તમારી લબ્ધિથી નહીં, તે તુરત જંગલમાં નિર્જીવભૂમિ શોધી પરઠવવા ચાલ્યા અને મોદકના ચુરો કરતા કરતા કર્મને ચુરે થઈ ગમે તે પામ્યા કેવળજ્ઞાન.
આહાર મળે ન મળે તે પણ સમતા ભાવે જ વિચરવું તેવી માનસિક સજજતા વાળા મુનિને મળે તે પણ સંતોષ અને ન મળે પણ તે પણ મન સંતુષ્ટ જ રહેતું હતું. તે શાશ્વત સુખને પામ્યાએટલે જ લખ્યું સંતોષી નર સદા સુખી. “સદા-સુખી” ને કે સુંદર અર્થ ઘટાવાઈ ગયો તેમના જીવનમાં કે સદાકાળને માટે સુખી થયા.
Page #136
--------------------------------------------------------------------------
________________
સંતોષી નર સદા સુખી
૧૨૭ - વીર પરમાત્મા તે તદ્દભવ મેક્ષ ગામી જીવ છે. શાસનના શીરતાજ છે. ચાર જ્ઞાનના ધણી છે અને કમનિર્જરા થકી શાશ્વત સુખને પામવાને પરવાને જન્મથી મેળવીને આવેલા છે. કેમકે પૂવે ત્રીજા ભવે તીર્થકર નામ કમ નીકાચના કરી લીધી છે. છતાં તેઓ પણ ઘેર અભિગ્રહો ધારણ કરી વિચરણ કરે છે.
એ પિષ વદ એકમની સુવર્ણ પળે હતી જ્યારે શ્રી વીરપ્રભુ એ અભિગ્રહ કર્યો કે કઈ સતી અને સુંદર રાજકુમારી સ્ત્રી હોય, તે દાસીપણાને પામી હોય તેના પગમાં લોઢાની બેડી નાખેલી હોય. તેનું માથું મુંડેલું હોય, ત્રણ દિવસની ભૂખી હોય, રૂદન કરતી હોય, એક પગ ઉંબર ઉપર અને બીજો પગ ઉંબર બહાર રાખીને બેઠેલી હોય, ભિક્ષુકે આવી ગયા પછી સમય હોય ત્યારે આવી સ્ત્રી સુપડાના એક ખૂણામાં રહેલા અડદ જે મને વહોરાવે હું પારણું કરૂં.
આવા અભિગ્રહ સાથે પ્રતિદિન ભિક્ષા સમયે ઉચ્ચનીચ ઘરોમાં ગોચરી ફરી રહ્યા છે. એમ કરતાં પાંચ માસ અને પચીસ દિવસ પસાર થઈ ગયા ત્યારે ધનાવહ શેઠના ઘેર આવ્યા.
પ્રભુના અભિગ્રહમાં ચાર પ્રકારની વૃત્તિ સંક્ષેપ તપ સમાએલો છે. (૧) અડદના બાકુડા સુપડાના ખુણામાં હોવા તે દ્રવ્ય વૃત્તિ સંક્ષેપ. (૨) ભિક્ષુકે આવી ગયા પછી સમય તે કાળ વૃત્તિ સ ક્ષેપ. (૩) જે સ્થાનને નિર્દેશ કર્યો તે ક્ષેત્રવૃત્તિ સંક્ષેપ. (૪) રૂદન કરતી ભૂતપૂર્વ રાજકુમારી દાસીપણાને પામેલી માથે
મુંડન વગેરે ભાવ વૃત્તિ સંક્ષેપ. પ્રભુ આવ્યા ત્યારે દધિવાહન રાજાની ધારિણી નામક રાણની પુત્રી વસુમતી જેને ધનાવહ શેઠ પિતા તુલ્ય પ્રેમથી લાવ્યા હતાં. પુત્રીની જેમ પાલન પોષણ કરતા હતા તેના વડે અભિગ્રહ પુરો થયેલે.
શેઠની પત્ની મૂલા શેઠાણીએ જ્યારે આ સ્વરૂપવાન રાજકુમારીને પહેલ વહેલી નજરે નીહાળી ત્યારે જ ઈષ્ય જન્મી. રખેને શેઠ ક્યાંક આ કન્યાને પરણી બેસશે ? તેવામાં એક વખત પ્રસંગ બને. પિતૃ– ભક્તિથી શેઠના પગ ધોઈ રહેલી ચંદનાનો સુંદર કેશ પાશ છુટી જતાં તેની એક લટ જમીન પર પડી શેઠે પણ તેના પ્રત્યે પિતૃવત્
Page #137
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–ર
૧૨૮
સ્નેહથી કેશપાશને ઊ ંચા કરી ફરી બાંધી દીધા. ત્યાં શેઠાણીની શકા દૃઢ અની ગઈ.
ઈર્ષ્યાથી ધમધમતી મૂલા-શેઠાણીને સૌ પ્રથમ તા વસુમતીનો [ શેઠે જેને ચંદના નામ આપેલું છે] તેના કેશ કલાપ વેરણુ બન્યા. હાથે ઘાલી હાથકડી, પાયે લાઢાની મેડી મસ્તક મુડ્યા વેણીના કેશ હૈ। સ્વામી ભામણા રે જાવા સતગુરૂ રે—
ચંદન માળાનું માથું મુંડાવી દીધું. હાથમાં હાથકડી પહેરાવી દીધી. પગમાં લોઢાની બેડી નખાવી એક દૂરના ઓરડામાં પુરી કમાડ બંધ કરી દીધુ..
સતત ત્રણ દિવસ સુધી ચંદના વિશે પુછપરછ કરતાં કંઈ પત્તો ન મળવાથી શેઠ કેાપ અને શંકાથી આકુળ વ્યાકુળ થઈ ગયા. ત્યારે વૃદ્ધ દાસીએ ખરી હકીકત કહી સભળાવી. તે સાંભળી ધનાવહ શેઠ તરત દોડ્યા, તાળું તોડી દ્વાર ઉઘાડયુ. ત્રણ દિવસની ભુખી ચંદના માટે કંઈ જ ભેજનસામગ્રી ન મળતા સુપડાના ખૂણામાં પડેલા અડદના માકુડા ખાવા માટે આપ્યા.
આ સમયે ચંદના પણ વિચારે ચઢી કે અહે। આ જીવન પણ કેવું નાટક છે. કયાં હુ એક વખતની રાજકુમારી અને કયાં મારી આજની આ સ્થિતિ એવા ખ્યાલમાં તેની આંખેામાંથી અશ્રુપ્રવાહ ચાલુ થયા.
પણ મૂળ જૈન કુળના સંસ્કારોથી વાસીત જીવ છે. એટલે ઉબરે બેઠા બેઠા મનારથ કરે છે કે કોઈ અતિથિ આવે તો હું તેને કઈક આપીને પછી ભાજન કરું.
આ સમયે શ્રી વીરપ્રભુને આવતા જોઈ ને એક પગ ઉંબર બહાર રાખી વહેારાવવા તૈયાર થઈ. પ્રભુ પણ પેાતાના અભિગ્રહ પૂર્ણ થયા જાણી ભિક્ષા ગ્રહણ કરે છે. ત્યાં જ પાંચ દિવ્યા પ્રગટ થયા. હાથકડી અને એડી તુટી ગઇ; માથે સુંદર વાળ આવી ગયા. કાળક્રમે શ્રી વીર પરમાત્માને કેવળજ્ઞાન થયું. ત્યારે ચંદનખાળા પણ તેની પ્રથમ સાધ્વી બન્યા અને માક્ષે ગયા. ચ'દનબાળાએ અડદના બાકુડા પઢિલાલ્યા પ્રભુ તમને રે તેને સાહુણી સાચીરે કીધી શાશ્વત સુખને તે વરીરે
Page #138
--------------------------------------------------------------------------
________________
સંતોષી નર સદા સુખી
૧૨૯
માતા
-
આ રીતે શ્રી વીરપરમાત્માએ પણ વૃત્તિ સંક્ષેપ રૂ૫ તપ કરી પિતાનું તિન્નાણું તારયાણું વિશેષણ સાર્થક કર્યું હતું.
શ્રાવકને માટે તો વૃત્તિ સંક્ષેપ રૂપ તપ કઈ રીતે કરવો તે જણાવવા દ્રવ્ય સંખ્યાની ધારણ કરવાનું જણાવે છે. તમે એક દિવસમાં કેટલી વસ્તુ ખાવા-પીવાની જોઈશે તે નક્કી કરી લે. જેમકે આજે મારે માત્ર દશ વસ્તુ જ ખાવા-પીવાના ઉપયોગમાં લેવી.
પરમ ત્યાગી આચાર્ય શ્રીમદ વિજય વલ્લભસૂરીશ્વરજી મહારાજા ને જીવનભર માત્ર સાત દ્રવ્યજ લેવાનો નિયમ હતે.
તમે કદાચ વિચારશે કે સંતોષી નર સદા સુખી ની પરિશીલનમાં તે પૌરાણિક કથાનકેની જ વાત છે તે પણ સાધુ મહાત્માના ઉદાહરણેથી જ સભર–પણ ગૃહસ્થને આશ્રીને કોઈ વર્તમાનકાલીન પ્રસંગે જણ તે વૃત્તિ સંક્ષેપ તપની વાત સ્વીકાર્ય બને–
સંવત ૨૦૨૭ ની સાલમાં નવસારી નગરે પૂજ્ય આચાર્ય દેવેન્દ્ર સાગર સુરીશ્વરજી ઉપધાન કરાવે. વૃત્તિ સંક્ષેપ તપની મહત્તા ઉપવાસથી પણ અધિક છે તે વાત સમજાવેલી. ઉપધાનમાં બાબુભાઈ વીરચંદની પાંચ પુત્રી પણ જોડાયેલી.
બાબુભાઈ જેવા શ્રીમંત ગૃહસ્થ અને જેના ઘેર બે મીઠાઈ બે ફરસાણ તે રોજ હોય જ તેમની (ગ્રેજ્યુએટ–પષ્ટ ગ્રેજ્યુએટ) સુશીક્ષિત પુત્રીઓએ ઉપધાનના પ્રથમ દિવસથી જ અભિગ્રહ કર્યો કે અમારે પાંચ કરતાં વધારે દ્રવ્ય વાપરવા નહીં. પાંચમાંની ચાર બહેને અત્યારે અમારા સમુદાયમાં છે. તેઓનું તપ કરતાં પણ ત્યાગનું લક્ષ હજી આજે પણ એવું ને એવું જોવા મળે છે.
બાકી ઉપધાન જેવા તપ-શ્રીમંત ગૃહસ્થની ચિરંજીવીઓ, નિવિમાં માત્ર પાંચ દ્રવ્ય રૂપ વૃત્તિ સંક્ષેપ તપ કરે તે કંઈ જેવી તેવી વાત છે.?
આ વૃત્તિ સંક્ષેપ તપને સાવ સામાન્ય ભાષામાં રજૂ કરતા કહી શકાય કે રોટલી, દાળ, ભાત, શાક, ચાર વસ્તુથી જ ચલાવી શકે તે મજાથી ભોજન કરવા માટે વીસ-પચીશ વસ્તુઓની કઈ જરૂર ખરી? પછી ચટણીની ચટ ચટ, પાપડની પટ પટ અને અથાણાની તડખડ. શા માટે કરવી ?
Page #139
--------------------------------------------------------------------------
________________
-
૧૩૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨ ચટણી અથાણુ–પાપડ વગેરે પેટ માટે કે જીભ માટે? રવીશંકર મહારાજ વિશે સાંભળેલ છે કે ચૌદ વર્ષ સુધી તેઓએ માત્ર ખીચડી જ ખાઈને લોક સેવાના કાર્યો કર્યા હતા.
અરે આજે પણ સુરેન્દ્રનગર શહેરમાં એક દરબાર જૈન ધર્મ પાળે છે તે માત્ર એક જ દ્રવ્યનું આયંબિલ કરે છે નવે નવ દિવસ ઓળીમાં માત્ર એકજ દ્રવ્યથી ચલાવી લે છે.
તે તમે અથાણુ–પાપડ કે મુખવાસ વગર ન ચલાવી શકો?
જરૂર ચાલે, પણ ક્યારે? સંતોષી નર સદા સુખી ની ઉક્તિ તમારા જીવનમાં સાર્થક બની હોય તે. વૃત્તિ સંક્ષેપ તપને જીવન સાધ્ય બનાવી વૃત્તિને ઘટાડે કરી મર્યાદિત જરૂરીયાતથી જીવન જીવવા ટેવ વિકસાવો.
આ ટેવ વિકસાવવાને શ્રેષ્ઠ ઉપાય જણા ચૌદ નિયમ ધારણું. શ્રાવકના સાતમા વ્રત ગોપભેગ વિરમણ વ્રતને અંતર્ગત ભાગ
सचित्त दव्व विगइ, वाणह तंबोल वत्थ कुसमेसु
वाहण शयण विलेवण, बंभ दिशि न्हाण भत्तेसु સચિત્ત, દ્રવ્ય, વિગઈ, વાહ (પગરખાં) તલ, વસ્ત્ર, સુંઘવું વાહન, શયન, (બેસવું સુવું) વિલેપન, બ્રહ્મચર્ય, દિશા ગમન, સ્નાન ભજનાદિ આ ચૌદ નિયમ ધારતા શીખો.
ધીમે ધીમે તમે તમારી વૃત્તિ (જરૂરિયાત) ને ઘટાડવા પ્રયત્ન કરો. આપોઆપ વૃત્તિ સંક્ષેપ તપ ચાલુ થઈ જશે. વળી આ નિયમ માત્ર સવારથી સાંજ અને સાંજથી સવાર સુધીના છે, એટલે “જીવનભરનું બંધન થઈ જાય તે શું ?” એવા ભ્રામક ભયથી પીડાવાનું પણ નહી બને.
સવારે નકકી કર્યું કે સચિત્ત પાંચથી વધુ નહીં લઉં, દ્રવ્ય પંદરથી વધુ નહીં વાપરું તેલ વિગઈને આજે ઉપયોગ નહીં કરું તંબેલ એટલે કે મુખવાસને સર્વથા ત્યાગ કરીશ.
બસ એ રીતે રોજ વૃત્તિ સંક્ષેપ તપ યાત્રા શરૂ કરશે. આ યાત્રા જરૂર તમને દ્રવ્યથી ભાવ સુધીના ચારે પ્રકારના વૃત્તિ સંક્ષેપ સુધી લઈ જશે. એક દિવસ આ યાત્રા શાશ્વત સુખને અપાવી સંતેષી નર સદા સુખી. ઉક્તિને સાર્થક કરશે.
Page #140
--------------------------------------------------------------------------
________________
(૪૯) તપ-રસત્યાગ
–રક જીભની લાલસાને
विकृति कृद्रसानां यत् त्यागो यत्र तपो हि तत्
गुर्वाज्ञां प्राप्य विकृति गृह्णाति विधिपूर्वक म શ્રાવકના કર્તવ્યોને વર્ણવતા મનહ જિણણું સઝાયમાં તેરમું કર્તવ્ય જણાવ્યું તો-તપ, આ તપના છ બાહ્ય અને છ અભ્યતર ભેદને વર્ણવતા ચેાથો બાહ્ય તપ જણવે રસત્યાગ.
રસત્યાગનો અર્થ જણાવતા શ્લોકમાં કહ્યું વિકાર કરનારા રસોને જે ત્યાગ તેને રસત્યાગ કહે છે.
શ્રાવકોના અતિચારમાં પણ તમે બેલો છો ને કે “રસ ત્યાગ તે વિગઈ ત્યાગ ન કર્યો તે વાકયને અર્થ વિચાર્યો છે. કદી? ત્યાં રસને અર્થ વિગઈ કર્યો, આ તપમાં વિગઈઓને ત્યાગ કરવો જોઈએ.
સામાન્ય અર્થમાં તે રસ ત્યાગ એટલે “સ્વાદ વૃત્તિનો ત્યાગ કરે તે સ્વાદ માટે જ આજે ખાટા-તીખા-અતિ મરચાં મસાલા વાળા તળેલાં–અટપટા પદાર્થો ખવાય છે ને ? જેનાથી સ્વાદ લાલસા તે વધે જ છે સાથો સાથ બીમારી પણ –
એટલે આ પરિશીલનનું શીર્ષક રાખ્યું રેકે જીભની લાલસાને
અરે આયંબિલ તપ કે જે ખરેખર વિગઈ ત્યાગ રૂ૫ તપ જ છે, તેમાં પણ તમે સ્વાદ લાલસા તો બરાબર પકડી જ રાખી છે. ઈડલી સાથે દાળીયાની ચટણી બનાવીને સ્વાદ કર્યો, પાતરા માટે પાપળના પળ વાળીને સ્વાદ પિ, તીખાશ માટે મરીને ઉપયોગ કર્યો, સાદી રોટલી ન ભાવી તે ચણાની રોટલી શરૂ કરી, રોટલો ખાતા અડદની દાળને રીવાજને ત્યાં પણ ચાલુ કરી દીધો. આ બધામાં “રેકે
જીભની લાલસાને (પરિશીલન) ને મૂળ હેતુ જ માર્યો ગયો. તે પણ તપના નામે –
Page #141
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
આય'મિલમાં વિગઈ ત્યાગ સાથે સ્વાદ લોલુપતા કે રસત્યાગ કરવાના મૂળભુત ધ્યેય જ ભૂલાઈ ગયા.
૧૩૨
એક વખત સ્વામી સહજાન‘૪ નાનકડાં ગામમાં પધાર્યા. ગામ
લોકા તે સ્વામીજીના આગમનથી નાચી ઉઠયા. એક પાસે આવી ભેાજન લેવા વિન'તી કરી. સ્વામી વિનંતી સ્વીકારી કહ્યું કે જરૂર હું તારે ત્યાં ભોજન
ભક્તે સ્વામીજી સહજાન કે તેની લેવા આવીશ.
પેાતાની વિનતીના સ્વીકાર થયા જાણી ભક્તોને ખૂબ આન'દ થયા. સતાષ પણ થયા. ઘેર પત્નીને વાત કરી. આપણે ત્યાં સ્વામીજી ભાજન લેવા પધારવાના છે. તે સાંભળી ભક્ત પત્ની તે હરખઘેલી થઈ ગઈ. પેાતાના આંગણે સ્વામીજીના પગલા થશે અને સ્વામીજી ભાજન પણ લેશે એ વાતથી તેનું હૃદય તે! એકદમ હ થી ઉભરાવા લાગ્યું. આંખેામાં હર્ષના અશ્રુ આવી ગયા.
સ્વામીજી માટે ભેજન મનાવ્યું, ભાજન સમયે સ્વામીજી પધાર્યા ત્યારે પાટલા મુકાણા, રૂડા આવકાર અને આદર આપ્યા, સ્વામીજી જમવા બેઠા, ભેાજન પીરસાણાં, પણ હરખધેલી ભક્ત પત્નીએ ઉતાવળમાં દુધને બદલે છાશ પીરસી દીધી. સ્વામીજીએ જમતાં જમતાં ભાજનની પ્રશસા કરી, જાણે કઈ ન જાણતાં હાય તેમ એલી ગયા વાહ રે વાહ ! દુધ તે બહુ મીઠું, અમૃત જેવા સ્વાદ છે ને? ખરેખર દુધ તા બસ આ જ ખૂબ ખૂબ ભાવથી તૈયાર કર્યુ છે.
ભેાજન પૂર્ણ થયું, એચીંતા ભક્ત પત્નીને ખ્યાલ આવ્યા, અરેરે મેં તેા દુધને ખદલે છાશ પીરસી દીધી, તરત દોડી રસેાડાની બહાર, સ્વામીજી માફ કરો, મને માફ કરો...
સ્વામીજી એ તા સૌમ્યવદને પૂછ્યુ... કેમ તમને ? અરે સ્વામીજી મને ખબર નહીં કે મે દુધને બદલે છાશ પીરસી દીધી.
બહેન શું થઈ ગયુ. હરખમાં ને હરખમાં
સહજાનદ સ્વામીજી કહે અરે આટલીજ વાતમાં તમે ક્રેાડતા આવ્યા. મને તે છાશ પીતા પીતા દુધ જેવા જ સ્વાદ આવતા હતા. ખરેખર બહેન ! પ્રેમ સભર ભાજન મળે ત્યારે હું ભૂલી જ જાઉં છું કે ભેાજનમાં શું હતું. મને તેા બધા સ્વાદ ભક્તોના પ્રેમમાં જ દેખાય છે.
કેવી સરસ વાત કરી દીધી. સ્વાદ લાલસા પર કાબુની પણ
Page #142
--------------------------------------------------------------------------
________________
રોકે જીભની લાલસાને
જૈન ફિલસાફી તમને આ દૃષ્ટાન્ત કરતાં યે આગળ લઈ જાય છે. રસત્યાગ કેને કહેવાય તે જણાવવા પાઠ આપી દીધો.
તિજોવા, હુણ વા, સાણ વા, વિષે વા,
महुरे वा, लवणे वा, रागेण वा, दोसेण वा, કડવું, કે તીખું, ખારું કે ખાટું, મીઠું કે તુરું, કેઈપણ પ્રકારને સ્વાદ હોય તો પણ રાગ કે દ્વેષ કર્યા વિના તેને ગ્રહણ કરવું તેનું નામ સ્વાદ કાબુ.
મિષ્ટાન્ન સાથે ફરસાણ પણે જોઈએ અને ફરસાણ હોય તે અથાણ વગર ચાલે જ નહીં તેવી કોઈ વાત આ તપમાં ચાલશે નહીં, જે વસ્તુ જે સ્વરૂપે હાચ તે સહેજ પણ ગ્લાની રહિત પણે તેવી ને તેવી જ વાપરવી તેનું નામ સત્યાગ. દૂધપાકને કટોરે પી શકતા હો તેવી સહેલાઈથી જ કળીયાતું પણ પી શકે અને સાકરના પાણીની જેમ મીઠાનું પાણી આવી જાય તે પણ પી શકે તેનું નામ “રસત્યાગ તપ.”
રસત્યાગનો અર્થ ત્યાગ ન કરતાં રસવૃત્તિનો ત્યાગ કર્યો. રસના પર તમે કાબુ મેળવે. રેકે જીભની લાલસાને, કેમકે માછલી કેવળ રસનેન્દ્રિયની લાલસાથી ખાવા દેડે છે. પરંતુ માછીમારની ગલમાં સપડાઈને હંમેશને માટે પોતાનું જીવન ગુમાવી બેસે છે.
રસત્યાગને અર્થ કદાચ “રસને ત્યાગ” એ પ્રમાણે જ કરો હોય તે ત્યાં રસ એટલે વિકૃતિ [ વિગઈ] એ અર્થ લે.
શરીરની ધાતુઓને વિશેષ પુષ્ટ કરે તે રસ કહેવાય. તે રસનું સેવન મન-વચન-કાયામાં વિકૃતિ લાવે છે, માટે તેને વિકૃતિના સૂચક નામથી ઓળખાવાય છે. તે રસેને ત્યાગ કરવો તેને પણ રસત્યાગ તપ કહ્યો.
विगई विगई भीओ विगइ गयं जो उ भुजए साहू
विगई विगइ सहावा विगई विगई बला नेइ વિગતિ એટલે દુગતિથી ભય પામેલે સાધુ, વિકૃતિ કરનારવિગતિમાં ગમન કરાવનાર, વિગઈ [રસવાળા પદાર્થોનું ] જે ભોજન
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨ કરે તે વિકાર કરવાના સ્વભાવવાળી વિગઈ તેને બળાત્કારે દુગતિમાં લઈ જાય છે.
જેમ મંગુસૂરિ રસની લાલચે યક્ષ થયા
મૃતરૂપી જલના સાગરરૂપ મંગુ નામના એક આચાર્ય થઈ ગયા. તેઓ વિહાર કરતા કરતા એક વખત મથુરા નગરીમાં પધાર્યા. ત્યાં ઘણું જ ધનાઢય શ્રાવકો રહેતા હતા. તેઓ સાધુ મુનિરાજોની ખૂબ જ ભાવેલ્લાસ પૂર્વક ભક્તિ કરતા. તેઓએ આચાર્ય મહારાજ શ્રીજી પણ સુંદર મજાની વૈયાવચ્ચ-ભક્તિ કરી.
આચાર્ય મહારાજ પણ મથુરા નગરીમાં રહી અને પઠન પાઠન કરે છે. તેઓના સુંદર ઉપદેશ થકી શ્રાવકો પણ તેમના તરફ અધિક પ્રીતિ–ભક્તિવાળા થયા. મંગુસૂરિજી મહારાજની ઊંચી જીવન પદ્ધતિ અને વિશેષ કિયારુચિ જોઈને મથુરા નગરીના શ્રાવકને થયું કે આમને જે વિશેષે આહારદિકનું દાન કરીશું તો આપણે પણ ભવસાગરનો પાર પામી જઈશું.
આવી વિચારણા કરતા શ્રાવકે ધીરેધીરે મિષ્ટ અને સ-રસ આહાર વિહરાવવા લાગ્યા. આચાર્ય મહારાજ પણ રસલુપ બની ગયા. દિવસે દિવસે તેમનામાં એક પ્રકારને અહંકાર ઉત્પન્ન થવા લાગ્યો કે અહો મને શ્રાવકે કે સ–સ આહાર વહોરાવે છે. તેમ કરતા કરતાં મંગુસૂરિજી રસ ગારવામાં ડૂબી ગયા. - આચાર્યશ્રીને સ્નિગ્ધ અને મધુર આહાર વિશે લાલસા વધવા લાગી. અધિક સુખ મળતા રસ ગારવ સાથે સાતા ગારવ પણ ઉત્પન્ન થ, અને પ્રાપ્ત થયેલી ઋદ્ધિના ગૌરવથી મિથ્યાભિમાન થયા. રસની લેલુપતાથી અનુક્રમે તેઓ મૃત્યુ પામી તે જ નગરની ખાઈ પાસે આવેલા યક્ષમંદિરમાં અધિષ્ઠાયક વ્યંતરપણે ઉત્પન્ન થયા. એક રસની લાલસા તેને રસ–સાતા–દ્ધિ ત્રણે ગારવમાં ઘસડી ગઈ. વૈમાનિક દેવપણાના આયુને બદલે વ્યંતરપણાને પામ્યા માટે જ કહ્યું કે રસ ત્યાગ તપ કરે. અને–
રોકે જીભની લાલસાને મંગુસૂરિજી મહારાજાને રસવાળા પદાર્થોનું ભજન કરતા– વિકારના સ્વભાવવાળી વિગઈ દુગતિમાં લઈ જનારી બની.
Page #144
--------------------------------------------------------------------------
________________
રાકે! જીભની લાલસાને
આ વિકૃતિના સ્વરૂપની દૃષ્ટિએ ત્રણ ભેદ વવાયા છે. (૧) ધ્રૂવરૂપ (૨) પીંડરૂપ (૩) દ્રવ–પીંડરૂપ. (૧) દૂધ-મધ-તેલ જે પ્રવાહી રૂપ છે તેને દ્રવરૂપ વિકૃતિ કહેવાય છે.
૧૩૫
(૨) માખણ પકવાન [ કડા વિગઈ ]તે પી’ડરૂપ વિકૃતિ કહેવાય છે. (૩) ઘી-ગોળ-દહીં વગેરે પીડ અને દ્રવના મિશ્રણરૂપ તે દ્રવપીંડ વિકૃતિ.
વિકૃતિ અથવા વિગઈ ના મુખ્ય દશભેદો જણાવેલા છે. જેમાં મધમાખણ-માંસ-મર્દિશ ચાર્ માર મહા વિગઈ રૂપ ગણી સર્વથા ત્યાજ્ય છે તેમ કહ્યું છે.
જ્યારે દૂધ નહી તેલ ઘી ગોળ પકવાન [તળેલું અથવા કડા વિગઈ ] આ છ વિગઈ એનુ· સેવન ઘટાડવાનુ છે. છ વિગઈ માંથી પણ કાઈ વિગઈ કેટલાંક વર્ષ પર્યંત ત્યાગવી. જેમકે અમારા એક વડીલ પન્યાસ શ્રી નવરત્ન સાગજી મ.સા. ને દહી અને કડા વિગઈ મનના જાવવને માટે ત્યાગ છે. કેટલાંક પ`તિથિ કે ચાતુ માસમાં પણ મંધ કરે છે. પરંતુ વિગઈ ત્યાગ સાથે રસત્યાગનું લક્ષ હોવુ' તે મહત્ત્વની વાત છે.
એક તરફ આઠમ-ચૌદશને ચારિત્ર તિથિ માનીને તમે ઘીના ત્યાગ કરો. પછી કારી રોટલી ને બદલે થેપલા [પાયા] ખાઈ ને સ્વાદનુ પાષણ કરવું તે વિગઈ ત્યાગમાં ત્યાગની ભાવના કેટલી રહેશે તે વિચારણીય છે.
શ્રાવકે તે ભાગાપભાગ વિરમણના ભાગ રૂપે જે ચૌદ નિયમ ધારવાના હાય છે તેમાં ત્રીજો નિયમ જ વિગઈ ત્યાગના છે.
તે એ રીતે કે છ વિઈમાંથી કાઈપણ એક વિગઈ ના ત્યાગ તા કરવાના જ. જેમકે દુધના ત્યાગ કર્યાં. તેા આ ત્યાગ પધુ બે રીતે થઈ શકે એક તે! મૂળથી ત્યાગ બીજો કાચા એટલે કે સ્વરૂપ ત્યાગ.
જે મૂળથી ત્યાગ કર્યા હોય તેા દુધની બનાવેલી ચા-કાફી-મીઠાઈ દુધપાક વગેરે એક પણ વસ્તુ ખપે નહીં. કાચા એટલે કે સ્વરૂપ ત્યાગ કર્યા હોય તે દુધ ન પીવાય પણ તેમાંથી બનેલ ચા-દુધપાક વગેરે ચીજ વસ્તુએ લઈ શકે. આ રીતે શ્રાવકા રાજેરાજ કોઈપણ એક
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ વિઇને મૂળથી અથવા સ્વરૂપથી ત્યાગ કરવાને અભ્યાસ પાળીને રસત્યાગ રૂપ તપ આદરવાને છે.
મંગુસૂરિજી મહારાજ રસત્યાગ રૂપ તપ આદરી ન શક્યા તે રસ લુપ બની ધીરેધીરે રસ ગારવમાં ઘટાડાઈનિ દુર્ગતિમાં ગયા.
મંગુસૂરિનું કથાનક આગળ વધારતા પહેલાં ગાવ શું છે તે પણ સમજી લેવા જેવું છે.
તિfહું જાણું – ગારવ ત્રણ પ્રકારે છે દસ ગારવ, ઋદ્ધિ ગારવ, શિાતા ગારવ
ના શબ્દ પ્રાકૃત છે. તેનું સંસ્કૃત સ્વરૂપ છે વ ગૌરવ એટલે ગુરુપણું – મોટાઈ અથવા મિથ્યાભિમાન.
રસ વાવ :- ઈષ્ટ અને મનેઝ રસની પ્રાપ્તિથી એટલે કે જીભને વધુમાં વધુ ઈષ્ટ લાગે તેવા સ્વાદું ભોજન લેવા, તેમની પ્રાપ્તિનું અભિમાન કરવું અથવા મેળવવાની જીજીવિષા તે રસ ગારવ. | જાવ :- રાજપૂજા, સન્માન સંપત્તિ આદિ ઋધિ માટે થતું ગૌરવ એટલે કે તે પ્રાપ્તિનું અભિમાન અને વધુને વધુ મેળવવાની તીવ્ર લાલસા તે ઋદ્ધિ ગારવ.
શાતા જારવ – શાતા એટલે ભૌતિક સુખની પ્રાપ્તિ અથવા આપણે તે સુખના દરિયા વહે છે તેવું અભિમાન તે શાતા ગારવ. - આવા ગૌરવને લીધે યક્ષ તરીકે ઉત્પન્ન થયેલા મંગુસૂરિજી વિર્ભાગજ્ઞાનથી પોતાને પૂર્વભવ જોઈ પશ્ચાત્તાપ કરે છે. હા હા મેં મુખએ જીભના સ્વાદમાં લંપટ થઈને આ કેવી કુદેવની ગતિ પ્રાપ્ત કરી.
પિતાના સાધુઓ પણ રસ ગારવમાં ડૂબી વિ–ગતિમાં ન જાય તે માટે મંદિર પાસેથી જ્યારે જ્યારે સાધુ જતા-આવતા હોય ત્યારે તે યક્ષની પ્રતિમાના મુખમાંથી લાંબી જીભ કાઢીને દેખાડે, આ રીતે હમેશાં કરતાં, તે જોઈ કઈ સાહસિક સાધુએ પૂછયું, તું કોણ છે? શા માટે આ જીભ કાઢીને અમને બતાવે છે?
યક્ષે પ્રત્યક્ષ થઈ ખેદ સહિત કહ્યું કે હું ધર્મરૂપી માર્ગમાં પંગુ એ મંગુ નામને તમારો આચાર્ય છું. પ્રમાદથી મૂળ અને ઉત્તરગુણને ઘાત કરી આ નગરની ખાઈમાં યક્ષ થયે છું, તમે રસ લેલુપ
Page #146
--------------------------------------------------------------------------
________________
રક જીભની લાલસાને
૧૩૭ ન બને તેમ જણાવવા આ જીભ બહાર કાઢું છું. તેથી તમને ખ્યાલ રહે, તમે પણ “રેકે જીભની લાલસાને
આ પાપી જીવ વીતરાગના ધર્મને પામ્યા છતાં તેનું સમ્યફ પ્રકારે પાલન નહીં કરવાથી ઘણા કાળ સંસારમાં ભટકશે. માટે તે સાધુઓ તમે જિન ધર્મને પામીને રસ લંપટ ન થતાં રસત્યાગ તપમાં પ્રવર્તો.
આ જ મહત્ત્વને ફર્ક છે સાધુ અને ગૃહસ્થમાં. ભૂલ તો બંને કરે પણ સાધુને શાસ્ત્રજ્ઞાન અને આચરણ હોવાથી પશ્ચાતાપ જલદીથી થઈ શકે છે. ગૃહસ્થ અજ્ઞાની હોવાથી ભટકયા કરે છે. મંગુસૂરિજીના શિષ્યોએ ચક્ષની વાત સ્વીકારી રસત્યાગ તપનો ઉપદેશ આપવો શરૂ કર્યો.
जीवेण जाणि विसज्जियाणि, जाईसएसु देहाणि
थोवेहि तवा सयलपि तिहुयण हुज्ज पडिहत्थ [ હે ભવ્ય પ્રાણીઓ 1 જીવે [ એકેન્દ્રિયાદિ ] સેંકડો જાતિઓને વિશે [ પૂર્વ ગ્રહણ કરી કરીને ] જેટલા શરીરને ત્યાગ કર્યો છે. તેમાંથી ડાં પણ [ સર્વ નહીં તેટલા] શરીરોએ કરીને સકલત્રિભુવન [ ત્રણે જગત] પરિપૂર્ણ થઈ જાય એટલે કે ભરાઈ જાય.
हिमवत मलय मदिर दीवा, दहिधगि सरिसरासीओ
अहि अय। आहारा छुहिएणाहारिआ हाज्जा ક્ષધિત ભુખ્યા થયેલા એવા આ જીવે હિમવંત પર્વત, મલયાચલ પર્વત, મંદર (મેરુ) પર્વત, જંબુદ્વિપ વગેરે અસંખ્યાત દ્વિપ, લવણ સમુદ્રાદિક અસંખ્ય સમુદ્રો અને રતન પ્રભાદિક સાત પૃથ્વીઓ જેવડા મોટા ઢગલાઓથી પણ અતિ અધિક આહાર ભક્ષણ કરેલો છે. તે પણ તેની સુધા શાંત થઈ નહીં.
અને લેાકનો સમન્વય કરતાં કહી શકાય કે ત્રણ જગત ભરાય જાય તેટલા શરીરમાં ઉત્પન્ન થશે અને છોડીને આવ્યો. તેમજ તે શરીરમાં રહેતા રહેતા જે આહાર કર્યો તેમાં અસંખ્યાતા પુદ્ગલ દ્રવ્ય ભક્ષણ કર્યા તેમ છતાં ભુખ શાંત થઈ નહીં. માટે તે મનુષ્યો આ જીભ-રસનેન્દ્રિયનો જય કરે. મતલબ કે કેવળ સુધા પૂર્તિ માટે તેમાં ગમે તે પધરાવો, પણ સ્વાદ લાલસામાં પડશો નહીં.
न रणे निजिते शूरो, शूर इन्द्रियाणां जये
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
રણમાં જીત મેળવવાથી કોઈ શૂરવીર નથી થતું. શૂરવીર તે ઈનિદ્રયને જચ કરવાથી થાય છે. માટે ભોજન તથા વચનની વ્યવસ્થા વડે રસના [જીભ] ઈન્દ્રિયને જય કરે. એક જ વાત કરી રાખે દિલ-દિમાગ ઉપર–
– રોકે જીભની લાલસાને – તમે પણ રસત્યાગ તે વિગઈ ત્યાગના અતિચારના વાકય પ્રમાણે રોજ એકાદ વિગઈને ત્યાગ કરનારા બને. તે માટે રોજ સવારે એક વિગઈ ધારી લે અને વારૂ પવવામિ પૂર્વક પચ્ચકખાણ કરવાવાળા થાઓ. આજથી જ નકકી કરે કે હું હંમેશા એક વિગઈને ત્યગ કરીશ.
આ જ રીતે આસો-ચેત્ર માસમાં આયંબિલ તપ પૂર્વક શાશ્વતી ઓળીની આરાધના કરી નવ-નવ દિવસ સર્વથા વિગઈ ત્યાગ કરી રસત્યાગરૂપ તપને સાધવાવાળા બની.
અનશન (ઉપવાસ) કે ઉદરી તપ તે જીવન પર્યન્ત થઈ શકે નહીં પણ રસત્યાગ રૂપ કહા તપ તો જીવનભર પણ થઈ શકે તેવા છે.
લો એકધાનના આયંબિલની ઓળી કરે તેના તરફ જુઓ. કે સુંદર કાબું સ્વાદ પર મેળવવા પ્રયત્નશીલ હશે ? ગુજરાતમાં તે વર્ણ પ્રમાણે રોજે રોજ દ્રવ્ય બદલાય છે. માળવામાં ઓળી કરનાર એક જ વર્ણની એક સળંગ ઓળી, પછી બીજા વર્ણની બીજી સળંગ ઓળી એ રીતે નવ-નવઓળીઓ પૂર્ણ કરે છે. માત્ર સફેદ વર્ણ [ચોખાની ઓળી કઈ રીતે કરતા હશે?
જામનગરમાં એક છગનભાઈ પાટલીયા થઈ ગયા તેઓ ઓળી કરતાં ત્યારે તેમના જેવા સ્વાદ કાબુ વાળે કોઈ ગૃહસ્થ અમે જોયેલ નથી. એકજ દ્રવ્ય અને એ પણ તમે નક્કી કરે તે લઈ આયંબિલ કરે. જેમકે એક દિવસ તેની મશ્કરી કરી કે કયાએ.
શું પાટલીયા શેઠ જેટલા ચાલશેને? તે ગૃહસ્થ કહે મુકી દે થાળીમાં છે તેટલા વરસ દશ-પંદર જે હતા તે રોટલા ખાઈ છગનભાઈએ પાણી પી લીધું બીજું કાંઈ નહીં. બીજે દિવસે બીજો છોકરો બોલ્યો, કે પાટલીયા શેઠ કાલ એકલા રોટલા ખાધા હતા આજે અડદની દાળ
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૦૯
રેકે જીભની લાલસાને ચાલશેને? છગનભાઈ કહે “મુક કમંડલ” બસ એક કમંડલ દાળ વાપરી પાણી પી ઉભા.
કદાચ બીજા કેઈ જમણવારમાં માત્ર લાડવા અથવા માત્ર દુધપાક હોય તો પણ છગનભાઈ વાપરી શકતા. “કેટલો સ્વાદ કાબ હશે તેને?” તેમ તમે પણ રોકે જીભની લાલસાને.
ઉપવાસ-માસક્ષમણથી એકસે આઠ ઉપવાસ સુધી કરનાર વિદ્યમાન છે. પણ સ્વાદ પર કાબુ ધરાવી રસત્યાગરૂપ તપ કરનાર તે ખરેખર વિરલા જ હોય છે. ઉપવાસ સહેલો છે પણ ઈન્દ્રિય જય મુકેલ છે. તેથી જ રસત્યાગનું ફળ અધિક છે.
શ્રી ઋષભદેવ સ્વામીના પુત્રી સુંદરીએ ૬૦૦૦૦ વર્ષ સુધી આયંબિલના તપ દ્વારા સર્વથા વિગઈ ત્યાગ રૂપ તપ આદર્યો હતો. ભરત રાયે જબ પખંડ સાથે રે
સુંદરીએ પ માંડી આરા રે સાઠ હજાર વરસ ને સાર રે
આયંબિલ તપનો કીધે નિર્ધાર રે. આયંબિલ તપ થકી રસત્યાગ કરી કાયા શાષવી દીધી તે દીક્ષા લઈ મોક્ષને પામ્યા.
ભગવાનની ઓગણીસમી પાટે આવેલા શ્રી માનદેવસૂરિજીના નિરૂહાદિક ગુણાથી પ્રસન્ન થયેલી સરસ્વતિ તથા લકમીને તેના ખભા ઉપર જોઈ ગુરુ મહારાજને થયું કે કાંક આ કેઈક દિવસે ચારિત્રથી ભ્રષ્ટ થશે.
ગુરુદેવના ચિત્તને ખેદ જાણીને શ્રી માનવદેવ સૂરિજીએ રાગી શ્રાવકના ઘરની ગોચરી તથા સર્વ વિગઈઓને ત્યાગ કર્યો. આવા કઠોર રસત્યાગ તપના પ્રભાવે નડુલપુર (નાડોલ)માં પડ્યા-જયા-વિજયા અને અપરાજિતા ચારે દેવીઓ શ્રી માનદેવ સૂરિજીની સેવા કરવા લાગી.
તેથી રસનેન્દ્રિયને અતૃપ્ત રાખી. રસત્યાગ રૂપ તપ સર્વ આદરથી કરે. માત્ર એક રસનેન્દ્રિય અતૃપ્ત હશે તે બાકી સર્વે ઈનિદ્ર પિતપોતાના વિષયમાં નિવૃત્ત થઈ જશે અને રસના–ઈન્દ્રિય તૃપ્ત થશે તો બીજી સવે ઈન્દ્રિયે પિતાપિતાના વિષયમાં ઉસુક રહેવાથી અતૃપ્ત જ રહેશે.
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૪૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
કારણ કે માત્ર રસનાની લોલુપતાથી મંગુસૂરિજી મહારાજ કમશઃ રસગારવ, શાતાગારવ અને ઋદ્ધિ ગારવામાં ડૂબી સંયમને હારી ગયા અને સુંદરી વિગઈ ત્યાગના પ્રભાવે ચારિત્રના લક્ષથી મેક્ષે પહોંચી ગયા. તમે પણ એક જ સૂત્ર ગોખી રાખો
રેકે જીભની લાલસાને . પરિણામે કામવાસના, પ્રમાદ, નશે વગેરે વિકારને ઉપન્ન કરતી વિકૃતિ–વિગઈએ ત્યાગ કરી અથવા તો તેનું સેવન કમશઃ ઘટાડતા જઈ માનવભવને સાર્થક કરી શકે અને મહા વિગઈઓ– માંસ, મદિરા, મધ અને માખણ જેમાં માત્ર વિકૃતિ નહીં પણ પારાવાર હિંસા ભરેલી છે તે ચાર મકાર વિગઈઓને માર સમજી સ્પર્શ શુદ્ધા પણ ન કરશે.
ડાયોજિનિયસ નામે એક ફિલોસોફર થઈ ગયો તેની પાસે મુખ્ય ચિંતન હતું. Plain living and High thinking સાદું જીવન અને ઉચ્ચ વિચારો.
તદ્દન નિર્વ્યસની માણસ. તેની વિદ્વતાથી પ્રેરાઈને એક યુવક આવ્યો. તેણે ડાયેજિનિયસના ચરણે એક શરાબની બોટલ ભેટ ધરી. તેને તે ખબર ન હતી કે આ ફિલોસેફર શરાબ લેતા નથી. ડાયોજિનિયસે તે બોટલ ઢાળી નાંખી.
યુવાન ચકો અરે રે! આપ આ શું કરી રહ્યા છે ? ડાયેજિનિયસે સ્વસ્થતા પૂર્વક ઉત્તર આપ્યો કે જે શરાબ માનવજીવનના કિંમતિ સ્વાથ્યને નષ્ટ કરે છે. તેના કરતાં જમીન ઉપર ઢાળીને હું શરાબ નષ્ટ કરી દઉં છું તેમાં ખોટું શું છે?
તમે પણ રસત્યાગ તે વિગઈત્યાગ અર્થ સ્વીકારી માનવજીવનને ભ્રષ્ટ કસ્તી વિગઈઓને સર્વથા ત્યાગ કરે. વિકૃતિ કારક વિગઈને ઉપગ મંદ કરો અને રસત્યાગને ગૂઢાર્થ મુજબ સ્વાઢ કાબુ પ્રાપ્ત કરી રેકે જીભની લાલસાને એ એક માત્ર અભ્યર્થના
Page #150
--------------------------------------------------------------------------
________________
(૫૦) તપ–કાય કલેશ
–દેહ દુખં મહાફલમ્
वीरासनादिना क्लेशः कायस्यागमयुक्तिलतः
लनुबाधन रूपोऽत्र विधेयस्तत्तपः स्मृतम् આગમમાં કહેલી યુક્તિ મુજબ વીરાસન વગેરે આસન વડે શરીરને બાધ પમાડવારૂપ જે કાય ફૂલેશ સહન કરવો તેને કાયકલેશ તપ કહેવાય છે.
કાયફલેશ તપમાં મૂળભૂત વસ્તુ તે છે “કાયા થકી કલેશ સહન કરવો તે”
પ્રશ્ન :- શું યેગાસનથી કાયાને ફૂલેશ [કષ્ટ આપે તે જ તપ છે? તે તે પછી અખાડામાં જઈને વિવિધ પ્રકારના આસન કે યોગ કરનારાને તપસ્વી જ માનવા પડે ને?
ના! તેમને તપસ્વી ન મનાય. શરીરને જાણ બુઝીને, નિરર્થક, બે બુનિયાદ કષ્ટમાં નાખવી તે તપ નથી. કેમકે કાયફલેશ શબ્દથી અજ્ઞાન કષ્ટ સમજવાનું નથી. તે કષ્ટ પણ જે સિદ્ધાન્તની યુક્તિ મુજબનું હોય તે ફળદાયી છે.
અમેરિકામાં યુદ્ધ વિષયક ઈતિહાસમાં એક સૈનિકનું નામ સુવર્ણાક્ષરે લખાયું છે તેનું નામ હતું ગોંચશે. તેનામાં શિસ્ત પાલનની અજબ ભાવના હતી. તે માનતા હતા કે યુદ્ધ મેર ગેરશિસ્ત થાય તો લશ્કરને ભુંડ પરાજ્ય ભેગવ પડે. “શિસ્ત એટલે શિસ્ત તેનું સાંગોપાંગ પાલન કરવું જ રહ્યું. તેણે કદી શિસ્ત ભંગ કર્યો નહતે.
એક દિવસ એક પ્રસંગ બને. વિશાળ ચોગાનમાં સૈનિકોની કવાયત ચાલતી હતી. ગચર પણ બધાં સૈનિકો સાથે કવાયત કરી રહ્યો હતો. થોડીવારે એક ઝેરી કીડો અચાનક તેના શરીરે ચઢવા લાગ્યો. આ કીડે એટલો બધો ઝેરી હતો કે માણસ અવશ્ય મૃત્યુને ભેટે. ગોચરને એ ઝેરી કીડો કરો. છતાં તેણે તે લશ્કરી શિસ્ત
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૪૨
E
-
=
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ જાળવીને કવાયત કરવાનું ચાલું રાખ્યું. ન તેણે બંદુકને ફેકી કે ન તેણે કીડાને દૂર કર્યો.
કીડે ધીમે ધીમે તેના શરીર પણ ચઢતે ચઢતે ગૌચરના કાનમાં ઘુસવા લાગે. છતાં તે સૈનિકે કવાયત ચાલુ રાખી. છેવટે તે કીડાએ સૈનિકના દાનમાં ડંખ માર્યો. કીડાના અતિ ઝેરી ડંખથી ગોચરનું ક્ષણવારમાં મૃત્યુ થઈ ગયું. પણ તેણે શિસ્તપાલનમાં કોઈ જાતની શરત ચૂક ન કરી.
સરકાર અને લોકેએ મળી તેનું સ્મારક બનાવ્યું.
જે આ જન્મના દુશમને સામે લડાઈ લડી રહેલા એક સૈનિકે શિસ્તપાલન માટે જ કાયફલેશ સહન કરતાં અમર બની જાય તે પછી ભવભવના દુશ્મન એવા રાગ દ્વેષ જનીત કર્મો સામે લડવા માટે પણ સિદ્ધાન્તરૂપ શિસ્તપાલન પૂર્વક [શાસ્ત્રજ્ઞા મુજબ કાયક્લેશ સહન કરનારે આતમાં આ તપ થકી અમર બની જાય એટલે કે કેવળજ્ઞાન પામી સિદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી ૩-[ કદી મૃત્યુ નહીં પામનાર) બને તેમાં શી નવાઈ–એટલા માટે જ આજનું પરિશીલન છે–
દેહ દુખ મહાલમ્ દેહ એટલે શરીરને અપાતુ દુઃખ મહાફળને દેનારું છે. શરત એટલી કે આ દુઃખ આગમમાં કહેલી યુક્તિ મુજબનું હોવું જોઈએ. તે તે મહાફળ એટલે (પરંપરાએ) મોક્ષ અપાવનાર બને.
वीरासण उक्कुड आसणाईलेआइओ अ विन्नेओ
कायकिलेसो संसार वास निव्वेअ हेउत्ति. વીરાસન ઉત્કટાસન વગેરે તથા કેશ લોચ વગેરે કાયકલેશ સંસાર વાસે નિવેદ કરવાના હેતુભૂત જાણવા
કાયાને અપ્રમત્ત રાખવા માટે વીરાસન, ઉત્કટિકાસન, પદ્માસન ગદેહિક આસન વગેરે પ્રકારના આસને વડે તેમજ લેચ એટલે માથાના (દાઢીના) વાળ ખેંચીને કાઢવા વડે શરીરને જે કષ્ટ અથવા દુઃખ આપવામાં આવે છે તે કષ્ટ સંસાર પ્રત્યે નિવેદ એટલે કે સંસારમાંથી મુક્તિ અપાવવાના હેતુભૂત સમજવા.
જેમ અરિહંત પરમાત્મા દીક્ષા લઈને વિચરતા હોય ત્યારે જ્યાં સુધી તેઓને કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કદી જમીન
Page #152
--------------------------------------------------------------------------
________________
દેહ દુખ મહાફલમ
૧૪૩
પર બેસતા કે સુતા નથી પરંતુ અપ્રમત્ત દશામાં વિચરણ કરતા રહે છે, અને આવા વિવિધ આસન વડે કાયલેશને સહન કરે છે. - શ્રી વીર પ્રભુ દીક્ષા ગ્રહણ કર્યા બાદ સાડાબાર વર્ષ અને પંદર દિવસ છદ્મસ્થાવસ્થામાં રહ્યા. આ સમય દરમિયાન કદી જમીન ઉપર પલાઠીવાળીને બેઠા નથી કે સૂતા નથી. મહાવીર પ્રભુએ એક મુહૂર્ત માત્ર ઉંઘ લીધી તે પણ ઉભા ઉભા જ.
છતાં કાચકલેશને સમજવા માટે શાસ્ત્રકારે મહત્વ તે કાયાને જ આપ્યું છે. કાયા અબ ચલ સંગ હમારે તોહે બહેત જતન કરી રાખી...
કાયા અબ ચલ સંગ હમારે જે કાયાના જતન માટે આજ પર્યત મહેનત કરી તે કદી સાથે તો આવી જ નથી. માટે અત્યારે જ કાયાને કટ આપવાનું શરૂ કરી દે. પણ કષ્ટ કેવું? જેમાં સંયમનું પાલન કે ઇન્દ્રિયના વિકારોનું દમન એ મુખ્ય પ્રજન હોય તેવું કષ્ટ આપે તેજ “દેહ દુખ મહાફલમ્” ઉક્તિ સાર્થક બનશે.
બાકી કમઠ વગેરેની જેમ પંચાગ્નિ તપ કરે, સૂર્ય સન્મુખ દષ્ટિ રાખી બેસવું, હાથ ઊંચા રાખી ઉભવું કે વૃક્ષની શાખા ઉપર પગ બાંધી લટકવું તે સર્વે આપ્ત આગમની યુક્તિ રહિત હોવાથી નિષ્ફળ છે.
શ્રી વીર પરમાત્માને સંગમદેવે ઉપસર્ગો કર્યા ત્યારે વિકલા જીવડા શરીરના એક ભાગમાં દાખલ થઈ બીજા ભાગમાંથી નીકળ્યા છતાં પ્રભુએ તે કષ્ટ અપ્રમત્ત ભાવે અને સમતા પૂર્વક સહન કરેલું હતું.
પ્રશ્ન – આ ઉદાહરણ તે પરિષહનું છે. તે શું કાયક્લેશ અને પરિષહ બંને સમાન છે?
સમાધાન તમારો પ્રશ્ન ખૂબ જ સાચો છે. આને પરિષહ જ કહેવાય. કેમ કે પરિષહ પિતાથી અને બીજાથી બંને પ્રકારે થાય જ્યારે કાયકલેશ માત્ર પોતે કરેલા કલેશના અનુભવરૂપ હોય છે.
આ ઉદાહરણ તે માત્ર સહન કેવી રીતે કરવું. તે વાત સ્પષ્ટ કરવા માટે જ પ્રસ્તુત કરેલ હતું.
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
પ્રતિપ્રશ્ન :- આપ શ્રી વીર પ્રભુના ઉદાહરણ થકી ઉપસર્ગના દછાત દ્વારા કાગ વડે કલેશ સહન કરવાનું સમજાવે છે તે બશબર પણ ભગવાન્ તે પ્રથમ સંહનનવાળા હતા. વર્તમાનકાલે તે કેવી રીતે ઘટી શકે ?
સમાધાન – આપની શંકા વ્યાજબી છે. કેમકે શ્રાવકના અતિચારમાં પણ કાયકલેશ તે ચાદિક કષ્ટ સહન કર્યા નહીં એમ લખેલ છે.
છતાં ખૂબજ નજીદના કાળને એક સત્ય અને ઐતિહાસિક પ્રસંગ જણાવું.
લગભગ ઈ. સ. ૧૪૭૩ ના સમયની વાત છે. જેસેજ–વેજી નામે બે ભાઈએ બહારવટે ચડેલા હતા. માગે ધીંગાણું મંડાતા આવે છે. પાંચે પઠાણ ને ભેંય ભેગા કરીને રાવલ કાંઠે આંબીને ચાલ્યા આવે છે ત્યાં એક બુટ્ટા રાજપુત સામે આંગળી ચીંધીને જેસેજી બોલ્યા ભાઈ વેજા ! “જોયા આ દાદાને ?” વેજાજીએ નજર કરી તે તરફ
ઉઘાડે ડિલે બેસીને નીચેથી કંઈક વીણી રહ્યા છે. વીણી વીણી ખભા ઉપર નાખી રહ્યા છે. જેસેજી–વેજોજી બંને દાદાની પડખે જઈને જુએ છે તે દાદાની ઉઘાડી પીઠ ઉપર માંસમાં એક મેટો ખાડો દીઠે. તે ખાડામાં કીડા ખદબદી રહ્યા છે.
કાં દાદા ! પાઠાને કેમ છે હવે ? છોરા માંઈ જીવાત્યુ પડી ગઈ છે. ઉઘાડું છું ત્યાં તે ઉછળી ઉછળીને જીવાત્યું બહાર પડે છે.
તે દાદા પાછા કાં વીણો છો?
બાપ એને કાંઈ મરવા દેવાય. એને એનું ઘર કાંઈ છુડાવાય છે? એટલે પાઠામાં પાછી મેલું છું.
અરે દાદા જીવાત્ય ને આમ જીવાડવી? તે તમને ફેલીને ખાઈ ન જાય ?
બેટા! બહારવટાને ધરમ એટલે તે જતિન ધરમ કેવાય. જીવાત્ય ને મરવા ન દેવાય. એના તે જતન કરાય બેટા!
તે તે ડીલને ફેલી નાખશે દાદા.
શેર લોટને પીડે રેજ પાઠામાં ભરીએ, જીવડાં લોટ ખાય અને કાયા બચી જાય બેય વાતે ઠીક. દુઃખીયો ડેસો લહેરથી દાંત કાઢવા
Page #154
--------------------------------------------------------------------------
________________
દેહ દુખ' મહાલમ
૧૪૫
લાગ્યા. ધાળી દાઢીના ફરકતા માતરાવાળા ગંગાદાસ ડેાસે। સત જેવા લાગતા હતા.
મહારવટીયાના માપના સગા કાકેા છે. એ.સી વર્ષ ના થયે. તાય સાધુ જેવા પરિષહ સ્વેચ્છાએ સહન કરતા બેઠા છે. ડાસા નિરાંતના વેણુ કાઢતા છે. ખેલ તા જાય છે ને પાઠામાં લાટના પીડા ભરતા જાય છે. તેમ કરતાં પાછાં થયાંક જીવડા જમીન પર પડી જાય તેા પાછા ખભા નીચેના ઝખમમાં મુકી દે છે. જીવડાં પણ સુવાળા સુવાળા માસના લોચામાં બટકાં ભરી રહ્યા છે. પણ દાદાના મેાઢામાંથી સીસકારાય થતા નથી, આ આખા દેખાવ જોઈને મહારવટીયાના કલેજામાં સારડી ફરી રહી છે.
અમદાવાદની ઉભી બજારમાંથી મેાતીના દાખડાની લુંટ કરી એક વખત ભાગી રહ્યા છે. થાડી ઘેાડી વારે ડાસા ધીમા પડી જાય છે. જેસાજી–વેોજી પૂછે છે દાદા! પાછળ પાદશાહના પાણી પૃથા ઊંટ પડ્યા છે. તમે કેમ ધીમા પડતા જાઓ છે ?
આપ! વાસામાં જીવાત્યુની વેદના હવે ખમાતી નથી. કેમ દાદા ! આજે લેાટ નથી ભર્યાં?
ભર્યાં તેા ખાપ ! પણ ઘણાં પહેાર વીતી ગયા. જીવાડ્યું ફરી વાર ભુખી થઈ હશે હવે ડાસા ટટ્ટાર થઈ ઘેાડા દોડાવે છે, પણ હવે વેદના સહેવાતી નથી. પાઠામાં ખદબદતી જીવાત્યુ' શરીની કાચી માટીમાં ઊડીને ઊંડી ઉતરતી જાય છે,
ગ ગાદાસજીએ ઘેાડા ઉભે! રાખ્યા. નીચે ઉતરી ધરતી પર બેસી ગયા. સાદ કર્યા. બેટા જેસા, ઝટ મારુ માંથુ વાઢી ા અને તમે ભાગી નીકળા. હવે મારાથી ડગલું યે દેવાડે નહીં.
જેસેા થભી ગયા.
વાઢી લે દીકરા વાઢી લે ઝટ ! હવે આ જીવાત્યુ' ટેંક સામે પહેાંચી ગઈ છે. હવે મારેથી સહેવાશે નહીં.
ડાસાએ આ રીતે સ્વેચ્છાએ દેહત્યાગ કર્યાં પણ જીવાત્ય ને મરવા ન દેતા સહન કર્યુ. જો છેવટના સંઘયણવાળા ગંગાદાસજી ડાસા બુઢાપામાં પણ આટલું બધુ` સહન કર્યું. અને તે પણ પેાતાના ધરમને
૧૦
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
જતીને સાધુને] ધરમ સમજીને. અજ્ઞાનપણે નહીં. તે શ્રી વિરપ્રભુએ કે તે કાળના કેઈ સાધુ મહામા કાયલેશ સહન કરે તેમાં તે કઈ નવાઈ નથી. - વર્તમાન કાલે પણ કાય કલેશને આ દાખલો ઘટી શકે છે તે વાતમાં તમને નવાઈ નહીં લાગે. અરે તદ્દન હમણાંના જ વર્તમાનમાં થઈ ગયેલા પૂજ્ય આચાર્ય ચંદ્રસાગરસૂરિજી મહારાજને કેન્સર થઈ ગયેલું. છતાં તેની આયંબિલની ઓળી છોડેલી ન હતી. તદુપરાંત શિરપુરથી શ્રાવકેએ વાહનના ઉપયોગને ઘણે આગ્રહ છતાં તેઓએ કોઈપણ સાધન વાપર્યા વિના સુરત સુધી વિહાર કરીને પણ કાયલેશ સહન કરેલ.
માત્ર શ્રાવકને આશ્રીનેજ કાચકલેશ તપને વિચાર કરે તે “કાયકલેશ તે લેચાદિક કષ્ટ સહન કર્યા નહીં.” તેમ પાક્ષિક અતિચારમાં તમે બેલો છે ને?
લેચાદિક કષ્ટમાં માત્ર લાચ એટલે શું તેને તે પ્રથમ વિચાર
સ્થાનાંગ સૂત્રમાં દશ પ્રકારે લેચ કહ્યા છે.
(૧) ભાવલોચ – સૂત્રકાર મહર્ષિએ નવ પ્રકારો જણાવ્યા. તેમાં પાંચ પ્રકારે ઈદ્રિય અને ચાર પ્રકારે કષાય ત્યાગ–તે નવને ભાવલોચ. ગણાવ્યો.
(૨) દ્રવ્યલોચ – તે કેશ લોચ, માથાના વાળ ખેંચી ખેંચીને કાઢી નાખવા.
–ભાવલોચ કઈ રીતે?— ૦ ઇન્દ્રિયજ્ય-ઈદ્રિ પાંચ પ્રકારે છે. સ્પશેન્દ્રિય, રસનેન્દ્રિય ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, તેન્દ્રિય આ પાંચે ઈન્દ્રિયને જય કર.
यावत् स्वविषय लिप्सो-रक्षा समूहस्य चेष्ट्यते तुष्टौ
तावत् तस्यैव जये वरतरमशठ कृतो यत्नः પિતાના વિષયેની ઈરછુક ઈનિદ્રના સમૂહની સંતુષ્ટિ માટે જેટલે પ્રયત્ન થાય છે તેટલે પ્રયત્ન કપટરહિત પણે એને (ઈન્દ્રિય સમુહને) જીતવામાં થાય તે શ્રેષ્ઠ છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
દેહ દુખ' મહાલમ
૧૪૭
પ્રશમરતિમાં શ્લાક ૧૨૩ માં વાચકવરે ઉમાસ્વાતિજી મહારાજા પણ ઇન્દ્રિયાને જીતવાની શ્રેષ્ઠતા દર્શાવતા આ Àાક રજૂ કરી જણાવ છે કે ઇન્દ્રિયાના જય કરવા જોઈએ. પણ ઇન્દ્રિય જય દ્વારા ભાવ લોચ કઈરીતે ? તે આપણે સમજવાનું છે.
(૧)પશ ઇન્દ્રિયને જડ અને ચેતન દ્રવ્યના સ્પર્શ તા થવાને. આઠ પ્રકારના સ્પર્શ જણાવેલા છે, હલકો ભારે, સ્નીગ્ધ રૂક્ષ, શીતઉષ્ણુ, કામળ–મૂખચડા, તમને કેમળ શાના સ્પર્શે મનમાં તિ ઉપજાવે છે જ્યારે ખરબચડા પથ્થરના સ્પર્શ અતિ ઉપજાવે છે ત્યારે વિચાર કરવા કે હૈ જીવ ! હાથી માત્ર હાથણીના સ્પર્શની ઇચ્છાથી દાડે છે. ત્યારે શિકારીએ વચ્ચે બનાવેલ ખાડામાં પડી જઈને પરાધીન અને છે. માટે સ્પર્શના વિષયમાં તુ આસક્તિ રાખીશ નહીં.
.
આ રીતે પ્રિય-અપ્રિય સ્પર્શ વખતે રાગી કે દ્વેષી ન ખનવું તે પહેલા ભાવલાચ.
(ર) રસના ઇન્દ્રિય-શાસ્ત્રકારો પાંચ પ્રકારના રસાનુ વર્ણન કરે છે મીઠા, ખારી, ખાટા, તીખા, કડવા. તમને મીઠું' ભેાજન એટલે કે મીષ્ટઅન્ન જોઈ જીભમાં રસ છૂટવા લાગે અને કડવું કડીયાતું પીતા માંઢુ બગડીને વાંદરા જેવા થઇ જતુ. હાય તે। તે રસના વિષય જાણવા. તીખુ ખાતાં સીસકારા બેલે અને ખારાશ આવી જતાં થું થું થવા લાગેતેા સમજવું કે આ લુલીબાઇના લપલપાટ છે.
ભેાજન તેા કરવુ... જ પડશે અને આહાર પાણી જીભ ઉપર થઇને જ જવાના ત્યારે તે પ્રિય-અપ્રિય વિષયમાં રાગ દ્વેષ ન થાય તે જાગૃતિ રાખવી જ પડશે. તે સમયે તમે એક જ વિચારણા કરો કે હે જીવ !
કેવળ રસના લાલચે માછલી ખાવાને માટે દાડે છે, પણ માછીમારે આંટાની નીચે છુપાયેલ કાંટા જોઈ શકતી નથી તેનું કેવું કરુણ પરિણામ આવે છે ? આંટા ખાવા જતાં કાંટા લાગી જાય છે ને રસના ઇન્દ્રિયની આસક્તિ તેને મૃત્યુ સુધી ઘસડી જાય છે. માટે રસનાના વિષયમાં તું આસક્ત ન ખન, તે ખીજો ભાવ લાચ
(૩) પ્રાણ-ઇન્દ્રિય-પ્રાણ એટલે સુ ંધવુ' તે બે પ્રકારે એક સુગ’ધ બીજી દુર્ગંધ કયારેક પુષ્પ કે અત્તરની સુગંધ આવશે તે કયારેક વીષ્ણા કે તેથી પણ ખરામ દુ ધ આવશે. ત્યારે તમે વિચારો કે હે જીવ!
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
ભ્રમરો પણ કમળની સુગંધથી લેલુપ બની તેના પર આકર્ષાય છે પણ કમળ બીડાઈ જતા કેદ થયેલે ભ્રમર સદાને માટે પોતાના આયુષ્યને કેદ કરતે જાય છે.
માટે હે જીવ! સુગંધ કે દુર્ગધ ગમે તે ધ્રાણેન્દ્રિય પાસે આવે તું સમભાવમાંજ રહેજે એ રીતે પ્રાણ ઈન્દ્રિયના વિષયમાં રાગદ્વેષ ન કરવો તે ત્રીજો ભાવ લોચ.
(૪) ચક્ષુ ઈન્દ્રિય-રંગ પાંચ ગણ્યા છે. ધોળ, કાળ, લાલ, પીળા, નીલે. ચક્ષુ વડે જેવા દ્વારા સુંદર આકાર કે સ્વરૂપવાન પણને જોઈને પ્રીતિ પામવી કે વિરૂપ આકાર જોઈ અપ્રીતિ થવી તે ચક્ષુરિન્દ્રિયને વિષય છે.
તમે એને વિકાર ઉત્તેજક રૂપ ન આપો પણ ભવ્ય જિનાલય અને જિનબિંબના દર્શન કરાવો. જેવાની રીતને બદલવી પડશે કેમકે પતંગીયાને દીવ જઈને જે ઉમીએ ઉકળે છે તે તેના શરીરને કુદવા પ્રેરણા આપે છે પણ આંખને ગમતે વિષય જીવને ગમતું નથી એટલે શરીરને બળતું છોડી પતંગીયાને જીવ ચાલ્યા જાય છે.
માટે હે જીવ! ચક્ષુરિન્દ્રિયના વિષયમાં રાગ દ્વેષ રહિત પણને ધારણ કરે તે ચોથો ભાવ લાચ સમજ.
(૫) શ્રોત્ર ઇન્દ્રિય-શબ્દો ત્રણ પ્રકારે છે સચિત્ત અચિત્ત મિશ્ર જીવંત પ્રાણીઓને શબ્દ તે સચિત્ત. જડ પદાર્થોના ઘર્ષણથી થતો વનિ તે અચિત્ત શબ્દ બંનેના મિશ્રણથી ઉત્પન્ન થતા તે મિશ્ર શબ્દ.
શ્રવણે ઇન્દ્રિયને તે પ્રિય શબ્દ જોઈએ છે સુમધુર શબ્દો કે સંગીત કર્ણપટ પર અથડાય તે મન ડોલી ઉઠે છે. પણ ગધેડાને ભુકતા સાંભળી તીવ્ર અપ્રીતિ થાય છે. ત્યારે મનને સમજાવો કે જેમ હરણે કાનના વિષયમાં ડૂબી જાય ત્યારે સંગીતની સુરાવલી સાથે પારધીનું છૂટેલું બાણ પણ તેને જાન લઈને જાય છે. માટે હવે શબ્દના પ્રિય-અપ્રિયપણામાં હું લીન ન બનતા નિલેપ રહીશ તેમ નિશ્ચય કરો. તે પાંચમે ભાવ લાચ.
આ પાંચ પ્રકારે ઈન્દ્રિયના વિષય ઉપર જય મેળવવો તે પાંચ ભાવ લેચ કહ્યા. આવી રીતે બીજા ચાર પ્રકારના ભાવ લેચમાં કષાય ત્યાગને જણાવે છે.
Page #158
--------------------------------------------------------------------------
________________
--
-
-
-
-
-
-
----
દેહ દુખં મહાફલમ
૧૪૯ કષાયમાં ક્રોધ-માન-માયા-લેભ ચારનો સમાવેશ થાય છે. ક્રોધ કરતાં માન ખરાબ છે, માન કરતા માયા ખરાબ છે. લેભ તો સૌથી ખરાબ છે. કેમ- ચૌદ ગુણસ્થાનકમાં સર્વ પ્રથમ ક્રોધ જાય છે અને લોભ છેલ્લે એટલે કે દશમ ગુણસ્થાનકે જાય છે.
ચારે પ્રકારના કષાયને ત્યાગ કર અર્થાત્ તેના ઉપર જય મેળવવા પ્રયત્નશીલ બનવું તેને ભાવ લોચ કહ્યો.
આ રીતે ભાવ લોચના નવ પ્રકાર ગણાવ્યા. પાંચ ઈન્દ્રિયોને જય અને ચાર કષાયને જય. દશમો દ્રવ્ય લોચ તે કેશ લેચ.
દ્રવ્ય અને ભાવ લાચની ચતુર્ભગીને સમજાવતા શાસ્ત્રકાર મહારાજા જણાવે છે કે.
(૧) કેઈ પ્રથમ ભાવ લોચ કરે. પછી દ્રવ્ય લોચ કરે, જેમ ભરત ચક્રવતી, વલ્કલચિરિ વગેરે દષ્ટાંતો સુપ્રસિદ્ધ છે.
(૨) કઈ પ્રથમ ભાવ કેચ કરે પછી દ્રવ્ય લોચ કરતાં નથી. જેમ મરદેવા માતા ઋષભદેવના દર્શનાર્થે ગયેલા હતા ત્યાં સમવસરણ આદિ પ્રભુની રિદ્ધિ સિદ્ધિ જોઈને ભાવના ભાવતા ભાવતા કેવળજ્ઞાન પામ્યા અને ત્યાં હાથીની અંબાડી ઉપર બેઠા બેઠા જ મરુદેવા માતા મોક્ષે ગયા એટલે તેઓએ દ્રવ્ય લોચ કર્યો નહીં.
(૩) કોઈ પ્રથમ દ્રવ્ય લોચ કરી પછી ભાવ લોચ કરે.
મહાપુરી ઉજજયિનીમાં ચંડરુદ્રાચાર્ય એક વખત પધારેલા હતા. એક દિવસ એક નવ પરિણીત વણિક યુવક પોતાના મિત્રોથી પરિવૃત્ત થઈને આવ્યા. આચાર્ય મહારાજને વંદન કરીને હાસ્ય મજાકથી બોલ્યા કે હે સ્વામિજી આપ અમારા આ નવ પરિણીત મિત્રને શિષ્ય કરે ત્યારે ગુરુ મહારાજ મૌન રહ્યા.
આ રીતે બે-ત્રણ વખત મજાક કરતાં ચંડરુદ્રાચાર્યને કોઈ ચડે એટલે બળપૂર્વક તેણે તે નવપરિણીત યુવાનને પોતાના કે પગ વચ્ચે દાબી દીધું અને તેના વાળને લાચ કરી નાખે. હસવામાંથી ખસવું થઈ ગયું. બાકીના મિત્રો તે આ સ્થિતિ જોઈને ભાગ્યા.
પણ જેને દ્રવ્ય લોચ થયેલ હતા તે યુવાન બેલ્યો ભગવન! હવે આપણે અહીંથી જલદી બીજે સ્થાને ચાલ્યા જઈએ નહીં તે મારા-માતા-પિતા તથા સ્વર પક્ષ તરફથી ઉપદ્રવ થશે.
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૫૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ ગુરૂ મહારાજ રાત્રિ એ જવા માટે અસકત હતા. તેથી નવ દીક્ષિત મુનિએ ગુરૂદેવને ખભે બેસાડયા, ત્યાંથી વિહાર કર્યો. અંધારી રાતમાં ઉચી નીચી ભૂમિમાં પણ પગ મૂકાતો હતો. પરિણામે ગુરૂ મહારાજે કોધિત થઈ તેના મસ્તક ઉપર દંડ માર્યો. નુતન મુનિના મસ્કતમાંથી લોહીની ધારા વહેવા લાગી વેદના પણ પારાવાર થતી હતી.
મનમાં લેશ માત્ર કોધ ન કરતા નુતન મુનિ પિતાને જ દેષ વિચારે છે. ધિક્કાર છે મને કે મેં આવા સ્વાધ્યાય સ્થિત ગુરૂને દુભવ્યા કયારે મુક્ત થઈશ આ અપરાધથી ?
દેહ દુખં મહાફલમ્ ત્યાં જ ભાવથી લેચ થઈ ગયે છે તેવા એ મુનિરાજ શુકલ ધ્યાનની ધાણાએ ચહ્રયા અને કેવળજ્ઞાન પામ્યા. જ્ઞાનના બળે સર્વત્ર પ્રકાશ થતાં સરળતાથી ચાલવા લાગ્યા. ગુરુ કહે આ સંસારમાં દંડ પ્રહાર જ સારૂપ છે. હવે કે સીધું ચાલે છે? શિષ્ય કહે બધે આપને જ પ્રતાપ છે. ગુરૂએ પૂછયું? વત્સ તને કંઈ જ્ઞાન તે નથી થયું ને? શિષ્ય કહે આપની કૃપાથી તે પણ થઈ ગયું છે.
પશ્ચાતાપ કરતા ગુરૂ મહારાજે કેવલીની પાસે અપરાધ ક્ષમાપના કરતાં તેઓ પણ ભાવ વડે લુચિત થઈ વિશુદ્ધ ધ્યાને કેવળી બન્યા.
(૪) જેઓ દ્રવ્યથી લેચ કરે છે પણ ભાવથી લોચ કરતા નથી.
તમારી ગણના શેમાં કરવાની? અતિચારમાં બોલે છે કાયકલેશ તે લેચાદિક કષ્ટ સહન કર્યા નહીં. આદિની વાત તો બાજુએ રહી લેચ રૂપ કષ્ટ સહન કરો છો ? અરે ! ખબર પણ છે કે લગ્ન કરાવવા જોઈએ શ્રાવકે ? છતાં ટીકા કરે છે કે ફલાણુ મહારાજ લીચ કરાવતા
નથી.
દ્રવ્ય લોચ કરાવે તો પણ સાધુપણાનું મહત્વ સમજાશે. આદિ શબ્દથી કાઉસ્સગ્ન વખતે ડાંસ મચ્છરના પરિષહમાં સ્થિર રહેવું, ધર્મકિયા વખતે સમતા રાખવી વગેરે દેહ દુખં મહાફલમ્ સમજી કાચકલેશ તપ કરો અને મોક્ષપથે ગતિ કરો એજ પ્રાર્થના.
Page #160
--------------------------------------------------------------------------
________________
(૫૧)
તપ સલીનતા
-શીખા કંઈક કાચબા પાસે
इंदिअ कसाय जोए, पडुच्च संलिणया मुणेयव्वा तह य विवित्त चरिआ, पण्णत्ता विअरागेहि ઇન્દ્રિય કષાય અને ચાગને આશ્રીને સલીનતા જણાવી છે. તદ્રુપરાંત ચાથી વિકિત ચર્ચા સલીનતા પણ વિતરાગેાએ કહી છે [પ્રરુપેલી છે].
શ્રાવકના છત્રીશ કવ્યા ને આશ્રીને તેરમું કર્તવ્ય જણાવ્યુ તપ. આ તપના બાહ્ય છ ભેદમાં છઠ્ઠો અને છેલ્લે ભેદ છે સલીનતા પણ સંલીનતા એટલે શુ ?
સામાન્ય અર્થમાં સ`લીનત્તા એટલે શરીર વગેરેનું સંગોપન કરવું તે. શાસ્ત્રીય અર્થાંમાં સલીનતા એટલે “ પ્રવૃત્તિ સંકેાચ” પ્રવૃત્તિઓ ક્રમશ: ઘટાડતા જવું તે તેનું મુખ્ય સ્વરૂપ છે. જેમ કાચા કાઈ ભય આવી પડે ત્યારે બધાં પગેાને સ`કેાચી લઈ માત્ર ઢાલ જેવા પીઠના ભાગ ખુલ્લા રાખી બેસી રહે છે. તા તેના પર બીજા કેાઈ પ્રાણી વગેરે. હુમલા કરી શકતા નથી, તે રીતે આપણે પણ સતત ભવ ભ્રમણના ભય માથે ધુમી રહ્યો છે, તેમાંથી ખચવુ' હાય તા શીરા–િપ્રવૃત્તિઓને સ ંકોચવી પડશે. તા જ બીજા ભચેાથી દૂર રહેતા રહેતા ભવ સમુદ્રને પાર પામી શકાશે.
કાચમાને નજર સમક્ષ રાખેા અને તમે શીખા કંઇક કાચબા પાસેથી” તે સલીનતા શબ્દના અર્થ ખરાખર સ્પષ્ટ રહેશે.
શ્લાકમાં જણાવ્યા મુજબ સંલીનતા તપ ચાર ભેદો વડે સ્પષ્ટ કરાય છે. તેમાં પૂર્વાર્ધમાં ત્રણ બાબતા કહી ઈન્દ્રિય, કષાય અને ચાગ [અશુભયોગ], તે સર્વેને પોત પોતાના વિષયામાં ભટકતા રોકીને સ’કાચી દેવા અર્થાત્ તેની પ્રવૃત્તિને સ કાચી અને આત્માના વિષયમાં તેને લીન કરવા.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
કાચમાં
અશુભ વિષયામાં પ્રવૃત્ત ઈન્દ્રિય કે મનને રોકીને શુભ પ્રવૃત્ત કરવુ.
જર્મનીના એક મહાકવિ થઈ ગયા તેનું નામ “ગટે” “ફાઉસ્ટ” નામની તેની કૃતિ એ વિશ્વની એક મહાન કૃતિ ગણાય છે. આવા પ્રતિભા સંપન્ન કવિ, જેને મહાન બનતા પહેલા અનેક કડવી ટીકા સહન કરવી પડેલી.
જ્યારે ગર્ટની સર્વ પ્રથમ કૃતિ બહાર પડી ત્યારે તેમને એમ કે વિવેચકો તેની કૃતિને વખાણશે. પણ થયું સાવ ઉલટુ —
વિવેચકાએ કૃતિની પ્રશંસાને બદલે આકરી ટીકા કરી. આ “કૃતિ” સાહિત્યક કૃતિ જ ન કહેવાય એવા મત પ્રગટ થયા. આવી સતત ટીકા છતાં ગટે ચૂપ જ રહ્યા. ગટેના મિત્રાથી તે સહન થયુ નહી.. તેએ ગર્ટને કહે તમે શા માટે આ વિવેચકોને જડખાતેડ જવામ આપતા નથી.
ગટે ખેલ્યા મારી કલમ ટીકાના સણસણતા જવાબ આપવા માટે નથી. ઉગ્ર ટીકા કરનારાઓની જીભ જ્યારે આપણને પીડા આપે ત્યારે પીડાને જ સાંત્વના માનવી જોઈએ, જેમ ભ્રમર કાઈ કુત્સિત ફૂલ ઉપર જઈ ને બેસ તેા નથી, તેમ કવિની કલમ પણ કુત્સિત ટીકાના વિવાદ કરવા માટે નથી.
આ રીતે કવિ ગટે એ પેાતાની કલમની અશુભ પ્રવૃત્તિ સ`કેાચી તા મહાવિ બની ગયા. આપણને પણ હાથ-પગ મળ્યા છે તે ગમે તેમ ચલાવવા માટે નહી' પણ સંલીનતા માટે છે,
संलीनस्य - संवृत्तस्य भावः संलीनता
સલીન એટલે સંવૃત્ત-સંયમી પણાના જે ભાવ તે સલીનતા, ઈન્દ્રિય-કષાયા પર જય મેળવવા માટે શરીરનુ સંગેાપન કરીને રહેવું તે જ સ'લીનતા,
(૧) ઈન્દ્રિયાને તેના વિષયમાંથી પાછી લાવવી તે ઇન્દ્રિય જય. (૨) ચાર કષાયાને ઉદયમાં આવતા રોકવા અથવા ઉદ્દયમાં આવેલા કષાયને નિષ્ફળ કરવા તે કષાય જય.
(૩) અપ્રશસ્ત યાગના નિરોધ અને પ્રશસ્ત યાગની ઉદીરણા -અમલમાં લાવવાના પ્રયત્ન તે યાગ નિરાધ
Page #162
--------------------------------------------------------------------------
________________
શીખે કંઈક કાચબા પાસે
૧૫૩ (૪) સ્ત્રી, પશુ તથા નપુંસકાદિ અગ્ય સંસર્ગથી રહિત શુદ્ધ સ્થાનમાં શયન તથા આસન રાખવું તે વિવિકત ચર્યા,
આ રીતે ચાર પ્રકારે સંલીનતા જણાવી. સંલીનતા તપ કરવા માટે ચારે બાબતોને બરાબર ધ્યાનમાં રાખવી જોઈએ.'
ચંડકૌશિક, એક મહાભયંકર દૃષ્ટિ વિષ સપ છે. આખા જંગલમાં કોઈ ફરકતું નથી તેના ભયથી, આવી વિષમ સ્થિતિ છતાં મહાવીર પ્રભુ ત્યાં જઈને સપને પ્રતિબોધ કરે છે, પ્રભુના વચને પ્રતિબોધીત થયેલા સપને જાતિ સ્મરણ જ્ઞાન થયું ત્યારે પ્રભુને ત્રણ પ્રદક્ષિણું દઈ મનથી અનશન અંગીકાર કર્યું.
ઉપશાંત પણાને પામેલ સપિ ચિંતવે છે કે મારી દૃષ્ટિમાં વિષ રહેલું છે, તે કોઈના ઉપર ન પડો. આવું ચિંતવી અંગે પાંગની સંલીનતા પૂર્વક કાયાની પ્રવૃત્તિ સંકેચી દઈ શફડામાં મુખ રાખી સમતારૂપી અમૃતને પીવા લાગે.
લકે પણ તેના સંલીનતા તપથી પ્રસન્ન થઈ તેને વંદના કરવા લાગ્યા. ગોવાલણે તેના શરીરે ધી ચેપડવા લાગી. ધીની ગંધ વડે આકર્ષાયેલી તીક્ષણ મુખવાળી કીડીઓએ આવીને સપનું શરીર ચારણી જેવું કરી દીધું. એ સમયે સર્પરાજ ચંઠકૌશિકે દુસહ વેદના સહન કરી, છતાં રખેને મારા અંગના હલનચલનથી કીડીઓ પીલાઈ ન જાય તેવું વિચારી શરીરને સંકેચી રાખ્યું.
અહીં તેણે મુખ્યતયા સ્પર્શ ઈન્દ્રિય દ્વારા ઈન્દ્રિય જય કર્યો. આ કેધથી ધમધમતે સર્પ, પૂર્વના સંસ્કાર પણ ક્રોધના ઠાંસી ઠાંસીને ભરેલા, તે બધું સંકેચી દઈ કોધ કષાયની મુખ્યતાપૂર્વક કષાય જય .
અરે હું કોણ? આ કીડીની શી વિસાત છે કે મને કરડે ! એ માન કષાય પણ છોડયે મનને શુભગમ પ્રર્વતાવી સહસ્ત્રાર દેવલેકે દેવતા થયા.
જે સર્પ જેવો સપ પણ સંલીનતા પૂર્વક કાય કલેશને સહન કરે અનશન કરી સદગતિ પામ્યો તે તમારે પણ સંલીનતા તપ કરવાને કે નહીં ?
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
તમારા અતિચારમાં પણ બેલે છે કે સંલીનતા [તે અંગે પાંગ સંકોચી રાખ્યા નહીં આ જ વાય થોડા વિસ્તારથી વિચારો તે–
(૧) ઈન્દ્રિય સંલીનતા - પાંચ ઈન્દ્રિય એટલે કે આંખ, કાન, નાક, મુખ (જીભ) કે સ્પર્શેન્દ્રિય રૂ૫ હાથ પગ વગેરે શરીર
જ્યારે પણ અશુભ વિષય કે વિકારમાં પ્રવૃત્ત થવા લાગે ત્યારે એક ક્ષણને પણ વિલંબ કર્યા વિના તેને રોકવું તેને ત્યાંથી હટાવી શુભ કાર્યોમાં પ્રવૃત્ત કરવું.
માની લે કે જુઈ કે ચમેલીના બાગ પાસે પસાર થયા. ફૂલની સુગંધ નાક માટે આકર્ષણરૂપ બનવા લાગી. રસ્તામાં ઉકરડો આવ્યો. તો નાકનું ટેરવું ચડી ગયું. આ પ્રાણ-ઈન્દ્રિયની સંસીનતા નહીં કરતો મોહનીયકર્મ બંધાવાનું જ.
એ જ રીતે આંખોએ કોઈ સુંદર કે મનમેહક રૂપ જોયું અને ફરી ફરીને જેવા તલપાપડ બની કે કેઈ વિરૂપ કે વિરોધી માણસને જોઈને મનમાં થવા લાગે કે આ ક્યાં અત્યારે ભટકાણે. આ સમયે ગમાં અણગમા રૂપ બંને પ્રવૃત્તિની સંસીનતા નહીં કરવામાં આવે તે તુરંત ભાગદ્વેષની પ્રવૃત્તિ આરંભાઈ જવાની.
જીભ કયારેક કોઈને અપશબ્દ કહેવા માટે ગાળો દેવા માટે કે નીંદા કરવા માટે સળવળવા માંડે, અથવા ખાવાપીવાની વસ્તુ માટે સ્વાદ કરવા તલપાપડ બની જાય ત્યારે તેને જે રોકવામાં નહીં આવે તે સંલીનતા તપને નહીં પામેલી જીહા અનર્થ સર્જી બેસશે.
કાન પણ સુમધુર સંગીત અને પિતાને પ્રિય લાગતા શબ્દો તરફ ખેંચાતા હોય છે. પ્રતિક્રમણના સૂત્રો કે જિનેશ્વર વાણીના શ્રવણ સમયે તેને કુટુમ્બ કથામાં પરપરિવાદમાં કે અન્ય શબ્દ પુદ્ગલો ગ્રહણ કરવામાં પ્રવૃત્ત થવાનું વધારે ગમે છે. તમે તમારી પ્રવૃત્તિની સંલીનતા નહી કરી શકે તે વ્યાખ્યાન શ્રવણ કે પ્રતિકમણ દ્વારા કે હેતુ સિદ્ધ થશે?
* છેવટે જનમજનમથી આત્મા સાથે જોડાતી જ રહેતી પશઈન્દ્રિય, નિગોદથી ચૌદ ગુણસ્થાનક સુધી સાથ આપતી કાયા. આ સ્પશન્દ્રિય કોમળ કે પ્રિય સ્પર્શ થતાં જેવી ઉત્તેજના અનુભવવા લાગે ત્યારે જલદી બ્રેક લગાવી દેજે નહીં તો તત્કાળ વાસનાની
Page #164
--------------------------------------------------------------------------
________________
શીખો કંઈક કાચબા પાસે
૧૫૫
--
ખાઈમાં કુદી પડવાની... હાથ કોઈને મારવા કે કંઈક ચારવા માટે ઉદ્યત થવા માંડે ત્યારે તરત સંલીનતા તપને યાદ કરીને હાથની પ્રવૃત્તિ નહીં રોકે તે બન્ને તરફ દ્વેષ ઉત્પન્ન થશે. પગ કેઈને ઠેકર મારવા કે કચડી નાખવા માટે તૈયાર થવા માંડે ત્યારે કાચબાને યાદ કરી લે, તુરંત દ્રવ્ય સંલીનતા યાદ આવી જશે અને પગ સંકેચાઈ જશે.
આ રીતે ઈદ્રિયોની સં લીનતાપૂર્વક તપ કરી ઈદ્રિયે પી વિજય મેળવવો જોઈએ તમા ઘન્દ્રિય પ્રામને વન ઘટત્તમ
પ્રશમરતિમાં ઉમાસ્વાતિ મહારાજે પણ કહ્યું કે- “તેથી પાંચ ઈન્દ્રિયોને શાન કરવામાં પ્રયત્ન કરવો જોઈએ.”
અનશન ઉદરી કરતાં પણ આ તપને મુકેલ કહ્યો છે. અરે ! સત્યાગમાં માત્ર રસના ઈનિદ્રય ને જ અંકુશમાં રાખવાની છે જ્યારે અહીં પાંચ ઇન્દ્રિયની પ્રવૃત્તિને સંકેચી દેવાની.
જોગીદાસ ખુમાણના જીવનની આ વાત ૧૮૧૬થી ૧૮૧૯ના ગાળાની છે. લોકો તેના વિશે એક વાત કરતા “આપાને મન નેશાની ભેખડીયું કે જીવતી અગ્ની બે ચ સખા” બહારવટે ચડેલા જોગીદાસ તેના સાથી સાથે બાબરીયા ધાર આવી રહ્યા હતા. જેવી નવલખાના
ડામાં ઘડી ઉતારી ત્યાં પાણીના પ્રવાહમાં પીડી પી ડી સુધી પગ બોળીને એક જુવાનડી ઉભેલી, અઢારેક વર્ષની હશે. શી વાત કરવી એના રૂપની જાણે હમણાં એનું રૂપ ઓગાળીને પાણીના પ્રવાહમાં હાલ્યુ જશે. સામે નજર નેંધીએ તે પણ પાપે ભાઈએ તેવું રૂપ, છતાં જોગીદાસે નજર સરખી નાખી નહીં.
જવાનડીએ ઘડીની વાઘ ઝાલી લીધી. ઘેડીએ ઝબકીને મોઢાની ઝટ દીધી, જોરાવર આદમીનું કાંડુ છુટી જાય તેવા જેશથી સાંકળ ઉલાળી. પણ જુવાનડી જડાની જેમ ચોંટી ગઈ. આપા ખુમાણને અચરજને પાર નથી. બે હાં હાં બાપ! મેલ્ય મેલ્ય નીકર ઘડી વગાડી દે છે.
બાઈ એક જ રટ લઈ બેઠી છે. હવે ન મેલું જોગીદાસ. તારા શુરાતન પર ઓળધોળ થઈ ભટકુ છું. જોગીદાસે ઘણું સમજાવ્યું. તારા બાપ પાસે પૈસો ન હોય તો હું પરણાવી દઉં. મારે મન મારી દીકરી કમરભાઈ કે તું બંને સરખા, છતાં તે સ્વરૂપવાન બાઈ ન માની
Page #165
--------------------------------------------------------------------------
________________
૧પ
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
-
-
-
તે ભાલાની બુટ એ જોબનવંતી બાઈના હાથ ઉપર ફટકારી જોગીદાસ ચાલ્યો ગયો.
સૂરજ સાંખે નીમ લીધું કે આ આંખેથી કદી પરનારીને જઈશ નહીં. છતાં આપ એકદી નીમનું એસાણ ભૂલી ગયે. ઘરની આઈ દીકરી યાદ આવી ગઈ, તેની યાદના ઝોકે ચઢેલા આપ પનીહારીના મુખ જોઈ રહ્યો, મનમાં વિકાર નહોતો થયે તે પણ આંખે મરચાની ભૂકી બાંધી સૂઈ ગયે. - આ જ જોગીદાસ રેતીની પથારી અને પથરના ઓશીકે પ્રેમથી પોઢી જતો હતો. જોકે કહેતા કે આપાને નેરાની ભેખડું કે અસ્ત્રી માં કંઈ તફાવત ન હતા. તે પથર જુએ કે અસ્ત્રી તેની અના ભાવ કદી ન બદલાતા.
આ થઈઈદ્રિય સંલીનતા. શાસ્ત્રકારોએ પણ સામાયિક કે દેશાવગાસિક ત્રત મુક્યું. તેમાં એક પ્રકારે આ સંસીનતાની તાલીમ જ લેવાની છે.
(૨) કષાય સંલીનતા–બીજી કવાય સંલીનતા. ઉદયમાં આવેલા કષાને નાશ કરવા અને ઉદયમાં નહીં આવેલા કષાયને નીષ્ફળ બનાવવા. પહેલાં તો કષાનું સ્વરૂપ સમજવું પડશે. કેમકે ક્રોધાદિ કષાયને બદલે કોઈને જ કષાય માનીને બેસી ગયા છીએ.
જેનાથી સંસાર વધારો થાય તે કષાય. તેના ચાર મુખ્ય ભેદ જણાશે. ક્રોધ-માન-માયા-ડાભ.
ધનું સ્વરૂપ બહુધા પ્રગટ મનાય છે, પણ મનમાં સંઘરી રાખેલો ભયંકર રાષ એ પણ ક્રોધ કષાયનું સુષુપ્ત રૂપ જ છે. માત્ર તે ક્રમશઃ પ્રગટ થાય છે અથવા ક્યારેક માયા રૂપે આવિર્ભાવ પામે છે. તેથી ક્રોધ કષાયના અભાવને ભ્રમ ઉપજે છે.
માન – અભિમાની વ્યક્તિ પણ ઘણું ખરું પરખાઈ જતી હોય એટલે માન કષાયનું સ્વરૂપ પણ ઓળખવું વિશેષ મુશ્કેલ નહીં બને.
કષાયમાં માયા અને લેભ બે વિચારણીય ભેદ છે. કેમકે માયાવી અને લાભી તે બંનેને કષાયને વધુ ઉદય છે તે વાત આપણે સમજ્યા જ નથી.
આ બાબતે બગલાનું ઉદાહરણ પ્રસિદ્ધ છે. બગલે એ જાણે માયાના પ્રતિક સમે જ લાગે છે. નદીમાં વચ્ચે પાણીમાં એક પગે ઉભેલા બગલો જાણે ધ્યાનમાં લીન હોય તેવું લાગે. પણ જેવું માછલું પસાર
Page #166
--------------------------------------------------------------------------
________________
શી કંઈક કાચબા પાસે
૧પ૭ થાય કે તુરંત ચાંચમાં પકડી લેશે. આ તો એક પ્રતિક છે, બાકી હવે માયા કષાય વધતું જ જાય છે.
એક દહેરાસરજીમાં બપોરે ૧૧ થી ૧૧-૩૦ના વચ્ચે રોજે રોજ એક સત્તર અઢાર વર્ષની છોકરી દર્શન કરવા આવે. મજાના સ્તવનો ગાતી હાય, ક્યારેક તો તેને કંઠ ઉપાશ્રય સુધી સંભળાય. અમારે ગોચરીને સમય છે–ત્રણ વખત થયું વાહ આ બહેન તો બહુ ભાવિક લાગે છે.
થોડાં દિવસે ખબર પડી કે બહેને ઘણાં બધાં ભાવ પ્રગટ કરવા માટે જ દહેરાસરનું સ્થળ પસંદ કરેલું હતું. તે માટે જ બહેન અહીં કલાક-દોઢ કલાક પસાર કરે છે. વળી પાછા તેમના પિતાજી ત્યાંના સંઘના અગ્રગણ્ય ટ્રસ્ટી.
આવી પ્રવૃત્તિઓ સ્પષ્ટરૂપે માયા જ છે. તેને કઈ કષાય સમજો છો ખરા? માયા ધીમે ધીમે એટલી શુંટાઈ જાય છે કે પછી જીવ પોતે પણ માયા કરે છે તે વાત સમજી શકતો નથી. કેશ લેચ મૂલ ધારણું સુણે સંતાજી
ભૂમિ સચ્યા ત્યાગ ગુણવંતાજી સકલ સુકર છે સાધુને સુણો સંતાજી
દુષ્કર માયા ત્યાગ ભગવંતાજી આ શબ્દ છે ન્યાય વિશારદ મહેપાધ્યાય વિજયજી મહારાજાના, તેઓએ માયાનો ત્યાગ કેટલી હદે દુષ્કર ગયે હશે વિચારજે. વળી માયા એટલી હદે વણાઈ જાય છે કે બીજું પાપસ્થાનક મૃષાવાદ સાથે જોડાઈ જઈને સત્તરમું માયા મૃષાવાદ પાપસ્થાનક ધારણ થઈ જાય છે.
છેલ્લે થે કષાય મુક્યો લાભ. ૦ લેભ છેલ્લો કેમ મુક?
કષાયના ચાર ભેદ છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની સંજવલન આ ચારે પ્રકારે કોધ-માન-માયા-લોભ ગણતાં કુલ સોળ ભેદ કષાયના થયા. તેમાં સંજવલન લાભ કષાયને ક્ષય અથવા ઉપશમ સૌથી છેલ્લે થાય છે, માટે લેભ છેલ્લો મુક્યો.
આવા કષાયો અને ત્યાં સુધી ઉદયમાં ન આવે અને ઉદયમાં આવે તે તેને નિષ્ફળ બનાવવા તેનું નામ કષાય સંલીનતા.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
જેમ વસ્તુ કે કીર્તિ મેળવવા માટે લોભ રાખવે જ નહી અર્થાત્ લભ કષાયની પવૃત્તિને સંકેચ કરી દેવો તે કષાયને અનુદય સમજ. છતાં બંગલા કે મેટરને લેભ જાગે તે નિર્લોભતાના ચિંતન થકી તે વૃત્તિને ડામી દે. મનને સમજાવી દે કે લોભ એ પાપનું મૂળ કહ્યું છે. અઢાર પાપના સ્થાનકનું સેવન કરો ત્યારે પિસ આવે છે.
પાપ અઢાર સેવીને રે લાવે પિસે એક પાપના ભાગી કે નહીં રે ખાવાવાળા અનેક
સૌભાગી શ્રાવક સાંભળો ધર્મસજઝાય.
આ રીતે તત્વની વિચારણા કરી શ્રાવક કષાય પ્રવૃત્તિ સંકેચી સંલીનતા રૂપ તપ કરે.
(૩) ચોગ સંલીનતા –
મન વિકૃત વિચારોના પ્રદેશમાં જ્યારે ઉડવા માંડે, વાણી ગન્દી વાતે કરવા માટે ઉધામા કરતી હોય કે કાયા ખરાબ કે અહિતકર પ્રવૃત્તિ ચા ચેષ્ટામાં પ્રવૃત્ત થવા થનગનતી હોય ત્યારે મન-વચનકાયાને વેગોને રોકી કુશળ યેગમાં પ્રવર્તાવવા તે યંગ સંલીનતા.
એક ઐતિહાસિક પ્રસંગ છે. મને યોગના અશુભ પ્રવર્તનને કેટલે અંશે સંકોચ કર્યો હશે તે સમજવા સુંદર ઉદાહરણ રૂપ છે.
તે દિવસ ઈ. સ. ૧૮૩૭ ની સાલ ચાલતી હતી. ચાંપરાજવાળે ચરોડાની જેલમાં હતા. ઘણા દિવસ થયા. જેલર સાહેબ દેખાતા ન હતા. ચાંપરાજવાળાએ પૂછ્યું કેમ ભાઈ ! હમણાં આ જેલ સાહેબ કેમ દેખાતા નથી?
એની મઢમને પેટ પીડા ઉપડી છે – કેમ? ' અરે બાપડીને છ આવવાને સમો થઈ ગ્ય છે. પણ આ આવેલ હોવાથી છુટકે થતું નથી મોટાટા ગેરા સરજનેએ પણ હાથ ધઈ નાખ્યા છે. બાપ!
જેલના દરેગા મઢે આ વાત સાંભળી ચાંપરાજવાળો કંઈક મનોમન વિચારી બે એમાં ગોરા સરજનનું કામ નહીં, મારી દવા છે, પણ ઈ કરે છે?
Page #168
--------------------------------------------------------------------------
________________
શીખો કંઈક કાચબા પાસે
૧પ૯ દરગાએ જઈ સાહેબને વાત પૂગાડી દીધી. સાબ એક કાઠીયાવાડી કેદી છે તે આડા ભાંગવાની દવા જાણે છે. અંગ્રેજને અજાયબીને પાર ન રહ્યો, પણ ડુબતે માણસ તરણું ઝાલે તેમ તેણે ચાંપરાજવાળાને બેલા,
ચાંપરાજવાળો કહે મને એક તલવાર, એક ઘીને દીવ એક ધૂપ અને માળા ચાર વસ્તુ લઈ નદી કાંઠે જવા દ્યો.
ચાંપરાજવાળાએ જળાશયને કાંઠે જઈ નાહી ધેાઈ ધોતીયું પહેરી ઘી દીવ અને ધૂપ કર્યા. માળા લઈ પ્રભાતે સૂરજ સામે હાથ જોડયા. હે સૂરજદાદા! મારી પાસે કંઈ દવા નથી પણ જે આજ સુધી મનથી પણ મેં કદી પરનારીનો સંક૯૫ ન કર્યો હોય તે મઢમબેનનું આડું ભાંગીને તારા છોરુંની લાજ રાખજે, બાપ ! નીકર આ તલવાર પેટમાં પરોવીને મરી જઈશ.
આટલું બોલી પિતાની નાળી પેઈ. ધણનું પાણી દરેગા સાથે મઢમને કહ્યું. ચાંપરાજે ઉઘાડી તલવારે જાપ આદર્યો. એક-બે–ત્રણ માળા ફેરવી તે ભેગાં તે માણસે દોડતા આવ્યા. ચાંપરાજભાઈ મઢમને છુટકારો થઈ ગયે. રંગ છે તારી દવાને.
મઢમની વિનવણીથી ચાંપરાજવાળાની જનમટીપ રદ થઈ
આવો બહારવટીયે માણસ છતાં વિકારી વાસનાના ભાવથી મનને કેટલું પાછું વાળ્યું હશે. આ જ રીતે વચન અને કાયાના ગની સંલીનતા પણ થઈ શકે છે.
(૪) વિવિક્ત ચર્યા – સંલીનતા તપનું પરિશીલન ચાલે છે. તેમાં ઈદ્રિય સંલીનતા, કષાય સંલીનતા અને ગ સંલીનતા રૂપ ત્રણ ભેદ જોયાં તે તે શ્રાવકને બરાબર લાગુ પડી શકે છે.
પરંતુ આ વિવિકત ચર્યા રૂપ સંલીનતા તપ વિશેષે કરીને સાધુસાધ્વીને લાગુ પડે છે.
સ્ત્રી–નપુંસક–પશુ વગેરે ન હોય તેવા સ્થાનમાં રહેવું જેથી સાધનામાં વિક્ષેપ ન પડે.
સંલીનતા રૂપ તપની સાઘના માટે આ ચાર પ્રકારના ચરણો દર્શાવ્યા. છતાં દ્રવ્ય સંલીનતા સમજવા માટે આપણે સૌ પ્રથમ જોયા મુજબ કાચબાનું ઉદાહરણ અપાય છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૬૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ કાચબે સ્થળચર અને જળચર બને પ્રકારનું પ્રાણી છે. કેટલાંક કાચબા પાણીમાં જ રહેતા હોય છે અને કેટલાંક જંગલના કાચબા હોય છે. પણ આ બંને જાતના કાચબાની એક મુખ્ય વિશેષતા છે કે કેઈપણ પ્રકારને ભય ઉત્પન્ન થાય ત્યારે અને સહજ સ્થિતિમાં પડ્યા હોય ત્યારે પોતાના બધાં પગે સંકેચીને બેસી જાય છે અથવા પડ્યા રહે છે.
ત્યારે દૂરથી કે નજીકથી માત્ર તેની ઢાલ દેખાય છે. ઢાલ સિવાય ને શરીરને કેઈપણ ભાગ ન દેખાય. અરે તેનું મેટું શુદ્ધા ઢાલ નીચે છુપાવી દીધેલું હાય. પછી તે ઢાલ ઉપર ગમે તે આક્રમણ આવે કે વાવાઝોડા પસાર થઈ જાય પણ કાચબો ત્યાં સ્થિર જ પડે છે. - સંલીનતામાં શરીરનું સંગાપન કે સંકેચ કરવાની વાત કરી તે આ કાચબાને આધારે જણાવી છે, તેમ માનશો તે પણ સંલીનતા તય સમજ સરળ બની જશે.
તમે તમારા મનને અને ઈદ્રિયને વિષય તથા કષાયમાંથી પાછું ખેંચી લે એટલે કે તે તરફની પ્રવૃત્તિને કાચબા પગ સંકેચે તેમ સંકેચી લે.
બસ પછી આપોઆપ અશુભ ગ નિવૃત્ત થઈ જશે. આશ્રવના દ્વારે બંધ થઈ જશે.
ભય કે આક્રમણ દૂર થતા જેમ કાચબો ગતિ કરે છે તેમ આશ્રવાદિ આક્રમણ દૂર થતાં નિર્જરાના માર્ગે ગતિ કરે તે તપના નિર્વા ચેય સફળ થવાનું જ છે.
પણ આ બધું બને ક્યારે? “શીખે કંઈક કાચબા પાસે પરિશીલનનું મનન મંથન કરે ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા મુનિસુવ્રત સ્વામીના દર્શનાર્થે જ્યાં અને જ્યારે પધારો ત્યારે તેના લંછના સામે જરૂર જોજે, તેનું લંછન છે કાચબે.
મુનિ સુવત જિન વીસમાં કચ્છપનું લંછન
આ કાચબા પાસે દ્રવ્ય સંસીનતાની પ્રેરણા મેળવી ભાવ સંલીનતા તપ થકી બાહ્ય તપની ચરમસિમાને પામો તે જ શુભેચ્છા.
Page #170
--------------------------------------------------------------------------
________________
(૫૨) તપ-પાયશ્ચિત
–પાપ છેદન પ્રક્રિયા
पायच्छित्त' विणओ वेयावच्च तहेव सज्झाओ
झाण' उसगी वि अ अन्मि'तरओ तो हाइ તપના બાર ભેદ શાસ્ત્રકાર મહર્ષિએ જણાવેલા છે. છ બાહ્ય-છ અત્યંતર તેમાં પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સજઝાય, ધ્યાન અને ઉત્સર્ગ એ છ અત્યંતર તપના ભેદ છે.
જેમાં માનસિક ક્રિયાની પ્રધાનતા હોય, મુખ્યપણે બાહ્ય દ્રવ્યની અપેક્ષા ન રાખતું હોય, બીજાઓ વડે જે પ્રત્યક્ષ પ્રમાણથી દેખી શકાય તેવું ન હોય તેને અત્યંતર તપ કહે છે. તેમાં મુખ્ય બે શબ્દ છે. આમ + અંતર અંતર પ્રતિ કે અંતર સન્મુખ જે તપ કરાય છે, અથવા તે આંતર શુદ્ધિ માટે જે તપનું પ્રયોજન છે તેને અત્યંતર તપ કહેવાય.
જે તપને પ્રથમ ભેદ છે પ્રાયશ્ચિત– ૦ પ્રાયશ્ચિત એટલે શું?
પાપ છેદન પ્રક્રિયા સામાન્ય અર્થમાં જે તપ પાપને છેદે અથવા ચિત્તને વિશુદ્ધ કરે તે પ્રાયશ્ચિત તપ કહેવાય. વિશેષ અર્થમાં કહીએ તે લીધેલા વ્રતમાં થયેલા પ્રમાદજનિત દેનું જેના વડે શોધન કરી શકાય તે પ્રાયશ્ચિત.
प्रायोनाम तपः प्रोक्त' चित्तं मानस मुच्यते
तपो मानस शुद्धार्थ प्रायश्चित्त मितीर्यते રાજ : તપને કહેવાય છે અને વિત્ત ને અર્થ માનસ થાય છે. તેથી માનસ [અન્તર] ની શુદ્ધિને માટે જે તપ કરાય છે તે જ પ્રાયશ્ચિત કહેવાય.
૧૧
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૬૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
પ્રાયશ્ચિત તપ પાપના મળને ધોવા માટે અને આત્મા પર લાગેલા પાપના ઘાને સાફ કરવા માટે છે.
કુંડલાના થડમાં અરઠીલા નામે ગામ હતું ત્યાં સેનશ બાટી નામનો ચારણ રહેતા હતા. પાસે કાંકચ ગામમાં વેસૂર ગેલ નામે સોનરા બાટને સગો સાળો રહે. બને ચારણને ગરાસ પણ સારો હતું અને એક મેક પ્રત્યે હેત–પ્રીત પણ ખૂબ જ.
સનરા બાટીએ એક વખત વેસૂર ગેલવાને પોતાને ત્યાં ગોઠ કરવા બાલાવેલ હતે વેસૂરને ચાર વર્ષનો દીકરો પીઠાશ પણ સાથે આવવા તૈયાર થયે, તેને એમ કે હું પણ ફૂઈના ઘેર આવું તો ?
પીઠાશે સસલાને પણ સાથે લીધું. કેમકે તેના બાપને મન સસલો પણ બીજે દીકરે જ હતું. પીઠાશ તેને ભાઈ કહીને જ બેલાવે.
કેઈ બગીચામાં ગોઠ થતી હતી. સસલો કૃણ કૃણાં તરણું ચરતે ફરી રહ્યો હતો. પીઠાશ અને તેને બાપ વેસૂર ગેલો ક્યાંક આડાઅવળાં થઈ ગયેલા. સસલાને ફરતે જોઈને પીઠાશના ફુઆ સનરા બાટીના મેઢામાં તે પાણી છુટવા માંડયું. તેણે સસલાને પકડી લીધે. ત્યાં ને ત્યાં હલાલ કરીને મસાલાદાર શાક બનાવી નાખ્યું. બધાં ટેસથી જમ્યા.
જેવી સાંજ પડીને જુદા પડવાનું ટાણું થયું, ત્યારે ચાર વર્ષના પીઠાશને યાદ આવ્યું કે મારે સસલે કયાંય દેખાતા નથી. પીઠાશે પૂછ્યું વેસુર ગેલવાને, બાપુ ! ભાઈ ક્યાં? આજુબાજુ જુએ છે. સસલો દેખાતો નથી. સનરાબાટીએ પૂછયું કોને શું છે ? સુર ગેલો કહે અરે આ પીઠાશ સસલે લઈને આવે તેને
હે... અરે ભાઈ! સસલે તે તમારા પેટમાં પડી ગયે. પીઠાશ તે ભાઈ ભાઈ કરતે માંડયો રડવા. વેસુર ગેલ પણ ગળગળ થઈ ગયે. બોલચાલ વધી ગઈને સનરાબાટીએ ત્યાંને ત્યાં પીઠાશના બાપને મારી નાખે.
ઘેર જઈ ચારણ્યને વાત કરી, તારા ભાઈને મારીને આવ્યો છું. ચારણે સાંભળી લીધું, ત્યારે તે કંઈ બોલી નહીં પણ મનમાં ગાંઠ વાળીને બેસી રહી.
Page #172
--------------------------------------------------------------------------
________________
પાપ છેદન પ્રક્રિયા
૧૬૩
ફૂઆની બીકે પીઠાશ ભાગ્યો. સીધે મા પાસે મા ને વાત કરી. મા તેને લઈ સીધી પહોંચી મેવાડમાં ચિતોડ ગામે. દીકરાને માટે કર્યો. ચારણને દીકરે છે, સરસ્વતી જીભે આવીને વસી છે, ચિતોડના દરબારમાં પીઠાશ કવિતા કરે છે અને ચિતોડના રાણા તેની એક એક કવિતા પર ડોલે છે ત્યારે તેની માની આંખમાંથી દડ–દડ આંસુડા પડે છે.
દીકરો પૂછે છે, મા! “તું મારી કવિતાથી ખુશ નથી થતી? તને રડવું કેમ આવે છે મા??” |
ભૂલી ગયે બેટા? તારા બાપનું વેર?
પિઠાશ તરત કાઠીયાવાડ આવ્યું, અરઠીલા ગામે. બુઢઢ ફૂઓ અને ફેઈ એક ઓરડામાં સુતા છે. સહેજ અંગુઠે દબાવીને ફૂઈને જગાડી. હાથમાં ખગ જેવું ફૂઈ બેલી આવી પહોંચે બાપ પીઠાશ! લે હવે કેની વાટ જોઈ હ્યો છે? લગાવ, એ જ તારા બાપનો મારતલ છે. બસ એક જ ઘા કર્યો પીઠાશને કામ પૂરું કર્યું.
ફૂઈ બેલી ખબર છે બેટા, માથે મારા બે સાવઝ બેઠા છે. હમીર અને નાગાજણ, હવે ભાગવા માંડ.
પીઠાશ ભાગ્યે પાછો રાજસ્થાનમાં
સવાર સુધી ચારણ ધણનું લોહી તરબોળ માથું જોઈ અબેલ રહી. સવારે મોં ઢાંકી માંડયુ રેવા. આ તે ચારણીને વિલાપ, મુંગા ઝાડવાને ય રેવડાવી દે
હમીર–નાગાજણ દેડ્યા નીચે. બાપનું થીજી ગયેલું લોહી જોયું. તે હવે બહુ થયું મા, આ બધાં ઢોંગ રેવા દે. નકી પીઠાશ આવીને ભાગ્ય લાગે છે, રંગ છે મા તનેય ! સગા ઘણને વેતરાવી નાંખ્યું. '
મા કહે દીકરા! હાઉ કર, એક દી ઈ છેરાને બાપે આમ જ મુએ તે. ત્રણ વરહને હતો. ઈ છે તે દી ! બાપના મળદા પર ગાય વન્યાનું વાછડું રૂએ તેમ પકે પિંકે રોયે તે, બાપ તો સંધાચના સરખાં બેટા! બાકી હજી બળ ભર્યું હોય તે ચિતોડ ક્યાં આધું છે?
રાવળના વેશે હમીર અને નાગાજણ બેય ચિતોડ આવ્યા. સીધે
Page #173
--------------------------------------------------------------------------
________________
છે પણ
મારી રાતે ચાર
વાણી. ચાકી રાતે ચુડલી
૧૬૪.
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ પીઠાશની ડેલીએ ઉતારે કર્યો. પીઠાશના એકલા પડવાની રાહ જુએ છે પણ કદી પીઠાશ એકલે પડતું નથી. રાત દી” ઉજાગરા વેઠે છે.
એક ગોઝારી રીતે ચારણ પર પિતાની કવિતા ઢોળી રહ્યો હતો ત્યારે ઓચીંતી જ ચારણની ચુડલી નંદવાણું. ચારણ મને હમણાં હમણાં ચુડલી લાવી દે. ઘણું સમજાવ્યું પીઠાશે, અડધી રાતે ચુડલી ને મળે.
ચારણીના અતિ આગ્રહથી બહાર નીકળે. એકલે ભાળીને રાવળના વેશે રહેલા હમીર અને નાગાજણ પણ ભેગા હાલ્યા, મણીયારાની દુકાન ખોલાવી ચુડલી લીધી, પણ અંધારી રાતે રાવળભાઈઓના દુહા સાંભળી .
કેણ તમે? બાપ! હમીર અને નાગજણ આવી પહોંચ્યા બાપ !
ભાઈ! ચારણ્ય ચૂડીની વાટ જેશે. જે ભરોસો પડતો હોય તે ચૂડી દઈ આવું, નહીં તે ચારણ્ય ઝુરી ઝૂરીને મરશે બાપ!
નાગાજણ તે તૈયાર ન થયે પણ હમીરના વેણે પીઠાશને જવા દીધે. ઘેર પહોંચી ચારણ્યને ચૂડી દીધી. સવાર સુધી પહેરી લે તું ! ભેરુ આવી પહોંચ્યા છે, હું હાલ્યો.
પહ ચીંથરીયા મહાદેવ, આ તે ચારણની જીભ હતી તેમાં ફેર ન થાય.
પાછળ બે ધેડા અને મનેખ દેખાણું. હમીરે રાડ પાડી, પીઠાશ! આ શું વિશ્વાસઘાત. કેણ છે પાછળ? નિર્દોષ ચહેરે પીઠાશે પાછળ જોયું. ત્યાં તે ચારણી લગોલગ આવીને ઉભી રહી.
ચારણું બેલી, ચારણ! આનું કાંઈ પાપ કહેવાય. તે એના બાપને માર્યો તે તને ફુઈએ ભાગવા પુરો સમે આપેલ. આ બિચારા દેડી દોડીને કેટલું પગશે? વાંહે ચિતેડનાઅસવારે છુટશે પછી આનું શું થાશે? T લે બાપ! હાલો, તમેય કામ પતાવીને ઝટ છેડે ચડી જાઓ. માંડે ભાગવા, રાત વીતવા માંડી છે.
પીઠાશ–હમીર-નાગાજણ ત્રણેય પત્થરના પુતળા જેવા થઈ ગયા. હમીરને નાગાજણ પગે પડી ગયા ચારણને.
મામા કૂઈના ભાયુંની આંખો ભીંજાઈ ગઈ, પીઠાશને બાથમાં લઈ ખૂબ રેયા ખૂબ રોયા,
Page #174
--------------------------------------------------------------------------
________________
પાપ છેદન પ્રક્રિયા
૧૬૫ આજ સાચું પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિતનું સંસ્કૃત સંસ્કરણ છે. પાછિન્ન એટલે કે પાપ છેદન પ્રક્રિયા ટુંકમાં પ્રાયશ્ચિત એ પાપને દૂર કરનારી એકજાતની ક્રિયા છે. જે મન કે આમામાં રહેલા મલિન ભાવને દૂર કરે છે. - પિતા દ્વારા થયેલા અપરાધની કે દોષોની શુદ્ધિ પ્રાયશ્ચિત તપ દ્વારા થાય છે. પ્રાયશ્ચિતનું કારણ જણાવતા જ્ઞાની પુરુષો એ લખ્યું
अकुर्वन् विहित कर्म निन्दित च समाचरन्
प्रसक्तश्चेन्द्रियार्थेषु प्रायश्चित्तीयते नरः શાસ્ત્ર વિહિત કર્મો નહીં કરવાથી, નિન્દ્રિત કર્મોના આચરણથી અને ઈન્દ્રિયોના વિષયમાં આસક્ત થવાથી માણસ પ્રાયશ્ચિતને ભાગી બને છે.
પ્રાયશ્ચિતનો અર્થ અને આવશ્યક્તાની વિશેષ સ્પષ્ટતા કરવા માટે તેના દશ પ્રકારોને જણાવેલા છે –
दसविहे पायच्छिते पन्नते त' जहा-आलोयणारिहे १पडिक्कमणारेहे २ तदुभयारिहे ३ विवेगारिहे ४ विउसग्गारिहे ५ तवारिहे ६ छेदारिहे ७ मूलारिहे ८ अणवठ्ठप्पारिहे ९ पार चियारिहे १०
આજ પ્રકારોને તત્વાર્થ કાર ઉમા સ્વાતિ વાચકે અધ્યાયઃ નવના બાવીસમાં સૂત્રમાં ગુંથતા લખ્યું કે, બાવન પ્રતિમામ તકુમય विवेक व्युत्सर्ग तपश्छेद परिहारोपस्थापनानि
(૧) આલેચન (૨) પ્રતિકમણ (૩) તદુભય–તે બને (૪) વિવેક (૫) વ્યુત્સર્ગ (૬) તપ (૭) છેદ (૮) પરિહાર (૯) ઉપસ્થાપન.
શ્રી ભગવતી સૂત્રમાં દર્શાવેલા દશ ભેદ અને તત્વાર્થના નવ ભેદમાં પ્રથમ સાત તે સમાન જ છે. માત્ર પરિહાર અને ઉપસ્થાપના ને બદલે ત્યાં મૂળ–અનવસ્થાપ્ય અને પારાચિક એ ત્રણ પ્રકારો દર્શાવેલ છે.
નેધ – [ વર્તમાન કાલે છેલ્લા બે પ્રાયશ્ચિતને વિચ્છેદ છે. કેમ કે ચૌદ પૂર્વને વિચ્છેદ થતા તે બંને પ્રાયશ્ચિત પણ વિચ્છેદ પામે છે.]
વ્યવહારમાં તમારો એક અનુભવ હશે કે કેટલીક વસ્તુ પાણીથી સાફ થાય છે. કેટલીક વસ્તુ સાબુથી ધોવાય છે, કઈ વસ્તુ માટી કે રાખ ધસીને સાફ થાય છે અને કોઈ વસ્તુને શુદ્ધ કરવા તપાવવી પડે છે,
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ–ર
પ્રાયશ્ચિતના આ બધાં પ્રકારા દર્શાવ્યા તે બધાંના હેતુ તા ચિત્ત ના શુદ્ધિકરણના જ છે. પણ જેમ અલગ અલગ વસ્તુની સફાઈ કરવા માટે અલગ અગલ પદાર્થોના ઉપયોગ કરાય છે. તેમ જુદા જુદા દોષ માટે પ્રાયશ્ચિત પણ જુદી જુદી રીતે અપાય છે.
(૧) આલેાચના પ્રાયશ્ચિત :– ગુરૂ સમક્ષ નિખાલસ ભાવે પોતાના દોષ પ્રગટ કરવા તે આલાચના પ્રાયશ્ચિત, તેના ત્રણ તબક્કા છે. (૧) આત્મ નિન્દા એટલે કે પશ્ચાતાપ. (૨) અત નિરીક્ષણ યાને આલાચના. (૩) હ–ગુરૂ સાક્ષીએ અપરાધાને એકરાર કરવા.
કયારેક માહવશ વ્યક્તી કઈક ભૂલ કરી બેસે પણ પછી તેના મનમાં તે ભૂલ કે અપરાધ માટે દુઃખ થવા લાગે એટલે પશ્ચાતાપ કરે, અંતરનું નિરીક્ષણ કરે પછી ગુરુ મહારાજ પાસે જઇ પાતાની હૃદય વ્યથાને રજૂ કરે, ત્યારે ગુરૂ મહારાજ જે પ્રાયશ્ચિત આપે તે ગ્રહણ કરે. તે મુજબ ઉપવાસ-સ્વાધ્યાય આદિ તપ કરે.
કદાપિ આલાચના લેવા જતાં માર્ગોમાં જ આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામે તા પણ તેને આરાધક જાણવા. કેમકે પ`ચમાંગ શ્રી
ભગવતી સૂત્રમાં કહ્યું છે કે—
आलाजणा परिणओ सम्म सौंपट्टिओ गुरुसगासे जइ अंतरात्रि काल करिज्ज जइ आराहओ तहवि
આલાયા પરિણત [આલાચના લેવાને તત્પર થયેલા ગુરુ પાસે જવાને સમ્યક્ પ્રકારે સંપ્રસ્થિત થયા હેાય એટલે કે માળે પડયા હાય તેવા મુનિ કદાપિ માર્ગમાં કાળ કરે તે પણ તે આરાધક ગણાય છે. કેમકે આવાચનાની ઈચ્છા તા જ્યારે મેાક્ષના સન્મુખ ભાવે પ્રબળ વીયના ઉલ્લાસ થાય ત્યારે જ થઈ શકે છે.
(૨) પ્રતિક્રમણ પ્રાયશ્ચિત : પાપથી પાછા ફરવુ અને ફરીથી પાપ ન કરવાના ઈરાદાથી મિથ્યાદુષ્કૃત આપવું તે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત.
જે દોષોનું માત્ર પ્રતિક્રમણ કરવાથી જ છુટકારા મળે અથવા શુદ્ધ થઈ શકે તેને પ્રતિક્રમણ પ્રાયશ્ચિત કહે છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
પાપ છેદન પ્રક્રિયા
જિનશાસનમાં પાપના પ્રતિકમણને અવશ્ય કર્તવ્ય ગણેલું છે. સાડી ત્રણસો ગાથાના સ્તવનમાં બીજી ઢાળની અઢારમી ગાથામાં જણાવ્યું છે. – મૂળ પદે પડિક્કમણું ભાડું, પાપ તણું અણુ કરવું રે, શક્તિ ભાવ તણે અભ્યાસે તે જસ અથે વરવું રે.
તેથી જ ઉભયકાલ પતિકમણ આવશ્યક કરવાનું ફરજિયાત કહ્યું. કાળભેદે પ્રાયશ્ચિત ત્રણ પ્રકારે કહ્યું છે. (૧) ભૂતકાળમાં લાગેલા દોષોની આલોચના. (૨) વર્તમાનમાં લાગતા દોષોથી સંવર દ્વારા બચવું. (૩) ભાવિમાં થનારા દોષોનું પ્રત્યાખ્યાન કરવું.
જેમ અઈમુત્તા મુનિએ માત્ર આઠ વર્ષની ઊંમરે દીક્ષા લીધી હતી. અન્ય સ્થવિર મુનિવર સાથે ઈંડિલ ભૂમિ ગયા હતા. શૌચાદિ કિયા કરી બહાર ઉભા હતા. ત્યાં પૂવે વરસાદ આવેલા હોવાથી પાણીના ખાબોચીયા ભરેલા હતા. બધાં બાળકો પોતાની નાવ તરાવતા હતા, તે જોઈ અઈમુત્તા મુનિ પણ પોતાનું પાત્ર તરાવવા લાગ્યા. બીજા મુનિને આવતા જોઈને બોલ્યા જુઓ જુઓ! મારી નાવ કેવી તરી રહી છે? ત્યારે સ્થવિર મુનિએ સમજાવ્યું કે આપણે આ રીતે વિરાધનાને દોષ લાગે.
અઈમુત્તા મુનિ જ્યારે ઈયિાવહી રૂપ પ્રતિક્રમણ કરી રહ્યા હતાં ત્યારે સૂત્રોચ્ચાર સમયે ઘણી વા મટ્ટી શબ્દ બોલતાં બોલતાં પ્રાયશ્ચિતની ધારાએ ચડ્યા. લાજ ઘણી મનમાંહી ઉપની, સમોસરણ મે આયા રે, ઈરિયાવહી પડિકમતે અઈમુત્તો, ધ્યાન શુકલ મન ભાયે રે, કેવળ જ્ઞાન તિહાં ઉપન્ય ધન ધન મુનિ અઈમુત્તો રે, શુદ્ધ અને ચારિત્ર પાળીને તે મુનિ મુગતે પહેતે રે
મુનિ પિતાના દોષની નિંદા-ગહ કરતા ભાવનાની વિશુદ્ધિ ચકી કર્મક્ષય કરી કેવળ જ્ઞાન પામ્યા. આ છે પ્રતિક્રમણ પ્રાયશ્ચિતની સાર્થકતા પાપ છેદન પ્રક્રિયાની ફળ સિદ્ધિ.
મિચ્છામિકકડમ” ખરે ભાવ જ પ્રતિકમણની સાથે ક્તા છે. જેમ મૃગાવતી અને ચંદન પાળા કેવળી થયા ત્યાં મિચ્છામિ દુક્કડમરૂપ પ્રતિક્રમણ એ જ પાયે હતો.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ(૩) તદુભય પ્રાયશ્ચિત :- જે પાપ સેવ્યુ હોય તે ગુરુ સમક્ષ પ્રગટ કરવું અને ગુરુદેવની આજ્ઞાપૂર્વક પ્રતિક્રમણ કરી મિથ્યા દુષ્કત દેવું. તે આલોચના અને પ્રતિક્રમણ બન્ને હોવાથી તદુભય કે મિશ્ર પ્રાયશ્ચિત કહેવાય.
(૪) વિવેક પ્રાયશ્ચિત – અકલ્પનીય આહાર વગેરે ગ્રહણ થયા પછી સદેષ છે તે ખ્યાલ આવે ત્યારે ત્યાગ કરવો તે વિવેક પ્રાયશ્ચિત.
શ્રાવકના પક્ષે સમજાવવા માટે કહીએ તો કોઈ શ્રાવકે ફાગણ ચાતુર્માસ બાદ નકકી કર્યું કે મે અભક્ષ્ય છે માટે હવે કાતીક પૂણમા સુધી ત્યાગ કરે.
જ્યારે જમવા બેસે ત્યારે જુએ છે કે ભજનમાં પેંડા–બરફી વગેરે મીઠાઈમાં ઉપરથી પસ્તા બદામ આદિ મે છાંટેલો છે. તે ત્યાં વિવેક પ્રાયશ્ચિત મુજબ શુદ્ધિકરણ માટે શ્રાવક ઉપરથી મેવાને કાઢીને અલગ કરી દે, પછી બિલકુલ મેવા રહિત થઈ ગયેલ પેંડા-બરફી વગેરે વાપરે. - (૫) વ્યુત્સગ પ્રાયશ્ચિત – વ્યુત્સર્ગ એટલે એકાગ્રતાપૂર્વક કાયા અને વચનના વ્યાપારને નિરોધ કરવું તે.
જે પ્રાયશ્ચિત સામાન્યથી ભોજન, લઘુનીતિ, વડીનીતિ સંબંધે હોય છે. જેમકે તમે પૌષધ કર્યો છે અને માત્ર જવાનું થયું તે તમારે આવીને ઇરિયાવહી પ્રતિક્રમણ કરતા પચીસ શ્વાસોચ્છવાસ પ્રમાણુ [એક લોગસ્સ કાર્યોત્સર્ગ કરવું જરૂરી છે તેને વ્યુત્સગ પ્રાયશ્ચિત કહ્યું. - (૬) તપ પ્રાયશ્ચિત – બાહ્ય તપ વડે ગ્રતાદિમાં લાગેલા દેષની શુદ્ધિ કરવી તે તપ પ્રાયશ્ચિત.
વ્રતાદિમાં લાગેલા દોષને આશ્રીને પ્રાયશ્ચિતની વાત શ્રાવકોએ ખાસ સમજવા જેવી છે, કેમકે જે રીતે થર્મોમીટર વડે તાવ માપીને તાવની એાછી વત્તી ડીગ્રી મુજબ દવા ગળી અપાય, તેવી રીતે થયેલ દેષની ડીગ્રી નકકી કરી પ્રાયશ્ચિત અપાય છે.
દેષના પ્રકાર ચાર છે :(૨) તત્રમ- વ્રત ભંગને ઈરાદે કે વિચારણા કરવી તે
અતિક્રમ દોષ. (૨) વ્યતિમ – વ્રત ભંગ માટે પ્રવૃત થાય તે. (૩) તિવાર – વ્રત ભંગ માટેની સામગ્રી એકઠી કરી લે અથવા
વ્રતભંગ માટે એક કદમ ઉઠાવી પણ લે તો અતિચાર કહેવાય.
Page #178
--------------------------------------------------------------------------
________________
પાપ છેદન પ્રક્રિયા
(૪) અનાચાર – સર્વથા વ્રત ભાંગે તે અનાચાર.
શ્રાવકના પ્રથમત્રત સંબધિ પ્રાયશ્ચિતમાં તપને જણાવતા લખ્યું કે- દા.ત. માત્ર પાણીને ગાળે નહીં અને સ્નાન માં ઉપયોગ કરે તે અથવા ગરમ કરે તે ત્રણ ઉપવાસને તપ પ્રાયશ્ચિત માં આવે.
(મેની ગાક લેવા નીકળવાનું હોય અને લીલા ઘાસ પર બેસે અથવા ચાલે તો એક ઉપવાસ.
કદી આ ઝીણી ઝીણી વાત વિચારી છે તમે? કે તબીયત સુધરે અથવા ન પણ સુધરે બાકી એક એક ઉપવાસ તે રોજ માથે લાગી જ જાવાને.
એક ગોવાળે બાવળના કાંટામાં “જૂ” પરોવી મારી નાખેલી હતી. ઉપદેશ પ્રાસાદમાં તેની કથા વર્ણવતા લખ્યું છે કે પ્રાયશ્ચિત કર્યા વિના મૃત્યુ પામનાર તે ગોવાળને એકસો આઠ ભવ સુડીએ ચડીને મરવાને વારે આવ્યું.
બીજા અણુવ્રત સંબધે પ્રાયશ્ચિત ને છે કે દા.ત. કોઈ શ્રાવક બીજાને શ્રાપ આપે “અલ્યા તારું નખ્ખોદ જાય” આટલું વાક્ય બોલે તે એક ઉપવાસનું પ્રાયશ્ચિત સમજી લેવાનું.
મરિચિના ભવનું ઉદાહરણમાં તે કેટલું પ્રસિદ્ધ છે. એક માત્ર અસત્ય વચનનું ઉચ્ચારણ કર્યા બાદ આલોચના ન કરી તે અનતે. સંસાર વધાર્યો કે જેની ગણના ભાવ ગણતરીમાં પણ શાસ્ત્રકારોએ ન કરી.
ત્રીજા વ્રત સંબંધિ પ્રાયશ્ચિત જણાવતા એક દષ્ટાન્ન આપ્યું કે દાણચોરી કરનારને જધન્યથી પુરીમરૂઢ તપ આવે.
ધવલ શ્રેષ્ઠી કે જે અદત્ત ગ્રહણ કરવામાં આસક્ત બનેલો અને રાજનું દાણ ચુકવ્યું ન હતું તેને તે તેજ ભવમાં સાતમે માળેથી પડી પોતાની છરીથી જ મૃત્યુ પામવાને વખત આવ્યો.
ચોથા વ્રત સંબંધે તદ્દન સામાન્ય ઢીંગલા ઢીંગલીને પરણાવવા જેવી બાળ ચેષ્ટાનું પણ એક પુરીમઢ જેટલું પ્રાયશ્ચિત કહ્યું.
લક્ષમણે આર્યા એટલે આજથી એંસી ચોવીશી પૂર્વેનું આ પાત્ર; એંશી ચોવીશીમાં ચાલીશ કાલચક્ર પુરા થઈ જાય.
ઉત્કૃષ્ટ સંયમ પાલન કરી રહેલા હતા લક્ષમણ સાદવજી. ચાતર્માસમાં સૂર્યની આતાપના લેતા લેતા તેની નજર અચાનક પડી કામ ક્રીડા કરી રહેલાં ચકલા-કલી યુગલ પર, મનમાં કામ વિકારોનો ઉદ્દભવ થયે. અરે રે ! પ્રભુએ આની છૂટ કેમ નહીં આપી હોય ?
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૧૭૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ મનોમન સમાધાન કર્યું લમણે આર્યાએ, ભગવાન તે અવેદિ છે. અદિ પ્રભુને સદિના સુખ દુઃખની શું ખબર પડે? એટલા માટે જ પ્રભુએ બ્રહ્મચર્યને સર્વાધિક મહત્ત્વ આપ્યું છે. એ રીતે તેણીએ તીર્થકરની આશાતના અવહેલના કરી. - થોડી વખતમાં સાધ્વીજીની વિચારધારા પલટાણી. અરેરે મેં આ શું વિચાર્યુ? વીતરાગ પરમાત્મા તે સર્વજ્ઞ–સર્વદશી છે. તેને વળી શું પક્ષ હોય? મેહનીય કર્મવશ બની મેં જ અવળી વિચારણા કરી. તેણીએ પ્રાયશ્ચિત લેવા માટેની તીવ્ર અને ભાવ સાથે જે પગ ઉપાડ કે પગમાં કાંટો વાગ્યો. બસ કાંટ વાગતા જ મનમાંથી સરળતા ચાલી ગઈ અને કાંટા રૂપી શ૦એ માયા શલ્યનું સ્વરૂપ ધારણ કર્યું.
ગુરુણીજીને પૂછયું કે જે કઈ કામવાસના સંબંધે આવું ચિંતવન કરે તો પ્રાયશ્ચિત શું આવે? પ્રાયશ્ચિત જાણ્યા બાદ લમણા આર્યાએ તે રીતે પ્રાયશ્ચિત ચુકવવા બાહ્ય તપના આરંભ કર્યો. ૦ દશ વર્ષ પર્યત વિગઈ રહિત પણે છઠ્ઠ, અઠ્ઠમ,
ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ 0 બે વર્ષ પર્યન્ત ઉપવાસ તપ. 0 બે વર્ષ ભેજન વડે પણ વિગઈ રહિત. ૦ સેળ વર્ષ માસક્ષમણ તપ. ૦ વીસ વર્ષ સુધી આયંબિલ તપ.
આ રીતે કુલ પચાસ વર્ષીય તપ કર્યો પણ માયા શ૦ યુક્ત હોવાથી નિષ્ફળ ગયો.
પાંચમાં અણુવ્રત સંબંધે નવમાંથી એક પણ પરિગ્રહને નિયમ ભાંગે તે જઘન્યથી પુરિમઢ.
મૂળ ગુણની માફક ઉત્તગુણ રૂપ સાત વ્રતોમાં પણ આજ રીતે પ્રાયશ્ચિતને અધિકાર છે. જે ઉપદેશ પ્રાસાદમાં શ્રી લક્ષ્મી સૂરિજી મહારાજે સંગ્રહિત કર્યો છે. - શ્રાવક આ રીતે દેષ નિવારણ માટે આલોચનાદિક પ્રાયશ્ચિત કરી શુદ્ધ થઈને પાપ છેદન પ્રક્રિયામાં કમશ: આગળ વધતે મેક્ષ માર્ગને સાધક બને. એ જ અત્યંતર તપના પ્રથમ ચરણની સાર્થક્તા–
Page #180
--------------------------------------------------------------------------
________________
(૫૩) તપ–વિનય
–નમનથી મુક્તિ
विणओ सासणे मूल विणीओ संजओ भवे
विणयाओ विप्पमुक्करस कओ धम्भा कओ तो વિનય એ જિનશાસનનું મૂળ છે, વિનયવાળો જ સંયત (સાધુ) થાય છે, વિનયથી વિપ્ર મુક્ત (ભ્રષ્ટ થયેલાને) ધર્મ કયાંથી હોય અને તપ પણ ક્યાંથી હોય?
અભ્યન્તર તપન બીજે ભેદ વિનય છે. વિનયતપ એ જીવનરૂપ સુવર્ણને તપાવીને તેમાંથી અભિમાન, કઠોરતા, મદ, અહંકાર, અશ્રદ્ધા ઘણું વગેરે દુર્ગુણોરૂપી મેલને દૂર ફેંકી દે છે. - વિનયરૂપી મૂળ વગરનું ધર્મવૃક્ષ ફાલવા ફૂલવાને બદલે સૂકા ઠુંઠા જેવું બની જાય છે.
શ્રીનન્દીસૂત્રમાં પણ અક્કડ શ્રેતાને મુદ્દગલ શૈલ પથરની ઉપમા આપી છે. જેમ મુદ્દગલ શૈલ પાથર પર ગમે તેટલી મુશળધાર વર્ષ થાય તો પણ ત્યાં એક બંદ ટકશે નહીં અને બધું પાણી વહી જશે. તેમ જેના હૃદય પર અભિમાન, મદ કે અકડાઈ રૂપી મુગલ શૈલીય ચટ્ટાન પડી છે તે જ્ઞાનની ગમે તેવી મુશળધાર વર્ષથી પણ ભી જાતે નથી એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરતા નથી.
તેથી જ કહ્યું કે વિનચ એ શાસનનું મૂળ છે. મૂરું ધમૂ વિના. વિનય ધર્મનું મૂળ છે.
પહેલે અધ્યયને કaોજી ઉત્તરાધ્યયન મઝાર સઘળા ગુણમાં મૂળગેજી જે જિનશાસન સાર
ભવિક જન વિનય વડે સુખકાર રુણ શય્યા પર પડેલા ચીની સંત ચાચુઆ ને લાઓસે એ પૂછયું, મહાત્મા શું તમારે તમારા કઈ શિષ્ય માટે સંદેશ આપવાને છે ?
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૭૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
-
- -
-
-
-
સંત કહે મારા મુખમાં દાંત છે? – નહી તો –
અને જીભ દેખાય છે? તે તે છે જ, આમ કેમ? કારણ બતાવી શકશે?
લાઓસે કહે મને લાગે છે કે નરમ હોવાથી જીભ ટકી રહી છે. અને અક્કડ હોવાથી દાંત નાશ પામ્યા છે. ચાડ્યુસ કહે તમારી વાત તદન બરાબર છે. જગત પણ આ જ વિનયના સિદ્ધાંત પર ટકી રહ્યું છે. બસ વિશેષ કંઈ કહેવું નથી.
આપણે પણ લેક વ્યવહામાં બોલીએ છીએ “નો તે પ્રભુને ગમ્યો” માટે આજનું પરિશીલન રાખ્યું નમન થી મુક્તિ.
આ જ છે વિનય દ્વારા ચિરસ્થાયિત્વનું વરદાન.
જ્ઞાતા ધર્મ કથાંગ સૂત્રમાં તીર્થંકર પદવી પ્રાપ્તિ માટેના વીસ કારણે (વીસ સ્થાનક) બતાવ્યા છે. તેમાં પણ “વિનય નામક એક પદની આરાધના દર્શાવી છે. ત્યારે પ્રશ્ન થાય કે કેટલીવારથી આ વિનય-વિનય-વિનય શબ્દ આવે છે પણ વિનય એટલે શું?
વિનીચતેડનાદ કા જ રૂતિ વિનય આચાર પ્રદીપ ગ્રન્થમાં જણાવે છે કે જેના વડે આઠ પ્રકારના કર્મો દૂર કરાય તે વિનય.
સામાન્ય અર્થમાં તે વિનય એટલે શિષ્ટતા અથવા નમ્રતા કહેવાય છે. પણ પારંપારિક અર્થ બતાવતા આઠ કર્મોનું નિવારણ એજ વિનયતપ ગણાવ્યો છે. નિત-નાગતિ સઇ શ ા માટે પ્રવાર कर्म स विनय :
તેથી જ કરીને ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ પ્રથમ વિનધર્મને ઉપદેશ છે, દશવૈકાલિકના નવમાં અધ્યયનમાં પણ વિનય–સમાધિ ને સંદેશો ભરેલો છે, પ્રશ્ન વ્યાકરણ નામક દશમા અંગસૂત્રમાં પણ વિનયને આચારનું રૂપ આપેલું છે અને અત્યંતર તપમાં વિનયને બીજા નંબરે તપનું સ્થાન અપાયું છે. અરે બુદ્ધ પણ “વિનય પિટક નામના અધ્યયનને ઉપદેશ આપેલ છે.
કારણ કે વિનય એ જ શાસનનું મૂળ છે નિર્વાણનું સાધન છે. વિનય વિના ધર્મ કે તપ રહી શકે નહીં.
કુવામાં ઘડે નાખો ત્યારે કુવો તે પાણી વડે ભરેલે જ છે. પણ ઘડામાં પાણુ કયારે આવે ? જ્યારે ઘડે નમે ત્યારે. તેમ ગમે તેટલા
Page #182
--------------------------------------------------------------------------
________________
નમનથી મુક્તિ
૧૭૩
સંત-ઋષિ-મુનિ કે વિદ્યાના સાગર પાસે ચાલ્યા જશે તે પણ જ્ઞાનરૂપી જળ પ્રવેશી શકશે નહીં કારણ વિનમ્રતાનો અભાવ.
જીનછ ચામર કેરી હાર ચલતી એમ કહે રે લોલ. જીન છે જે નમે અમ પરે તે ભવિ ઉદેવ ગતિ લહેરેલોલ
પ્રભુજીના અતિશયથી ચાલતી ચામરની હાર માળા પણ જીવને એકજ સંદેશ આપે છે કે જે અમારી પેઠે (પ્રભુને) નમશે તે ઉર્ધ્વગતિ (મેક્ષ) પામશે. માટે યાદ રાખો–વિનય ધર્મ એટલે “નમનથી મુક્તિ ."
પણ આપણે વિનયનો વાસ્તવિક અર્થ ન સ્વીકારતા નમ્રતાને નબળાઈ બનાવી દીધી છે, કેમકે વિનય ને ખુશામત, ચાપલુસી. દિનતા કે હિનતા સાથે જોડી દીધું છે. લધુતા એ વિનય જરૂર છે. પણ લધુતા ગ્રથિએ વિનય નથી. એ રીતે નમ્રતા વિનય જરૂર છે. પણ તે સહજ ગુણને બદલે માયા ન હોય તે – નમન નમન મેં ફેર હૈ બહેત નમે નાદાન
દગા બાજ દુગુણ નમે ચિત્તા ચોર કમાન દુન્યવી રીતે પાંચ પ્રકારે વિનય વર્ણવ્યો છે.
(૧) લોકપચાર વિનય - જ્યાં કેવળ લોકમાં કીર્તિ પ્રાપ્ત કરવા માટે જ નમવામાં આવે છે. અહીં દેખાવ હોય છે પણ હૃદયની પ્રેરણું હોતી નથી. તેના હદય પર શું અસર થશે? એવી શિષ્ટાચાર ભાવના કે પ્રશંસા કરાવવા માટે જ વિનય દાખવવામાં આવે છે.
(૨) ભય વિનય :- ઉપરી અધિકારી કે સત્તાધારી વ્યક્તિ પાસે બઢતી કે સ્થાન ટકાવવા વિનય દાખવે, વિદ્યાથી સજાના ભયથી વિનય દાખવે વગેરે સર્વે વિનયમાં ભયની પ્રધાનતા છે.
(૩) અથ વિનય :- સિાની પ્રાપ્તિ માટે ધનાઢયનું, સત્તાધારી વ્યક્તિનું, અધિકારીનું બહુમાન કરે, માલ વળગાળી દેવા માટે વેપારીને ગ્રાહકને કે મેનેજરને વિનય કર, નોકરીમાં પગાર વધારા માટે શેઠને વિનય કરે. આ સર્વે અર્થ વિનય છે.
(૪) કામ વિનય – કામવાસનાની તૃપ્તિ માટે જે સ્ત્રીઓની સાથે નમ્રતા દાખવવામાં આવે છે તે કામવિનય કહેવાય. ત્યાં માણસ લાતને માર પણ ખમી લે છે. કેઈ આ વાત જાણી ન જાય અને
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૭૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
પિતાની કામ લીલા બરાબર ચાલતી રહે તે માટે નાનામાં નાની વ્યક્તિને પણ માન આપે છે.
(૫) દૈન્યવિનય - મોટા હત્યારા, ગુંડા કે લુંટારા સામે ગરીબડો થઈ હાથ જોડી ઉભું રહી જાય, પોતાને આત્મવિશ્વાસ ગુમાવી માણસ પિતે લઘુતાગ્રંથિથી પીડાવા લાગે તો આ સ્થિતિમાં દૈન્ય વિનય ગણાય છે.
આ પાંચમાંના કેઈપણ વિનય મેક્ષનું સાધન બની શકતું નથી. આ બધે દ્રવ્ય વિનય છે. વારંવાર હાથ જોડવા, મસ્તક નમાવવું, માફી માંગવી આ બધામાં કયાંય હૃદયનું જોડાણ હોતું નથી અથવા માયાચાર સમાએલો હોય છે તેથી તે સર્વે દ્રવ્ય વિનય જ છે.
વિનયને ગુણ તરીકે ગણવા માટે નમ્રતા, સરળતા અને હાર્દિકતા મહત્ત્વની વસ્તુ છે. કારણ કે ભાવ વિનય જ તપનું મહત્ત્વપૂર્ણ પાસુ છે. “નમનથી મુકિત * પરિશીલન ત્યારે સાર્થક બનશે જે સાહજિક અને ભાવના સભર વિનય તપના અર્થમાં તે નકારાદિ હશે.
રોમનો એક મહાન સંત થઈ ગયે એ પેલાનિયસ. ગ્રીસમાં ફિલેસેફર સેક્રેટીસનું જેવું માન હતું તેવું જ માન એપોલેનિયસનું. રોમના બાદશાહ સુધી તેની ખ્યાતિ પહોંચી.
બાદશાહે વિચાર્યું કે એપલનીયસ જેવો દાર્શનિક અને તવા ચિંતક રાજકુમારને ભણાવે તે કેટલું સારું ! પિતાના અનુચરોને તેણે મોકલ્યા એપેલોનીયસ પાસે.
અનુચરોએ એપલેનીયસને વિનંતી કરતાં કહ્યું કે બાદશાહ આપને યાદ ફરમાવે છે. તે આપ તેમની સમક્ષ ઉપસ્થિત થઈ એમને ઉપકૃત કરો. એપલેનીયસ પહોંચ્યા બાદશાહ પાસે. બાદશાહે પૂછયું, આપ કુમારોને અભ્યાસ કરાવે તે કેમ? એપોલોનીયસ કહે અભ્યાસ તે હું વિના મૂલ્ય કરાવીશ. પણ આપના કુમારોએ મારે ઘેર આવવું પડશે.
બાદશાહે પૂછયું આપને રાજમહેલમાં પૂર્ણ સુવિધા અને માનપાન અપાશે પછી તમારે અહીં આવે તે શે વાંધો છે?
એપલેનીયસે ટુંકે ઉત્તર આપ્યું. વિદ્યા વિનય વડે શોભે છે અને જ્ઞાન પ્રાપ્તિ માટે વિનય પ્રથમ ચરણ કહેવાય.
બાદશાહે તુરંત વાત સ્વીકારી લીધી, આને કહેવાય જ્ઞાનવિનય
Page #184
--------------------------------------------------------------------------
________________
નમનથી મુક્તિ
૧૭૫ તત્વાર્થ સૂત્ર અધ્યાય નવના ત્રેવીસમાં સૂત્રમાં વિનયના ભેદ દર્શાવતા ઉમારવાતીજી વાચકે લખ્યું જ્ઞાન ટન વારિત્રો : - વિનય તપ ચાર પ્રકારે છે. જ્ઞાન વિનય, દર્શનવિનય, ચારિત્ર વિનય, ઉપચારવિનય.
વસ્તુતઃ વિનય એ ગુણરૂપે તો એક જ છે છતાં માત્ર વિષયની દષ્ટિએ તેના ચાર ભેદ દર્શાવાયા છે.
(૧) જ્ઞાન વિનય - શ્રી આચાર પ્રદીપ ગ્રંથમાં કહ્યું છે કે विनयो ज्ञानीनां ज्ञानाभ्यासिनां ज्ञानस्य ज्ञानोपकरणानां च पुस्तक पृष्ठक पत्र पट्टिका कपरिका स्थापनिका उलिका टिप्पनक दस्तरिकादीनां सर्व प्रकारैराशासना वर्जन भक्त्यादियथार्ह कार्य :
વિનય એટલે જ્ઞાનીઓની, જ્ઞાનાભ્યાસીઓની, જ્ઞાનની અને પુસ્તક, પુડું, પાના, પાટી, કવલી, ઠવણી, ઓળિયું, ટીપણું, દસ્તરી વગેરે જ્ઞાનોપકરણની આશાતના વર્જવી અને તેમની અથાગ્ય ભક્તિ કરવી.
સામાન્યથી મતિ-શ્રુત-અવધિ-મનઃપર્યવ કેવલ પાંચે જ્ઞાનના વિશે શ્રદ્ધા–કહુમાન રાખવા તેને જ્ઞાન વિનય કહેવાય.
આ વિનયન (૧) ભક્તિ (૨) બહુમાન (૩) ભાવના (૪) વિધિગ્રહણ (૫) અભ્યાસ. એવા પાંચ પ્રકારો જણાવતાં લખ્યું કે –
૦ પાંચ જ્ઞાનની ભક્તિ કરવી તે ભક્તિ વિનય, ૦ પાંચે જ્ઞાનનું બહુમાન કરવું તે બહુમાન વિનય ૦ પાંચે જ્ઞાન વડે જાણેલા પદાર્થોના અનુભવ વડે સાવના કરવી
તે ભાવના વિનય. ૦ જ્ઞાનને વિધિપૂર્વક ગ્રહણ કરવું તે વિધિગ્રહણ વિનય. ૦ અધ્યયન કરવું તે અભ્યાસ વિનય.
(૨) દર્શન વિનય – તત્વની યથાર્થ પ્રતીતિરૂપ સમ્યગદર્શનને ધારણ કરવું અને અષ્ટાવિધ આચારનું પાલન કરવું તે દર્શન વિનય. આ અષ્ટાવિધ આચારે કયા કયા?
निस्संकिअ निखिअ निविन्तिगिच्छा अमूढ दिहिअ
उववूह थिरिकरणे वच्छल पभावणे अट्ठ જિનમતમાં નિઃશંકપણું, અન્ય મતની અભિલાષા ન કરવી, ધર્મના ફળને વિશે સંદેહ ન રાખ, મૂઢ દૃષ્ટિપણને ત્યાગ કરે, ગુણ સ્તુતિ કરવી, ધર્મમાર્ગમાં સ્થિર કરવા, સાધર્મિક વાત્સલ્ય કરવું
અટવિ
નિબંધ "
ની અભિલા
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
-
-
-
-
-
-
-
-
-
અને શાસન પ્રભાવના આ આઠ પ્રકારના આચારનું પાલન કરવું તેને દર્શન વિનય જાણો. - કાંપિલ્યપુર નગરે ગસાર નામને બારવ્રતધારી શ્રાવક રહેતો હિતે, તેણે પરમ તાશ્ક પરમાત્મા શ્રી શાંતિનાથ સ્વામીને પ્રાસાદ કરાવેલો હતો. તેમજ તે શાંતિનાથ પ્રભુની રજ ત્રિકાળ ભક્તિ પૂર્વક પૂજા કરતે હતો.
એક વખત તેની સ્ત્રી મૃત્યુ પામતાં બીજી સ્ત્રી પર, જે સ્વભાવથી જ ચપળ હતી. તેણે ગુપ્ત રીતે ધન એકઠું કરી જુદી ગાંઠ વાળીને ધનનો સંચય કરતી હતી. વળી પિતાની ઈચ્છા મુજબ ખાવા પિવા લાગી. પરિણામે ઘટતાં ઘટતાં શ્રેષ્ઠીનું સર્વ ધન નાશ પામ્યું.
શ્રેષ્ઠી તે ગામ છોડી બીજા ગામમાં રહેવા ચાલ્યા ગયો ત્યાં પણ તેણે દ્રવ્ય અને ભાવથી ત્રિકાળ પૂજા કરવાનું ચાલું જ રાખેલું હતું. ન તેણે પૂજા છેડી કે ન પૂજાના ફળને વિશે તેના મનમાં કોઈ સંદેહ ઉત્પન્ન થયે.
ભોગસાર શ્રેષ્ઠીની પત્ની તથા બીજા લોકોએ ઘણું સમજાવ્યું કે નિગ્રહ અને અનુગ્રહના ફળને નહીં આપનારા એવા વીતરાગ દેવને તમે શા માટે ભજે છો? તેમની ભક્તિથી તો તમને સુખ મળવાને બદલે દરિદ્રતા મળી તેના કરતાં તે ગણપતિ, ચંડિકા, ક્ષેત્રપાલ વગેરે પ્રત્યક્ષ દેવાની સેવા કરે જેથી તત્કાલ તમારા ઈચ્છિતને પુરણ કરનારા બને.
શ્રેષ્ઠીને મનમાં ખૂબ દુઃખ થયું આવી વાત સાંભળતા. અરેરે! આ લોકો પરમાર્થથી અજાણ છે. મોહરૂપી મદિરાનું પાન કરી ગમેતેમ બેલી રહ્યા છે.
ખરેખર ! આ લેકે જાણતા નથી કે વીતરાગના ગુણોને સંભાર્યા વિના મેહ કઈ રીતે નાશ પામે ?
આ પ્રમાણે ચિંતવતા જરા પણ વિવિવિત્સા ધારણ નહીં કરતાં જીવન વિતાવે છે. પછી ધનના અભાવે ખેતી કરવા માંડી. તેની સ્ત્રી કુલટા બની ગઈ હતી.
શ્રેષ્ઠી તે નામ માત્રથી ભેગ–સાર રહ્યો હતો બાકી તેની પત્ની જ પરપુરુષ સાથે યથેચ્છ ભેગ ભેગવતા ખરેખરી ભગવતી બની ગયેલી.
Page #186
--------------------------------------------------------------------------
________________
નમનથી મુક્તિ
૧૭૭
શાંતિનાથ પરમાત્માના અધિષ્ઠાયક દેવે વિચાયુ ' કે આ જિનેશ્વરના પૂર્ણ ભક્ત અને તેને આમ ખેતર ખેડવાના અને ચેાખા ખાવાના વારો આવ્યા; આવી સંદેહ રહિત ભક્તિ કરનારની આ દશા !
તે દેવે શ્રેષ્ઠીના ભાણેજનુ રૂપ ધારણ કર્યું. અને મામાને સહાય કરવાના બહાને શ્રેષ્ઠીને સહાયક થયા. ખેતર લણી દીધુ. શ્રેષ્ઠીની પત્નીએ દાટી દીધેલા ધનને કાઢીને શ્રેષ્ઠીને આપ્યું. શ્રેષ્ઠી પત્નીના જાર પુરુષને તે! એવી ખરાબ રીતે વિદાય કરી દીધા કે તે પુરુષ તા શું બીજો પણ કાઈ પરપુરુષ શ્રેષ્ઠીના ઘેર આવવાના વિચાર ન કરે શ્રેષ્ઠી પત્નીને પણ કંઈક ધમકીથી અને કંઈક સમજણથી સન્માર્ગે વાળી દીધી.
ભાગસાર શ્રેષ્ઠીની પત્નીએ ત્યાર પછી સમ્યકત્વમૂલ ખારવ્રત અંગીકાર કર્યા. શ્રેષ્ઠીએ પણ શ્રાવક ધર્મની સુંદર પિરપાલના કરી, પછી સ્વર્ગ માં ગયા. અલ્પ ભવામાં તે મુક્તિ પામશે,
આ રીતે દશ નવિનય થકી દેવતાઓ પણ સાંન્નિઘ્યમાં રહે છે. છતાં તમે તેા કેવળ નમન થી મુક્તિ ના આદેશને ધ્યાનમાં રાખીને જ દર્શીન વિનયની આરાધના કરનારા અનેા. દેવતાઈ મદદ તા અન તર ફળ છે. આપણ' ધ્યેય મેાક્ષ છે કે જે વિનયનુ' પર પર ફળ છે,
-
(૩) ચારિત્ર વિનય :- સામાયિક, દેપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સુમ સપરાય અને થાખ્યાત એ પાંચ પ્રકારના ચારત્રિની શ્રદ્ધા કરવી, પ્રરૂપણા કરવી, પાલન કરવું કે સ્તવના કરવી તે ચારિત્ર વિનય. (૪) ઉપચાર વિનય :- કોઇપણ સદ્દગુણની ખાખતમાં પેાતાનાથી શ્રેષ્ઠ હોય તેના પ્રત્યે અનેક પ્રકારના ચાગ્ય વ્યવહાર કરવા. જેમ કે સાધુને વિશે આવતા દેખાય ત્યારે સામા જવુ, આસન આપવું, વંદન કરવું', આજ્ઞાપાલન કરવું, વિશ્રામણા કરવી, શ્રવણ માટેની ઈચ્છા રાખવી વગેરે.
अब्मट्ठाणंजलि करणं तद्देवासण दायण गुरुभक्ति भाव सुस्सूसा विणओ एस विओहिओ અભ્યુત્થાન, અજલિ કરવી, આસન દેવુ', ગુરુ ભક્તિ (કરવી), ભાવ શુશ્રુષા એ વિનય કહેવાય.
ગુરુ વિનય માટે યોગશા તૃતીય પ્રકાશ શ્લોક ૧૨૫-૧૨૬માં પણ જણાવેલ છે કે
૧૨
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
-
-
-
-
अभ्युत्थानं तदा लोके 5 मियानं च तदागमे शिरस्यंजलि संश्लेषः स्वयमासन ढौकनम् आसनाभिग्रहो भकत्या वंदना पर्युपासन
तद्यानेनुगमश्चेति प्रतिपत्तिरयं गुरोः [ગુરુને] (૧) જોતાં જ ઉભા થવું. (૨) આવતા સાંભળી સમુખ જવું. (૩) દૂરથી જોતાં મસ્તકે હાથ જોડવા. (૪) બેસવાને માટે આસન આપવું.(૫) ભક્તિથી વંદના તથા સેવા કરવી. (૬)પોતે આસને ન બેસવું. (૭) ઘેડે સુધી વળાવવા જવું.
આ પ્રમાણે ગુરુની પ્રતિપત્તિ કરવી તેને ઉપચાર વિનય કહેવાય છે.
કોઈ એક ગામમાં ભારવહન કરતા એવા પાંચ મજૂર રહેતા હતા. તેમાં જે મુખ્ય મજૂર હતા તે પાંચ કળશી અનાજને ભાર ઉંચતો હતે. તેને આ લકત્તર ગુણ જોઈને રાજાએ તેને વરદાન આપેલું હતું કે તું ભાર ઉપાડી જે માર્ગ ચાલતો હતો તે સમયે તાશ માર્ગમાં તારી સામે આવતા રથ-ઘોડા–સૈન્ય વગેરેને જોઈને તારે આઘું પાછું થવું નહીં. કારણ કે ભારથી પીડાએલા પ્રાણીને ચાલતા માર્ગ બદલવાનું કાર્ય અતિ દુષ્કર હોય છે. હું પણ તને દૂરથી જોઈને માર્ગ આપીશ. મારી આજ્ઞાને જે કઈ લેપ કરશે તેને હવેથી શિક્ષા કરવામાં આવશે.
એક વખત સામેથી સાધુને આવતા જોઈને મજૂરે વિચાર કર્યો કે મારે ભાર ગમે તેટલું હોય તે પણ પરિમિત છે અને મુનિએ ધારણ કરેલ પાંચ મહાવ્રતરૂપી ભાર તો અપરિમિત છે. કેમકે તે કોઈનાથી પણ કળી શકાતું નથી. તેમના ભાર પાસે મારું પરાક્રમ નિર્થક છે. આ પ્રમાણે વિચાર કરી તેણે મુનિને રસ્તે આપે. તેની સાથે બીજા પાંચસો મજૂરે પણ રસ્તા પસ્થી ખસવું પડ્યું. તેઓ બધાં રોષે ભરાયા અને રાજાને ફરિયાદ કરી.
રાજાએ મુખ્ય ભારવાહકને બોલાવી પૂછ્યું તમે આ સાધુઓને માર્ગ કેમ આપે ? ભાવાહક બલ્ય, મારા કરતા આ મુનિઓને ભાર અધિક છે. માટે મેં ખસીને માર્ગ આપ્યો. તેઓ મેરુ પર્વત કરતાં પણ અધિક ભારવાળા પાંચ મહાવ્રતને ધારણ કરી રહેલાં છે. કે જે ભારવહન કરવા માટે હું અસમર્થ છું.
આ મુનિઓ તે ભારવહન કરતાં નેત્રસ્કૂરણ જેટલે પણ પ્રમાદ કરતાં નથી. હું બાહ્ય ભાર ઉપાડવા સાથે ઈર્યા વગેરે પાંચ સમિતિને
Page #188
--------------------------------------------------------------------------
________________
નમનથી મુક્તિ
૧૭૯
-
-
-
-
-
-
ન પાળતાં અનેક જીવોની હિંસા પણ કરું છું.
પણ દીક્ષા લીધી હતી છતાં આ એકપણ ભારને ઉપાડી શકો નહીં તેથી પાંચમાંથી એક પણ વ્રત પાળતો હોય તે પણ મારાથી વધુ ભાર ખમે છે, તેમ માની ખસી જવું જોઈએ. ત્યારે આ તે પંચ મહાવ્રત ધારી છે.
આવા તેના ઉપચાર વિનય ગુણ વડે રંજિત થયેલા રાજા તેને પોતાના સેવક તરીકે રાખી નિરંતર ધર્મકથા શ્રવણ કરવા લાગે. માટે હે શ્રાવકો તમે પણ ઉપચાર વિનયવાળા બને.
(૫) તપ વિનય – તમે કહેશે કે વિનયના ભેદ તો ચાર દર્શાવેલા ત્યાં આ પાંચમે વિનય વળી ક્યાંથી લાવ્યા? વળી વિનય પોતે જ તપ છે.
दसग नाग चरित्ते तवे अ तह ओवयारिए चेव
एसो अ मोक्ख विणओ पंचविहो होइ नायव्यो શ્રી દશવૈકાલિક નિર્યુક્તિમાં દર્શન–જ્ઞાન–ચારિત્ર પછી તપ નામને પણ વિનય જણાવતાં કહ્યું કે આ રીતે પાંચે, મેક્ષ વિનય રૂપ જાણવા.
પ્રશમતિ પ્રકરણમાં શ્રી ઉમાસ્વાતિજી મહારાજા વિનયનું મહત્ત્વ સમજાવતાં લખે છે કે
प्राप्नोति विनयाझानं ज्ञानादर्शन संभवः __ततश्चरण संपत्तिश्चान्ते मोक्षरख लभेत् વિનયનું ફળ ગુરુ શુશ્રુષા છે. ગુરુ શુશ્રુષાનું ફળ શ્રુતજ્ઞાન છે, શ્રુતજ્ઞાનનું ફળ વિતિ છે, વિરતિનું ફળ આશ્રવ નિરોધ છે, અથવા નિરોધ તે સંવર. તેનું ફળ તપોબળ છે, તપોબળનું ફળ નિર્જશ છે. તેનાથી કિ નિવૃત્તિ થાય છે. ક્રિયા નિવૃત્તિ વડે અયોગિપણું પ્રાપ્ત થાય છે. અગીપણું એટલે મેંગ નિરોધ.................. તેના વડે ભવ સંતાત–ભવ પરંપરાનો ક્ષય થાય એ રીતે સર્વ કલ્યાનું ભાજન વિનય છે. આ વાત માટે આપણે સંક્ષેપક સૂત્ર આપી દીધું નમનથી મુક્તિ ચંદ્રતણું પેરે ઉજળીજી કિરતિ તેહ લહંત વિષય કષાય છતી કરી છે જે નર વિનય વહત
ભવિક જન વિનય વડે સુખકાર
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૮૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
આવા વિનયને બાહ્ય તથા અભ્યતર એવા બે ભેદે પણ ઓળખાવે છે, વળી તે બન્નેના પણ લૌકિક અને લકત્તર એવા ભેદ છે.
૦ બાહ્યથી વંદન અભ્યસ્થાન સત્કાર તે બાહ્ય વિનય. ૦ અંતરથી વંદનાદિ કરે તે અભ્યન્તર વિનય.
જેમકે અનુત્તર વિમાનવાસી દેને જિનેશ્વર પ્રત્યે હાર્દિક વિનય બહુમાન પુરતાં હોય છે પણ તેઓ કદી પ્રત્યક્ષ થઈને વિનય સાચવતા નથી.
૦ લૌકિક – પિતા-માતા વગેરે વડીલને વિનય સાચવ તે લૌકિક વિનય ગણાય.
૦ લેકેત્તર – જેન માર્ગસ્થ આચાર્યાદિક મુનિવરને વિનય તે લોકોત્તર વિનય કહેવાય.
માતા પરના લૌકિક વિનયથી પણ [ દીક્ષા છોડી કામક્રીડામાં આસક્ત બનેલા એવા ] અરણિક મુનિવર સદગતિને પામ્યા માટે લૌકિક વિનય પણ જીવને કલ્યાણકારી થાય છે. કારણ કે વિનયથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી દર્શન દર્શનથી ચારિત્ર પ્રાપ્ત થતા અંતે મેક્ષ સુખ મળે એટલે કે વિનય તપને જે કાંઈ સાર હોય તે તે છે.
ન મ ન થી મુક્તિ જિનશાસનમાં વિનયને એગ્ય તેર પાત્રો જણાવેલા છે. (૧) તીર્થ - કર (૨) સિદ્ધ (૩) કુળ (૪) ગણ (૫) સંઘ (૬) કિયા (૭) ધર્મ (૮) જ્ઞાન (૯) જ્ઞાની (૧૦) આચાર્ય (૧૧) ઉપાધ્યાય (૧૨) સ્થવિર (૧૩) ગણી - આ તેરમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય, સ્થવિર, ગણિ અને જ્ઞાની એ સાત. ગુણ છે. કિયા, ધર્મ અને જ્ઞાન આ ત્રણ ગુણો છે અને કુલ ગણ તથા સંઘ ત્રણ સંસ્થા છે.
તમે ગુણીના, ગુણેના અને સંસ્થાના સ્વરૂપને જાણી, સમજી હૃદયમાં અવધારી તેને વિનય સાચવનારા બને એ જ અભ્યર્થના.
મનમાં બહુમાન ભાવ સાથે, વાણીમાં મધુરતા લાવી અને કાયા થકી નમ્રતા દાખવતા સરળ વ્યવહારપૂર્વક વિનય તપ તપીને તમે પણ સૌ % નમનથી મુક્તિ ના આ દર્શને લક્ષમાં રાખી મોક્ષપથના પથિક બને.
Page #190
--------------------------------------------------------------------------
________________
(૫૪) તપ વૈયાવચ્ચ
—‹ સેવા કરો ’'
પણ કાની ?
वैयावच्चं नियय' करेह उत्तम गुणे धरताण' सव्व कर पडिवाई वैयावच्च' अपडिवाई
ઉત્તમ ગુણને ધારણ કરનારની નિત્ય સેવા [વૈયાવચ્ચ] કરવી જોઈ એ. કારણ કે ખીજા સર્વ ગુણા તેા પ્રતિપાતિ એટલે નષ્ટ પ્રાયઃ છે પરંતુ [વૈયાવચ્ચ] નિર્મૂલ સેવા એક એવા ગુણ છે જેને અપ્રતિપાતિ એટલે કે નષ્ટ ન થતા હોય તેવા ગુણુ કહેલા છે.
જેમ ગુલાબના ફૂલની સુગંધથી તમારું... હૃદય મહેંકી ઉઠે છે. મન તરબતર થઈ જાય છે પણ તમે કદી વિચાયુ` છે કે ગુલામના ફૂલમાં આટલી સુગ ́ધ કેવી રીતે આવી ?
ગુલાબે તપ કરેલ છે. તેના જન્મ ચીકણી માટી અને પાણીમાં થયા છે, તેણે કાંટાની શય્યાનું મીઠાનું કર્યું છે. બીજાના હૃદયને આકર્ષવા માટે પાતે સુગ્ધ લુંટાવી છે.
આ રીતે તમારે પણ જીવનમાં સેવાની સુગંધ પ્રાપ્ત કરવા માટે તપ કરવુ પડે છે. [ક] પરિષહ અને [આત] ઉપસર્ગાની વચ્ચે જેની શય્યા રહે છે. બીજાની ભલાઈ માટે રાત-દિવસ એક કરી દે છે ત્યારે વૈયાવચ્ચના અવિનાશી કળાની સુગંધ મેળવાય છે.
બીજાની સેવા માટે સ્વયંને ભૂલીને અરે સ્વયંને ઓગાળી દઈને પણ ન દીષેણુ મુનિની માફક વૈયાવચ્ચને જ કેન્દ્રસ્થાને રાખવી પડે, ત્યારે જીવનમાં સેવાની સૌરભને પામી શકાય.
એક સમ્રાટને પરમાત્મા પામવાની અ‘ખના જાગી. તેણે પેાતાની સર્વ સત્તાને છેડી દીધી. રાજ્યના પણ ત્યાગ કર્યા. બધી સ'પત્તિનુ' દાન કરી દીધું. ગરીબ ભિખારીના વેશે જગલમાં આવ્યા. ત્યાં રહેલા મહાગુરુના આશ્રમે પહેલુંચ્યા ત્યાં કહ્યું કે મારે પરમાત્માને પામવા છે. મહાગુરુએ તેને આશ્રમના કચરા એકઠા કરી ટુર ફેકવાનું કામ સેાંપ્યું. જો કે આશ્રમવાસીઓને તે રાજાને કચરા ફેંકવાનું કામ
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૮૨
આભનવ ઉપદેશ પ્રાસાદ–૨
સેપવાની વાતમાં મહાગુરુની નિર્દયતા જ જણાઈ હતી. કેઈએ વિનંતી પણ કરી કે સમ્રાટને કંઈક બીજું સારું કામ સોંપે. મહાગુરુ કહે સમ્રાટ પોતાની બધી સત્તા સાથે લઈને આવ્યા છે, તેની પરીક્ષા પૂર્ણ થશે ત્યારે તેને બીજું કામ સોંપશું. વળી સેવા એ પરમામાને પામવાને સીધે સરળ માર્ગ છે, તેમાં હલકું કે સારું કામ એવા ભેદ ન હોય.
એક દિવસ સમ્રાટ માથે કચરા ટોપલી મુકી પસાર થઈ રહ્યો હતું. કોઈ વ્યક્તિ તેને અથડાઈ એટલે તુરંત બોલ્યા, ભાઈ આજ તે ઠીક છે કે જવા દઉં છું. બાકી તું પંદર દિવસ પહેલાં આ રીતે આંધળાની માફક અથડાયો હોત તે તને ફાંસી મળી ગઈ હોત!
મહાગુરુને થયું આ આશ્રમમાં ભલે આવ્યા પણ હજી તેનું સમ્રાટ પણું સાથે જ રાખીને બેઠા છે.
થોડા દિવસ બાદ સમ્રાટ સાથે ફરી કઈ અથડાયું. ત્યારે સમ્રાટ બે કશુ નહીં માત્ર તેની આંખોમાં અંગારા વરસવા લાગ્યા. આ પ્રસંગની પણ મહાગુરુને જાણ થઈ . તેઓએ એટલું જ કહ્યું કે સંપત્તિને છોડીને સેવા કરવી સહેલી છે. પણ સ્વયંને ભૂલી જઈને સેવા કરવી અઘરી છે.
ત્રીજી વખત એ જ પ્રસંગનું પુનરાવર્તન થયું. સમ્રાટને કઈ અથડાતાં માથા ઉપર રાખેલી કચરા ટોપલી પડી ગઈ. બધો કચરો વેરાઈ ગયે. સમ્રાટે બધે કચરો ટોપલીમાં ભેગા કરી લીધો, ટોપલી માથે મુકી અને જાણે કોઈ જ બનાવ ન બન્યા હોય તેમ આગળ ચાલવા માંડ્યો.
મહાગુરુને જાણ થઈ ત્યારે તેને લાગ્યું કે હવે સમ્રાટ પરમાત્મા પામવાની લાયકાત ધરાવતે થયે છે.
વૈયાવચ્ચ તપ કરનાર માટે આ અતિ મહત્ત્વ ગુણ છે તમે સાધુ મહારાજની જ અન્ન-પાનાદિ વડે ભક્તિ કરતા હો છતાં પ્રસંગે તમારા ઘેર મહારાજ સાહેબ ન પધારી શકે તે પણ તે વાતને રંજ ન હોય, ત્યારે નિઃસ્વાર્થ સેવા કહેવાય. પણ હું કોણ? કોડપતિ માણસ અથવા તો હું સંઘના પ્રમુખ, મારે ઘેર તે લાભ મળવે જ જોઈએ, ન મળે તે ચાલે જ કેમ?
Page #192
--------------------------------------------------------------------------
________________
“સેવા કરે” પણ કાની ?
૧૮૩
અહી' તમે સ્વય ને આગાળ્યા નથી તેથી તે ભક્તિ અવિનાશી ન બને.
તમે કહેશેા કે વૈયાવચ્ચનું મહત્વ તા સમજ્યા પણ વૈયાવચ્ચને અર્થશા?
તપના છ અભ્યંતર ભેદામાં ત્રીજો ભેદ છે વૈયાવચ્ચ તપ. વૈયાવચ્ચે શબ્દને સ્પષ્ટ કરતા લખે છે કે યાવૃત્તો માત્ર: જમવા વૈચાવૃત્યમ્ જે તપમાં પેાતાની ઈચ્છા, સ્વાર્થ, કષાયા, કામનાએ; ઇન્દ્રિય વિષય ભાગ અને ધ્રુવૃત્તિથી વિશેષરૂપે પાછા હટવાની ભાવના કે ક્રિયા સમાયેલી હોય તેને ધ્યેયાનૃત્ય” કહેવાય.
જો કે સામાન્ય પરિભાષામાં તે “સેવા–શુશ્રુષા” અર્થાંમાં જ વૈયાવચ્ચેના અરૂઢ થયેલા છે.
પ્રવચન સારાદ્વાર ટૂંકું
वैयावच्च वावडमात्र तह धम्म साहण निमित्तं अन्नाइयाग विहिणा संपाडणमेस भावत्थो વૈયાવચ્ચ એટલે વ્યાવ્રુત ભાવ. તે ધમ સાધન નિમિત્તે અન્ન વગેરેનુ' વિધિપૂર્વક મેળવી આપવુ” એ તેના ભાવાથ છે.
ગ્લાન અથવા તા વિહારથી શ્રમિત થયેલા મુનિને નિવૃત્તિ માટે તેના હાથ પગ વગેરેને હાથની મુઠ્ઠી વડે દબાવી આપવા—અશન એટલે કે આહાર વસ્ર, પાત્ર વગેરે આપીને શક્તિ મુજખ અનુકૂળ વર્તન કરવું તે વૈયાવચ્ચ કહેવાય.
વિહાર કરીને આવ્યા હાય, લાચ કરાવેલા હાય, માટી તપશ્ચર્યા કરી હેાય. આવા આવા પ્રસંગે સુખશાતા પૂછવી, કામ-ખપ પૂછવે, તે પ્રમાણેના ઉપચાગ રાખી ભક્તિ કરવી, સાધુ-મુનિરાજોને સયમ નિર્વાહમાં કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતા ન રહે તે રીતે તમામ સેવા કરીને પણ સંયમયાત્રા સુખેથી કરી શકે. તે રીતે ભક્તિ કરવી,
એલેકઝાંડર ડુમા નામે એક વિખ્યાત સાહિત્યકાર થઈ ગયા. ફ્રાંસમાં તેના સાહિત્યની ખેાલબાલા. લાકે તેની નવલકથા વાંચતા થાકે નહીં. ફ્રાંસમાંથી તેની કીતિ દેશ-વિદેશમાં ફેલાયેલી હતી. તેના કેટલાંક નાટકો તા રંગભૂમિ ઉપર ભજવાવા લાગ્યા હતા, નાટકા દ્વારા તેને ખૂમજ સારી કીતિ પ્રાપ્ત થઈ હતી.
પણ
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૮૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
એલેકઝાન્ડર ડુમાનું સૌ પ્રથમ નાટક જ્યારે રંગભૂમિ ઉપર ભજવાઈ રહ્યું હતું. થિયેટરમાં પ્રેક્ષકોની ચિક્કાર ભીડ હતી. ડુમાં પોતે પણ તે દિવસે થિયેટર પર ઉપસ્થિત હતા. નાટક શરૂ થયું. થોડી થોડી વારે તાળીઓના ગડગડાટ થવા માંડયા. જાણે નાટક પર પ્રેક્ષકોની તાલી રૂપ પુછપ વર્ષા થઈ રહી હતી.
પણ એલેકઝાન્ડર ડુમાં આ સમગ્ર વાતાવરણથી સાવ અલિપ્ત જ હતો. નાટક જોતાં જોતાં, લકવાથી પીડાઈ રહેલી પોતાની માતાજી પળે પળે તેને યાદ આવ્યા કરતા હતા.
એકદમ વ્યગ્ર બની ગયેલ ડુમાં છેવટે નાટક ગૃહ છોડીને સીધાં ઘેર ભાગ્યા. ત્યાં ઘેર જઈને માના ખાટલા પર માથું મુકી ધ્રુસકે ધ્રુસકે રડી પડયા. માતાજીનું ધ્યાન જતાં તે બોલ્યા બેટા તું અચાનક આમ ચાલ્યો કેમ આવ્યો ?
ડુમાં માંડ માંડ બેલી શકયા મા...મા.મને મારી કીર્તિ કે પ્રશંસા કરતા તારી સેવા વધારે વહાલી લાગે છે.
આપણે પણ પ્રશ્ન થાય કે આપણે વૈયાવચનો અર્થ જાયેમહત્ત્વ સમજ્યા-કઈ રીતે આ વૈયાવરચ કરવી તે પણ વાંચ્યું, સાંભળ્યું પણ વૈયાવચ્ચ કે સેવા કરવાની કોની?
“સેવા કરો પણ કેની ? વૈયાવચ્ચ તપનો અર્થ માત્ર સેવા કે શુશ્રુષા છે એટલું જ તમે સ્વીકારી આગળ વધે તે પણ ચાલશે. પરંતુ કોની વૈયાવચ્ચ કરવાની તે જાણવું અતિ મહત્વનું છે.
સેવા તો કરવી છે પણ તેની કરવી છે? પત્નીની, બાળકની, શેઠની, ઓફિસરની કેની સેવા કરવાની?
આ સમજણના અભાવે પેલા શેઠ જેવી ભૂલ થઈ જાય. એક શેઠ પચ્ચકખાણ લીધા કે રોજ કઈ પણ સાધુ મહાત્માની વૈયાવચ્ચ કરી મારે અન્ન લેવું. એક દિવસે ઉપાશ્રયે-ઉપાશ્રયે ફર્યા પણ કઈ સાધુ મહારાજને કશી તકલીફ હતી જ નહીં જ્યાં શેઠ જઈને પૂછે કે સ્વામી શાતા છે ? બધે એક જ ઉત્તર “દેવ ગુરુ પસાય” એટલે કે દેવ ગુરુ કૃપાથી કશી તકલીફ નથી. ત્યારે શેઠને થયું કે “હવે કઈ સાધુ માંદા પડે તો સારું –કેમ? મારે વૈયાવચ્ચનું પચ્ચખાણ ન તુટે માટે.
Page #194
--------------------------------------------------------------------------
________________
સેવા કરો” પણ કોની?
૧૮૫ હવે તમે જ વિચારો જોઈએ. બિમાર હોય તે વૈયાવચ્ચ કરવાની કે બીમાર પાડીને વૈયાવચ્ચ કરવાની ! માટે આજનું પરિશીલન રાખ્યું “સેવા કરો" પણ કેની?
__ वेयावरचे दशविहे पत्ते त जहा १. आयरिय यावच्चे २. उवउझाय वेयावच्चे ३. थेर वेयावच्चे ४. तवरिस वेयावच्चे ५. गिलाण वेयावच्चे ६. सेह देखावच्चे ७. कुल बेयावच्चे ८. गण वेयावच्चे ९. स'घ वेयावच्चे १०. साहरिम वेयावच्चे
આ રીતે આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ, કુળ, ગણ, સંઘ અને દશમી સાધાર્મિકની વૈયાવચ્ચ કરવાનું વિધાન કર્યું. તત્વાર્થ સૂત્રકારે પણ નવમાં અધ્યાયમાં ચોવીસમું સૂત્ર મુકીને વૈયાવ૨ (૫) સાર લખે કેआचार्योपाध्याय तपरिव शैक्ष ग्लान गण कुल सङ्घ साधु समनोज्ञानाम्
(૧) આચાર્ય વૈયાવચ્ચ – મુખ્યતયા જેનું કાર્ય વ્રત અને આચાર ગ્રહણ કરાવવાનું હોય તે આચાર્ય.
આચાર્યોને સંઘનું નેતૃત્વ સંભાળવું સંઘમાં આવેલી વિકૃતિ દૂર કરવી, ધર્મ પ્રચાર-પ્રસાર કરવો, સ્વયં પાચ પ્રકારના આચાર પાળવા–પળાવવા, ચતુર્વિધ સંઘની વ્યવસ્થા સારી રીતે ચલાવવી, સાધુ સાદવીજીઓને શાસ્ત્રના સહય અને ભાવાર્થની વાચના આપવી. વગેરે કારણોને લઈને આચાર્યોની વિશેષ પ્રકારે સેવા–ભક્તિ કરવી જોઈએ.
શાસ્ત્રીય રીતે તે આચાર્ય મહારાજશ્રીની ગોચરી આદિ માટેના ઘરની વ્યવસ્થા પણ અલગ હોવાની વાત આવે છે, માટે આચાર્ય મહારાજની વિશેષે વૈયાવચ્ચ કરવી જોઈએ.
आचार्य सेवने सक्ता पुष्पचुला महासती
सर्व कर्म क्षयाल्लेभे केवलज्ञानमुज्वलम् આચાર્યની સેવામાં આસક્ત–લીન બનેલા એવા સાદ વીજ પુષ્પચૂલાને સર્વકમૉ ક્ષય કરવા વડે કરીને ઉજવલ એવું કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
પુષ્પચુલા આમ તે રાજરાણી હતા. પણ તેને વૈરાગ્ય ઉત્પન્ન થતા રાજા પાસે ચારિત્ર ગ્રહણ કરવા દેવાની અનુમતિ માંગી, તેના
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
પર અપાર સ્નેહ હોવાથી રાજાએ કહ્યું દીક્ષા લેવા માટેની અનુમતિ એક શરતે આપું. જો તમે મારી નજર સામે જ આ નગરમાં રહી અને સંયમનું પરિપાલન કરો.
જ્ઞાની ગુરૂની આજ્ઞા પામી પુષ્યચુલા રાણી નગરમાં રહેવાની વાત સ્વીકારી દીક્ષા ગ્રહણ કરી, અણિક પુત્ર આચાર્ય પાસે દીક્ષા લીધી છે. કેટલાક કાળ પસાર થયા બાદ શ્રુતજ્ઞાનના બળે દુષ્કાળને સંભવ જણાતા, આચાર્ય મહારાજે પોતાના ગચ્છને બીજા દેશમાં મોકલી આ અને પિતે વૃદ્ધ હોવાથી ત્યાં જ રહ્યા.
સાધવી પુષ્પચુલા તેને ગોચરી પણ લાવી આપે છે. નિર્દોષ આહારની વેષણ કરી અગ્લાનપણે ગુરુ મહારાજની વૈયાવચ્ચ કરી રહ્યા હતા. વૈયાવચ્ચના અપ્રતિપાતિ ગુણને દીપાવતા એવા સાધ્વી શ્રી પુપચુલાને અનન્ય ભક્તિના પ્રસાદ સ્વરૂપે સવે ઘાતી કર્મોને ક્ષય થઈ જતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. વેચાવ કાઢવા નું શાસ્ત્ર વચન સાર્થક કરી ગયા સાદવજી મહારાજ.
જ તમારું દિમાગ ચગડોળે ચળે તેવી વાત છે ને? સાધુ કે સાધ્વીએ એક જગ્યાએ કેમ રહેવાય? સાદવજીએ આ રીતે સાધુને ગોચરી લાવી અપાય ખરી? આવા કંઈક પ્રશ્નોની હારમાળામાં તમે
જ્યારે તમારું મગજ બગાડી રહ્યા છો, તમારા કિંમતી સમયને આરાધનામાં વીતાવવાને બદલે નીદા દ્વારા દર્શનાવરણીય કર્મ બાંધવામાં બગાડી રહ્યા છે, ત્યારે અહીં સાધ્વીજી પુ૫ચુલા કેવલી બની ગયા છે. તે પણ માત્ર વૈયાવચ્ચના તપોબળેજ. કેવી અપૂર્વ વિયાવચ્ચ કરી હશે તેમણે આચાર્ય મહારાજની !
કેવલી થયા બાદ આચાર્ય મહારાજ માટે મનેઝ આહાર આવવા લાગ્યો. એક વખત વરસતા વરસાદમાં ગોચરી લાવ્યા ત્યારે આચાર્ય મહારાજે કહ્યું, હે પુત્રી! તું ચુતની જાણકાર છો છતાં આવા વસાદમાં આહાર કેમ લાવી ? ત્યારે સાદવજી મહારાજે ઉત્તર આપ્યો કે જ્યાં અચિત્ત પાણી વરસતું હતું તે તે પ્રદેશમાંથી આહાર લાવી છું માટે તે અશુદ્ધ નથી. આપને ખપે તેવા જ છે.
ગુરુ મહારાજ કહે તે કઈ રીતે જાયું? સાધ્વીજી કહે આપની કૃપાથી, અર્ણિકાપુત્ર આચાર્ય કહે તમને કંઈ જ્ઞાન થયું છે?
Page #196
--------------------------------------------------------------------------
________________
“સેવા કરો” પણ કેની ?
૧૮૭
જી હા ! આપની કૃપાથી. પ્રતિપાતિ કે અપ્રતિપાતિ? – અપ્રતિપાતિ.
આચાર્ય મહારાજે તરત મિચ્છામિ દુક્કડમ આપ્યું. અરે રે ! મેં કેવળીની આશાતના કરી, હૃદયના પશ્ચાતાપપૂર્વક આચાર્ય મહારાજે પૂછયું કે હું કયારે કર્મ ખપાવીને મોક્ષ પામીશ?
કેવળીએ ઉત્તર આપ્ટે, આ જ ભાવે જીવદયાની ભાવના ભાવતા આપ પણ અંતકૃત કેવલી થઈ મેક્ષે જશો.
વૈયાવચ્ચેથી કેવળજ્ઞાન પ્રાપ્તિની યાત્રામાં સમજવા જેવા મુદ્દો એ છે કે વૃદ્ધ એવા સાધુ સાધ્વીની વિશેષ ભક્તિની આવશ્યકતા શી ! આપણા પરિશીલન “સેવા કરો”—પણ કોની ? સાથે સંબંધિત આ પ્રશ્ન છે?
જીવનભર આરાધનાનું ભાથું બાંધેલા આચાર્યાદિકને અંત સમયે વૃદ્ધા વસ્થામાં ચેપગ્ય વૈયાવચ્ચ ન થાય અને પરિણામેની ધારા પલટાઈ ગઈ તો ?
સમગ્ર સંયમ જીવનનું નાવ કિનારે આવીને પછી ડૂબી જાયને? ભાગ્ય શાળી તમે આચાર્યાદિકને અંત સમયે વધુમાં વધુ શાતા સમતા પહોંચાડવા પ્રયતન કરશો તો જ તેમની સમાધિ વધુને વધુ જળવાશે. માટે શ્રાવકોએ આચાર્ય વગેરેની વૈયાવચ્ચેના ભાવ અને પ્રવૃત્તિ અવશ્ય રાખવા જોઈએ, (૨) ઉપાધ્યાય વૈયાવચ્ચ :
ઉપાધ્યાયને મુખ્યપણે કાર્ય છે. શ્રુતને અભ્યાસ કરાવવાનું, સંઘમાં જ્ઞાનને પ્રચાર પ્રસાર કરવાનું સ્વયં જાતને ભગ દઈને– પૈસા એકઠા કરી ચોપડા છપાવીને નહીં], સાધુ સાદવજી મહારાજાને વાચના આપવાની, દ્વાદશાંગી રૂપ આગમને ધારણ કરવા, વાચનાપૃચ્છના-પરાવર્તના-અનુપ્રેક્ષા-ધર્મકથારૂપ સ્વાધ્યાય કરો અને કરાવો વગેરે તેના મુખ્ય કર્તવ્ય છે. તે માટે ઉપાધ્યાયની વૈયાવચ્ચ કરવાની.
સેવા કરો” પણ કોની? – ઉપાધ્યાય ભગવંતની (૩) સ્થવિર વૈયાવચ્ચ - સ્થવિર ત્રણ પ્રકારે કરવા. (૧) વર્ષને આશ્રીને લાંબા દક્ષા પર્યાયવાળા-પર્યાય સ્થવીર. (૨) માત્ર ઉંમરથી વૃદ્ધત્વને પામેલા–વય સ્થવીર. (૩) જ્ઞાન કરીને સ્થીર થયેલા-જ્ઞાન સ્થવીર.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ–ર
આ ત્રણે સ્થવીરે અન્ય નાના સાધુ-સાધ્વીઓને પેાતાના આચાર વિચારમાં સ્થિર કરે છે. સયમપાલનમાં નિશ્ચલ કરે છે. સન્માર્ગમાં સ્થાપિત કરે છે. માટે આવા સ્થવિરાની વૈયાવચ્ચ કરવાથી સધને તેના વિશાળ અનુભવના લાભ મળે છે.
કદાચિત જો તેમની ચાગ્ય ભક્તિ ન થાય, તેા તેની વયને કારણે આ ધ્યાનમાં ડુબી જાય તેા તે વય સ્થવિર કેવું વિષમ પરિણામ સજે, જ્યારે ઘરમાં પણ વૃદ્ધ દાદા-દાદી આડા આવતા હાય તેવા આ યુગ છે, ત્યાં વય સ્થવીરની વૈયાવચ્ચ કેટલી આવશ્યક બને ?
(૪) તપસ્વી વેચાવચ્ચ ઃ- મહાન અને ઉગ્ર તપ કરનારા તે તપસ્વી કહેવાય. તપસ્વીએ પેાતે ઉગ્ર તપુ દ્વારા કમ નિર્જરા કરી રહ્યા હોય તેમાં આપણે પણ નિમિત્તભૃત થઈ શકીએ તે માટે તેની વૈયાવચ્ચ કરવી.
માસક્ષમણ કરી રહ્યા હેય. પાંચસા આય મિલ કે વમાન તપની ઓળી કરી રહ્યા હાય, [અપૂર્વ સ્વાધ્યાય કરતાં હાય તેએ સારી રીતે ક્રિયા કરી શકે તે માટે તેમની ભક્તિ કરવી.
અરે લોચ પણ કાયકલશ તપ છે, તેથી લોચ કરાવ્યા ખાદ અનુકૂળ આહાર કે ઔષધ મળી રહે તે માટે પ્રયત્ન કરવા તે પણ સેવા છે.
(૫) ગ્લાન વૈયાવચ્ચ
રાગ વગેરેથી ક્ષીણ થયેલા તે ગ્લાન. સંધમાં કદાપી કાઈ સાધુ કે સાવી ખીમાર હેાય અને તેની વૈયાવચ્ચ ન કરે તેા તેને દુઃખ થશે. તેમના મનમાં સમતા ભાવ નહીં જળવાય તા તેમને અશુભ પરિણામે ઉત્પન્ન થશે.
-:
જેમ મરીચીના ભવમાં વીર પ્રભુના પરિણામ ઘણાં સારા હતા, પણ જયારે બીમારીમાં કોઈ સેવા કરનારા ન મળ્યા ત્યારે ધર્મ વિશે પ્રરૂપણા ફેરવીને તેણે શું કહ્યું ?
રિચ કહે ધમ ઉભયમાં લીએ ઈ ણે વચને વચ્ચેા સસાર એ વિજા વિષે “ હું કપિલ ત્યાં પણ છે. બસ આટલીજ વાતમાં કેટલા મેટા સ સાર ખડા કરી
દીક્ષા યૌવન વયમાં ત્રીજો કહ્યો ભવપાર ધ અહી પણ છે અને ધર્મ
,,
દીધા.
Page #198
--------------------------------------------------------------------------
________________
-
-
“સેવા કરો? પણ કેની?
૧૮૯ નંદીષેણ મહાત્માને ગ્લાન સાધુની વૈયાવચ્ચને નિયમ છે. વૈચાવચ્ચ કર્યા વિના તે આહાર–પાણી લે નહીં. નિત્ય છઠ્ઠને પારણે છઠ્ઠ કરે–પાશે આયંબિલ તે પણ વૈયાવચ્ચ કર્યાબાદ. રાત-દિવસ કે ટાઢતડકે કંઈ પણ જોયા વિના વૈયાવચ્ચ તપમાં મગ્ન છે. તેની કીર્તિ ચોમેર પ્રસરતા છેક સૌધર્મેન્દ્ર સભામાં તેમની વૈયાવચ્ચના વખાણ થયા, ત્યારે કોઈ દેવતાને તેમની પરીક્ષા કરવાનું મન થયું.
એક દેવ [એક રૂપેની વાત પણ વાંચેલી છે ] બળે માંદી સાધુ બીજે [બીજા રૂપે તેને સહવટ સાધુ થયો. ખરે બપોર અને નદી9ણ મુનિ છઠ્ઠુંનું પારણુ કરવા બેઠા ત્યાં તે પેલે દેવ સાધુ વેશે આવ્યો.
અરે નંદીષેણ કયાં ગયો તારો અભિગ્રહ? આ નગર બહાર એક તૃષાકાન્ત મુનિ પડયા છે અને તું ખાવા બેસી ગયે.
બસ આટલું સાંભળતા વૈયાવચ્ચ તપ મુનિરાજ પિતાનું ભિક્ષા માત્ર અન્ય મુનિને ભળાવીને ઉપડયા વૈયાવચ્ચ કરવા. જ્યાં જ્યાં પાણી માટે જાય ત્યાં ત્યાં પેલો દેવ સર્વ જલને અષણીચ બનાવી દે. ઘણાં ઘેર ફર્યા ત્યારે માંડ માંડ શુદ્ધ જલ લાવ્યા. અતિસારથી પીડિત સાધુનું શરીર સાફ કર્યું. તે વખતે દેવે અત્યંત દુર્ગધ વિકવી. ત્યારે નંદીષેણ વિચારે કે અહો કર્મની ગતિ વિચિત્ર છે તે કોઈને છોડતું નથી.
ગ્લાન સાધુને ખભે બેસાડી વસતિ તરફ ચાલ્યા, તે તે સાધુએ નંદણનું આખું શરીર વિષ્ટાથી લેપી દીધું, છતાં નંદીષેણ મુનિ તે એમજ વિચારે છે કે જ્યારે આ સાધુને હું રોગ મુક્ત કરું? આવી નિશ્ચલ વૈયાવચ્ચ જોઈ, દેવે પ્રત્યક્ષ થઈ વંદન કર્યું, ક્ષમા માંગી. પ્રશંસા કરી ચાલ્યા ગયા.
વસુદેવ હીંડીના મત મુજબ પપ૦૦૦ વર્ષ સુધી તેણે તપશ્ચર્યા કરી, અંતે અનશન કરી સાતમા દેવલોકમાં ગયા.
આ રીતે તમે પણ ગ્લાન સાધુની વૈયાવચ્ચ કરે.
(૬) શૈક્ષ વૈયાવચ્ચ - નવ દીક્ષિત સાધુને શૈક્ષ કહેવાય છે. નવા નવા આવેલા હોય, ભણવા ગણવાનું ચાલું હોય ત્યારે કદાચ મેઘકુમારની જેમ મન ડગી પણ જાય, માટે શૈક્ષની વૈયાવચ્ચ કરે,
Page #199
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
(૭) કુલ વૈયાવચ્ચ :-એક જ દીક્ષાચાર્ય ને! પરિવાર તે કુળ કહેવાય છે. અહી સસ્થાકીય ભક્તિ કરવી તેવા ભાવ થશે.
૧૯૦
(૮) ગણ વૈયાવચ્ચ ઃ- જુદાં જુદાં આચાર્યોના પરિવાર જે પરસ્પર સહાધ્યાયી હાવાથી સમાન વાચનાવાળા હેાય તે ગણુ કહેવાય. તેની ભક્તિ કરવી. અહીં પણ સમુહ સગઠન રૂપે ભક્તિ સમજવી.
(૯) સ`ઘ વૈયાવચ્ચ :– સાધુ-સાધ્વી—શ્રાવક અને શ્રાવિકારૂપ સમુહ તે સ`ઘ કહેવાય અને બીજા અર્થમાં ગણેાના સમૂહ તે સંધ, ની વૈયાવચ્ચ કરવી.
(૧૦) સાધમિક વૈયાવચ્ચ :- સમાન ધર્મવાળા તે સાધમી કહેવાય. તત્વા કાર અહીં સમાજ્ઞ શબ્દ પ્રચારે છે. જેના અર્થ છે જ્ઞાનાદિ ગુણેામાં સમાન હેાય તે.”—આવા સાધર્મિક ભક્તિ કરો, “સેવા કરા” પણ કાની ? ફિર યાદ કરી જાએ.
આચાય ની, અને ઉપાધ્યાયની, સ્થવીરની તથા તપસ્વીની, ગ્લાનની તેમજ શૈક્ષની અને છેલ્લે કુલ—ગણ-સંઘ અને સામિકની આ દશ પાત્રોની વૈચાવચ્ચ મહાનિર્જરાનું કારણ બને છે... ઉત્તમ પાત્રોની વૈયાવચ્ચ મેક્ષ પ્રાપ્તિ માટેનું નિમિત્ત બને છે.
ઉત્તરાધ્યયન સૂત્ર ૨૯ માં કહ્યુ છે કે
વૈયાવચેન' તત્ત્વચર નામ પુત્તે દમ નિયંધg વૈયાવચ્ચથી તીર્થંકર નામ ગાત્રકમ બંધાય છે, પોયમા ! નિર્દે પોય મ ન વધર નીચ ગોત્ર કર્મોના બંધ થતા નથી,
આ રીતે વૈયાવચ્ચ તપનું સ્વરૂપ સમજી સાધુ માત્રની સેવા ભક્તિ કરવી જોઇએ, તે માટે આહાર-પાણી-વસ્ત્ર-પાત્ર–સ થારા–દાંડા -દશી-દાંડી–મુહપત્તિ-પેન, પેન્સીલ-કાગળ વગેરે શક્તિ મુજબ વહેારાવવાદિક ભક્તિ કરી અને ચારિત્ર પ્રાપ્તિનું લક્ષ રાખા એ જ અભ્યર્થના.
ப
Page #200
--------------------------------------------------------------------------
________________
(૫૫) તપ-સ્વાધ્યાય
–ઉત્તમોત્તમ તપ
स्वाध्याय : पंचधा प्रोक्तो महती निर्जराकर :
तपः पूत्तिरनेन स्यान् सर्वोत्कृष्टस्ततोहता મેટી નિર્જરાને કરનાર એ સ્વાધ્યાય (તપ) પાંચ પ્રકારે કહ્યો છે. એના વડે (જ) તપની પૂર્તિ થાય છે. માટે અરિહંત વડે (સ્વાધ્યાય તપને) સર્વોત્કૃષ્ટ તપ કહ્યો છે.
આજનું પરિશીલન પણ તેથી જ રાખ્યું છે. “ઉત્તમોત્તમ તપm
તપરૂપી ભવનની અવ્વલ મંઝીલ સ્વાધ્યાય છે. જ્ઞાની પુરુષોએ તે માટે પાંચ પાન દર્શાવેલા છે. વાચના–પૃરછના–પરાવર્તનાઅનપેક્ષા–ધર્મકથાજેમ મેટા મકાનમાં કે ઈમારતમાં સીડીઓ હોય છે, લીફટ હોય છે, તે રીતે અહીં સ્વાયરૂપી નિસરણીમાં પાંચ પગથી (ભેદ) દર્શાવેલા છે.
સ્વાધ્યાય તપને મહિમા જેન જેનેતર શાસ્ત્રોમાં પણ ગવાયે છે. જ્ઞાન પ્રાપ્તિ એ સ્વાધ્યાયને સૌથી મોટો લાભ છે જ તદુપરાંત સ્વાધ્યાય એ મેક્ષને આપનાર તપ છે.
સાયે પશ્ચિમી દેશોમાં વિદ્વાન તરીકે જેની ગણના થતી હતી એ પેટ્રાની અધ્યાનમાં લીન રહેવાની લગન અપૂર્વ હતી. તે માનતે કે જેમ શરીરના પોષણ અને આરોગ્ય માટે ઉત્તમ અને સાત્વિક ખોરાક જરૂરી છે, તેમ માનસિક સ્વાથ્ય અને સાત્વિકતા માટે પુસ્તકોનું વાંચન અને મનન અનિવાર્ય છે.
તેની અતિ વાંચન-લગનને લીધે ભેજનમાં અનિયમિતતા આવવા લાગી. પરિણામે તેનું શરીર નબળું પડયું. અશક્તિ વધવા લાગી. તેના મિત્રને આ વાતની ખબર પડી. મિત્રોને થયું કે મારે આને વાંચવાની લપમાંથી છેડાવ પડશે.
મિત્ર એ એક યુક્તિ વિચારી. એક વખત તેણે પાકને પુસ્તકાલયને તાળું મારી ચાવી પિતા પાસે લઈ લીધી. પેટ્રાર્ક આવીને જુએ
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૯૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
તા મારણા ઉપર માટું તાળુ લટકતુ હતુ. પેટ્રાર્કના આખા દિવસ ગમગીનીમાં પસાર થયેા.
બીજે દિવસે જોયું તે પણ તાળું, પેટ્રાર્કને અેચેની લાગી. માથું દુઃખવા લાગ્યુ. ત્રીન્દ્રે દિવસ થયા ત્યારે તે પેટ્રાર્કની સહનશક્તિના જાણે અ'ત આવ્યા તેના શરીરમાં તાવ ભરાવા લાગ્યા. કળતરથી હાથપગ તુટવા લાગ્યા. જેમ દારૂડીયા કે વ્યસની માણસને સમયસર તેની જરૂરિયાત પૂર્વી ન થતા જે હાલત થાય તેવી હાલત પેટ્રાર્કની વાંચનના અભાવે થઈ ગઈ.
તેના મિત્રને આ વાતના ખ્યાલ આવતા તેને ઉંડા આઘાત લાગ્યા, ખૂબ ખૂબ પસ્તાવા થયા. તેણે તરત જ જઈને પુસ્તકાલયનું બારણુ ઉઘાડી દીધું. ખારણુ ખૂલતાં જ પેટ્રાર્કના ગમગીન ચહેરા પર જાણે પ્રસન્નતા છવાઈ ગઈ.
આ છે સ્વાધ્યાયનું પહેલું પગથીયુ, વાચના. તમને કદાચ આ દેષ્ટાંત નહી સમજાય. અરે ! મગજમાં પણ નહી. ઉતરે આ વાત. કેમકે વાચન-શેાખ કે વાચન ટેવ વિકસી ડાય તેને જ સમજાય તેવી આ વાત છે. છતાં રાજ સ્વાધ્યાય કરતા સંત મહંતને પૂછે, અરે? તમારા ઘરમાં જ રહેલા ચુવાનને પૂછજો કે રાત્રે સુતા સુતા એકાદ વાગ્યા સુધી નવલકથા કે ડિટેક્ટીવ ચેાપડી વાંચવાની ટેવ પડી હાય અને પછી કયારેક કશું વાચવા ન મળે તે! શુ થાય ?
શ્રી મહાનિશીથ સૂત્રમાં સ્વાધ્યાય તપની મહત્તાને વર્ણવતા લખ્યુ. કે
बारस विहंमि वितवे अस्मिंतर बाहिरे कुसल दिट्ठ नवि अस्थि नवि अ होइ सज्झाय समं तवोकमं
સ`જ્ઞ પરમાત્માએ પ્રરૂપેલ ખાર પ્રકારના તપમાં સ્વાધ્યાય જેવું તપ કર્મો કોઈ છે પણ નહી. અને થશે પણ નહીં. આપણે પણ સ્વાધ્યાય તપની એળખ આપતું શીર્ષીક એટલે જ રાખ્યુ
-ઉત્તમાત્તમ તપ—
મન્નહ જિણાણ સઝાયમાં શ્રાવકના કવ્યાને વર્ણવતા દાનશીલ પછી મુકયુ' તપ. એટલે તપ એ શ્રાવકનુ નિત્ય સ્વાધ્યાય એ તા સંપૂર્ણ તયા રાજિંદું કરવાનું તપ છે,
વ્ય છે. તેમાં
Page #202
--------------------------------------------------------------------------
________________
ઉત્તમોત્તમ તપ
૧૯૩ પફિખ લેખે એક ઉપવાસ કરવો એ જિનેશ્વર પરમાત્માની આજ્ઞા છે. કદાચીત કઈ આ આજ્ઞાનું પાલન ન કરી શકે તેમ હોય તે તેને છેવટે ૨૦૦૦ શ્લોક પ્રમાણ સ્વાધ્યાય તપ કરવાનું ફરમાવેલ છે.
તમારે જિનેશ્વરની આજ્ઞાનું પાલન માટે પણ પ્રતિ પંદર દિવસે એટલે કે પખિ દિવસે તે બે હજાર ગાથાને સ્વાધ્યાય કરે જ જોઈએ. અને રોજ થોડેથડો કરી સ્વાધ્યાય પૂર્તિ કરવી હોય તે પણ લગભગ ૧૫૦ ગાથાને સ્વાધ્યાય તપ તે તમારે (નિત્ય) પ્રતિદિન કરવો જરૂરી છે. સ્વાધ્યાયનું મહત્ત્વ તે સમજાયું. પણ સ્વાધ્યાય એટલે શું?
+ અધ્યાગ અહીં “સ્વ” એટલે પોતાનું કે આત્માનું ગણાય એટલે મનન અથવા તે અધ્યયન એવો વાર્થ થા. તેને વિશિષ્ટ અર્થ ઘટાવતા કહી શકાય કે આત્માને હિતકર એવા શાસ્ત્રોનું અને અને અધ્યાપન તે સ્વાધ્યાય.
(૧) વાચના :– સ્વાધ્યાયને પ્રથમ ભેદ છે વાચના. ગુરુ પાસે સૂત્ર વગેરેના શબ્દ કે અર્થને પાઠ લે અગર આપ તે વાચના.
કેઈપણ નવું સૂત્ર મુખપાઠ કરવા પહેલા ગુરુમહારાજ પાસેથી લેવું જોઈએ. તે વિધાન થકી ગુરુ પરત્વેનું બહુમાન અને વિધિ બંનેની જાળવણી થાય છે.
સૂત્ર લેતા પહેલા વંદન વિધિ કરી અને ત્યારબાદ વાયણા [વાચના] લેવાની વિધિ છે. જેમની પાસેથી વાચના લેતા હોઈએ તે તજજ્ઞ છે. મુખપાઠ કરેલ છે, તેઓએ પણ પોતાના વડિલાદિક પાસે સૂત્ર ગ્રહણ કરીને આપ્યું છે. તે પ્રકારનું બહુમાન જાળવવાનું છે.
વળી સૂત્ર, તેમાં રહેલી સંપદાઓ, ઉચ્ચારણો, લઘુ-ગુરુ અક્ષરોનું જ્ઞાન, છંદ વગેરે વાચનાચાર્ય પાસેથી જ પ્રાપ્ત થઈ શકે.
સ્વયં વાચનાથી અહમ્ પ્રવેશે તે શક્ય છે જ્યારે અહીં વિદ્યાગ્રહણ માટે નમ્રતા હોવી અત્યંત આવશ્યક છે અને વડીલ પાસે સૂત્ર ગ્રહણ કરવામાં જ નમ્રતાનું દર્શન કરાવી શકાય. શ્રદ્ધા અને બહમાનના પ્રગટીકરણ કરવા માટે પણ વાચનાચાર્ય પાસે જ વાચના લેવી. આવશ્યક ગણાય,
૧૩
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૯૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
આ ઉપરાંત પરંપરાગત રીતે ચાલી આવતી કેટલીક બાબતને બોધ તે વાચના વડે જ થઈ શકે. પુસ્તકમાં લખાણ ન આવે.
(૨) પૃચ્છના – વાચના પછી સ્વાધ્યાયનું બીજું પાન છે પૃચ્છના.
સૂત્ર અને અર્થ સંબંધેિ કોઈપણ પ્રકારનો સંદેહ ઉત્પન થાય તે દૂર કરવા તથા તેને હૃદયમાં અવધારવા કે દઢ કરવા વિશેષ જ્ઞાતાને પૂછવું તે પૃચ્છના. જેમકે ભગવતીજી સૂત્રમાં ગૌતમસ્વામી દ્વારા પૂછાયેલા ૩૬૦ ૦૦ પ્રશ્નોનું નિરાકરણ શ્રી વીર પ્રભુએ આપેલું છે.
અહીં એક વસ્તુને ખાસ ખ્યાલ રાખવો કે પૃચ્છનારૂપ સ્વાધ્યાય તપ કેવળ શંકાના નિવારણ માટે અને જ્ઞાન પ્રાપ્તિના ઉદેશ પૂર્વક જ હોવો જોઈએ – સામાને નિરુત્તર કરવા કે સ્વયં પાણ્ડિત્ય પ્રદર્શન બુદ્ધિએ કરેલે તપ તે કર્મ નિર્જરાને બદલે કર્મ બંધન કરાવનાર બને છે.
પૃચ્છનાના સ્વરૂપને સ્પષ્ટ કરવા દાખલો લઈએ જેમકે – નવ તત્ત્વ સૂત્રની વાચના લઈ એ ત્યારે તત્વ નવ દેખાડયા જ્યારે તમે તત્વાર્થ સૂત્રની વાચના આપતા તો સાત જણાવ્યા જે આ પ્રમાણે છે નવતત્વને પાઠ जीवा जीवा पुण्णं पावासव सवराय निज्जरणा
घो मुक्खा य तहा नव तता हुति नायव्या તત્વાર્થમાં આ જ પાઠ આ રીતે છે –
जीवा जीवा स्रव बन्ध सवर निर्जरा मोक्षास्तत्वम् તત્વાર્થ સૂત્ર અધ્યાય-૧ સૂત્ર : ૪
આ બનને વાચના લીધા બાદ શંકાકારની સમ્યફ પૃચ્છના શું હોઈ શકે?
પૃચ્છના :- તત્વ સાત કે નવ?
સમાધાન :- પુન્ય અને પાપ બને તત્વ આશ્રવમાં સમાવાયા હોવાથી તવ સાત કે નવ બને બાબતે કોઈ તફાવત નથી.
જુઓ તત્વાર્થ સૂત્રમાં અાય છઠ્ઠાનું સૂત્ર ત્રણ અને ચારમાં શું લખ્યું છે? (३) शुभः पुण्यस्य
(४) अशुभः पापस्य
Page #204
--------------------------------------------------------------------------
________________
ઉત્તમાત્તમ તપ
૧૯૫
તમે તત્વ સાત કહે કે નવ તેમાં કાઈ તા!ત્ત્વક તફાવત નથી. માત્ર સ્પષ્ટીકરણ અલગ અલગ છે.
સ્વાધ્યાય અંગેના જૈન દૃષ્ટિ કાણુ ખૂબજ વિશિષ્ટ પ્રકારના છે. વાચના લેવી પણ સ્વાધ્યાય અને વાચના આપવી એ પણ સ્વાધ્યાય. પૃચ્છનામાં પૂછનારને પણ સ્વાધ્યાય અને સમાધાનકર્તાને પણ સ્વાધ્યાય. એક આચાર્ય મહારાજને પાંચસેા શિષ્યા હતા. આચાર્ય પણ સારા વિદ્વાન, પાંચસ। શિષ્યાને વાચના આપે અને તેની શંકાના સમાધાન કરે.
એક ત્રએ અધારામાં સૂતા છે, ત્યાં કોઈ મુનિ આગમ ના અર્થ પૂછવા આવ્યા. સમાધાન આપ્યું. બીજા મુનિએ પૃચ્છના કરી તેમને પણ સમાધાન આપ્યું. એક પછી એક કેટલાંયે મુનિ આવ્યા અને સમાધાના મેળવતા ગયા. તેમને નિદ્રામાં સતત વિક્ષેપ થતાં તેમના મનમાં વિચાર પ્રવેશ્યા.
ત્રુટક સવ" થાતી નિંદ વ્યાપી સાધુ માંગે વાયણા ઊંઘમાં અંતરાય થાતા સૂરિ હુઆ દુમણા જ્ઞાન ઉપર દ્વેષ જાગ્યા લાગ્યા મિથ્યાત્વ ભૂતડા પુણ્ય અમૃત ઢાળી નાખ્યુ` ભર્યા પાપ તણેા ઘડા ઢાળ-અન ચિંતવેરે કા મુજ લાગ્યુ. પાપરે
શ્રુત અભ્યાસે રે તો એવડે સતાપ રે મુજ બાંધવ રે ભેાયણ સયણ સુખે કરે મુરખના રે આ ગુણ મુખ ઉચ્ચરે ત્રુટક–બાર વાસર કોઈ મુનિને વાયણા દીધી નહી અશુભ ધ્યાને આયુ પુરી ભુપ તુજ નંદન હુએ. આચા મહારાજ વિચારે કે અરેરે. મારા માટાભાઈ મુનિ સ્વેચ્છાએ સુએ છે, ખાય છે, પીએ છે ફરે છે, આવુ સુખ મને મળે તા કેમ? આવી પાપમય વિચારણા–સાથે બાર દિવસ મૌનધારણ કર્યુ” અને વાચના કે પૃચ્છનારૂપ સ્વાધ્યાય તપ કર્યો નહી' કરાવ્યા નહીં.
પરિણામે તેમુખ અને કોઢીયા એવા વરદત્તકુમારના ભવને પામ્યા. [આ અધિકાર જ્ઞાન પંચમીના વ્યાખ્યાનમાં પણ આવે છે.]
જ્યારે હરિભદ્ર બ્રાહ્મણને પૃચ્છનારૂપ સ્વાધ્યાયે ૧૪૪૪ ગ્રન્થના
Page #205
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–
રચયિતા હરિભદ્ર સૂરિજી એવા શાસન અને સમાજ માન્ય વિદ્વાન બનાવ્યા. તેથી જ સ્વાધ્યાયને ઉતમોત્તમ તપ કહ્યો છે.
પરાવર્તન – ભણાયેલા સૂત્રો વગેરે વિસ્મૃત ન થાય તે માટે વારંવાર પરાવર્તન એટલે કે પુનરાવર્તન કરવું. સામાન્ય ભાષામાં તેને આવૃત્તિ કરવી તેમ કહેવાય છે.
જેમકે પાક્ષિક અતિચાર જેવા મોટા સૂત્રો ચૌદશે એક વખત બેસવામાં તમે ભૂલી જતા હે તે થોડા થોડા દિવસે સામાયિક દરમ્યાન શુદ્ધ ઉચારણપૂર્વક મેઢ બેલી જવા તે
શીખેલા પાઠને સ્થિર કરવા કે હૃદયંગમ કરવા માટે આ વિશેષ સ્પષ્ટ પદ્ધતિ છે. જ્યારે આજે તમારી સૌની સ્થિતિ શું છે? નવું નવું ભણતા જવું અને જૂનું ભૂલતા જવું.
(૪) અનુપ્રેક્ષા - સૂત્રાર્થને મુખથી ઉચ્ચાર કર્યા વિના મનમાં જ ધ્યાન ધરવું તે અનુપ્રેક્ષા સ્વાધ્યાય.
કાયોત્સર્ગાદિક અને અસ્વાધ્યાય દિવસોમાં મુખેથી પરાવર્તના થઈ શકતી નથી તે વાતને અનુપ્રેક્ષા સ્વાધ્યાય વડે જ શ્રુત-સ્મૃતિ થઈ શકે.
પશવર્તન કરતાં પણ અનપેક્ષા અધિક ફળદાયી છે. કેમકે અભ્યાસના વશથી મનનું શુન્યપણું હોવા છતાં મુખ વડે પરાવર્તના થઈ શકે છે. જ્યારે અનુપ્રેક્ષા તે સાવધાન મન વડે જ થઈ શકે છે. મંત્ર આરાધનની સિદ્ધિ માટે તે અનુપેક્ષા સ્વાધ્યાય વિશેષ જરૂરી છે.
સંલેખના અથવા અનશનાદિકમાં શરીર બહુ ક્ષીણ થઈ જાય છે. તેથી પરાવર્તનાદિક શક્તિ રહેતી નથી ત્યારે અનુપ્રેક્ષાએ કરીને જ પ્રતિકમણાદિક નિત્ય કિયા થઈ શકે છે અને તે રીતે જ ઘાતકને ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. માટે સ્વાધ્યાય ઉત્તમોત્તમત૫ કહ્યો.
(૫) ધમકથા :- સ્વાધ્યાય તપનું પાંચમું અને અંતીમાં સોપાન ધર્મને ઉપદેશ અને સૂત્રાર્થની વ્યાખ્યા કરવી તે છે.
થા શબ્દને અર્થ કહાની–વાર્તા અને કથન બને ઘટાવી શકાય. જે વાર્તા અર્થને સ્વીકાર કરીએ તો એવા પ્રકારની ધર્મકથા કહેવી કે જેથી માણસે ધર્મ તરફ પ્રેરાય. ધર્મ કરણમાં પ્રવૃત્ત બને.
Page #206
--------------------------------------------------------------------------
________________
ઉત્તમોત્તમ તપ
૧૯૭
જે વથા શબ્દનો કથન અર્થ સ્વીકારી એ તો સૂત્રના અર્થ અને રહસ્યોની વ્યાખ્યા તથા પ્રરૂપણ કરવી તે અર્થ અભિપ્રેત થશે.
વાચના–પૃચ્છના વગેરે સ્વાધ્યાયે તપ થકી અવધારેલ અને સ્થિર કરેલ જ્ઞાનને ધર્મકથન અને કહાની દ્વારા લોકો સુધી પહોંચાડવુંબીજાના જીવનને પ્રેરણા કરીને ધર્મમાર્ગમાં સ્થાપન કરવા કે સ્થિર કરવા. તે ધર્મકથા સ્વાધ્યાયને મુખ્ય ધ્યેય બની જશે.
શ્રેણિક મહારાજાને પુત્ર નદિષણ કે જેને યુવાવસ્થામાં રાજાએ પાંચસો કન્યા પરણાવેલી. તેણે પ્રભુ મહાવીરના વચન ગ્રહણ કરી શ્રાવક ધર્મ અંગીકાર કર્યો હતો. પછી તેને ચારિત્ર લેવા માટે ઈરછા થઈ. ત્યારે શાસન દેવીએ તેને સાવધાન કરતાં કહ્યું કે તારે હજી ઘણું ભેગ ભેગવવાના બાકી છે, માટે હમણું દીક્ષા લઈશ નહીં.
આ રીતે શાસન દેવીએ નિષેધ કર્યા છતાં તેણે દીક્ષા લીધી. ત્યાર પછી નંદીષેણ મુનિ ઉગ્ર તપસ્યા કરવાપૂર્વક શ્રી વીર પરમાત્મા સાથે વિહાર કરી રહ્યા હતા. ભણતાં ભણતાં પણ તેઓ અનેક સૂત્રાર્થના જ્ઞાતા બન્યા.
એક વખત છઠ્ઠને પારણે ગામમાં ગોચરી માટે ફરતાં ફરતાં કઈ વેશ્યાને ઘેર જઈ ચડયા. ધર્મલાભ આપ્યું ત્યારે વેશ્યા બેલી કે અહીં ધર્મલાભનું કામ નથી, અહીં તે અર્થ લાભ છે નંદીષેણ મુનિને થયું. આ સ્ત્રી મારી મશ્કરી કરી રહી છે. તેથી તેણે મકાનની છતમાં રહેલું એક તૃણ ખેંચ્યું તો દશ કરોડ રત્નની [કયાંક સોર્નિયા પણ લખ્યું છે]. વૃષ્ટિ થઈતે જોઈને આશ્ચર્ય પામેલી વેશ્યા મુનિને વળગી પડી.
નદીષેણ મુનિને દેવીએ કહેલા ભગાવલી કર્મની વાત યાદ આવી ત્યાં જ વેશ્યામાં રક્ત બન્યા, પણ એક અભિગ્રહ ધારણ કર્યો કે અહીં આવતા પુરુષોને ધર્મકથા કહી રોજ દશ જણને પ્રતિબંધ કરવા.
મુનિવેશ ત્યાગી વેશ્યા સાથે કામક્રિડાસક્ત એવા તેણે રેજ રેજ દશને પ્રતિબંધ કરવાનું શરૂ કર્યું. રોજ દશ વ્યક્તિ તેની ધર્મકથા શક્તિ વડે પ્રતિબંધ પામી વીપ્રભુ પાસે દીક્ષા લે છે. કાર્યકમ એકબે દિવસ, અઠવાડીયા કે મહિને નહીં પણ બાર-બાર વર્ષ સુધી અવિરત પણે ચાલ્યા.
હિસાબ તે કરી જુઓ. તેની ધર્મકથાની પ્રચંડ શક્તિનો અંદાજ
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
આવશે. એક વર્ષના ૩૬૦ દિવસ ગણે. રોજ રોજ દશ પ્રતિબંધ પામે, તે વાત પણ બાર વર્ષ સુધી ચાલુ રહે. - છેલ્લે એક દિવસ આવી પહોંચ્યા નવ પ્રતિબંધ પામી ગયા, પણ દશમે સોની કેમે કરી સમજતો નથી. ઘણું સમજાવ્યું. ત્યારે વેશ્યાને મજાક સુઝી–“સ્વામી દશમાં તમે જ પ્રતિબોધ પામી જાઓને.”
તરત જ નંદીબેણે પુન: દીક્ષા ગ્રહણ કરી લીધી. અશુભ કર્મોને અંત આવ્યો. મુનિ સ્વર્ગ સંચર્યા અને અનુક્રમે મોક્ષ પામશે.
ધર્મકથા સ્વાધ્યાય તપની કેવી અજોડ શક્તિ હશે? આટલા બધાંને રોજ પ્રતિબંધ પમાડયા. અરે ! મગજમાં ન ઉતરે તેવું લાગશે તમને કે આ વેશ્યાસક્ત માણસ અને તે અભિગ્રહપૂર્વક જીવન જીવે. દશ-દશને ચારિત્ર માર્ગે પહોંચાડી પછી જ વેશ્યા સાથે ભેગ ભેગવે તે પણ બાર-બાર વર્ષ સુધી !!!
સ્વાધ્યાય જેવા ઉત્તમોત્તમ તપ માટેની તેની સાધના કેવી જબરજસ્ત હશે! કેવી અજબ શક્તિ હશે તેમની કે જૈન શાસનમાં પ્રવચન પ્રભાવક તરીકેનું બિરૂદ પામી ગયા તેઓ.
ધર્મકથા પણ ચાર પ્રકારે ગણાવી છે. (૧) આક્ષેપણી કથા-વીતરાગ દેવ દ્વારા પ્રતિપાદિત. શુદ્ધ ધર્મ તરફ શ્રેતાને આકર્ષી રાખ .
(૨) વિક્ષેપણ કથા–ઉમાર્ગના દોષ અને સન્માર્ગના ગુણો જેમાં રજૂ કરવા દ્વારા સન્માર્ગમાં જવા માટે સ્થાપન કરવામાં આવે તેવી કથા.
(૩) સંવેગની કથા - જેમાં કર્મ વિપાક (ફળ) ની નિરસના બતાવી શ્રોતામાં વૈરાગ્ય ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરાય તેવી કથા.
(૪) નિર્વેદની કથા – સંવેગની કથા દ્વારા શ્રેતામાં જાગૃત થયેલી મુક્તિની અભિલાષા કઈ રીતે પૂર્ણ કરવી–તેમજ સંસારની અસારતાને સમજીને નિર્વેદ-ઉદાસીનતા લાવવી તે અંગેની કથા.
આ પાંચ પ્રકારના સ્વાધ્યાય દ્વારા તપની પૂર્તિ કરવી.
આલોચના ગ્રન્થોમાં પણ અનશન તપ ને ભંગમાં સ્વાધ્યાયથી તપ પૂર્તિ કરવા અંગેનું વિધાન આવે છે. તેમાં કહ્યું છે કે એકાસણા ના ભંગે પાંચસોને, ઉપવાસના ભંગ ૨૦૦૦ ગાથાને, આયંબિલ ભંગે એક હજાર ગાથા પ્રમાણને સ્વાધ્યાય કરે અથવા તે તેટલા નવકાર મંત્ર ગણવા.
Page #208
--------------------------------------------------------------------------
________________
ઉત્તમોત્તમ તપ
૧૯
- તમે રોજ રોજ માત્ર એક માળા એટલે કે ૧૦૦ નવકાર ગણો તે પણ વર્ષે સામાન્યથી ૩૬૦૦૦ ને સ્વાધ્યાય થાય. બે માળા રે જ ગણાતો ૭૨૦૦૦ ને સ્વાધ્યાય થાય.
પ્રભુ મહાવીરને ગૌતમ સ્વામીએ પૂછયું, सज्झाएणं भाते कि जणयइ. ત્યારે શ્રી વીર પરમાત્માએ જવાબ આપે.
सज्झाएणं नाणावरणिज्ज कम्मं खवइ હે ભગવંત સ્વાધ્યાયથી જીવને શું પ્રાપ્ત થાય?–સ્વાધ્યાય વડે જ્ઞાનાવરણીય કર્મોને ક્ષય થાય.
તપને મૂળભૂત દયેય શું? તાતા–નિ તપ વડે કર્મનિર્જર થવી જોઈએ. સ્વાધ્યાય તપ આ સંદર્ભ બરાબર જાળવી રાખે છે. કેમકે તેમાં જ્ઞાનવરણીય કર્મની નિર્જર અને પરંપરાએ સર્વ ઘાતી કર્મોની નિર્જશ થાય છે.
સ્વાધ્યાય તપનું મહત્વ વર્ણવતા ત્યાં સુધી લખ્યું કે –
ઉદ્દગમ ઉત્પાદન અને એષણના દેષ રહિત શુદ્ધ આહારને દરરોજ ભગવતે સત જે તે પ્રતિ સમયે ત્રિવિધ યોગ એટલે કે મન-વચન કાયાને યેગ વડે સ્વાધ્યાયમાં આયુક્ત એટલે કે તત્પર હોય તે...
હે ગૌતમ-તે એકાગ્ર મનવાળાને કદી સાંવત્સરિક તપ વડે પણ ઉપમી ન શકાય એટલે કે સરખાવી શકાય નહીં, કારણ કે સાંવત્સરિક ઉપવાસ કરતાં પણ અનંતગુણ નિર્જરા આ પ્રકારે સ્વાધ્યાય તપ કરનારને થાય છે.
મન-વચન-કાયાના ગની એકાગ્રતા માટે સ્વાધ્યાય એ ઉમેત્તમ તપ છે તે એક અનુભવ સિદ્ધ સત્ય છે. સકાય તો તો નથિ એમ કહેનારા શાસ્ત્રકારોએ સ્વાધ્યાય તપનું મહત્વ કેટલું આકયું હશે ? દિવસને અડધો ભાગ સ્વાધ્યાય તપમાં વિતાવવાનું વિધાન છે.
પહેલી પિરિસી [પ્રથમ પ્રહરી માને કે બાર કલાક જ દિવસ છે [ જે કે દિવસ બાર કલાકને હોતે નથી પણ સમજવા ખાતર ગણીએ કે દિવસ સવારના છ થી સાંજે છ વાગ્યા સુધીને છે] તે પહેલે પાર (સવારે છ થી નવ) સ્વાધ્યાય કરવાને–અને ચોથી પિરિસિમાં ત્રણથી (લગભગ) છ વાગ્યા સુધી પણ સ્વાધ્યાય કરવાને.
Page #209
--------------------------------------------------------------------------
________________
૨૦૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
તદુપરાંત ત્રીજી પિરિસિમાં (બારથી ત્રણ ને સમયમાં) પણ આહાર-વિહાર–નિહાર સિવાય સમય રહે તે શેષ સમયમાં સ્વાધ્યાય કરવાનું વિધાન કર્યું.
અલબત ચૌદ પૂર્વધર આચાર્ય શર્યાભવ સૂરિજી મહારાજના સમયથી ત્રીજા પ્રહરની ભિક્ષાચરીને સ્થાને કાલે મારું સમયથી ગ્ય કાળે કરવી એ સૂત્ર અમલમાં આવ્યું.
આમ છતાં સ્વાધ્યાયની પરિપાટી તે વત્તે ઓછે અંશે અમલમાં જ છે અને સુરક્ષિત પણે ચાલુ છે. દિગમ્બરમાં તે ગૃહસ્થોએ પણ સ્વાધ્યાયને સાચવી રાખે છે.
તમે પણ સ્વાધ્યાય તપની વિચારણા કરે. પ્રતિવર્ષ તમે કંઈ જ અનશનાદિઠ તપ ન કરી શકતા હો તો તમારે કેટ સ્વાધ્યાય તપ ફરજિયાત કરવાનું છે? ૦ પક્રિખચૌદશે–૨૦૦૦ પણ ચૌદશ કેટલી? –૨૧
એકવીસ X ૨૦૦૦ = ૪૨૦૦૦ 0 ચોમાશી ચૌદશે-૪૦૦૦ પણ ચોમાશી ચૌદશ કેટલી? –૩
ત્રણ x ૪૦૦૦ = ૧૨૦૦૦ ૦ સંવત્સરીમાં ૬૦૦૦
૬૦૦૦ ફરજિયાત વાર્ષિક સ્વાધ્યાય કેટલો ? ૪૨૦૦૦ + ૧૨૦૦૦ + ૬૦૦૦ = ૬૦૦૦૦ સ્વાધ્યાય
પ્રતિવર્ષ તમારે સાઠ હજારને સ્વાધ્યાય તપ કરવાને છે જે કેઈજ તપ ન થઈ શકે તે
આટલું પણ ન કરી શકે તે તેમને-અમને સૌને આજ્ઞાભંગનો દેષ લાગે. માટે તમે સૌ આ ઉત્તમોત્તમ તપ કરતા પ્રભુ આજ્ઞાના પાલનહાર બની મક્ષિપથના પથિક બને તે શુભેચ્છા.
Page #210
--------------------------------------------------------------------------
________________
[૫૬] તપ-ચાન
–ચિંતન કરવાની કલા
जह चिर सचिअ मिघण-मणलाय पवणसहिओ दुअ' डहइ कमि घणममिअ खवेण झणाणला ह
तह
જે રીતે ચીરકાળના એકઠાં કરેલા કાષ્ઠ [લાકડાં]ને પવનની સાથે રહેલા અગ્નિ બાળી નાખે છે તેમ અનન્ત કરૂપી ઇ ધનને એક ક્ષણમાત્રમાં જ ધ્યાનરૂપી અગ્નિ બાળી નાખે છે.
re
ધ્યાન તપ શા માટે કરવા જોઈએ ?” આ પ્રશ્નના કેવા ટુંકા અને સરસ ઉત્તર આ શ્લાકમાં જણાવી દીધાકને ખાળવા માટે” ધ્યાન તપના હેતુ જ કર્મ નિરા લખી દીધે..
વળી ક્ષણમાત્રમાં ખાળી નાખે છે તેમ કહ્યું કારણ કે શુકલ ધ્યાન રૂપ તપમાં વતા જીવાત્મા જ ઘાતી-અઘાતી કર્મોને ખપાવે છે, બીજા બધાં તપ મેાક્ષમાના સહાયક ખરા પણ જીવની મુક્તિ અને કેવળજ્ઞાન પ્રાપ્તિ સમયે શુકલધ્યાન તા હાય હાય ને હાય જ,
તા હાલમાં આ બધાં આંખે મી'ચીને બેસી રહે છે તેને ધ્યાન ગણવાનું ? કે પછી આ ઘ્યાન કેન્દ્રોના રાફડા ફાટ્યા છે તેને ધ્યાન સમજવું? ધ્યાન ગણવું કાને ?
નંદઘનજી મહારાજાએ ધ્યાન માટે સુંદર રૂપક મુકયું છે. એક ભ્રમરી ઇચળને પકડી લાવીને પેાતાના દરમાં મુકે છે, તે રાજ રાજ ઇયળને ડ ખ આપે છે અને તેના ફરતી ગુંજારવ કર્યા કરે છે. ઈયળને પણ વાતાવરણમાં ભ્રમરીનું જ ધ્યાન ગુંજયા કરે છે અને એક દિવસ ઇયળ પણ [શરીર છેડીને] ભ્રમરી બને છે. ભ્રમરી જેવા જ ગુ ંજારવ કરવા માંડે છે. એ રીતે આપણે પણ પ્રભુના ધ્યાનમાં ડુબી ગયા હાઈ એ તા તે પરમ કૃપાળુ પરમાત્માનો તાદાત્મ્ય થકી તેની જ અહિ ત પદ્મવીને પ્રાપ્ત કરનારા અથવા તે સિદ્ધ સ્વરૂપને પામનારા
મનીએ. શ્રેણિક મહારાજા અસ'યમી હતા. અવિરતિ પણ હતા. છતાં ત્રિકાળ જિનેશ્વર પૂજા અને એક માત્ર મહાવીર પરમાત્માનું ધ્યાન
Page #211
--------------------------------------------------------------------------
________________
૨૦૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
તેમને આવતી ચોવિસીના પ્રથમ તીર્થંકર પનાભ બનાવનારા થયાં તે પણ ડર વર્ષનાં જ આઉખાંવાળા.
યશોવિજયજી મહારાજા પણ ફરમાવે છે કે – ધ્યાયક ધ્યાન ધ્યેય ગુણ એકે ભેદ છેદ કરશું હવે ટેકે ક્ષીરનીર પરે તુમશું મેલશું વાચક જસ કહે હે હળીશું
સાહિબા વાસુપૂજ્ય જિર્ણોદા ધ્યાનનું મહત્વ તે સ્વીકાર્યું. પણ ધ્યાન એટલે શું?
उत्तभ संहननस्यैकाग्रचिन्ता निरोधो ध्यानम् તત્વાર્થ સૂત્રમાં ઉમાસ્વાતિજી મહારાજા ધ્યાનની વ્યાખ્યા કરતાં જણાવે કે ઉત્તમ સંહનનવાળાનું જે એક વિષયમાં અંતકરણ વૃત્તિનું સ્થાપન તે દયાન. - સામાન્ય અર્થમાં ધ્યાન એટલે ચિંતન એવો અર્થ થાય છે.
ચૈ વિનાવાનુ મુજબ ચૅ ધાતુ [ ક્રિયાપદ] પરથી બનેલ ધ્યાન શબ્દનું ચિંતન કરવું એ જ અર્થ થાય છે.
જેના વડે વસ્તુનું ચિંતન થાય ધ્યાગ વસ્તુ નેન રૂતિ થાનતે દયાન કહેવાય. પણ આ ચિંતન તપ રૂપ–કમ નિર્જરાના સાધનરૂપે હોવું જોઈએ. આ અર્થમાં જ આ પરિશીલનનું શીર્ષક રાખ્યું.
ચિંતન કરવાની કલા કારણ કે ચિંતન તો સારું અને ખરાબ બને હોઈ શકે છે. ધર્મ કે શુભ ચિંતન આપણને સગતિમાં લઈ જશે અને માત્ર સંકલ્પ કે વિકપ રૂપ દુધ્ધન કરતા જીવાત્મા માટે તે અધ્યાત્મ કલ્પદ્રુમમાં નરક ગતિનું ગમન નિશ્ચ કરીને દર્શાવ્યું તે પછી દયાન અને ચિંતનમાં કઈ ફર્ક ખરે કે નહીં?
= થિમસતા તં શાખ પ તથં વિનં–આમાના જે અધ્યવસાયો થિર એટલે કે વ્યવસ્થિત હોય, આમવિષયને અનુરૂપ હોય તે ધ્યાન–
–અને જે અવસાય ચલ એટલે કે અનવસ્થિત હોય તે ચિંતન કહેવાય.
આપણે વિષ ચિંતન ને જ છે પણ તે ચિંતન સ્થિરમેક્ષલક્ષી કે આમવિષયક હોવું જોઈએ. તેના અનુસંધાને જ શીર્ષક છે.
“ચિંતન કરવાની કલા
Page #212
--------------------------------------------------------------------------
________________
ચિતન કરવાની કલા
૨૦૩ આજે જે ધ્યાન કેન્દ્રો ખુલવા માંડયા છે તે ધ્યાન કેન્દ્ર છે કે ચિંતન કેન્દ્ર તે તમે જ વિચારી લેજે. તદ્દન સામાન્ય વ્યવહારનું ઉદાહરણ લે.
જેમકે તમે ગાયનું ધ્યાન ધરે છે તે ગાયને ચાર પગ–બે શીંગડાગળે ગોદડી–સ્વભાવે ગરીબડી વગેરે ધ્યાન કહેવાય. પણ તે વિચારતા વિચારતા તમે એવું ચિંતન શરૂ કરી દે કે ગાય ભેંસ કરતાં ઓછું દૂધ આપે છે. ભેંસનું ઘી ઉત્તમ છે. ગિરની ભેંસ વધુ વખણાય છે વગેરે, તે ત્યાં ગાયનું ધ્યાન નથી. પણ ચિત્તની ચિન્તનાત્મક વૃત્તિ જ ગણાય છે.
પ્રસન્નચંદ્ર રાજર્ષિ કાયાગ વડે તે ધ્યાનમાં જ લીન હતાં, છતાં ચિંતન અને ધ્યાનની ભૂમિકા વચ્ચે કેટલો મટે તફાવત છે. તે દર્શાવતું ઉત્તમ દષ્ટાન્ત પુરું પાડે છે.
સંધ્યાકાલે રાજવી પ્રસન્નચંદ્ર ઝરૂખામાં બેઠા છે. નગરનું રૂપ નીહાળતાં નીહાળતાં નાના નાના પ્રકાશી રંગવાળા વાઢેળે જેમાં તે જોઈ હર્ષિત થયેલા રાજવી હજી સુંદરતાને માણે તેટલી વારમાં તે સંધ્યાને ખિલેલ રંગ જોત–જેતામાં નાશ પામે ત્યારે ચિંતન શરૂ થયું– સ્થિર નહીં આ સંસારે પ્રાણ તન ધન યૌવન વાન જિમ સંધ્યાના વાદળનો રંગ જિમ ચંચલ ગજ કાન
અરે ! આ સંસ્થાના વાદળાના રંગની સુંદરતા કયાં ગઈ? ખરેખર સંધ્યાના રંગની જેમ આ દેહ પણ અનિત્ય છે. આ પ્રમાણે ચિંતન કરતા વૈરાગ્ય વાસિત બની, પોતાના બાલ્યવયના પુત્રને ગાદી સોંપી દીક્ષા ગ્રહણ કરી, તત્કાળ કેશ લોચ કર્યો, ચાત્રિ ગ્રહણ કર્યું.
પ્રસન્નચંદ્ર રાજર્ષિ વિહરતા વિહરતા એક વખત રાજગૃહી નગરીના ઉધાનમાં કાર્યોત્સર્ગ મુદ્રા ધરી ઉભા છે [નોંધ:- પગ ઉપ૦ પગ ચઢાવી બે હાથ આકાશ તરફ ઊંચા રાખી–સૂર્ય સામે દૃષ્ટિ લગાડીને–એવા ઉલ્લેખ સજઝાયમાં છે.]
આવા સમયે ભગવાન રાજગૃહી નગરીનાં ગુણશીલ ઉદ્યાનમાં સમેસર્યા તે જાણુને શ્રેણિક રાજા મેટા આડંબરપૂર્વક પ્રભુને વંદન કરવા નીકળ્યા છે. મુનિને આ ઉગ્ર તપ તપતાં જોઈ શ્રેણિક મહાસજા હાથીની અંબાડી પરથી નીચે ઉતર્યા પ્રસન્નચંદ્ર રાજર્ષિને વંદન
Page #213
--------------------------------------------------------------------------
________________
२०४
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ કરી ત્રણ પ્રદક્ષિણું દઈ તેને સંયમ જીવનની અનુમોદના કરતા આગળ ચાલ્યા.
આ સમયે એક ચેપદાર જેનું નામ જ દુર્મુખ હતું તે બે કે આ મુદનનું નામ પણ લેવા લાયક નથી, તેણે પોતાના પાંચ વર્ષના બાળકને ગાદીએ બેસાડે છે, તેના વૈરીએ નગર લુંટયું છે–ગાદી હડપ કરી જવાની તૈયારી છે. નગરવાસી વિલાપ કરી રહ્યા છે, બાળકને હમણું જ હણીને રાજ્ય લઈ લેશે.
બસ આટલી જ વાત કાનમાં પડી અને પ્રસન્નચંદ્ર રાજર્ષિને ધ્યાન તપમાંથી ચિંતન શરૂ થઈ ગયું.
શું મારા જીવતા મારો શત્રુ મારા બાળકને હણી નાખશે! મનમાં ને મનમાં જ તુમુલયુદ્ધ જામી ગયું. ધર્મધ્યાનને બદલે રૌદ્રધ્યાનમાં પ્રવેશી ગયા. શત્રુને હણવાનું શરૂ થઈ ગયું. શસ્ત્રો પર શસ્ત્રો છુટવા લાગ્યા.
પેલી તરફ શ્રેણિક મહારાજાના મનમાં “રાજર્ષિને એકાગ્રચિત્તો ધ્યાનમાં જોયેલા” તે દૃશ્ય કેમે કરી ખસતું નથી. પ્રભુની દેશના સાંભળીને પૂછે છે હે ભગવન્! મેં પ્રસન્નચંદ્ર રાજર્ષિને વાંદ્યા તેઓ ખૂબ સુંદર ધ્યાનમાં મગ્ન હતાં. તેઓ અત્યારે કાળધર્મ પામે તે શી ગતિ થાય?
શ્રી વીર પ્રભુ કહે સાતમી નારકી.
શ્રેણિક મહારાજા ધબકારે ચુકી ગયા, છતાં ફરી પુછયું. પ્રભુ હવે તેઓ કાળ કરે છે?
ભગવદ્ બેલ્યા છઠ્ઠ નારકી.
પુનઃ પુનઃ એજ પ્રશ્ન શ્રેણિક મહારાજા પૂછતાં ગયા ને ભગવાનના ઉત્તરમાં પાંચમી–ાથી ત્રીજી–બીજી-પહેલી એમ એક નારકી ઘટતી ગઈ. તે ફરી શ્રેણિક મહારાજાનું કુતુહૂલ વધ્યું ફરી એ જ પ્રશ્ન-પ્રસન્નચંદ્ર રાજર્ષિ હવે કાળ કરે તે તેની શી ગતિ થાય?
શ્રી વર્ધમાન સ્વામીજી જણાવે કે અત્યારે કાળ કરે તે પ્રથમ દેવલે કે જાય... એ રીતે તેની શુભ ગતિ વધતી ચાલી અને છેવટે સંભળાયે ગગનમાં દેવ દુંદુભિને નાદ
શ્રેણિક મહારાજા કહે અરે પ્રભુ ! “આ નાદ શેને સંભળાય ?? રાજન ! “પ્રસન્નચંદ્ર કેવળજ્ઞાન પામ્યા.”
Page #214
--------------------------------------------------------------------------
________________
ચિંતન કરવાની કલા
શ્રેણિક રાજા મુંઝાયા. પ્રભુએ ખુલાસેા કયેર્યાં. રાજન્ મન વ મનુષ્યાળાં બાળવયે માણસને તેનું મન જ બંધ કે મેાક્ષ માટેનુ કારણ છે. જે અવસરે તે વાંદ્યા અને પ્રશ્ન કર્યા ત્યારે તેના મનમાં ચિ ંતન હતું. યુદ્ધનુ
૨૦૫
પરિણામે સાતમી નારકીના પુદ્દગલા ભેગા કર્યા. પણ મનેામન ચાલતા યુદ્ધમાં શસ્ત્રો ખલાસ થઈ જતાં વિચાર્યુ કે મસ્તક પરના મુગટ ફેકી શત્રુને હણી નાખીશ. મસ્તકે હાથ મુકતાં જ કેશ લેાચ થયેલા મુ ંડિત મસ્તકના ખ્યાલ આવ્યા.
દ્રવ્ય લેાચ, ભાવ લોચનુ· કારણ બની ગયું. મનમાં વિચારધારા પલટાણી, ચિંતનમાંથી ફરી ચાન તરફની ગતિ આરંભાઈ શુભ ભાવના ની ધારાએ ચડયા, પ્રસન્નચંદ્ર રાજર્ષિ ના અધ્યવસાયા બદલાતા ગયા અને શુકલધ્યાનના પ્રભાવે પ્રાપ્ત થઈ ગયુ. કેવળજ્ઞાન.
સાતમી નારકીના ઢળીયા ભેગા કર્યા તે પણ ચિંતન હતું. કેવળજ્ઞાન થયું તે પણ ચિંતન હતું. માત્ર ખીજું ચિંતન ધ્યાન તપ રૂપે ફેરવાઇ ગયું. આપણે પણ આ કથાનક પરથી ચિંતન કરવાની કલા વિકસાવીએ અને ધર્મધ્યાન તરફ ગતિ કરી શકીએ.
ચિત્તની એકાગ્રતા અથવા યાગ નિરાધ તેજ ધ્યાન છે. તેમાં છદ્મસ્થને અન્તમુહુત પન્ત એક વસ્તુમાં ચિત્તની સ્થિરતા રહે તે ધ્યાન છે અને જિનેશ્વર પરમાત્મા કે કેવલી ભગવ તાને યાગના નિરોધરૂપ ધ્યાન છે.
જે રીતે ભિન્ન ભિન્ન દિશાઓમાંથી વહેતી હવાની વચ્ચે રહેલી દીપ શિખા અસ્થિર રહે છે તે રીતે સામાન્ય તયા ક્ષણમાં એક અને ક્ષણમાં ખીજી એમ ક્ષણે ક્ષણે પલટાતી અનેક વિષયાને અવલખીને ચાલતી જ્ઞાનધારાએ પણ અસ્થિર જ રહે છે.
આવી. જ્ઞાનધારાઓ કે ચિંતનને વિશેષ પ્રયત્ના વડે બાકીના બધાં વિષયામાંથી હઠાવી લઈ એક જ વિષયમાં સ્થિર કરવી તે ધ્યાન.
ખાસ ખ્યાલમાં રાખવું કે ધ્યાનનું આ સ્વરૂપ માત્ર અસજ્ઞ કે છમસ્થાવસ્થામાં જ સ`ભવી શકે છે. મતલબ કે બારમા ગુણસ્થાનક સુધી જ આ પ્રકારના યાનના સંભવ રહે છે. ત્યાર પછી કેવલી અવસ્થામાં તે યાગના નિરોધરૂપ ધ્યાનની જ વાત આવે છે.
Page #215
--------------------------------------------------------------------------
________________
२०६
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
अतोमुहुत्तमेत्तं चितावत्थाणमेंग वत्थुमि
छउमत्थाण झाण जोग निराहा जिणाग तु એક વસ્તુમાં અંતમુહૂર્ત મનને સ્થિર રાખવું તે છક્રમનું ધ્યાન છે. એટલે કે આત્મા જ્યાં સુધી કૈવલ્ય અવસ્થા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી એક વસ્તુ પરત્વે અંતમુહર્ત ચાને બે ઘડી કે કંઈક ન્યુના ૪૮ મિનિટ સુધી જ મન સ્થિર થાય છે. તેથી વધુ સંભવે જ નહીં.
પછી શ્વાસોશ્વાસ બંધ કરવા તે પણ ધ્યાન નથી અને કલાક કે મહિના સુધી લંબાય તે પણ ધ્યાન નથી.
અને જિન એટલે કે કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હોય તેઓને ભાવ મનને નાશ થાય છે. તેથી તેઓને મન સંબંધિ ધ્યાન નથી પણ યોગના નિરોધરૂપ ધ્યાન છે.
ધ્યાનના મુખ્ય ચાર પ્રકાર જણાવ્યા છે.
તત્વાર્થ સૂત્રના નવમા અધ્યાયમાં ૨૯મું સૂત્ર ના રૌદ્ર ધર્મ સુવાનિ આ રૌદ્ર, ધર્મ, શુકલ - ક ક ધ સુ શાળવું તથ 'તારૂં
निव्वाण साहणाइ भवकारणमट्ट रुदाई આ રીદ-ધર્મ–શુકલ ચાર પ્રકારે ધ્યાન છે. તેમાં છેલ્લા બે નિર્વાણના સાધન છે. જ્યારે આર્તા, રૌદ્ર ભાવવૃદ્ધિના કારણરૂપ છે.
આર્સ – ર્તિ એટલે પીડા કે દુઃખ જેમાંથી ઉદભવે તે આd. જે દયાનમાં રૂદન-દીનતા-આકંદન વગેરે રહેલા છે.
આ દુઃખ ઉત્પતિના મુખ્ય ચાર કારણે શાસ્ત્રકાર મહર્ષિ જણાવે છે.
(૨) ફુદ વિચારા - પ્રિય વસ્તુ કે વ્યક્તિને વિગ જ્યારે થાય ત્યારે તેને મેળવવાની ચિંતા રૂપે જે ધ્યાન થાય તે ઈષ્ટના વિયોગરૂપ આર્તધ્યાન કહેવાય છે.
(૨) શનિદg T – અપ્રિય કે અનિષ્ટ વસ્તુ અથવા વ્યક્તિને સંગ થયું હોય ત્યારે તેના વિયેગની એટલે કે તે વ્યક્તિ કે સ્થિતિથી છુટા પડવાની ચિંતા થવી તે.
(૩) રેન નિત્તા :- શારીરિક-માનસિક પીડા કે વેદના થાય ત્યારે તે રોગ દૂર કરવા માટેની ચિંતા થાય છે, તે રેગ રિાતા રૂપ આર્તધ્યાન છે.
Page #216
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
ચિંતન કરવાની કલા
૨૦૭ (૪) નિહાન વાર્તા ચાર :- નહિં પ્રાપ્ત થયેલી વસ્તુની પ્રાપ્તિ માટે સંકલ્પ કરવા અથવા તે સતત ચિંતીત રહેવું તે નિદાન આdધ્યાન કહ્યું છે.
આવશ્યક સૂત્રની વૃત્તિમાં શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાએ કહ્યું છે કે આર્તધ્યાનથી તિર્યંચ ગતિ પ્રાપ્ત થાય છે અને આ ધ્યાન દેશ વિરતિ નામક પાંચમાં ગુણસ્થાન સુધી હોય છે.
નંદ મણિકાર આ દિધ્યાનના પ્રભાવે જ તિર્યંચ ગતિ – દેડકાના ભવને પામ્યો હતો.
- જ્ઞાતા સૂત્ર કથાંગના તેરમા અદનમાં આ કથા આપેલી છે. રાજગૃહીમાં નદ મણકાર નામે શ્રેષ્ઠી રહેતા હતા. તેણે પ્રભુ પાસે શ્રાવકના બાર વ્રત ગ્રહણ કર્યા હતા, એક વખત તેણે ગ્રીષ્મ ઋતુમાં ચિવિહાર અઠ્ઠમ તપ યુક્ત પૌષધ ગ્રહણ કર્યો. છેષ્ઠીને તે ઉપવાસમાં તૃષા લાગી.
આધ્યાન શરૂ થયું નંદ મણિકારને મનોમન ચિંતન કરે કે ધન્ય છે તેઓને જેઓ પોતાના દ્રવ્ય વડે કરીને વાવ-કુવા કરાવે છે. પૌષધ પાર્યા બાદ પણ તેના મનમાં રોગ ચિતા રૂપ આર્તધ્યાન ચાલું રહ્યું.
તેણે શ્રેણિક મહારાજાની પરવાનગી લઈ રાજગૃહિ નગરી બહાર નર વાપિ નામની ચાર મુખવાળી વાવ બનાવી. ચારે તરફ ઉપવને કર્યા. આ જ દુર્ગાનમાં તેનામાં મિથ્યાત્વનો પ્રવેશ થયો. તે શ્રેષ્ઠીને સોળ સેળ રોગ ઉત્પન્ન થયા. અનેક ઉપચારો કર્યા છતાં તે રેગ નિવારણ ન થયું. આર્તધ્યાનમાં ને આર્તધ્યાનમાં જ મરીને તે પિતાની જ વાવડીમાં દેડકા પણે ઉત્પન્ન થયે. તેથી ચિંતન કરવાની કલા વિકસાવી આનંદયાનને અંકુશમાં રાખવા પ્રયત્ન કરો.
(૨) રૌદ્રધ્યાન :- આ ધ્યાન આíયાન કરતાં પણ વિશેષ કુર અધ્યવસાયવાળું છે. રૌદ્ર જેનું ચિત્ત કુર અથવા કઠેર હોય તે રુદ્ર કહેવાય. તેના ચાર ભેદ દર્શાવે છે.
(૧) હિંસાનુબંધિ – તીવ્ર છેષ અથવા સ્વાર્થને લીધે પ્રાણીઓ દ્વારા થતી હિંસા સંબંધિ જે સતત વિચારણું તેને હિંસાનુબંધી રૌદ્રધ્યાન કહે છે. (૨) મૃષાનુબંધિ – ચાડી–નદા-પિતાના રાય જેવા ગુણની અને
Page #217
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
...
२०८
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ બીજાના રાય જેવા દેષની અધિકતા દાખવવી વગેરે અસત્ય બોલવા સંબંધિ જે સતત વિચારણું તે મૃષાનુબંધિ રૌદ્રધ્યાન કહેવાય.
(૩) સ્તયાનુબંધિ – ચોરી કરવી અથવા પરદ્રવ્ય હરણ કરવા સંબંધે સતત વિચારણું કરવી કે ચિંતવવું તે તેયાનુબંધિ ૌદ્રધ્યાન.
(૪) સંરક્ષણાનુબંધિ – ધન વગેરેના પરિગ્રહ સંબંધમાં તેનું સંરક્ષણ કરવા માટેની સતત વિચારણું કરવી.
આ ધ્યાન પાંચમાં ગુણસ્થાનક સુધી હોય છે. રૌદ્રધ્યાનમાં એક બાબત ખ્યાલ રાખવા જેવી છે જેથી આપણે ત્યાં પ્રવર્તતા ભ્રમનું નિરસન થઈ શકે.
સામાન્ય તયા “કષાય એટલે કોઈ એવી માન્યતા પ્રવર્તે છે. પણ કષાયમાં કોઈ–માન–માયા-લોભ ચારેને સમાવેશ થાય છે. તે રીતે રીદ્રધ્યાનમાં પણ લેકે હિંસાનુબંધીને જ રદ્રધ્યાન ગણે છે પણ સતત પરિગ્રહ ચિંતનથી પીડાતા કે જૂઠ બોલવા માટે જ વિચારોને સતત ગોઠવતા રહેતાને રૌદ્રધ્યાન કરી રહ્યા છે તે વાત કઈ યાદ કરાવતું નથી.
ચિતન કરવાની કલા – એ પરિશીલનના સંદર્ભમાં આ ચારે ભેદે સમજી તેનાથી દૂર રહેવા પ્રયત્નશીલ બનવું જોઈએ.
ધ્યાન શતકમાં જણાવ્યા મુજબ તો કરવું કરાવવું અનુમેદવું કે તત્સંબંધિ ચિંતન કરવું એ ચારે ભેદને સમાવેશ રૌદ્રધ્યાનના સ્વરૂપમાં કરવાનું છે.
રૌદ્રધ્યાની જીવને નરક સિવાય બીજી ગતિને સંભવ જ નથી. શાસ્ત્રમાં તે માટે તન્દુલ મચ્છનું વર્ણન આવે છે. તે બહુ નાને એક
ખાને દાણું જેવડે હોય છે. પણ તે હેય પંચેન્દ્રિય અને તે પણ સંજ્ઞી એટલે કે મનવાળે. તે કોઈ મોટા મગરમચ્છની ભ્રમરમાં બેઠે હોય છે જ્યારે સમુદ્રમાં અનેક માછલી મગરમચ્છની પાસેથી પસાર થાય ત્યારે તે મગરમચ્છ તેને ગળી જાય છે. તેમ કરતાં કેટલીક માછલી છુટી જાય છે. - આ સમયે પેલો તંદલ મછ વિચારે છે કે અરે આ મગરમચ્છ કે બેપરવાહ છે. આટલી માછલી પોતાના પાસેથી જવા દે છે. જે મારે આવું શરીર હોય તે હું આમાંની એક માછલી ડું નહીં.
Page #218
--------------------------------------------------------------------------
________________
ચિંતન કરવાની કલા
२०४
આ તદુલીઓ મરજી એક પણ માછલી તો શું જળજતુ ગળી જવા પણ સમર્થ નથી. છતાં તેના મનમાં જ આવા કુર વિચારો કરતાં જે રૌદ્રધ્યાન કરે છે તેના ફળ સ્વરૂપે કશી પ્રવૃત્તિ કરતે ન હોવા છતાં પણ સાતમી નરકે જાય છે.
આ છે રૌદ્રધ્યાનનું દુષ્પરિણામ.
સાધુ મહારાજ પણ પફિખ સૂત્રમાં આટલા માટે જ એક પાઠ બોલે છે
दुन्निय झागाइं अट्ट रुदाइ
परिवजंतो गुत्ता रक्खामि महव्वए पंच આd અને રૌદ્ર બે દયાનને ત્યાગ કરતો [એવે હુ] મનવચન-કાય ગુપ્તિ વડે પાંચ પાંચ મહાવ્રતનું રક્ષણ કરુ છું.
(૩) ધર્મધ્યાન - ઘાત ત ધર્મ: દુર્ગતિમાં પડતા જીવોને ધારી રાખે તે ધર્મ અને તે રૂપ ધ્યાન તે ધર્મધ્યાન
आज्ञाऽपाया विपाकानां संस्थानस्य च चिन्तनातू
इत्थवा ध्येय भेदेन धर्म ध्यान चतुर्विधमू યોગશાસ્ત્રના નવમા પ્રકાશમાં સાતમાં લેકમાં ધર્મધ્યાનના ભેદો દર્શાવેલ છે.
(૧) આજ્ઞા વિચચ - સર્વાની આજ્ઞા પ્રમાણભૂત માની તત્વથી અર્થનું ચિંતવન કરવું તે.
(૨) અપાય વિચચ – રાગ દ્વેષાદિ વડે ઉત્પન્ન થતાં કર્મના અપાયનું ચિંતન-દુઃખોની વિચારણા કરવી તે અપાય વિચય
(૩) વિપાક વિચય – પ્રતિક્ષણ ઉદયમાં પ્રાપ્ત થયેલા કર્મોના ફળની વિચારણા કરવી. સર્વ સુખ દુઃખ કર્મોનું જ ફળ છે.
(૪) સંસ્થાન વિચય : અનાદિ અનંત હેકના સ્વરૂપને વિચાર કરે તે - ધર્મધ્યાન માટે બાર પ્રકારની અનિત્યાદિ ભાવના અત્યંત ઉપયોગી છે. આ દયાન ચોથાથી સાતમા ગુણઠાણું સુધી હોય છે.
(૪) શુકલધ્યાન – કષાયના ક્ષય અથવા ઉપશમ વડે આત્માને પવિત્ર કરે તે શુકલધ્યાન. જો કે તે ઉત્તમ સંહનનવાળાને એટલે કે તત્વાર્થમાં જણાવ્યા મુજબ વિજ ઋષભ નાચ, અર્ધ વા
૧૪
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૧૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
ઋષભ નારચ અને મતાંતરે નારચ ત્રણ સંધયણવાળાને જ સંભવે છે. હાલમાં તેના વિચ્છેદ છે.
શુકલધ્યાન માટે જ્ઞાનાવ પ્રકરણ : ૪૨ Àાક ચેાથામાં કહ્યું છે કે જે ક્રિયા રહિત છે, ઈન્દ્રિયાતીત છે, હુ· ધ્યાન કરું તેવી ધારણાથી રહિત છે અને આત્મ સ્વરૂપ સન્મુખ છે તે શુકલધ્યાન કહેવાય છે. તેમાં ક્ષમા-નિલેભિતા સરળતા અને નમ્રતા એ ચાર મુખ્ય લક્ષણા છે. વ માનકાલે ગુણસ્થાનકની ક્ષપક-ઉપશમ શ્રેણી તથા આ ધ્યાનના અભાવ છે.
વસ'તપુરમાં શિવભૂતિ વસતિ એ ભાઈએ હતા. મેાટાભાઈની પત્ની વસુભૂતિ પર રાગવાળી થઈ, ભેગને માટે યાચના કરી. ત્યારે વસુભૂતિ કહે મુગ્ધા ! ભાભી તા મા સમાન છે તમે આવી વાતા કેમ કરે છે ?
આ વખતે કામજવરથી પીડિત કમલશ્રીએ તેને જુદા જુદા દેશન્તથી ઘણુ' સમજાવ્યુ. પણ વભૂતિએ વૈરાગ્યવાસીત થઈ સ્ત્રી સંગ વ દીક્ષા ગ્રહણ કરી. આ ધ્યાનથી તેની ભાભી મરીને કુતરી થઈ. તે વસુભૂતિ મુનિની પાછળ ભટકયા કરે છે. બધે જ કુતરીને સાથે જોઈને તે મુનિને લેાકેા શુનિપતિ કહેવા લાગ્યા.
લજજાથી મુનિએ માર્ગ બદલ્યા. ત્યાં પેલી કુતરી મરીને વાંદરી થઇ. ફ્રી ઋષિ પાછળ ભમવા લાગી, તેા લેાકેા મુનિને વાનરીપતિ કહેવા લાગ્યા. વાનરીની કામચેષ્ટાથી થાકેલા મુનિ જળાશય પાસે શીત પરિષહ લેવા લાગ્યા.
વાંદરી મરીને જળાશયમાં હંસી થઈ ત્યાં ભીંજાયેલી પાંખા વડે કામાતુર બની મુનિને આલિંગન કરવા લાગી. મુનિએ ત્યાંથી પણ વિહાર કર્યાં. હસી મરીને વ્યંતરી થઈ. વિભંગ જ્ઞાનથી પૂર્વભવ જોયા. મુનિને પ્રતિકૃલ અનુકૂલ ઉપસગેર્યાં કર્યા. છતાં મુનિ ક્ષેાભ ન પામ્યા ધર્મ શુકલધ્યાનની ધારાએ ચડી મેક્ષ પામ્યા.
તમે પણ ચિંતન કરવાની ક્લાને એવી વિકસાવા કે મેાક્ષમાના પથિક બની જાઓ જે કેાઈ જીવ સિદ્ધ થયા છે–થાય છે કે થશે તે સવે શુભધ્યાનથી જ થયા છે માટે ધ્યાન તપ અવશ્ય કરો.
Page #220
--------------------------------------------------------------------------
________________
(૫૭) તપ—ઉત્સર્ગ
–“ ત્યાગ કરે” પણ શેને?
प्रायो वाङ् मनसोरेव स्याद् ध्याने हि नियंत्रणा
कायोत्सर्ग तु कायस्या-प्यतो ध्यानात पलं महत् સામાન્ય તયા ધ્યાન એ તારૂપી નીસરણીનું છેલ્લું પગથીયું ગણાય. મેક્ષમાર્ગ પ્રાપ્ત કરવામાં પણ છેલ્લે શુકલધ્યાન રૂપ તપ જ હોય છે. છતાં અહીં તપના બાર લેદમાં ઉત્સર્ગ તપને છેટલે મુકો અને ધ્યાન તપ તેની પહેલા મુક્યું, તેનું કારણ શું હોઈ શકે તે દર્શાવતે આ શ્લેક છે,
“ધ્યાનમાં પ્રાયઃ વાણી અને મનની જ નિયંત્રણ થાય છે. પરંતુ કોત્સર્ગમાં (તો) કાયાની પણ નિયંત્રણ થાય છે. માટે ધ્યાન કરતાં [કોત્સર્ગનું વિશેષ ફળ કહ્યું છે.”
શકય છે કે મન-વચન-કાયા ત્રણેના નિયંત્રણને મહત્વ આપવા ઉત્સર્ગ તપ છેલ્લે મુ હોય–પરંતુ આપણે મહત્ત્વ છે. આ તપની તપ રૂપે વિચારણું કરવાનું.
ઉત્સર્ગ એટલે શું ?
ઉત્સર્ગ ત્રુિત્સગ એટલે ત્યાગ. તેમાં માત્ર કાગ-વરસ જ નહીં પણ અન્ય છ બાબતોને સમાવેશ થાય છે.
પ્રશ્ન:- “ત્યાગ કરે તે કબુલ પણ શેને?
એક માતા પિતાના પુત્ર માટે ઠંડી-ગરમી સહન કરે–ભુખી તરસી રહે તો શું તેને તમે વ્યુત્સર્ગ ગણશે ?.........અરે એક વેપારી ધનને માટે પોતાની ઉંઘ હરામ કરી દે છે તે વ્યુત્સર્ગ ?... રાજા રાજયને વિસ્તારવા પોતાના પ્રાણની આહુતિ આપી દે તેને વ્યુત્સર્ગ ગણ?...
શ્રીમદ વિજય લક્ષ્મી સૂરિજી મહારાજાએ તપના માત્ર એક ભેદ છાયોત્સર્ગ ને આશ્રીને જ મહત્વ વર્ણવેલ છે. પણ આજનું પરિશીલન વત્સ તપ પર છે.
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૧૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
તે શું કઈ કામી પુરૂષ તેની પ્રેમિકા માટે ઘરબાર-સગાં સંબંધિ છેડી દે તે વ્યુત્સર્ગ?
વ્યસર્ગ [] એટલે શું?
માત્ર ચીજ-વસ્તુ છોડવાનું નામ ઉત્સર્ગ નથી “ત્યાગ કરો – પણ શેને? એ પ્રશ્નનો ઉત્તર આપતા જણાવે કે ઉત્સર્ગમાં મમત્વને ત્યાગ કરવાનું છે. અહને ત્યાગ કરવાનું છે, કારણકે માત્ર વસ્તુ છોડવી તે જ વ્યુત્સર્ગ ગણાતો હોય તો તમે રોજેરોજ મળ-મૂત્રમેલ વગેરેને ત્યાગ કરે જ છે ને? તે તે પછી મકાનમાંથી કરે કાઢવે તે પણ વ્યુત્સર્ગ ગણાશે.
ઉત્સર્ગ એટલે દ્રવ્યથી અને ભાવથી ત્યાગ કરવાનું છે. તેમાં બત્ર એટલે “હું પણું” અને મમતા–“માણ પણા ને ત્યાગ કરવાને છે.
ઉત્સર્ગના ભેદને જણાવવા તત્વાર્થ ધિગમ સૂત્રના અધ્યાય નવમાં સૂત્રઃ ૨૬ મું લખ્યું કે,
વાસ્થrશ્ચત્તોડ્યો : બાહ્ય અને અભ્યતર ઉપધિને (ઉત્સર્ગ) ત્યાગ ક જોઈએ.
બાહ્ય ઉત્સર્ગ એટલે ઉપધિ-વસ્ત્ર–પાત્ર ઉપકરણ વગેરેમાંથી મમત્વ ખેંચી લેવું તે–
અત્યંતર ઉત્સર્ગ એટલે શરીર પરત્વેની મમતાને ત્યાગ અને કાષાયિક વિકારોમાંથી તન્મયતા ખેંચી લેવી તે–
દ્રવ્યથી અને ભાવથી ઉત્સર્ગને સમજાવવા માટે શાસ્ત્રકારો સતા ભેદ જણાવે છે.
ત્યાગ કરે પણ શેને? આ પ્રશ્નને ઉત્તર આપે આપ અહીં મળી જશે – આ દ્રવ્ય-ઉત્સગ -- દ્રવ્યથી કાયાન, ગણને, ઉપધિને અને ભક્ત પાનને એ ચાર ઉત્સર્ગ [ત્યાગ] કરવા.
ભાવ-ઉત્સગ – કષાય ત્યાગ, સંસાર ત્યાગ અને કર્મ ત્યાગ તે ત્રણ ભાવ ઉત્સર્ગ કહ્યાં.
(૧) કાય–ઉત્સર્ગ: – કાત્સર્ગનો સામાન્ય અર્થ છે દેહ સંબંધિ મમત્વને ત્યાગ,
સોરઠમાં ઈતરીયા ગામે સૂથે ઘાંઘલ નામે એક કાઠી રહે તે
Page #222
--------------------------------------------------------------------------
________________
ત્યાગ કરા”
૨૧૩
હતા. પચીસેક વર્ષની અવસ્થા હતી, ઘરના સુખી આદમી હતા. હજી પરણ્યાંને એક વર્ષ થયા હશે. કાઠીયાણી ખેાળા ભરી પીચર સુવાવડ કરવા ગયેલી ત્યાં તેને દીકરા અવતાં.
પણ
શેના
સુવાવડ પહેલાં એ માસ અને પછી બે માસ એમ ચાર મહિનાના વિયાગ થઈ ગયા હતા. વિયેાગની વેદના આપા સુથારથી કેમે કરીને સહન થતી નથી. આકાશમાં વિજળીના ગડગડાટ થાય છે અને જાણે આપાના હૃદયમાં વિચાગની કાળી બળતરા થવા લાગી. એક રાત તે તેણે પથારીમાં ધસી નાખી, પણ બીજે દિવસે તા ધીરજની અવિધ આવી ગઈ. આપા સુથારની. માણકી ઘેાડી પર અસવાર થઈ આપે સુથેા સાસરાને ગામ મેંકડે જવા રવાના થયા.
સાસરે તે પહોંચ્યા પણ ત્યાં તે તેની દશા સાવ પિજામાં પુરાયેલા પાપટ જેવી થઈ ગઈ. કાઠીયાણીના પગની પાની તે શું તેના ઓઢણાના ઇંડાય નજરે ન પડે,
બીજી બાજુ સાંબેલા ધારે વરસાદ વચ્ચે. આપાને મન જાણે ઈન્દ્રની બરછીએ છુટતી હોય તેમ લાગ્યું. ત્રણ દિ' પછી આપાના મિજાજ ગયા. જાહેરમાં કહી દીધુ કે મારે આજે કાઠીયાણીને તેડી જ જવાની છે.
સાસુ કહે બાપ ! આ અનરાધાર મે મ`ડાણા છે, કયાં જશે ? દરિયામાં... મારે ત્યાં વાવણી ખેાટી થાય છે. આપાને હૈયામાં વાવણીની મેાસમ હાલી’તી. ઘણું સમજાવ્યા. તા ચે ખીજે દિ’ હાલી નીકળા, મેકડા અને ઈતરીયા વચ્ચે ક્રાંકચ ગામે શેત્રુંજી ગાંડીતુર ખની છે. ઘુઘવાટા કરતી બે કાંઠે વહી રહી છે.
ઘડીભર તા લોકો અસવારને અને ખાળક તેડેલી કાઠીયાણી જોઈ રહ્યા. શું કાઠીયાણીના રૂપ હતા. તેની નમણાઈમાં નદીના પુર જાણે ઉતરી જાય તેવુ... રૂપ.
આપા સુથાએ ત્રાપાવાળાને કહ્યું. સામે કાંઠે લઈ જશેા ? કાળી કહૈ દરમાર આમાં કયાં જશુ? આપાની સ`ગમાં માણકી થનગનાટ કરી રહી હતી. હમણાં જાણે પાંખા ફફડાવીને સામે કાંઠે પહેાંચી જવું એવા ઉછાળા મારતી'તી. નદીના મસ્ત ધુઘવાટ સામે માણકી હહણાટી દેવા લાગી'તી.
લાલચુ' ત્રાપાવાળાએ હિહંમત કરી. કેટલા છે ?
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૧૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
એક બાઈ અને બચ્ચે. રૂપિયા સેળ થાહે.
આપાએ ગણી દીધા રોકડાં. પણ બાઈ એ જે ધરતી પર ડગ માંડ્યો કે જાણે કંકુની પાની કરતા પગ હોય તેવું રૂપ નીહાળી રાડ પડી ગઈ. આ પા... રેવા દે, રેવા દો. આવું માણહ ફરી નહી મળે છે
કાઠીયાણી તે જરાયે અચકાટ વગર બેસી ગઈ ત્રાપામાં, ખેાળામાં બાળક લીધું. લાંબે ઘુમટો તાણ્યો. બે તરવૈયા રાંઢવું ઝાલીને ત્રાપાને તાણે છે. માણકી પણ જાણે કાઠીયાણુને આંબવા ડાબા પછાડવા લાગી.
ત્રાપ મધ વહેણમાં પહોંચે અને આપાથી એકાએક બેલાઈ ગયું. “ભુંડી થઈ. ”
વાંભ એક લાંબે કાળેતરો સાપ ત્રાપા પર જઈ ચડયે હતે. ઘુમટો તાણેલી કાઠીયાણી સામે સાપ ફૂંફાડા મારવા માંડે.
આપાને જીવ તાળવે ચોંટી ગયે.
આપાએ બુમ પાડી. એલા છ-વા–ત, દેરડું છોડ નહીં ૧૦૦ રૂપિયા રોકડાં ગણી દઈશ. ત્રાપ ખેંચવા માંડ ઝટ.
૧૦૦ રૂપિયા-જીવાતે પાછું વાળીને જોયું તે વાંભ એક લાંબો કાળોતરો. વેય બાપ કરતાં રાંઢવું ફેંકી બેય જણા ભાગ્યા કાંઠે.
ત્રા માં ધુમરી ખાવા. નદી બે કાંઠે ભરપુર હતી ને ત્રા ખેંચનાર કેઈ ન મળે. આપે જાણ્યું કાઠીયાણી ગઈ હવે, કાળેતરે પણ ઘુમટા માથે ફેણું મારવા માંડ્યા. કાઠીયાણી એ જરાયે પડકાર વિના ઘુમટા ખેંચીને બાળકને બરાબર ઢાંકી રાખ્યું.
આપા સુથાએ માણકી ઉતારી પાણીમાં, પળવારમાં તે માણકી પહોંચી ગઈ તરાપા પાસે, તલવારથી ડફ દઈને સાપનું ડોકું ઉડાળી દીધું.
કિનારો અડધો ગાઉ આને ભેખડું સંઘીયે માડું માથે ડું ઉંચી. આપે બે બાપ માણકી, “હવે લાજ રાખજે.”ને પડખામાં પાટુ મારી.
ચાર પગ સંકોચી માણકીએ માર્યો ઠેકડે પણ માટીને ગાડાં જેવડું ગાંદડું ફસકયું. માણકી પડી પાણીમાં, માથે ત્રણ ત્રણ અસવારને ભાર પડે છે. ફરી ભેખડ પાસે લાવી આપાએ માણકી કુદાવી. ફરી હેઠી પઠ્ઠાણી.
Page #224
--------------------------------------------------------------------------
________________
ત્યાગ કરે” પણ શેને?
૨૧૫ કાઠીયાણ કહે કાઠી હવે તમારો જીવ જ બચાવી લે. કાયા હેમખેમ રહી તે કાઠીયાણીને છોકરે તે બીજા કે મળી રહેશે.
કાઠી ગળગળો થઈ ગયે. બોલમાં-બોલમાં આપણે ચારેય સમાધિ લેશું કાં પાર પિગશું. બાકી તને છોડવી જ હોત તે આવે દાખડો કરત.
આપાએ માણકીને લલકારી, બાપ માણકી! “શું અંતરીયાળ રઝળાવીશ તું?” માણકી તીરની માફક છુટી. ભેખડાને ઠેકીને પડી પેલે પાર.
મેઢામાંથી ફીણ નીકળી ગયા હતાં. જમીન પર ચારે પગે લાંબી થઈ પડેલી માણકીને પવન નાખવા લાગ્યો. પણ હવે માણકીને હવાની જરૂર ન હતી, આંખું બહાર નીકળી ગઈ'તી. પગ ભાંગી ગયા'તાં.
એમ સમજે માણકીએ કાયાનો ઉત્સર્ગ ત્યાગ] કરી દીધું હતું કેઈપણ જાતના સ્વાર્થ વિના એક ધડી કાર્યોત્સર્ગ કરી ગઈ. કાયાની માયા-મમતા છોડીને ચાલી ગઈ.
આપણે તે કાયામાં રહીને કાયાને ઉત્સર્ગ કરવાનું છે. મિત અતિ સૂક્લિી એટલે નેપ્યું
शरीरतः कतृ भनन्त शक्ति विभिन्नामात्मा-नमपास्त दोषम् जिनेन्द्र कोषादिव खड्ग यष्टि'
तव प्रसादेन ममास्तु शक्तिः હે જિનેન્દ્ર પરમાત્મા ! આપની કૃપાથી મારામાં એવી શક્તિ ઉત્પન્ન થાય કે હું શરીરમાંથી આ અનન્ત શક્તિમાન તેમજ દેષ હિત એવા શુદ્ધ આત્માને એ રીતે અલગ કરી શકું જે રીતે મ્યાનમાંથી તલવાર અલગ કરી શકાય.
આ જ છે દાય-વસ
જેમાં વાળ વોસિરામિ કરીને આપણે આપણું બહિરાત્માને સિરાવી દઈને ટાળf-જ્ઞાળા સ્થાન વડે, મૌન વડે ધ્યાન વડે કાયાને ઉત્સર્ગ કરવાનું છે.
ફરી યાદ કરે “ત્યાગ કરે_પણ શેને? કાયાને (૨) ગણ-ઉત્સર્ગ - સમુદાય કે ગ૭ને ગણ કહેવાય છે.
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
લૌકિક ભાષામાં કુટુમ્બ કે જ્ઞાતિને ગણ કહેવાય છે. છેલ્લે તે આ ગણતું પણ મમત્વ છેાડવાનું જ છે.
જેમ ગણધરો અગીયાર હતા પણ તેમાંના નવ ગણધરાએ પોતપેાતાના ગણ સુધર્મા સ્વામીને ભળાવીને અન્તે અનશન કર્યુ તે જ થયા ગણુ વ્યુત્સ
કારણકે જે રીતે અશનાદિકના ત્યાગ કરવાના છે, ઉપધિ વગેરેને વાસિરાવવાની છે, તે રીતે ગણુના પણ ઉત્સર્ગ [ત્યાગ કરવાના છે. (૩) ઉપધિ ઉત્સગ :- “ઉપધિ” આ શબ્દ સપૂર્ણ જૈન પારિભાષિક શબ્દ છે. જેના વડે સાધુ-સાધ્વીના ભણ્ડોપકરણના અ ગૃહિત થાય છે.
ઉપધિ એ પ્રકારે દર્શાવી (૧) ઔધિક (૨) ઔપચાહિક (૧) ઔધિક ઉપધિ :- નિરન્તર ઉપયાગમાં લેવાતા એવા રજોહરણ-મુખવશ્રિકા-ચાલ પટ્ટ વગેરે બધી ઔધિક ઉત્પધિ ગણાય છે.
(૨) ઔપચાહિક ઉપધિ :- દડ-પાત્ર-પીપ્ટ ફલક વગેરે જે પાસે હાય પણ ખરાં અને ન પણ હેાય તેને ઔપચહિક ઉપધિ કહેવાય છે.
સક્ષેપમાં એટલું જ કહેવાનું કે વજ્ર-પાત્ર વગેરે ઉપધિમાં પણ મમત્વ રહિતતા કેળવી અને તેના ઉત્સર્ગ કરવાના છે.
રાત્રે સંથારા પારસમાં પણ તે ખાખતના પાઠ રાજ બેાલીએ છીએ. जइ भे हुज्ज पाओ इमस्स देहरिस माइरयणीए आहार मुवहि देह सव्व तिविहेण वोसिरिअ
જો આ રાત્રિને વિશે હું કાળ કરુ... યાને કે મારા દેહ છુટી જાય તા આહાર–ઉપધિ અને (મારા આ) ઢેડુ બધુ ત્રિવિધ મન-વચન અને કાયાથી] વાસિરાવું છું.
તેના અર્થ એ કે આપણે ઉપધિને પણ વાસિરાવીને જવાનું છે. આ વાસિરાવવુ શબ્દમાં ઉત્સર્ગ તપની જડ રહેલી છે. તમે પશુ મૃત્યુ પામશે. જ-અને મરણ થશે ત્યારે તમારે પણ કપડાં ફની ચર રાચરચીલુ' બધુ જ અહીં મુકીને જવાનું કે પછી ભેગાં લઈ જવાનું છે? મુકીને જ જશેા. છતાં તેને કાઈ ત્યાગ કર્યા તેવું કહેતું નથી. કારણકે ત્યાં ત્યાગ ભાવ નથી, ફરજિયાત પણુ છે. સુકી ન જાઓ છે કારણ કે તમે લઈ જઈ શકતા નથી.
Page #226
--------------------------------------------------------------------------
________________
“ત્યાગ કરે” પણ શેને ?
૨૧૭ જ્યારે સિરાવવાની વાતનું રોજ ચિંતન કરશો તો સમજાઈ જશે કે આ આપણે છોડીને જવાનું છે..બસ પછી મમત્વને વ્યુત્સર્ગ થઈ જાય તો એ જ છે સાચો ત્યાગ.
(૪) ભક્ત પાન ઉત્સગ – અનશન કરતી વખતે, સંલેખણા કે સંથાર કરતી વેળા, ગંભીર બીમારી વખતે, મરણાંત ઉપસર્ગ સમયે અથવા મરણ સમય નીકટ જાણુ
તેમજ રોજ રાત્રે સંથારા પરસિ વખતે રાત્રિ પુરતું આહારાદિક એટલે અશન–પાન વગેરે ભોજનાદિકને ત્યાગ કરે તેને ભકત પાન વ્યુત્સર્ગ કહે છે.
ધન્યકુમાર અને શાલીભદ્રએ સાથે દિક્ષા ગ્રહણ કરી પ્રભુની સાથે વિચરતાં પોતાની જ નગરીમાં પધારવાને પ્રસંગ બન્યો.
માસક્ષમણના પારણે બંને અણગારો વહોરવા નીકળ્યા ત્યારે શીલીભદ્રની માતા અને ધન્યકુમારના સાસુ એવા ભદ્રામાતાને ત્યાં ધર્મલાભ આપી ઉભા રહ્યા.
માસક્ષમણના તપસ્વી, પાછા બંનેની કાયા કુશ થઈ ગયેલી. ભગવાને પણ કહેલું કે જાઓ આજે તમારી માતા ને હાથે પારણું થશે, છતાં ઘેર કેઈ ઓળખતું નથી, આહાર પણ વહોરાવતા નથી, બંને પાછા ફર્યા પિતાના ઘેરથી. શ્રી વીર પરમાત્માના વચનમાં બંનેને દઢ વિશ્વાસ છે. બંને પાછા ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં એક મહિયારણે દહીં વહરાવી પારણું કરાવ્યું.
બને મુનિ મહાત્માઓએ પ્રભુ પાસે શંકા જૂ કરી કે હે ભગવન! આપની આજ્ઞાનુસાર અમે વહોરવા ગયા પણ આ ફેરફાર કેમ થઈ ગયે? ત્યારે મહાવીર પ્રભુએ જવાબ આપ્યો કે શાલીભદ્રના પૂર્વ ભવે તે સંગ ગોવાળ હતે. તે ભવની માતાએ પૂર્વના સ્નેહ વશ થઈને પારણું કરાવ્યું. અજીઆ વળતી મહિયારી મહીં આપીને અજીઆ પડિલાલ્યા દોય અણગાર –ધરમ ધોરીરે. અજીઆ પૂરવ ભવની માવડી અજીઆ પૂછતા વીર કહે વિચાર –ધરમ ધોરીરે.
મુનિ તે વૈભારગિરિ જઈવીએ.
Page #227
--------------------------------------------------------------------------
________________
-
- -
-
૨૧૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ ધન્ના શાલી બને મુનિરાજને સંસારની અસારતા લાગી. આ ભવની માતા ઓળખતી નથી અને પૂર્વ ભવની માતાને આટલે નેહ! આ સંસાર કેવો વિચિત્ર છે. બન્નેએ વૈભારગિરિ જઈને અનશન સ્વીકારી લીધું. અજીઆ તવ તેણે અણશણ આદર્યા અછઆ વૈભારગિરિ જઈ તેહ – ધરમ ધોરી રે...
આ થ ભક્તપાન વ્યુત્સર્ગ.
વર્તમાન યુગમાં આ ત્યાગની બહુ જ આવશ્યક્તા છે. મે તને બિછાને છેલ્લા શ્વાસ ચાલતા હોય તો પણ ઈજેકશન અને બાટલાની સયુ ઘેચી રાખવાનું સૂઝે છે, પણ સાગર અનશન સૂઝતું નથી– ત્યારે ભક્ત પાન ઉત્સર્ગ દ્વારા આહાર ત્યાગના પચ્ચકખાણ અતિ જરૂરી છે ફરી–વાદ કરે “ત્યાગ ક –પણું શેનો ? આહારને.
(૫) કષાય ઉત્સગ:- કષાયનું નિમિત્ત મળે તે પણ કષાય ન કરો. કષાયના કારણે થી દુર રહેવું. બીજાને કષાય ઉત્પન્ન કરાવવામાં પણ પ્રવૃત્ત ન થવું. તેમજ પ્રતિપક્ષી કષાય કરી રહ્યા હોય તે પણ શાન્ત રહેવું.
આ રીતે ક્રોધ-માન-માયા-લેભ રૂપ ચારે કષાયને ઉત્સર્ગ– ત્યાગ કરે.
જેમ ગજસુકુમાલ મશાનમાં કાર્યોત્સર્ગ રહેલા છે. સેમી બ્રાહ્મણ તેને જોઈને ક્રોધથી ધમધમી ઉઠે છે. આ દુષ્ટ મારી નિરપરાધી પુત્રીને પરણીને ફેગટ વગોવી.
ગજસુકુમાલને માથે માટીની પાળ બાંધી તેમાં ધગધગતા ખેરના અંગારા ભર્ચા, અગ્નિ વડે મસ્તક બળવા લાગ્યું, છતાં એક શબ્દ ન બેલ્યા, કઈ પ્રતિકાર શુદ્ધાં ન કર્યો.
કષાયને વ્યુત્સર્ગ કરી, અપૂર્વ ક્ષમાને ધારણ કરી તે બની ગયા અંતકૃત કેવલી અને તુરંત જ મળી ગયે મેક્ષ.
બાહ અને સુબાહુ બને એ દીક્ષા લીધી. દિક્ષા લઈને રોજે રોજ પાંચ-પાંચસે મુનિની વૈયાવચ્ચ–ભક્તિ કરે છે. અપૂવ વૈયાવચ્ચ તપ તપી રહ્યા છે. આહાર પણ લાવી આપવા, પ્લાન કે તપસ્વીની ભક્તિ કરવી વગેરે બધું જોઈને ગુરુ મહારાજે તેમની ભક્તિની પ્રશંસા કરી છતાં માન કષાયને ઉત્સર્ગ–ત્યાગ કરીને બેઠેલા તેઓએ સમભાવ • રાખે તે થયા ભરત અને બાહુબલી.
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૧૯
-
-
-
-
-
-
ત્યાગ કરે પણ શેને? બંને મોક્ષ પથને પામી ગયા.
પુંડરિક રાજાએ ૧૦૦૦ વર્ષ રાજ્ય ભોગવ્યું છતાં તેઓ રાજ્યના લોભમાં કદાપી આસક્ત બન્યા નહી, કેવળ ચારિત્રના પરિણામથી જીવી રહેલા અને લેભ–કષાયને વ્યુત્સર્ગ કરીને જીવન વીતાવતાં એવા તેઓ એ માત્ર એક જ દિવસનું ચારિત્ર પાળ્યું, માત્ર એક જ દિનના સંયમી, છતાં પણ લેભને ઉત્સર્ગ કરેલા તેઓ સર્વાર્થ સિદ્ધ વિમાને તેત્રીશ સાગરોપમવાળા દેવ થયા.
માટે કષાયને વ્યુત્સર્ગ કરો એટલે કે ક્રોધ-માન-માયા-લોભને ત્યાગ કરો.
(૬) સંસાર ઉત્સ:– સંસાર એટલે આત્મા સાથે ચેટેલા કર્મોને કારણે નરક–તિર્યંચ દેવ અને મનુષ્ય એ ચાર ગતિમાં પરિભ્રમણ.
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ વગેરે જે જે કારણોથી સંસાર વધતો હોય તે તે સર્વ નિમિત્તોનો ત્યાગ કરે અને કેવળ મોક્ષમાર્ગ પરત્વેનું લક્ષ રાખવું તે સંસાર વ્યુત્સર્ગ.
ઉત્સર્ગ તપની વાત ચાલે છે. ત્યારે ફરી એક વખત તપા નિા સૂત્રને યાદ કરો. તપને હેતુ માત્ર કર્મ નિર્જર જ હોઈ શકે. સર્વ કર્મ નિર્જરા થાય એટલે મોક્ષ પ્રાપ્તિ થવાની જ છે. અહીં પણ સંસાર ઉત્સર્ગનું અંતિમ લક્ષ્ય તે મેક્ષ છે જ. પરંતુ જ્યાં સુધી સંસારમાં પરિભ્રમણ ચાલું છે, ત્યાં સુધી સંસાર પ્રત્યે મમત્વ ભાવનાને ત્યાગ કરે તે સંસાર ઉત્સર્ગ.
(૭) કમ ઉત્સ:- કર્મ વ્યુત્સ એટલે કર્મ બંધનના કારણોને ત્યાગ કરવો.
આશ્ર સદા છોડવા લાયક છે અને સંવર સદા આદરવા લાયક છે. ઉક્તિ મુજબ આશ્રવને છોડવા અને સંવરને આદરવા રૂપ તપ કરી સંચિત કર્મોની નિર્જરા કરવી.
છેલે સર્વ કર્મના ત્યાગ મારફતે મોક્ષ મેળવવો તે કર્મ વ્યુત્સર્ગ
આ પ્રમાણે સાત પ્રકારને વ્યસર્ગ શાસ્ત્રકાર મહારાજા જણાવે છે. તેને નજરમાં રાખી ઉત્સર્ગ તપ થકી મેક્ષ-માર્ગનું આરાધન કરવું જોઈએ,
Page #229
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–ર
કેટલાંક સ્થાના એ સર્વાં અથવા તા યુટ્સન તપના અથ વાચોસરા તરીકે જ ઘટાવાચા છે. તે પસર્ન ની પૂર્ણાંની તથા મહત્વ પૂર્ણ ભૂમિકા સ્વરૂપે વિચારવા જોઇએ. કાણુ કે સમગ્ર વર્ગ ના કાર્યાત્સગ આવશ્યક તત્વ છે.
અભ્યાસ માટે
૨૨૦
જો તમને અમને સૌને આ શરીરનું દેહનું કે માયાનું જ મમત્વ છુટી જાય તે ખાકીના ઉત્સર્ગની ભૂમિકા ઘણી સરળ બની જવાની. કાયાનુ` મમત્વ છે તેા ઉપષિનુ પણ મમત્વ રહે છે, કાયાનુ મમત્વ છે તે! આહારનું પણ મમત્વ છે.
તેને બદલે કાય—ત્સગથી કમ –ઉત્સર્ગ એક યાત્રા માનીને જ વ્યુસ તપ આદરશે। તા આપે।આપ આ કાચા જ કને છેડવાનું—તાડવાનું કે નિર્જરા કરાવવાનું એક સાધન બની જશે. -~; ફી-યાદ કરીએ . આ પરિશીલનને :~ ત્યાગ કરો ”-પણ શેને ? “ત્યાગ કરા‘-પણ શેનો ? “ત્યાગ કરા” પણ શેના? ત્યાગ કરે” પણ શેના ભક્તપાન-આહારના “ત્યાગ કરી પણ શેના? કષાય-ધ માન માયા લાભને “ત્યાગ કરે” પણ શેના? “ત્યાગ કરા’-પણ શેના?
સૌંસારના નિમિત્તોના
કર્માના
આ રીતે બાહ્ય અભ્ય તર અને તપના સમન્વય થકી તપ ધની–શ્રાવકના તેરમા વ્યની આરાધના કરી, જિનાજ્ઞા પાલનહાર ખના.
કાયાના મમત્વના સમુદાય [કુટુમ્બ]ના ઉપધિ વસ્રાદિના મમત્વના
૦ માત્ર ઉપવાસ કરનાર તપસી નથી,
O
સ્વાધ્યાયને જ તપ માની કાયકષ્ટ છેાડનાર પણ તપસી નથી જરૂર છે બાહ્ય તપ આચરણા સાથે અભ્યંતર તપના પ્રકાશની– આપણે 'નને આરાધવા સમર્થ બનીએ એજ પ્રભુ પ્રાથના
Page #230
--------------------------------------------------------------------------
________________
(૫૮) ભાવનું મહત્ત્વ
–ભાવ એ જ બંધ અને મોક્ષનું કારણ
जज' समय' जीवा आविसइ जेण जेण भावेण
से तम्मि तन्मि समये सुहासुह बधए कम्म છે જે જે સમયે જેવા જેવા ભાવ વડે વર્તે છે. તે તે સમયે તે [તેવા તેવા શુભ અથવા અશુભ કર્મ બાંધે છે.
મનહ જિણોણ સઝાયમાં શ્રાવકના છત્રીશ કર્તવ્યમાં ચૌદમું કર્તવ્ય લખ્યું માન “ભાવ”. તેમજ દન-શીલ–તપ અને ભાવ રૂપ ધર્મનું ચોથું અંગ પણ મુક્યું ભાવ.
૦ પણ ભાવ એટલે શું ? ભાવ એટલે મનના શુભાશુભ પરિણામ વિશેષ.
જેમ સર્વ સમુદ્રોમાં સ્વચરમણ સમુદ્ર મુખ્ય છે. તેમ સર્વ ધર્મોને વિશે ભાવ ધર્મ મુખ્ય છે. તેથી શુભ ભાવમાં વતે જીવ શુભ કર્મો બાંધે છે અને અશુભ ભાવમાં વર્તતે જીવ અશુભ કર્મો બાંધે છે. ભાવ એ જ બંધ અને મોક્ષનું કારણ છે.
શરીરનું ઉત્તમ-(મુખ્ય) અંગ મસ્તક છે. તે કંઈ કરતું દેખાય નહીં પણ આખા શરીરના સંચાલનની દેરી તેના હાથમાં છે. જે કદાપિ શરીરના કેઈ અંગને તે ખોટા આદેશ આપી દે તે?
અનર્થ થઈ જાય કે નહીં? તે રીતે જીવનની સારી પ્રવૃત્તિ કે કિયાનો સંચાલક કે કમાન્ડર ભાવ છે.
ઈટાલને સરમુખ્યતાર મુસલીની બહારથી સખત દેખાતે હતે છતાં તેને અંતરથી અનુકંપાને ભાવ સતત વહેતે રહેતો હતો.
તેના બચપણને એક પ્રસંગ છે. તે સમયે પ્રાથમિક શાળામાં તે અભ્યાસ કરતે હતા ત્યાં દરેક વિદ્યાથી ઘેરથી નાસ્તાને ડઓ લઈને આવતા અને રિસેસમાં નાસ્તો કરતા. એક દિવસ રિસેસમાં મુસલીની શાળાના મેદાનની લેન પર નાસ્તો કરવા ગયો. હજી નાસ્તાને ડ ઉપાડી નાસ્તો કરવા બેઠા ત્યાં તેની નજર બાજુના
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૦૨૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
વિદ્યાથી પર પડી. તે વિદ્યાથીના મુખ પર લાચારીને ભાવ સ્પષ્ટ દેખાતો હતો. તેની ગરીબાઈની સાક્ષી તેને ઉતરી ગયેલે ચહેરો આપી રહ્યો હતો.
આ જોઈ મુસોલિનીનું હૃદય દ્રવી ઉઠયું, તેણે ઉઘાડેલે ડબ્બે પેલા વિદ્યાથી સામે ધર્યો, કહ્યું કે દસ્ત, તું આ બધું ખાઈ લે. વિદ્યાથી જરા સંકેચાઈને બેલ્યો. હું બધું ખાઈ જઈશ તે તમે શું કરશે ? મુસલીની કહે, દસ્ત તું એની ચિંતા ન કર. | મુસલીની ખરેખર ભુખ્યો હોવા છતાં બે, દસ્ત! મને જરા પણ ભુખ જ નથી. પેલા વિદ્યાથી એ ખાવા માંડ્યું–ખાવા માંડયું. મુસલીનીને તે જોતાં હર્ષ અને આનંદની માત્રા વધતી જ ગઈ. પેલો વિદ્યાથી બધે જ નાસ્તો કરી ગયો ત્યારે મુસલીની આનંદથી નાચી ઉઠયો. ભાવ વિભોર થઈ ગયે. ભાવની મસ્તીમાં પિતાની ભુખ છે તે વાત પણ વિસરી ગયે.
આ છે ભાવની પરાકાષ્ઠા. શ્રેષ્ઠ સુપાત્રદાનના ભાવ ભાવતા ઝરણ શ્રેષ્ઠીને યાદ કરે જરા! જે ભાવની ધારાએ ચડતા રહ્યા હતા તે કૈવલ્ય લબ્ધિને વર્યા હત–પણ ભણવંતનું પારણું થઈ જતાં ભાવ ધારા અટકી અને અશ્રુત સુરલોકમાં ગય. ભાવ કુલકમાં ભાવનું મહત્વ જણાવતા લખે
भावोच्चिय परमत्था भावो धम्मस्स साहगो भणिओ
सम्मत्तस्सवि बीअ भावच्चिय बिति जगगुरुणो ભાવ જ શ્રેષ્ઠ પરમાર્થ છે. ભાવ જ ધર્મનું સાધન છે, ભાવ જ સમ્યકત્વનું બીજ છે. તેમ જગગુરુ પરમાત્માએ કહ્યું છે.
પ્રશ્ન :- ભાવનું આટલું મહત્વ છે, તે પછી ચાર પ્રકારના ધર્મમાં પ્રથમ ભાવ કેમ ન મુ ?
સમાધાન :- ભાવનું અનુસંધાન ચારે ધર્મ સાથે જાડાયેલું હોવાથી મા જ એ પ્રમાણે અલગ છેલે મુકયું.
દાન પણ ભાવપૂર્વકનું હોવું જોઈએ. શીલ પણ ભાવપૂર્વકનું જોઈએ, તપ પણ ભાવપૂર્વકનું જોઈએ. આગળ વધીને કહી દીધું કે
ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન
સૂત્રકારે પણ વાળ ત ગ મ ] એમ માની પૂર્વ– પશ્ચાત્ ૧ (૨) અને મુકયું એક વખત એ કાર મુકે તે પણ
Page #232
--------------------------------------------------------------------------
________________
ભાવ એજ બંધ અને મોક્ષનું કારણ
૨૨૩ ચાલે છતાં અલગ પાડી બે વખત ર કાર મુક્યો. કેમકે ભાવને. સંબંધ અગ્ર દીપક ન્યાય મુજબ પૂર્વના ત્રણે સાથે જોડવાનું છે. ભાવ-દાન, ભાવ-શીલ, ભાવતપ
दान तपस्तथा शील, नृणां भावेन वर्जितम्
अर्थ हानिः क्षुधा पीडा, काय क्लेशश्च केवलम् જે મનુષ્યના દાન, તપ અને શીલ, શુભ ભાવથી રહિત છે તેમને દાન કેવળ અર્થહાનિ એટલે કે ધનના ય રૂપ જ છે, તપ માત્ર સુધા પીડા કે લાંધણ રૂપ છે અને શીલ માત્ર કાય ફલેશ રૂપ છે.
ભાવેની શુભ-અશુભતા સાથે કમને સંબંધ જોડયો છે તેથી જ આપણે પણ “ભાવ એજ બંધ અને મોક્ષનું કારણ શીર્ષક રાખ્યું.
પૂર્વના ત્રણે ધર્મ દાન–શીલ–તપને ભાવ સાથે જોડ્યા. કારણ કે દાન તે કર્યું, પણ જો તેની પાછળ કીતિ, સન્માન, પદ, શિલાલેખ વગેરે થકી કેવળ પ્રતિષ્ઠા પ્રાપ્તિની જ લાલસા હોય છે?
તમને કદાચ પ્રતિષ્ઠા મળી જાય, પ્રમુખપદ મળી જાય, અખબારમાં નામ પણ ચમકે, શીલાલેખો પણ કોતરાઈ જાય છતાં તમે દાનની મધુરતા નહીં માણી શકો. કારણ કે ત્યાં સદાબાજી છે – શુભભાવ નથી.
ચંપક શ્રેષ્ઠીને આંગણે તપસ્વી મુનિરાજ પધારેલા છે. શ્રેષ્ઠીના પ્રસન્ન પ્રસન્ન ભાવો ઉછળે છે. પધારો પધારો મહાત્મા! મારે આંગણે સેનાને સૂરજ કે આપના જેવા તપસ્વી મુનિરાજના પગલાં થયા. હું ધન્ય બન્યા. કૃતકૃત્ય બની ગયો આજે.
નાચી ઉઠયું મન ભાવથી દાન દેવા કાજે.
પણ જ્યાં રસોઈ ગૃહમાં નજર કરે ત્યાં કોઈ સામગ્રી ન મળે. ઘીને ધડો તરતને આવેલો છે. નિર્દોષ ઘી મુનિરાજને વહોરાવે છે.
મુનિરાજને ખપ નથી પણ જ્ઞાની મુનિરાજ છે. શ્રેષ્ઠીના વધતા જતા ભાવને જોઈ રહ્યા છે. ખરેખર ! દાન ભાવ વડે જ મૂલ્યવાન છે. બાકી સગા—સંબંધિ કે મિત્રોને પણ ખવડાવનાર ઘણું છે. પણ તે દાન કંઈ મોક્ષદાયી બનતું નથી.
Page #233
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
ચંપક શ્રેષ્ઠી પણ ઘી રેડયે જાય છે. દાન દેવાના ભાવની વર્ષોમાં ભીંજાઈ રહ્યાં છે. ત્યાં અચાનક દાનના ભાવના પ્રવાહ પલટાણા.
२२४
ખરા છે આ મહારાજ, ના નથી પાડતા. આટલુ' ઘી વહેારાવ્યુ તેા ચે ખસ નથી કહેતા. મુનિરાજ બેટલી ઊઠયા. ‘, મા–પડ મા—પડ ભાઈ! તારા ભાવની ધારા જોઈને હું ના નહાતા પાડતા.
પણ ત્યાં સુધીમાં તે ભાવદાન હતુ. તે દ્રવ્ય—દાનમાં પલટાઈ ગયું. શ્રેષ્ઠીને પશ્ચાતાપ તેા ખૂખ જ થયા.
""
પણ જો દાન ભાવયુક્ત જ રહ્યું હેત અને માત્ર દ્રવ્યથી સુપા ત્રદાન ન બન્યુ હાત તા ?
રેવતીએ કાળાપાક વારાવ્યા. વહેારાવતા કેટલા સમય ગયે। હશે રેવતીને? એ પાંચ પળ કે વધારે કંઈ? છતાં રેવતીની ભાવધારા કેવી હશે કે માત્ર એક વખતના સુપાત્રદાને તેને તી કર નામ કર્મ ખંધાવી દીધું.
કારણ ? ભાવ એજ બધ અને મેક્ષનુ કારણ, રેવતીને શુભ ભાવનું ખળ હતું તેા પરમેાચ્ચ પદવી પ્રાપ્ત કરી.
શીલ પણ ભાવપૂર્વકનું જ હાવુ. જેઈ એ. શીલ, દેખાદેખીથી - વાહ વાહ માટે કે શરમ સ`કાચ વડે પળાતું હાય ! ? ત્યાં માત્ર કાયકુલેશ જ થવાના છે.
લેાકા જરૂર કહેશે કે ભાઈ કેટલાં સુદર પરિણામવાળા, આવી નાની વયમાં ચાથા વ્રતના પચ્ચક્ખાણ કર્યા છે. સંધ બહુમાન પણ થાય, લેાકેા પ્રશંસાના પુષ્પા પણ વેરશે.
પરંતુ શીલ-પાલન સાથે વિષય-વાસના શાંત થાય, કામજવર સતાવે નહીં’, રૂપ-રંગ-શબ્દે સ્પર્શ આદિ વિષયેા પીડે નહી. તા તે શીલ ભાવપૂર્વકનું કહેવાય. ખાકી દ્રવ્ય શીલ તે ઘણાં પાળે છે. નાકરી માટે બહારગામ ગયા તા શીલપાલન, જેલમાં હા તે શીલપાલન, ધંધાની વ્યસ્તતા હાય તા શીલપાલન, વિધુર કે વિધવા હા તે પણ શીલપાલન. પણ આ બધુ... દ્રવ્ય શીલ છે. શીલપાલનના ભાવપૂર્ણાંકનુ શીલ નથી.
ગુણસાગર શ્રેષ્ઠીનું સ્મરણ કરેા જરા ! કર્યાં બેઠા છે? લગ્નની ચારીમાં. અતિ શ્રીમત સ્વરૂપવાન કન્યાએ સાથે હસ્તમેળાપના સમય વહી રહ્યો છે. અમે તેા લગ્ન કર્યા જ નથી. પણ તમને તા
--
Page #234
--------------------------------------------------------------------------
________________
ભાવ એજ બંધ અને મોક્ષનું કારણ
૨૨૫
ખબર પડે છે ને કે હસ્તમેળાપ વખતે તમારા હૈયામાં કેવા ભાવે ઉછાળા મારી રહ્યા હોય!
અલબત તે પણ ભાવ કહેવાય છે, પણ સંસાર વઘારનારા. જ્યારે આપણે અત્યારે ભાવપૂર્વક શીલપાલનની વાતની વિચારણા કરી રહ્યા છીએ. તે મોક્ષ માટે–સંસારના પરિભ્રમણને કાપવા માટે.
ભાવ એ જ બંધ અને મોક્ષનું કારણ છે. ગુણસાગર શ્રેષ્ઠીને કન્યા પણ કેવી કુલીન મળી હશે કે લગ્ન તે તેની જ સાથે કરવાના. જે માનશે તે ભેગ ભગવશું, નહીં તો અમે પણ સાથે દીક્ષા લઈશું. - લગ્નની તૈયારીની ધામધૂમ છે. ગુણસાગર શ્રેષ્ઠી મુનિજીવનની વિચારણામાં લીન છે. હસ્તમેળાપ અને ચેરીનો સમય. તમારા જીવનની શ્રેષ્ઠ મેહનીય ક્ષણે, પણ ગુણસાગર માટે મેહનીય સહિત ચારે ઘાતી કર્મો ખપાવનાર બની. ત્યાં જ કેવળજ્ઞાનને પામ્યા. શીલ માર્ગમાં તેણે કેવું પદાર્પણ કર્યું હશે? કેવા ઉત્કૃષ્ટ ભાવે તેણે વિષયને ત્યાગ કર્યો હશે કે હસ્ત મેળાપ વખતે રમણી (સ્ત્રી) શીવ કિલ્યાણકારી] ન લાગતાં શીવ (મેક્ષ) રમણી [પ્રિયપાત્ર] બન્યું અને પામી ગયાં કેવળજ્ઞાન.
આ છે ભાવપૂર્વકનું શીલ કે જ્યાં ભાવ મેક્ષનું કારણ બન્યું. તપ પણ ભાવ–પૂર્વકનું કહ્યું કેમ? ૦ અટૂઠાઈકરી-કારણ? જેઠાણી એ કરેલી છે માટે. 0 ઓળી કરવી છે કેમ ? બધાં કરે છે માટે.
આ તપ નથી, તપ એ વાહવાહ, દેખાવ કે સ્વાર્થ સાધન માટે છે જ નહીં. તપનું મહત્વ કયારે? સ્વાદ લાલસા ઘટી તે તપનું મહત્વ, સુખ-સુવિધાની રમણતા કે દેહની આસક્તિ ઘટી ? તે તપનું મહત્ત્વ. તમે માસક્ષમણ કરતા હો પણ નવકારશી તપ કરનાર પર હૃદયને બહુમાન ભાવ ન હોય તો ? તપ દ્રવ્યથી નહીં ભાવથી થાય તો જ કલ્યાણકારી બને.
ઉપવાસ કર્યો તે દિવસે પારણાના વિચાર આવતા હોય, રાબ અને મગ સપનામાં આવતા હોય, મંદીરને પગથીયે ચડતાં આરસના પગથીયામાં બરફીના ચેસલા દેખાતા હોય તો એ તપ કલ્યાણકારી ન બને.
૧૫.
Page #235
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
કુગડુ મુનિ ભલે નવકારશી કરતા. પણ તપની અનુમેદના અને પોતે ન કરી શકવાના પસ્તાવાના ભાવ તેને ભાત ખાતાં ખાતાં પણ કેવળજ્ઞાન અપાવતા ગયા.
એક હસ્તપ્રતનું પાનું ખાલાપુરના ભંડારમાંથી હાથમાં આવેલ તે તપ ચિતવણી કાઉસ્સગ્ગ માટે ઘણુ· ચેાગ્ય લાગ્યુ.
હે જીવ! પ્રભુ મહાવીરે છ માસના તપ કર્યા એ પ્રમાણે જે તપ કરે છે તેને ધન્ય છે. છ માસથી એક દિવસ આઠે તપ કરે છે તેને ધન્ય છે. બે દિવસ એ તપ કરે તેને ધન્ય છે. એ રીતે ક્રમશઃ ઘટતાં... ... છેલ્લે ચિ‘તવે કે નવકારશી તપ કરે છે તેને ધન્ય છે. આ પ્રમાણે ભગવતે પ્રરૂપેલા તપધની અનુમાઇના કરતા પોતે જે પચ્ચક્ખાણુ કરવુ હોય તે મનમાં ધારી કાઉસ્સગ્ગ પારે. ભાવથી ભાવ—જરા વિચિત્ર લાગશે આ વાકય. ” ભાવથી ભાવ ” એ શું વળી ?
૨૬
૦ જેમ કપિલાદાસીએ દીધેલું દાન તે દ્રવ્યદાન પણ રેવતીએ દીધેલ તે ભાવપૂર્વકનું દાન.
૦ ચક્રવતી ના ધાડા શીલ પાળે તે દ્રવ્યશીલ-પણ ગુણસાગર શ્રેષ્ઠીનું ભાવશીલ.
૦ લક્ષ્મણા આર્યોનુ' પચાસ વર્ષીનુ' તપ તે દ્રવ્ય-તપ-ઢંઢણકુમારનુ‘ ભાવ તપ કેવલ આપી ગયું.
O
તે રીતે ભાવપૂર્વક ભાવ..........
निच्चुनो तंबोल पासेण विणा न होइ जह रंगो तह दाणशील तव भावणाउ अहलाउ सव्व मावं विणे જેમ ચુનાના પાસ વિના પાનમાં રંગ આવતા નથી તેમ ભાવ વિનાના દાન—શીલ—તપ-ભાવ પણ નિષ્ફળ છે.
અહી' ભાવ ને ઉત્તમ મનારથના અમાં લીધેા. ભાવથી (ભાવ) ઉત્તમ મનેરથના વિચાર કરેા. કપિલ કેવલીનું દૃષ્ટાંત કેટલુ સરસ છે. માત્ર બે માસા સુવણુ માટે નીકળેલા પરંતુ રાજાએ છુટ આપી તે એ માસામાંથી વધતા વધતા રાજાનુ` રાજ માગવા સુધી પહેોંચી ગયેા. ત્યાં સુધીના ભાવ તે દ્રવ્ય ભાવ હતા. પણ એકાએક વિચારધારા બદલાતા ભાવ ધારા ચઢવા લાગી ધ્યાનાગ્નિ પ્રજ્વલીત થયા તેના
Page #236
--------------------------------------------------------------------------
________________
ભાવ એજ બંધ અને મોક્ષનું કારણ
२२७
ઉત્તમ મનેરોએ ઘાતી કર્મ ભુકો બેલાવતા થયું કેવળજ્ઞાન. ભાવે કેવળજ્ઞાન” ઉક્તિને સાર્થક કરી દીધી.
દ્રવ્યથી ભાવનું ઉદાહરણ જણાવતે એક બુંદી (કેટા) શહેરને પ્રસંગ છે. શહેરમાં કઈ વખત એક મહારાજશ્રી એ શ્રાવકને સમજવ્યું કે તમારે ઉત્તમ મારો કરી ભાવના ભાવવી.
એક સૌરાષ્ટ્રને શ્રાવક ત્યાં પહોંચ્યો પ્રતિક્રમણ કર્યા બાદ ત્યાંના શ્રાવકે ભાવના ભાવે છે. આપણે શત્રુંજય તીર્થનો સંઘ કાઢ, સંઘમાં આ રીતે માણસે લેવા-નિત્ય આવશ્યક કરવું –દાદાને ભેટશું– પૂજા કરીશું–બધી વાતો થઈ પેલા સૌરાષ્ટ્રના શ્રાવકે પૂછયું, યે દિવસ સંઘ કાઢશો? બધા કહે મહાસુદ-પાંચમે સંઘ કાઢવાની ભાવના છે.
સંઘમાં જવા પેલા શ્રાવકે તે સૌરાષ્ટ્રમાં પોતાને ગામ પહોંચી ધંધે સમેટી લીધે. સ્થાવર રકમ પુત્રને આપી, સાવ મર્યાદિત વેપાર પુત્રને સેપી નીકળ્યા. મનમાં ભાવ છે કે હું પણ સંઘયાત્રાને લાભ લઈશ. પહોંચે બુંદી [કોટ] ત્યાં જઈ પૂછ્યું, કાલે સંઘનું પ્રયાણ ક્યારે છે? શ્રાવકે કહે ક સંઘ ભાઈ? પેલે શ્રાવક કહે કેમ તમે થોડા દિવસ પહેલાં પ્રતિક્રમણ બાદ સંઘની વાત કરતા હતાં ને ?
ઓહો...? અમે તે ભાવના ભાવતા'તા.
સૌરાષ્ટ્રને શ્રાવક મુંઝાયા. ખરી કરી આ બધાંએ. હું બંધ સમેટીને આવ્યને આ બધાં હજી ભાવના ભાવવાની વાતું કરે છે. હવે મારે ગામ પણ કયા મોઢે જવું?
ત્યાં જ રહ્યું. ધીમે ધીમે ધંધો શરૂ કર્યો. વેપાર જમાવી શ્રીમંત શ્રાવક બન્યા. એકવાર પ્રતિક્રમણ બાદ સંઘ જમણની વાત મુકી સારામાં સારા મિષ્ટાન્ન-ફરસાણ સહિત જમણ દેવાનું નકકી થઈ ગયું. સંઘ જમણ પણ થઈ ગયું. બધાં બિલ–ખર્ચના હિસાબ લઈ આવ્યા સૌરાષ્ટ્રના વેપારી પાસે.
વેપારી કહે તમે આ બધાં બિલ મારી પાસે કેમ લાવ્યા છે? કેમ તમે સંઘ જમણ કરાવ્યું ને? પેલા વેપારી કહે અરે એ તે હું ભાવના ભાવ હતા. જમાડવાના થડા હતાં ?
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
આ ભાવ કેવા કહેવાય? દ્રવ્યથી ભાવ-તે કલ્યાણકારી ન બને. એટલા માટે જ શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિજીએ લખ્યું.
आकर्णितोऽपि महितोऽपि निरिक्षितोऽपि नून न चेतसि मया विधृतोऽपि भक्त्या जातोऽस्मि तेन जनबांधव दुःख पात्र
तरमातू क्रिया प्रतिफलन्ति न भावशून्या આખી પંક્તિને સાર શું? સુયા હશે પૂજ્યા હશે નિરખ્યા હશે પણ કેક ક્ષણે હે જગતબંધું ચિત્તમાં ધાર્યા નહી ભક્તિ પણે જ પ્રભુ તે કારણે દુ:ખપાત્ર આ સંસારમાં આ ભકિત પણ ફળતી નથી મુજ ભાવ શુન્યાચારમાં ભાવ વિહિન કે ભાવશુન્ય ક્રિયા ફળ દેનારી બનતી નથી. આપણે પણ કહ્યું ભાવ એ જ બંધ અને મોક્ષનું કારણ
પણ ફરી એ જ પ્રશ્ન. ભાવ એટલે શું?
લેકપ્રકાશમાં મહેપાધ્યાય વિનય વિજયજી મહારાજ પાંચ પ્રકારે ભાવે વર્ણવે છે.
(૧) પથમિક – કર્મને જે પ્રદેશ [દળીયા] અને વિપાક [ફળ] એ બંને પ્રકારે કર્મના ઉદયને રેકો–અને તે રીતે આત્માને જે ભાવ ઉત્પન્ન થાય તે ઔપશમિક ભાવ. પણ આ ભાવે કેવળજ્ઞાન ન થાય.
(૨) ક્ષાયિક :- કમને આત્યંતિક ઉચ્છેદ તે ક્ષાચિક કહેવાય. આ ક્ષાયિકપણામાંથી નિષ્પન્ન થતો ભાવ તે ક્ષાયિક ભાવ.
(૩) ક્ષાપથમિક – જે કર્મ ઉદયમાં આવેલું હોય તે કર્મને ક્ષય કરે અને જે કર્મ ઉદયમાં નથી આવ્યું તે કર્મને રોકવું એટલે કે તે કર્મને ઉપશમ કરો.
આ બંને કિયા વડે જે ભાવ ઉત્પન્ન થાય તે ભાવને ક્ષાપશમિક ભાવ કહે છે.
(૪) ઔદયિક :- કર્મને જે વિપાક [ફળ] વડે કરીને આપણે જે અનુભવ થાય તેને ઉદય કહેવાય. આ કર્મના ઉદય વડે જે ભાવ ઉત્પન્ન થાય તેને ઔદયિક ભાવ કહે છે.
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૨૯
ભાવ એજ અંધ અને મેાક્ષનું કારણ
(૫) પારિણામિક :- જીવ [અથવા અજીવ]ને સ્વરૂપ અનુભવ કરવામાં જે તત્પરતા તે જ પરિણામિક ભાવ કહેવાય છે.
જેમકે જીવમાં જીવત્વ રહેલુ છે તે કદી અજીવત્વ થતુ નથી. એ જ રીતે ભવજીવ હોય તેનામાં જે ભવ્યત્વ (પણું) છે તે કદી અભવ્યત્વ (પણું) થશે નહીં અને અવિ જીવમાં રહેલું અભવ્યત્વ કદી ભવ્યત્વ રૂપે પરિણમશે નહી. કારણ કે તેમના પારિણામિક ભાવ જ તે પ્રકારના છે.
ભાષના જે પાંચ પ્રકારા અત્રે જણાવ્યા તેમાં પ્રથમ ત્રણ ભાવ, (૧) ઔપમિક ભાવ (૨) ક્ષાયિક ભાવ (૩) ક્ષાયેાપશમિક ભાવ આ ત્રણે ભાવા ક ના ઘાત થવાથી/કરવાથી ઉત્પન્ન થાય છે. – જેમ રજ કે વાદળા દૂર થતા સૂની કાંતિ બહાર આવે છે તેમ કરજ દૂર થતાં આ ભાવા પ્રકાશિત થાય છે.
ચાથા ઔયિક ભાવ પેાતાના બાંધેલા કર્મીના ઉદ્દયથી ઉત્પન્ન થાય છે. જેમ દારૂ પીધેલો માણસ દારૂના નશે! ચડે ત્યારે ગાવા કે નાચવા માંડે તેમ કર્મીના ઉદય થતાં કર્માનુસાર વર્તન કરવા માંડે છે. પાંચમા પારિણામિક ભાવ નિનિમિત્તક છે.
માહનીય કમ માં પાંચે ભાવા સભવે છે જ્યારે જ્ઞાનાવરણીય– દ નાવરણીય અને અંતરાય માં ઔપશમિક સિવાયના ચાર ભાવા હોય છે અને વેદનીય-ગાત્ર-આયુ-નામ આ ચારે કર્મામાં ક્ષાયેાપમિક અને ઔપશમિક સિવાયના ત્રણ ભાવા હાય છે. અહી' જે ભાવાનુ` વર્ણ ન કર્યું. તેમાં—
૦ ક્ષય એટલે સવ થા ઉચ્છેદ સમજવા.
૦ પેાતાના કર્મના વિપાક તે ઔયિક સમજવા.
૦ જીવ સાથે અત્યંત વણાઈ ગયા હોય તે પારિણામિક ભાવ સમજવે.
ઉપશમ ભાવનું જે વર્ણન કર્યું. તે ભાવ રાખ વડે ઢાંકેલાં અગ્નિ જેવા છે. ત્યાં અગ્નિ એટલે કર્માનું અસ્તિત્વ છે જ પણ ઉપશમ રૂપી રાખથી ઢંકાએલુ છે.
ક્ષાયેાપશમ ભાવ તા ચારે ધાતી ક્રર્માને હાય છે. આવા ધાતી કર્મોના ક્ષય કરી જે ભાવમાં જીવ વર્તે તે જીવ ભાવે કેવળજ્ઞાનની
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૩૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
ઉક્તિને સાક કરે છે પણ તે ઉક્તિ સાર્થક કયારે બને? જો જીવ ક્ષાયિક ભાવમાં વતા હાય તા—
૦ નાગકેતુને કેવળજ્ઞાન થયું અને ભાવે જીનવર પૂજીએ કિત સાક બની.
કચારે ? જો તે ક્ષાયિક ભકિતભાવમાં લીન અન્યા ત્યારે ચિત્ત પ્રસન્ન કે પૂજન ફળ કહ્યું રે—આ પંક્તિ મુજબ ચિત્તની પ્રસન્નતા કેળવી ભાવધારાએ લીન બન્યા અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું..
તમે સૌ પણ......
વિનય રત્નની જેમ દ્રવ્ય સામાયિક ન કરતાં પુડિશ્કની જેમ ભાવ સામાયિક કરો.
ઈં
૦ માત્ર ક્રિયાના ભાગરૂપે થતાં દ્રવ્ય ચઉવિસત્થએને બદલે ભાવ ચતુવિ શતિ સ્તવ કરો.
૦ પાલકની જેમ દ્રવ્ય વદન ન કરતાં શાંખ અથવા કૃષ્ણ મહારાજાની જેમ ભાવ વદન કરી.
ર
અભિવ જીવાની જેમ દ્રવ્ય પ્રતિક્રમણ ન કરતાં અંતિમુક્ત સુતિની જેમ ભાવપ્રતિક્રમણ કરો.
૦ અભિમાને ચડેલા ખાહુબલીની જેમ દ્રવ્ય કાર્યાત્સગ ન કરતા ગજસુકુમાલની જેમ ભાવ કાચેાત્સગ કરી.
૦ નાગીલા શ્રી પ્રત્યેના મેાહવાળા અને ભાઈની દાક્ષિણ્યતાથી દીક્ષા ગ્રહણ કરનારા ભવદેવની જેમ દ્રવ્ય પચ્ચક્રૃખાણ ન કરતા અર્જુન માલીની જેમ ભાવ પચ્ચક્ખાણ કરો.
આ રીતે ભાવ ધમ પાળી ક્ષાયિક-વિશુદ્ધ ભાવમાં લીન બની મેક્ષ લક્ષી અના ભાવ એજ અધને બદલે ભાવ એ જ મેાક્ષનુ કારણ સ્વીકારી પ્રસન્નચ‘દ્ર ઈલાચીપુત્ર-માસતુસમુનિ-મરૂદેવી વગેરેની જેમ કેવલ પામે.
[]
Page #240
--------------------------------------------------------------------------
________________
(૫૯) ભાવના–અનિત્ય
–જેમ સંધ્યાના વાદળને રંગ
आयुर्वायु तरतरंग तरल लग्ना पद : संपदः सर्वेऽपीन्द्रिय गोचराश्व चटुलाः सन्ध्याभ्ररागादिवत् भित्र स्त्री स्वजनादि संगमसुख स्वप्नेन्द्र जालो पमं
तरिकं वस्तु भवे भवेदिह मुदा-मालंबनं यत्सताम् મન્નહ જણાણું સઝાયમાં શ્રાવકનું ચૌદમું કર્તવ્ય “ભાવધર્મ” જણાવ્યું. ભાવ ધર્મની આધારશીલારૂપ બાર ભાવનાઓ ભાવવી જોઈએ. તેમાં સૌ પ્રથમ અનિત્ય ભાવનાને જણાવતાં શાંત સુધારસમાં લખ્યું કે અહો સંસારમાં એવી કઈ નિત્ય કે અવિનાશી વસ્તુ છે જેને સંપુરૂષે આનંદપૂર્વક આશ્રય કરે ?
બાપુ:- આયુષ્ય-વાયુના તરંગથી ચાલતા પાણીના મોજા જેવું ચંચળ છે. સત્ત – વિપત્તિથી યુક્ત છે. જ્યાં સંપત્તિ ત્યાં વિપત્તિ.
જૂર –ના વિષયો ભલે મીઠા લાગે પણ સાંજે આકાશમાં ખીલેલ સંધ્યાના ભાગ જેવા નાશવંત છે,
મિત્ર-સ્ત્રી સ્વાના સંગમાંથી ઉપજતું સુખ, સ્વપ્ન કે ઈદ્રજાલ સમાન ક્ષણિક છે.
કઈ વસ્તુના આલંબનમાં સજજન પુરૂ રાચે?
એટલા માટે જ કહ્યું છે કેધન રાજ્ય યૌવન રૂ૫ રામા, સુત સુતા ઘરબાર રે હુકમ હોદા હાથી ઘોડા, કારમો પરિવારમાયા જાળરે હે સુણ આતમાં મત પડ માહ પિંજર માયા જારે
ધન-રાજ્ય, યૌવન-રૂપ, પત્ની-પુત્ર-પુત્રી કુટુમ્બ, હાથી-ઘડા આ બધું માયાજાળ જેવું છે એટલે કે આ સમ્બન્ધ-સંપત્તિ કે યૌવન કશું જ નિત્ય નથી એટલા માટે તેની તુલના કરતાં સથાના વાદળના રંગની ઉપમા આપી.
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૩૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ જેમ સધ્યાને રંગ દેખાય ત્યારે ખૂબ જ સુંદર લાગે પણ ક્ષણવારમાં તે વિલન થાય છે, તેમ આ બધું પણ ગમે તે ક્ષણે વિલીન થવાનું. જેમ સયાના વાદળનો રંગ-જેમ ચંચલ ગજકાન આટલી પંક્તિ યાદ રાખી મુકો.
એક પામર ભિખારી જંગલમાં ભટક્ત હતે. માંડમાંડ કયાંકથી સારું ખાવાનું મળ્યું તે લાવી જમીને બાજુમાં જૂને ઘડે મુક્યો. એક તરફ ફાટી ટુટી મલિન ગોદડી મુકી. પત્થરનું ઓશીકું કરી સૂઈ ગયો. ભજનના મદથી ડીવારમાં આંખ મિંચાઈ ગઈ. નિદ્રાવશ થયો ત્યાં સ્વપ્ન આવ્યું.
જાણે પતે મેટી રાજઋદ્ધિ પામે છે. સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કર્યો છે. દેશ આખામાં પોતાનો વિજય ડંકે વાગી ગયા છે. નજીક તેની આજ્ઞાનું પાલન કરવા અનુચરો ઉભા છે. આજુબાજુ છડીદારો ખમાખમાં કરી રહ્યા છે. રમણીય મહેલમાં શયન કરે છે. દેવાંગના જેવી સ્ત્રીઓ પગ દાબે છે, વિંઝણા વિઝે છે. સ્વપ્નમાં ભંગ ભોગવતા તેના રેમેરામ ઉલ્લસી રહ્યા છે.
એવામાં વરસાદ ચડી આવ્યા. વિજળીના ઝબકારા થત્રા લાગ્યા. સૂર્ય વાદળાથી ઢંકાઈ ગયે. ગાજવીજના કડાકા બેલ્યા ત્યાં ભીખારી જાગી ગયો.
આસપાસમાં જુએ તે ત્યાં પાણીને ખખરો ઘડો – ફાટીટુટી ગોદડી – પતે પહેરેલા મલિન કપડાં—એ જ જંગલ તે સિવાય કંઈ નથી.
નથી ત્યાં રાજય કે નથી વૈભવ, નથી અલંકાર કે નથી વસ્ત્રો, નથી સ્ત્રી કે નથી ભેગ સુખ. નથી અનુચર કે નથી છડીદાર.
આ સંસાર સુખ કે સંબંધ યૌવન કે શરીર બધું જ ભિખારીના સ્વપ્ન જેવું છે, ક્ષણિક છે, અનિત્ય છે. તે તેમાં કયે સજજન પુરુષ રાચે ? માટે એક જ પંક્તિ ગેખી લે. જેમ સધ્યાના વાદળને રંગ...
यत्प्रातस्तन्न मध्याह्ने, यन्मध्याह्न न तनिशि निरीक्ष्यते भवेस्मिन् ही, पदार्थानामनित्यता
Page #242
--------------------------------------------------------------------------
________________
જેમ સંધ્યાના વાદળને રંગ
૨૩૩ યોગશાસ્ત્રનાં ચોથા પ્રકાશના કલેક પ૭માં જણાવે કે સવારે છે તે મધ્યાહને નથી અને જે મધ્યાહને છે તે રાત્રે નથી. ખરેખર સંસા૨માં પદાર્થોની અનિત્યતા જ છે. - અનાદિ કાળથી જીવ નિગોદમાં વસે છે. એક નિગોદ શરીરમાં સિદ્ધ કરતાં અનંત ગુણ જીવ છે તે બધાની પિતપોતાના કામણદેહ સંયુક્ત અવગાહના એક દેહમાં છે. એ રીતે સૂક્ષમબાદર નિગઢ જીવનાં દેહ તથા પૃથ્વીકાય વગેરે પાંચ રસ્થાવરથી સમસ્ત લોક આંતરા રહિત ભરેલું છે. પુણ્યની જોગવાઈ થાય ત્યારે ત્રસપણું પામે, ત્રસ એટલે વિકસેન્દ્રિયપણું પામ્યા તો વિકલેન્દ્રિયમાંથી પચેન્દ્રિયપણું મળવું મુશ્કેલ
કદાચ પુણ્ય ભેગે પંચેન્દ્રિયપણું મળ્યું છે તેમાં માનવ ભવ મળવો મુશ્કેલ, કદાપિ માનવભવ મળી જાય તો પણ આયુષ્ય-ચૌવન પરિવાર લક્ષ્મી એ બધું અનિત્ય છે. ક્ષણભંગુર છે તે ટકવાનું નથી.
આ બધાં કારણોસર કહ્યું છે કે જે સવારે છે તે બપોરે નથી, બપોરે છે તે રાત્રે નથી.
सर्वम् क्षणिकम् सर्वम् शून्यम् सर्व मनित्यम् ૦ આયુષ્ય : એક વિદ્યાથી M. Com. ર્યા પછી ૧૯૭૬-૭૭માં ગણિત અને અંગ્રેજી વિષય લઈ બી. એડ. કેલેજમાં ભણતો હતો. ખંભાળીયા ગામને રહેવાસી અલીઆબાડામાં પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા લેવાઈ. પ્રથમ વર્ગ સાથે પાસ થયે. વેકેશનમાં ખંભાળીયા ગયે ત્યારે એક વખત બગીચામાંથી ફરી સાયકલ પર આવી રહ્યો હતો. હજી તે વાત કરી રહ્યો હતો કે બીજી સેમેસ્ટરમાં પણ ફર્સ્ટ કલાસ લે છે આંકડાશાસ્ત્ર વિષય રાખવો જેથી ટકા પણ વધારે આવે.
એટલામાં તેને એક ઠોકર વાગી. પછડાય જમીન ઉપર સીધું માઈલ સ્ટેન સાથે માથું ભટકાયું. ત્યાં ને ત્યાં જ બ્રેઈન હેમરેજ થઈ જતાં તે વિદ્યાથી ખલાસ થઈ ગયો.
ગાયુ , તરતજ તારું – વાયુના તરંગથી ચાલતા પાણીના મજા જેવું આયુષ્ય પૂર્ણ થઈ ગયું. ક્ષણમાં દેખાઈ વિલિન થઈ ગયું. જેમ સધ્યાન વાદળને રંગ, જેમ ચંચલ ગજકાન
कुसग्गै जह ओस बिन्दुए थोब चिठ्ठइ लबमाणए ऐव' मणुआग जीविय' समय गोयम मा पमायण
Page #243
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
ઉત્તરાયન સૂત્રમાં શ્રી વીર પરમાત્મા ફરમાવે છે કે ઘાસના અગ્ર ભાગ પર રહેલ ઝાકળ બિન્દુ પવનના ઝપાટા આવ્યા નથી. ત્યાં સુધી જ ટકવાનું, તે રીતે માનવીનું જીવન (આયુષ્ય) પણ ઘાસના અગ્રભાગે રહેલા બિન્દુ જેવું છે. કયારે પૂર્ણ થશે તે ખખર નથી. માટે હું ગૌતમ. ક્ષણ માત્રના પણ પ્રમાદ કરીશ નહી. માટે હે જીવ તું આત્મહિત સાધી લે. ૦ સપત્તિ-વૈભવ :- विभवो नैव शाश्वतः વૈભવ કે સ*પત્તિ પણ શાશ્વત નથી.
૨૩૪
ઠાર ત્રેહ પામરના નેહ જ્યુજી એ યૌવન રગરાળ રે ધનસપદ પણ દીએ કારમીજી જેહવા જળ કલ્લોલ રે
જય સેામ મુનિજી સાયમાં જણાવે છે કે જેમ ઝાકળની ચીકાશ અને પામર પ્રેમ ટકતા નથી એ રીતે આ યુવાનીના રંગની મસ્તી ટકતી નથી અને સમુદ્રમાં ઉઠળતા પાણીના લેાલની જેમ ધન સ`પત્તિ પણ સ્થિર નથી.
લક્ષ્મી ચાહે સંપત્તિની હાય, શરીરની હાય કે યૌવનની હાય તે ક્ષણભંગુર છે.
તે લક્ષ્મી કુલીનમાં કે ધીરમાં, પતિમાં કે મુમાં, સુરૂપ કે કુરૂપમાં, પરાક્રમી કે ટાયરમાં, અધમી કે ધી માં, કંજુસ કે દાતારમાં કયાંય સ્થિર રહેતી નથી.
જગતનું લાંબામાં લાંબેા કાળ નભનારું સુખ અનુત્તર વિમાનમાં છે. ૩૩ સાગરાપમ સુધી સુખ-સુખ અને સુખ. છતાં આવુ સુખ પણ શાશ્વત નથી. ૩૩ સાગરોપમના કાળ પણ એક દિવસ પુરા થઈ જશે અને આ સુખ ચાલ્યુ જશે. તેમાં કોઈ શક નથી.
પુણ્યના યોગ હોય ત્યાં સુધી વૈભવ ટકે અરે કદાચ જીવનના અંત સુધી પણ ટકી જાય પણ છેલ્લે તા વૈભવ જવાના જ છે. આત્માની સાથે આવવાના નથી. આપણી નજર સામે રાજાઓના રાજ ચાલ્યા ગયા અને સાલીયાણા પણ નાબુદ થઇ ગયા−કઈક કરાડપતિએ રોડપતિ થઇ ગયા–અનેક કાર ફેરવનારા બેકાર થઇ ગયા અને દેશના ભાગલા પડયા ત્યારે બધુ... જ મુકીને ચાલતું થઈ જવાના પ્રસંગ આવ્યા, માટે ધન વૈભવની અનિત્યતા સમજી મમત્વ ઘટાડા તે જ ઉપાદેય માગ છે.
Page #244
--------------------------------------------------------------------------
________________
જેમ સંધ્યાનો વાદળને રંગ
૨૩૫
હરિલાલ સેતલવાડ એક અતિ નીતિ પરાયણ સજજન માણસ હતા. અનીતિના પિતાને હાથ પણ ન લગાડે. તેઓના હોદ્દા મુજબ ધારે તેટલી લાંચ લઈ શકે તેમ હતા પણ તેઓ લાંચ લેવાને કટ્ટર વિરોધી માણસ.
એક વખત કોઈ ગૃહસ્થ તેના ખંડમાં પ્રવેશ કર્યો. હાથ જોડીને વિનંતી કરી. સાહેબ આપ મેટા અમલદાર છે. જે મારુ એક કામ કરી આપ તે આપને આભાર.
સેતલવાડ કહે ના ભાઈ મને જરાપણ ફુરસદ નથી. પેલા ગૃહસ્થ કહ્યું સાહેબ મારે કંઈ મફત કામ કરાવવું નથી. જુઓ આપને આપવા માટે હું એક લાખ રૂપિયા રોકડા લઈને આવ્યો છું. તેમ છતાં હરિલાલ સેતલવાડે સરકારી કામ પતાવી આપવાની સ્પષ્ટ ના કહી દીધી. પેલે ગૃહસ્થ જરા મુંઝાણે એટલે અકડાઈને બે, સાહેબ! યાદ રાખજે આવડી રકમ આપનારો બીજે કેઈ નહીં મળે.
હરિલાલ સેતલવાડ ખુરશીમાંથી ઉભા થઈ ગયા. તમે પણ યાદ રાખજે મિસ્ટર કે આવડી મોટી રકમને અસ્વીકાર કરનારો તમને કેઈ બીજે માણસ નહીં મળે.
પેલો ગૃહસ્થ ઢીલો પડી ગયે. કેમ સાહેબ! તમારે પેટ નથી. ઘરબાર નથી. આટલા બધાં કેમ અકળાઈ ગયાં ? મારું કામ ન થાય તે કંઈ નહીં પણ વાત તે કરો કે આવડા વિરોધ અને ઉશ્કેરાટનું કારણ શું ?
સેતલવાડે સમજાવ્યું કે ભાઈ આ પિસો તે હાથને મેલ છે ગમે ત્યારે આવે અને ગમે ત્યાં ચાલ્યા જાય. આપણે સંતેષથી જીવીએ તેટલે પગાર મળે છે, પછી વૈભવ વિલાસનું કામ શું છે? સંપત્તિ તે ક્યારેક વિપત્તિને પણ નેતરીને આવે છે અને તે પાછી ભેગી તે આવવાની નથી. જીવનમાં સાથે તે સદાચાર જ આવવાને છે ભાઈ માટે આવી આસુરી સંપત્તિને હું ત્યાગ કરું છું.
અરે છ ખંડની ઋદ્ધિ ધરાવતે સુભૂમ-ચકવતી દરીયામાં ડૂબી મર્યો ત્યારે સાથે શું લઈ ગયો ? માત્ર સાતમી નારકીનું આયુષ્ય.
તેથી જ સંપત્તિને પણ અનિત્ય માનીને ત્યાગ કરે એટલે કે
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ– તેનું મમત્વ ઘટાડવું આયુષ્યની જેમ સંપત્તિ માટે પણ એજ પંક્તિ યાદ કરો. જેમ સધ્યાના વાદળને રંગ-જેમ ચંચલ ગજકાન
૦ યૌવન :- યુવાવસ્થા કુતરાની પૂંછડી જેવી છે જેમ કુતરાની પૂછડી વાંકી છે તેમ યુવાવસ્થા પણ વકમતિ હોય છે. આ ઉંમરે માણસ બીજા કોઈનું સાંભળી શકતું નથી. કે માન તે પણ નથી. યૌવનને વશ થઈ સ્ત્રી સંપત્તિ અને વૈભવને ગુલામ બને છે. અભિમાનથી છાતી ફૂલાવીને ફરે છે. પણ આ ચૌવન કેટલું ટકશે?
હિન્દુસ્તાનમાં એક પહેલવાન થઈ ગયા નામ તેનું ગામ. યુવાનીમાં ૧૦૦૦ દંડ બેઠક કરી શકતો હતો. પણ હોસ્પીટલને બીછાને દાખલ થયે ત્યારે તેની હાલત એવી દયાજનક હતી કે મે પરથી માખી નહેાત ઉડાડી શકતો. તેના મૃત્યુ પહેલાં જ તેની યુવાની મરણ પામી હતી. માટે ચૌવનની અનિત્યતા સમજીને ધર્મ સાધી લે.
કરકંડુ રાજા નગરમાં ફરી રહ્યા હતાં ત્યારે તેણે એક હૃષ્ટપુષ્ટ બળદને જોયો. ખૂબ ખાતો પીતો, સુંદર, દેખાવડો, શરીરે ભરાવદાર સારામાં સારો બળદ, બળદની ચૌવન સંપત્તિ જોઈને રાજા ખુશ ખુશ થઈ ગયે.
આઠ-દશ વર્ષ બાઢ ફરી એ જ રસ્તે રાજા પસાર થયે, ત્યારે રસ્તાન ખૂણામાં પડેલા એ જ બળદને ફરી જો, બળદ જએ તે અતિશય ઘરડ, ડાક વળી ગઈ છે, આહારનું પોષણ મળતું નથી, પેટ પાતાળ થઈ ગયું છે, શરીર કુશ થઈ ગયું છે, ઉભવાની શક્તિ નથી. આવી દયનીય હાલત જોઈ રાજા પણ વિચારે ચડે. અનિત્ય ભાવને ભાવતાં થયું કે એ હો યૌવનની આ સ્થિતિ
–જેમ સોધ્યાના વાદળને રંગકરકંડુ રાજાએ ત્યાં જ રાજપાટ છોડી દીધા. ખરેખર અનિત્યમાં નિત્યની બુદ્ધિ રાખીને ગાંડા થવું, મિથ્યા ભ્રમમાં જીવવું, સુખ માનવું તે જ અજ્ઞાનતા છે.
શરીર :- માતાપિતાની રજ અને વીર્યના સંગે મળમૂત્રની ક્યારીમાં અશુચીમય કાયામાં ઉંધા માથે નવ નવ માસ લટકીને આહારના મુદ્દગલે લઈને આ શરીરનું નિર્માણ કર્યું.
Page #246
--------------------------------------------------------------------------
________________
જેમ સધ્યાના વાદળના રંગ
૨૩૭
આ શરીર એટલે ઈટ પર ચણાયેલી ઈંટની જેમ હાડકાં પર હાડકાં ચઢાવેલુ માળખુ કે જે રોગગ્રસ્ત છે-નાશવંત છે—જીણુ શીણુ થવાના સ્વભાવવાળું છે. જેમાં નાખેલી સારી વસ્તુ પણ ગઢવાડ રૂપે બહાર કાઢે છે. અરે શીયાળામાં કઈક પાક અને ભસ્મા ખાઈને પુષ્ટ કરેલું શરીર, એટાદ મેલેરીયા અથવા ફલ્યુના હુમલા આવતા ખલાસ થઈ જાય છે દશ માણસને એકલે હાથે ભડાકે દઇ દેનારા ટી.બી.ના ખાટલે પડવો પડથો લારુ પાડે છે.
છ ખંડ પૃથ્વીના ઘણી અને એક ચક્રી શાસન ચલાવતાં ચક્રવતી સનત્કુમારના વખાણ દેવલેાકમાં ઈન્દ્રસભામાં બેઠા બેઠા ઈન્દ્ર કરી રહ્યો હતા. ખરેખર સનતકુમારનું રૂપ લાવણ્ય અદ્ભુત છે.
ઈન્દ્રના મુખે પ્રશંસા સાંભળી એ દેવતા આવ્યા. બ્રાહ્મણના વેશે જુએ છે તા ખરેખર ઈન્દ્ર મહારાજાએ વખાણેલું હતું તેવું જ રૂપ મસ્તક હલી ગયું બંને દેવતાનું. સનત્કુમારે પૂછ્યું કેમ તમે માથુ ધુણાવ્યું? બ્રાહ્મણેા કહે ખરેખર શુ' અદ્ભુત રૂપ છે આપનુ
બસ આટલું વાકય કાને પડતાં ચક્રીના મનમાં મદ જાગ્યા મારું રૂપ અત્યારે શું જુએ છે. અત્યારે તે આ કાયા મેલથી ભરી છે. નાહી ધાઈ, વિલેપન કરી, અલકાર પહેરી રાજ સિંહાસન પર આવું ત્યારે તમે મારુ રૂપ જેવા આવજો.
રાજદરબાર ભરાણા ત્યારે દેવતા આવી ને જુએ છે તે ફરી મસ્તક હલી ગયુ, અરેરે! કયાં અદ્દભુત રૂપ હતું ક્ષણવાર પહેલાનુ અને હવે આ સ્થિતિ !
બ્રાહ્મણેા એ તેને જણાવ્યું કે રાજન્ ! તારી કાયામાં સાળ રોગ ઉત્પન્ન થયા છે. તુરત ચક્રીએ પાનની પીચકારી મારીને જોયું તે
કીડા પડી ગયાં છે કાયામાં.
અરેરે આ કાયાની આ દશા ! આ રૂપ આટલી વારમાં અસ્ત થઈ ગયું. ખળભળ્યેા ઘણુ ચક્રીસનમાં સાંભળી દેવની વાણી તુરત ત'એાળ તાણીને જોયુ. રંગ ભરી કાયા પલટાણી રંગીલા રાણા રહેા રહેા જીવન રહેા– (૨) સનતકુમારને અનિત્યતા સમજાઈ ગઈ આ કાયાની. ખસ હવે આ સંસારમાં એક પણ ન રહેવાય.
अनित्यानि शरीराणि
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
ગઢમઢ મંદિર માળીયા મેલ્યા, મેલી તે સારી ઠકુરાઈ નવનિધિ ચૌદ રતન સવિ મેલ્યા મેલી તે સયલસજાઈ હયગય અંતે ઉરી સવિ મેલી, મેલી તે મમતા માયા એકલડા સંયમ લઇ વિચરે, કેળ ન મેલે રાણું રાયા - રંગીલા રાણું રહે રહે જીવન રહો...(૨)
સનત્ મુનિએ કાયાની માયા ત્યજી દીધી, રોગોને સમતા ભાવે સહન કરતા, તપના પ્રભાવે લબ્ધિ ઉત્પન્ન થઈ. ફરી પેલા બે દેવો વૈદ્યનું રૂપ લઈને આવ્યા. ઔષધ કરવા માટે વિનવણું કરી ત્યારે મુનિવરે થુંક વડે જ પિતાની આંગળીને સુવર્ણમય કરી દેખાડી. આવા લબ્ધિધારી મુનિવરને વૈદ્યની શી જરૂરી એ જ કાયા વડે સદગતિ સાધી ગયા. ઈન્દ્રિય અને વિષય સુખ
अक्षार्थाः पुण्यरुपा ये पर्व स्युस्ते क्षणेन च
अक्षाणामिष्टता दत्वाऽनिष्टतां यान्त्यहा क्षणात् પહેલા જે સુંદરરૂપવાળા ઈન્દ્રિયના વિષયો હતા તે ક્ષણવારમાં ઈદ્રિને ઈષ્ટપગ આપી પાછા-અહો ખેદની વાત છે કે ક્ષણવારમાં અનિષ્ટતાને પામે છે.
ખીલેલા પુષ્પોના સુંદર બગીચા પ્રાતઃકાલે આંખને કે આનંદ આપે છે, વૃક્ષની કુંજેમાં કલરવ કરતા પંખીને મધુર સ્વર કાનને કેવો આનંદ આપે છે, પુની સુંદર સુધી પરાગ નાકને કેવી સેડમથી મઘમઘાવી દે છે, અને પર્વતને સ્પશને આવતે મંદ મંદ પવન રમે રેમને સ્પશી કેવી શાંતિ અર્પતે જાય છે, વિવિધ ફળો અને સ્વાદિષ્ટ પકવાને ને સ્વાદ જીભને કે ગમી જાય છે.
પણ કેટલી ઘડી ? જેમ સંધ્યાના વાદળનો રંગ જેમ ચંચલ ગજકાન
પુષ્પો કરમાઈ જાય છે. વૃક્ષો સુકાઈ જાય છે. પક્ષી મૃત્યુ પામે છે. અને સુંગધ દુર્ગધનું રૂપ ધારણ કરે છે. શીતળ પવન તાપમાં ગરમ થઈ લૂ પકડે છે, ભોજન વિષ્ટામાં પરિણમે છે.
કારણ કે ઇન્દ્રિયના વિષયો અનિત્ય છે. બે ચાર મિનિટનું સુખ આ ભવમાં તે સજા કરે છે પણ પછી નરકાવાસમાં ઘસડી જાય છે.
Page #248
--------------------------------------------------------------------------
________________
જેમ સંધ્યાના વાદળના ૨‘ગ
૨૩૯
જેમ મેઘ ધનુષના રંગ કેવા સપ્ત રંગથી શેાભે છે પણ ક્ષણવારમાં અશ્ય થઈ જાય છે. તેમ સંસારનું સુખ વિલાઈ જવાનુ છે. માટે હે મૂઢા! તેમાં મેહિ પામીશ નહી
સુખ ત‘બાલને અધર રાતા કરતા નવનવા ખેલ રે, તેહ નર અલ પુન્ય કાટે કરતા પ૨ ઘર ટેલ માયા જાલ રે...
મુંજ રાજા એક નાના રાજા સાથે યુદ્ધ કરવામાં હાર્યાં. ત્યાં તેને કેદ કર્યા ત્યારે મુ`જના મત્રીઓએ જેલના એરડા સુધી સુરગ ખાદાવેલી-હવે રાજન્ અહીંથી ભાગી છુટા,
પરંતુ મૃણાલના પ્રેમમાં પડેલેા રાજા ક્ષણિક એવા વિષય સુખને છેડી ન શકયા. કાલે મૃણાલને લઈને ચાલી નીકળશુ તેમ વિચારી મત્રી સાથે રાજા મુ'જ ભાગ્યા નહી..
કેવળ સ્ત્રી સાથેના સ્પર્શષ્ટિના વિષય આનંદ માણવા જતા મુંજ રાજાનું જીવન ખારું ઝેર થઇ ગયું. ભીખ માંગવાના વારા આવ્યા અને હાથીના પગ તળે ચગદાઈ ને મર્યા.
• સ્રી-સ્વજન-મિત્ર વગેરે ના પરિચય અને સબધા થકી ઉપજેલું સુખ પણ વાસ્તવિક નથી ક્ષણિક છે.—કલ્પના માત્ર છે.
यैः सम क्रीडिता, ये च भृशमीडिताः ૐ सहा महि प्रीतिवाद'
જેના સાથે હસતા-ખેલતા—મેાલતા રમતા આનંદ વાર્તા કરતા, જેની સ્તુતિ કરતાં, મશ્કરી-મજાક કરતા એવા~~કેટલાંએ સ્નેહિએ મૃત્યુ પામ્યા. સ્નેહ સંબંધે પણ મૃત્યુ પામ્યા. ભસ્મીભૂત થયા, છતાં આપણે નિઃશ ંક છીએ એ પ્રમાદને ધિક્કાર છે.
પ`ખી સાથે ફિર ચિત્તુ દિશકે તરવર રેન બસેરા સહુ અપને અપને મારગ તે હેત ભારકી વેરા અવધ કયા તેરા કયા મેરા
કંઈક સંબ ંધો ભસ્મીભૂત થયા —કઈક મિત્રો દુશ્મન બન્યા, હેત પ્રીતની વાત કરનારા પેાતાના ઘર માંડીને બેસી ગયા, છતાં હું મુઢ ! તુ' મિત્ર અને સ્વજનાદિમાં રાચે છે. તે ખરેખર મુર્ખતા નથી તા શું છે?
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૪૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
રાજા કીતિધર, આકાશ સામે જુએ છે. ધૂમ તાપમાં સૂર્યને રાહુનું ગ્રહણ લાગ્યું, સૂર્ય વિમાન આડું રાહુ વિમાન આવી ગયું છે બંધ થઈ જાય તેવે તાપ હવે તેને બદલે ક્ષણવારમાં અંધારું થઈ ગયું.
રાજાને થયું અહો હો સૂર્ય દેવતાની આ દશા? જે ચકવતી પણ નરકની વેદના ભોગવે છે તે મારી શી દશા થશે?
બસ અનિત્યતા સૂચક પંક્તિ તેના મગજમાં ધુમવા લાગી. જેમ સંધ્યાના વાદળનો રંગ જેમ ચંચળ ગજકાન આપે આપ સદા સમજાવે મનમાં દુ:ખ મત પાવે
કે કીસીકે કામ ન આવે. કીતિધર રાજાએ ત્યાં જ અનિત્યતા છોડીને નિત્ય સાધનામાં પગલાં માંડ્યા. ગૃહસ્થ વેશ છોડીને સાધુવેશ ધારણ કરી લીધું ઘર છેડીને ઘર વગરના [અણગાર બની ગયાં.
यो धुव्राणि परित्यज्य अध्रुवं परिसेवते
ध्रुवाणि तस्य नश्यन्ति अध्रुवं नष्टमेव च જે શાશ્વત એવા આત્માને ભૂલી જઈને અથવા નિત્ય વસ્તુને ત્યજી દે છે અને અનિત્ય એવા શરીર કે અનિત્ય વસ્તુને સેવે છે. એટલે કે તેના મેહ મમત્વમાં ફસાય છે. તેઓનું ધુત્ર એટલે નિત્ય તત્વ અથવા આતમ સ્વરૂપ લીનતા નાશ પામેલી જ છે અને અધવ એટલે જે અનિત્ય વસ્તુની સેવા કરી રહ્યો છે તે અનિત્ય શરીર કે વસ્તુ તે સ્વયમેવ નાશવંત જ છે.
એ રીતે અનિત્ય ભાવના ભાવ નિત્ય અને શાશ્વત આત્માની જ વિચારણા કરે–
Page #250
--------------------------------------------------------------------------
________________
(૬૦) ભાવના–અશરણ
–કે નવિ શરણમ્
ये षट्खड मही महीन तरसा निर्जित्य बम्राजिरे ये च स्वर्ग भुजो भुजोजितमदा मेदुर्मुदा मेदुरा : तेडिप क्रुर कृतान्त वक्ररदनैः निदिल्यमाना हहा
રત્રાળા: શાળા દારા વિશ: 7 રીનાના: સિંહ વડે પકડાયેલા મૃગના બચ્ચાની જેમ જરા–મૃત્યુ અને રેગ વડે પીડીત પ્રાણીને આ સંસારમાં કેઈપણ શરણ નથી.
કે નવિ શરણમ્
એ જ અશરણ ભાવના તેને સમજાવતા શાન્ત સુધારણમાં મહોપાધ્યાય વિનય વિજયજી આ લેક લખે જે ઘર મરી જેઓ મોટા પરાક્રમ વડે છ ખંડ પૃથ્વી જીતીને તેના ધણી થઈ ગયા છે તેવા ચક્રવર્તી રાજાઓ અને હર્ષ વડે પુષ્ટ થયેલા અત્યંત બળવાન સ્વર્ગ સુખના ભોગવનારા એવા દેવતાઓ, કુર કાળના તીણ દાઢાઓ વડે દબાઈ જતાં છતાં તેને કોઈ બચાવી શકતું નથી એવા ચક્રવતીઓ કે દેવતાઓ પણ દીન વદને દશે દિશાઓમાં શરણને માટે દષ્ટિ ફેંકે છે. - સુભૂમ ચક્રવતીને છ ખંડની ઋદ્ધિ હતી. તેનાથી ન ધરાતા ધાતકીખંડના ભરત ક્ષેત્રના બીજા છ ખંડ સાધવા માટે પ્રયાણ કર્યું. ચર્મરન ઉપર ચતુરંગ સેના લઈને નીકળ્યા. જે ચર્મરત્ન ઉપાડનારા ૧૬૦૦૦ ચક્ષે હતાં. લવણ સમુદ્ર ઉપરથી પ્રયાણ કર્યું. ત્યારે સોળે સેળ હજાર ચક્ષને એક જ વખતે વિચાર આવ્યો કે મારા એક વિના થોડું અટકી જવાનું છે. એ રીતે સોળ હજાર ચો એ ચર્મરન મુકી દીધું. સુભૂમ ચકી સર્વે ઋદ્ધિ સહિત લવણ સમુદ્રમાં ડબી મૂઓ. આટલા દેવતા સેવામાં હોવા છતાં કોઈ શરણભૂત ન થયું અને સુભૂમ ચકવતી સાતમી નરકે ગમે ત્યારે આપણે થાય કે ખરેખર વે નવિ ફારણમ્
૧૬
Page #251
--------------------------------------------------------------------------
________________
- કામ
કરે
.
=
=
"
२४२
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ ચકવતની ઋદ્ધિ કેટલી ? ચૌદ રત્ન, નવ નિધાન, ચોરાશી લાખ ઘોડા, ચોરાશી લાખ હાથી. ચોરાશી લાખ રથ, છનું કરોડનું પાયદળ, એક લાખ બાણ હજાર સ્ત્રીઓ, ૬ કરોડ ગામને ધણી, છ ખંડ પૃથ્વીને પતિ. એમાંનું કેઈ શરણ ભૂત ન થયું–કેઈ બચાવી શકયું નહીં.
કે નવિ શરણમ્ કે નવિ શરણમ્ મરતાં કણ નવિ પ્રાણી બ્રહ્મદત્ત ને મરતે નવી રાખે જસ હય ગય બહુ રાણી
જસ નવનિધિ ગુણ ખાણી રે બ્રહ્મદત્ત ચકવતી પણ રચવાડીએ ચડયે હતું ત્યારે સામાન્ય ગપાળના છોકરાએ ગલેલના નિશાનથી ચકીના બને નેત્રો ફાડી નાંખ્યા હતા, ત્યારે તેની સેવામાં રહેતા એક પણ દેવતા તેને બચાવનાર થયા નહીં.
ખરેખર ત્રેસઠ શલાકા પુરુષને ઉપદેશ પણ કેટલા સરસ છે. ચકવતી, વાસુદેવ, પ્રતિવાસુદેવ બધાને કેવું ઉત્કૃષ્ટ સ્થાન આપ્યું છતાં આવા ઉત્તમ પુરુષે પણ આયુ પૂર્ણ થયે ચાલી નીકળ્યા. કાળ આગળ તેઓનું પણ કંઈ ચાલ્યું નહીં. તીર્થકરોને પણ પૂર્વકૃત કર્મોમાંથી કેઈન બચાવી શકયું.
અરે ત્રણ ત્રણ ખંડ એટલે અર્ધ ચક્રવતીની ઋદ્ધિ પ્રાપ્ત કરનાર ઉત્તમ પુણ્યશાળી જીવે વાસુદેવ કે પ્રતિવાસુદેવ, છતાં તેને નરકમાં જતા અટકાવી શકે તેવું કઈ શરણ ખરું? નહી. નિચે નરક ગામી.
શાસ્ત્રકાર મહારાજા ત્યાં સુધી જણાવે છે કે એક સમર્થ દેવતાનું બળ એટલું બધું હોય છે કે આંખ મીંચીને ઉઘાડો તેટલા ઓછા કે બારિક સમયમાં આ એક લાખ જનના જંબુદ્વિપને ફરતાં ૨૧ વખત આંટા મારીને પાછા આવી જાય. કેટલું બળ હશે એ દેવતાનું?
આટલું બળ-આટલું લાંબુ જીવન છતાં તે દેવ જ્યારે પરલેકને પ્રવાસી થાય ત્યારે ?
કે નવિ શરણમ્ કઈ શરણ ભૂત થતું નથી. અરે જે દેવીઓ તેને સાથે ભેગ
Page #252
--------------------------------------------------------------------------
________________
કે નવિ શરણમ
૨૪3 ભેગવવા માટે ગાંડીતુર બનતી હોય તે દેવીઓ પણ દેવનો યવનકાળ જાણે ત્યારે તેનાથી વિમુખ થવા માંડે છે પણ તેને મતે રોકવામાં શરણભૂત થતી નથી.
न त्राण नहि शरणम् सुरनरहरि खेचरादीनाम्
यमपाश पाशितानां परलोक गच्छतां नियतम् ચમ રૂપી પાશ [દેરડામાં સપડાઈને પાકમાં જતા દેવ, મનુષ્ય, ઈદ્ર, વિદ્યાઘર કે ખેચરને નિચ્ચે કોઈ ત્રાણુ ( રક્ષણ] કે શરણ દાતા બનતું નથી.
માત પિતાદિ ટગમગ જોતાં જમ લે જીવને તાણું રે મરણ થકી મુરપત નવિ છુટે નવિ છુટે ઈન્દ્રિાણી રે
ભરયુવાન અવસ્થા, અતી શ્રીમંત કુટુમ્બમાં જન્મ પામેલા યુવાન, કૌશામ્બી નગરીમાં રહેતો હતો. અચાનક એક વખત તેની આંખો વેદનાથી ઘેરાવા લાગી. ધીમે ધીમે તેને આખા શરીરમાં અગન દાહ ઉઠી. બળતરાની કાળી વેદના અનુભવી રહ્યો હતો યુવાન, શસ્ત્રથી પણ અતિશય તીણ તે રોગ વૈરીની માફક તે યુવાન પર કોપાયમાન બન્યું હતું. આંખ અને શરીરની અસહ્ય વેદનાને લીધે તેનું મસ્તક ફાટવા લાગ્યું. બીજાને પણ રૌદ્ર ભય ઉપજાવનારી એવી દારુણ વેદનાથી તે અત્યંત શેકમગ્ન હતે.
સંખ્યાબંધ વૈદે તેની વેદના સમાવવાને આવ્યા પણ નિષ્ફળ, અનેક ઔષધોપચાર પણ વૃથા બની ગયા.
૦ વૈદ્ય રાજા તેને દર્દ થી મુક્ત ન કરી શક્યા. તે હતું તેનું અનાથપણું.
૦ વેદનાને ટાળવા માટે તેના પિતા ધનના ભંડાર લુંટાવવા તૈયાર હતા. તે પણ વેદના ન ટળી, તે હતું તેનું અનાથપણું.
૦ માતા પુત્રના શેકે દુખારૂં થઈ પણ તેનું વાત્સલ્ય પુત્રને દર્દથી છોડાવી શકયું નહીં. તે હતું અનાથપણું.
0 સદર એવા રેષ્ઠ અથવા કનિષ્ઠ ભાઈઓ પણ બનતે પરિશ્રમ કરી ચૂકયા તે પણ વેદના ટળી નહીં. તે હતું તેનું અનાથપણું.
૦ સહેદર એવી બહેને પણ આ દુઃખ પોતાની સાથે ન લઈ શકી તે હતું તેનું અનાથપણું,
Page #253
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
સગીરે નારી એની કામીની ઉભી ટગમગ જુએ એનું કાંઈ ચાલે નહી... – બેઠી ધ્રુસકે રૂએ
પતિવ્રતા – પ્રેમમાં રકત – આંસુભરી આંખે હૈયું પખાળતી ઉભેલી, સેવા કરતાં નહી થાકતી એવી તેની પત્નીએ કઈકે વિલેપના કર્યાં. અરે ક્ષણવાર પણ તેનાથી અળગી ન થઈ. છતાં તે પેાતાના પતિની વેદના ટાળવા માટે સમ ન બની શકી. તે હતુ. તેનું અનાથપણુ’.
૨૪૪
કાઈનું ઔષધ તેનું શરણુ ન મન્યું. કાઈનું ધન તેને શરણુ ન બન્યું.
-
- કેાઈનું વાત્સલ્ય તેને શરણુ ન બન્યુ. કોઈના પરિશ્રમ તેને શરણુ ન બન્યા. કોઈના પ્રેમ તેને શરણુ ન બન્યા.
કાઈ ના કરુણ વિલાપ તેને શરણુ ન બન્યા,
-
---
-
--
અસહ્ય વેદનાની વચ્ચે તે યુવાન અશરણ-અનાથ બનીને રહ્યો. ચુવાન ઉંઘી શકતા નથી. ત્રાહીમામ ત્રાહીમામ્ ! થઈ ગયા છે, એવા તે ગુણ સુદરને અંધારી રાતમાં અચાનક વિચારાના પ્રકાશ મળી ગયા. કાયાના દાહ તા શમ્યા નહી પણ તેના મનના દાહ શમવા લાગ્યા અને ગાઢ નીદ્રામાં આરૂઢ થઈ ગયા.
को नवि शरणम् "
પરિસ્થિતિમાં ચુવાનને પ્રકાશ મલ્યા. શ્રી જિનેશ્વર પ્રભુના, પ્રભુએ પ્રરૂપેલા ધના.
66
હે પ્રભુ, પરમ કૃપાળુ પરમાત્મા, જો હું આ મહા વિડંબનામય વેદનામાંથી મુક્ત થાઉ તા સંસારના ત્યાગ કરી આપનું શરણ સ્વીકારુ અને નિરારંભી પ્રવજ્યાને અંગીકાર કર્યું.
હવે આ જગતમાં ખીજુ કાઈ શરણુ નથી [હે વીતરાગ દેવ !] તમે જ મારું શરણુ છે. આપની કરુણા ભાવના વડે હૈ જિનેશ્વર મારી રક્ષા કરે, રક્ષા કરે.
પ્રભુનુ` શરણુ અંગીકાર કર્યું. સુંદર નીદ્રા આવી ગઇ તે યુવાનને, રાત્રિ વ્યતિક્રાન્ત થઈ ગઇ. ચુવાને ઈન્દ્રિયાના નિગ્રહ રૂપ અણુગારત્વ ધારણ કર્યું", બની ગયા તે શ્રી અનાથી મુનિરાય !!!
Page #254
--------------------------------------------------------------------------
________________
કે નવિ શરણમ
૨૪૫ શ્રેણિક મહારાજાની દૃષ્ટિ ઉદ્યાનમાં કાર્યોત્સર્ગ કરી રહેલા એક નવયુવાન મુનિને જોઈ રહી છે. મુનિરાજનું યૌવન, કાયા, સુંદરતા જોઈને શ્રેણિક ના મનમાં મંથન જાગ્યું. અરે આ યુવાન આમ ઘર છોડીને સાધુ કેમ બન્યું હશે.!
હજી સમકિત પામે નથી શ્રેણિક, પણ ભાવિ તીર્થકરને જીવ છે. કરુણા તેના હૈયામાં ભારોભાર ભરાઈ ગઈ, વિનમ્રતા તેની આંખો માં છલકાવા લાગી. બે હાથ જોડી અંજલિ કરી અતિ વિનયપૂર્વક શ્રેણિક મહારાજાએ પ્રશ્ન કર્યો, હે મુનિરાય! તમે પ્રશંસનિય એવા તરુણ છે, લેગ વિલાસને ગ્ય એવી તે તમારી વય છે, સંસારના સુખ અને મનેહારિણે સ્ત્રીઓને મધુર વચને માણવાના તમારા દિવસો છે, તે બધાને ત્યજી દઈને આપ શા માટે આ ઘેાર ઉદ્યમ કરી રહ્યા છે?
રાજન ! હું અનાથ હતો, અશરણું હતે માટે મેં દીક્ષા ગ્રહણ કરી.
શ્રેણિક કહે ચાલે હું તમારો નાથ થઉં. હે ભયંત્રિાણ! તમે ભેગ ભગ, ઈચ્છિતને વરનારા થાઓ. ચાલો મારી સાથે.
રાજનું તું પોતે પણ અનાથ છે, ત્યાં તું મારો નાથ કઈ રીતે થવાને હતો.
કારણ કે નિધન-ધન કયાંથી આપવાને? અબુદ્ધ-બુદ્ધિદાન કઈ રીતે કરાવાને? અજ્ઞ જ્ઞાનદાન શું કરી શકવાને? વંધ્યી સ્ત્રીને સંતાન કદી થવાનું નથી. બેઘર માનવી બીજાને આશરે શું આપવાને? નેત્રહીન કદી રસ્તો દર્શાવનાર બની શકવાને નથી તે રીતે હે રાજન! તું તે પણ અનાથ અને અશરણ છે તે તું મારા નાથ કઈ રીતે બની શકવાને?
શ્રેણિક તે અનાથી મુનિની વાણી સાંભળી વિસ્મયમાં ગરકાવ થઈ ગયે. હું અશરણ! હું અનાથ !
શું વાત કરે છે મુનીરાય તમે? લાખને પાલનહાર અને આટલે પરીવાર, આટલી ઋદ્ધિ તો પણ તમે મને કહો છો કે હું અનાથ!
હા રાજન ! તું અનાથ છે.
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૪૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
શું તને કદી રોગ નહીં આવે? શું તને કદી મૃત્યુ નહી આવે? વૃદ્ધાવસ્થા તારાથી દૂર જ રહેવાની છે હંમેશાં ?
રાજન ! જે વસ્તુ અનિત્ય છે તે કદી શરણભૂત બની શકે ખરી? આ વિનાશી ભારે, ક્ષણિક સંબંધે અનિત્ય વૈભવો તે વળી શું શરણ આપવાના કે જેના બળ ઉપર તું તારી જાતને સનાથ માની રહ્યો છે?
ચકવતી પાસે શું નથી? અરે સૌધર્મ ઈદ્રને ઋદ્ધિ ઓછી છે? સ્ત્રીઓની કમી છે કાંઈ? અરે સાજન ઈદ્રની મેજડીમાં જડેલા હિરા પાસે સમગ્ર પૃથ્વીના હીરા ઝાંખા પડી જાય. તેમ છતાં વ્યાધિ અને મૃત્યુથી કઈ બચાવી શકવા સમર્થ છે ખરૂ?
રાગર ચકવર્તના સાઠ હજાર પુત્રોને જવલન પ્રભુ દેવે ધાસના પૂળાની જેમ ક્ષણવારમાં બાળીને ખાખ કરી દીધાં ત્યારે તે ચકવતી શું કરી શક્યા? સાઠ હજારમાંથી એક પણ પુત્ર માટે ચક્રવતી શરણરૂપ બની શકયા ખરા?
રૂપ વિજયજી મહારાજે સુંદર શબ્દમાં આ અશરણતા વ્યક્ત કતાં જણાવેલ છે કે –
અતુલ બલ હરિ ચકી રામા, ભુજેજિત મદમસ્તરે કુર જમ જાલ નિકટ આવે, અલિત જાયે સત્ત
માયા જાલ રે... જે તખત બેસી હુકમ કરતાં, પહેરે નવલાં વેશ રે પાઘ સેહરા ધરત તેડાં, મરી ગયા જમ દેશ
માયા જાલ રે.. ચમજાલ રૂપી મૃત્યુદતને સંદેશે આવે ત્યારે જીવને બચાવવા કે શરણભૂત થતું નથી.
કુર અને પાપી પાલકે બંધક સૂરિના પ૦૦ શિષ્યોને નિર્દય પણે ઘાણીમાં ઘાલીને પીલી નાખ્યા. છેલ્લા બાલ શિષ્ય માટે તે કેટલું બધું કરગર્યા બંધક સૂરિજી, છતાં બચાવી શક્યા કઈ ? થયું કોઈ શરણભૂત તેઓને?
જેમ માછીમાર આગળ માછલીએ હીન બની જાય છે. તફડે છે
Page #256
--------------------------------------------------------------------------
________________
ન
કે નવિ શરણમ
૨૪૭ છટપટે છે. પણ કઈ કરી શકતી નથી. તે રીતે મૃત્યુદૂત રૂપી યમરાજાના પાસમાં પણ કાળ આવ્યું આપણું કંઈ ચાલતું નથી.
કે નવિ શરણમ્ કે નવિ શરણુમ આ બધી વાતને માત્ર એક જ ઉત્તર કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજે ગશાસ્ત્રના ચતુર્થ પ્રકાશમાં આપેલ છે.
संसारे दुःख दावाग्नि ज्वलजवाला करालिते
वने मृगार्भकस्येव शरणं नास्ति देहिनः દુઃખ રૂ૫ દાવાનળથી જલતી જવાલાઓથી ભયંકર એવા આ સંસારરૂપ વનમાં મૃગના બાળકોની માફક પ્રાણીઓને [ઘમ સિવાય]. કેઈ શરણરૂપ નથી,
હે રાજન ! મેં પણ અશરણતા-અનાથતા જાણે આ અણગારત્વ ધારણ કર્યું છે. જિનેશ્વર પરમાત્માનું શરણ સ્વીકારી હવે હું આત્માને નાથ બન્યો છું.
૦ પ્રશ્ન :- જિનેશ્વર પરમાત્માનું શરણ કેમ? व भव रोगात जन्तुनामगदंकार दर्शनः
ભયંકર રોગથી પીડાએલા પ્રાણીઓને જેમ વૈદ્યના દર્શન માત્રથી [ડાકટરને જુએ ત્યાં મનમાં અઠથી શાંતિ ઉપજે છે. તેમ ભવરૂપી રોગથી પીડાતા પ્રાણીને જિનેશ્વર પરમાત્માનું દર્શન પણ સુખદાયી છે. માટે કરુણાસાગર પરમાત્માનું શરણ જ ગ્રહણ કરવા ચગ્ય છે.
पणमामि ते भवभयमूरण जगशरणा ममशरणं ભવભયને નાશ કરનારા અને સમગ્ર જગતના શરણરૂપ એવા હે પરમાત્મા હું તમને પ્રણામ કરીને તમારું શરણ સ્વીકાર કરું છું.
અનાથી મુનિ સાથેના સંવાદથી ભાવ ઉલસીત થયેલા શ્રેણિક મહારાજા પણ ત્યાં સમકિત પામી ગયા.
આપણે પણ સૌ અનાથ જ છીએ–અશરણ છીએ માટે શરણ એક પરમાત્માનું સ્વીકારવું તે આ અશરણ ભાવના ભાવવાને મર્મ છે.
શું પામર જીવનું શરણું પરમાત્મા બનાવશે ખરું? ના ૦ શું દુઃખી જીવનું શરણું તમને અનંત સુખ આપશે ખરું? ના ૦ શું ભક્તોનું શરણું લેવાથી કદી ભગવાન્ [ સિદ્ધ પદ] મળશે
ખરું? ના
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૪૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ–
ત્યારે પરમ આમ, અનંત ચતુષ્ટયના ધારણ કરતા, સિદ્ધ પદને પ્રાપ્ત કરેલા, ધર્મ માર્ગના પ્રવર્તક અરિહંત ભગવાન્ નું જ શરણું સ્વીકારો.
તેના માર્ગે ચાલી આઠ કમને ક્ષય કરી નીજ-આત્મ સ્વરૂપને પ્રકાશીત કરી ચૂકેલા જન્મ-મરણના ફેરામાંથી મુકત બનેલા સિદ્ધ ભગવંતેનું જ શરણ સ્વીકારે.
વીતરાગ પરમામાએ ચીંધેલા માર્ગે ચાલી, સિદ્ધિ પદની સાધના કરી રહેલા ગુરુજનેનું જ શરણ સ્વીકારે.
કેવલજ્ઞાન કેવલદર્શન વડે સર્વ જગતના સર્વ ભાવને ક્ષણે ક્ષણે પૂર્ણ ઉપગ વડે જોતા-જાણતાં તીર્થકરો એ પ્રરૂપેલા ધર્મનું જ શરણ સ્વીકારે. * શ્રી કૃષ્ણ મહારાજાએ પૂછયું, હે ભગવન! આ દ્વારિકાને નાશ કઈ રીતે થશે?
શ્રી નેમિનાથ પ્રભુએ કહ્યું કે દ્વારિકાને નાશ પાયન થકી થશે.
દ્વૈપાયન પણ આ વાત સાંભળી જંગલમાં ચાલ્યા ગયા. દારૂને દેશવટો આપ્યો ઘણાં પ્રયાસ કર્યા પણ નિયતિમાં કેઈજ ફેરફાર કરી શક્યા નહીં.
એક વખત જગલમાં ગયેલા શાંબ અને પ્રદ્યુમ્ન ન કર્યો. અજાણતાં દારૂ પીવાઈ ગયે પણ પાયનને જોઈને થયું કે અરે! આ અમારી દ્વારિકાને નાશ કરશે. મારે આને. દ્વિપાયનને માર્યો એટલે તેણે નિયાણું કર્યું કે આ દ્વારિકા નગરીને હું નાશ કરનારે થઉં.
કૃષ્ણ મહારાજાએ નેમિનાથ ભગવંતનું શરણું માગ્યું પ્રભુએ બે માર્ગ દેખાડ્યા (૧) આયંબિલ માર્ગ (૨) સંયમ માર્ગ,
બાર વર્ષ સુધી દ્વારિકામાં આયંબિલને તપ ચાલ્યો, ત્યાં સુધી દ્વૈપાયન દેવે દ્વારિકા ફરતા આંટા માર્યા પણ આયંબિલના પ્રભાવથી તે દ્વારિકા સળગાવી શક્યો નહીં, પણ બાર વર્ષે લેકેએ ધર્મનું - શરણું છોડયું અને પાયન દેવે દ્વારિકાને સળગાવી દીધી.
આ સમય દરમિયાન જેટલાંએ ચારિત્ર અંગીકાર કર્યું તે બધાં બચી ગયા.
Page #258
--------------------------------------------------------------------------
________________
કે નવિ શરણમ
બલરામનાં પુત્ર મુજપાટક જે ચરમ શરીરી હતાં તે મહેલના અગ્રભાગ ઉપર ચડી એટલું બોલ્યા કે મને પ્રભુએ ચરમ શરીરી અને મેક્ષગામી કહ્યો છે. જે અરિહંતની વાણી પ્રમાણ હોય તે હું અગ્નિથી કેમ બળું ? આટલું બોલતાં તે તેને ભળભળતી દ્વારિકા વચ્ચેથી સંભક દેવાએ ઉઠાવી પ્રભુ પાસે મુકી દીધો. ત્યાં કુમ્ભપાટકે તુરત દીક્ષા લીધી.
બેલે કુજપાટને શરણભૂત કણ થયું?
માત્ર દેવ-ગુરુ અને ધર્મ આવ્યો શરણે તમારા જિનેવર કરશે આશપુરી હમારી
જિનવરના શરણે આવી ગયા અને આશા પુરી કરવા વિનંતી પણ કરી દીધી પણ જિનવરનું શરણ સ્વીકારવાનું શેના માટે?
भव निव्वेओ मग्गाणुसारिआ इट्ठफलसिद्धि ૦ મા નિકો–ભવ નિર્વેદ.
સંસાગ્ના ભોગ વિલાસમાં અસાપ્તા સમજી તેમાં ન રાચતા આત્માભિમુખ થઈ ચારિત્ર સુધારણાને જ પ્રયાસ કરે તે–તેને વૈરાગ્ય-વિરકિત કે ઉદાસીનતા કહે છે.
આવી ઉદાસીનતા એટલે નિર્વેદ પ્રગટવા સિવાય મોક્ષ માર્ગની પ્રાતિને યથાર્થ પ્રયત્ન થઈ શક્તો જ નથી.
સમ્યકતવના ગુણમાં પણ એટલા માટે ઉપશમ–સંવેગ–અનકંપ આસ્તિકય સાથે ત્રીજા ક્રમે નિર્વેદ મુક્યું પ્રભુના શરણથી ભવનિવેદતા પ્રાપ્ત થાઓ.
TIUસામા-માર્ગ એટલે મેક્ષમાર્ગ અથવા આગમ નીતિ તેને અનુસરવું તે માર્ગાનુસારિતા. તે માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું.
नाण' च दंसणं चेव चस्ति च तवो नहा
एयं मग्गंणुपत्ता जीवा गच्छन्ति सुगई જ્ઞાનદર્શન ચારિત્ર અને તપ એ માર્ગને અનુસરનારા જીવે સુગતિને પામે છે.
Page #259
--------------------------------------------------------------------------
________________
ના નાના નાના નાના નાના નાના નાના:
૨૫૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ ૦ રૂpi૪ દ્ધિ - આમેનતિ ઈચ્છનારને માટે મેક્ષ જ એક માત્ર ઈષ્ટ ફળ છે.
પ્રભુના શરણને સ્વીકાર્યા બાદ આપણે આટલું જ માંગવાનું
भगवन् भवतु मम तब प्रभावात् भव-निर्वेदः मार्गानुसारितो इष्ट फल सिद्धिः गुरू जन पूआ, तद्वचन सेवना समाधि मरणं च बोहिलामश्च
આપણે સૌ ઝાડ ઉપર આવીને બેઠેલા પંખીના ટેળા સમાન છીએ. આયુષ્યનો ક્ષય થવા રૂપ રાત્રી પૂર્ણ થતાં પ્રાતઃકાળે જેમ બધાં પંખી પિતપોતાના માર્ગે વિહરવાના કે ઉડી જવાના છે તે રીતે આપણે પણ ચાલ્યા જવાનું છે. માટે પરસ્પર વિરહ ગે હવે લેશ માત્ર ખેદ કરવા ચોગ્ય નથી.
હે આત્મન ! તું સ્વ સ્વરૂપમાં લીન થઈને પ્રભુને ભજ. પ્રભુનું શરણ એ જ માત્ર તારો આધાર છે. શરણ એક અરિહંતનું એ શરણ સિદ્ધ ભગવંત તે શરણ ધમ શ્રી જિનનાએ સાધુ શરણુ ગુણવંત તો
આગલા પાપની ત્રિકરણ શુદ્ધિ કર, ક્ષમા માંગ, જાયે-અજાણે કરેલા કે થએલા વૈર વિરોધ માટે પ્રાણી માત્રની ક્ષમાપના કર|ક્ષમાપના પામ, કરેલા દુષ્કતોની નિંદા કરી લે—સત્કૃત્યની અનુમોદને કરી લે, વ્રત–પરચફ ખાણને આદરવાવાળો થા, મમત્વ છોડ અને સાગારી અનશન કરી લે. બસ છેલ્લે અશરણ ભાવના ભાવતો સદગતિને પામ!
- કે નવ શરણમ્ પરિશીલન એક માત્ર અંતિમ ઊત્તર,
વાર ગ્રામ अरिहंते शरणं पक्जामि सिद्धे शरणं पवजामि साहु शरणं पवज्जामि केवलि पन्नन्तं धम्मं शरणं पवज्जामि
અરિહંતનું શરણું-સિદ્ધનું શરણું સાધુનું શરણું-કેવલી ભગવતે પ્રરૂપેલા ઘર્મનું શરણું આ ચાર શરણ મુજને હો જે
તુજ વિન શરણુ અવરને કઈ
Page #260
--------------------------------------------------------------------------
________________
(૬૧) ભાવના–સંસાર
- સગું તારું કોણ સાચું રે
गलत्येका चिंता भवति पुनरन्या तदधिका मनोवाकाये हा विकृतिरति रोषात्तरजसः विपद्गविर्त झटिति पत्यालोः प्रतिपदं
न तो ससारे भवति कथमप्यार्त्ति विरतिः સંસાર ભાવના વર્ણવતા શાન્ત સુધારસમાં જણાવે કે ખરેખર સંસારમાં પ્રાણીઓને કેઈપણ પ્રકારે દુઃખને અંત આવતો નથી.
જ્યાં એક ચિંતા ન મટે ત્યાં તેનાથી મોટી બીજી ચિંતા થાય છે. જીવોને મન-વચન-કાયાને વિકાસ [વ્યાધિ-દુઃખ હોય છે, તેનાથી જીવો દુઃખી થાય છે. આમ આ સંસાર વિપત્તિની ખાઈ જેવા છે. તેમાં પ્રતિક્ષણે જીવો પડી રહ્યા છે. આવી વિપત્તિની ખાઈપ સંસારમાં પ્રાણીઓને દુઃખનો એકે આર નથી.
તેથી સંસાર પ્રત્યે જીવે લેશ માત્ર મહ કરે નહી જ્ઞાનીઓએ પણ આ સંસારને અનંત ખેદમય, અનંત દુઃખમય, અવ્યવસ્થિત, ચળ-વિચળ અને અનિત્ય કહ્યો છે.
સંતતિ રૂતિ વં શીર: પ્રવાહની જેમ વહેવું, સતત ગતિ કરવી અથવા સરકવું તે જ સંસાર.
વૃ–ાત 9 એટલે સતત ચાલતા રહેવું. સમ+વૃ પરથી સંસાર શબ્દ બને. જન્મની ગતિ એકમાંથી બીજે જન્મ, બીજામાંથી ત્રીજે જન્મ એમ ચાલું જ છે, સુખ દુઃખની પરંપરા, સતત ભવ પરંપરા અને વિષય કષાયની હોળી પણ ચાલુ છે. આ જ સંસાર છે.
૦ સંસારને અનંત દુઃખમય કેમ કહ્યો ? - મનો વાથે વિક્તિ – ધમ તાપમાં ધરતી ઉભી વાળો કાઢી રહી છે, પશુઓ ઝાડના છાંયડે ગુડાવાળીને બેસી ગયા છે, પંખી પાંખે સંકેલીને માળામાં પિ ગયા છે, આવા વખતે રૂપા પિતાના ધણી ધનીરામને દેતી
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૫૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ તાપીને કાંઠે વળોટી રહી છે, કર્ણ પર અદકેશ વહાલ વરસાવતી રૂપા પંડયના પતિને જાળવી જાળવીને દોરે છે. ખાડા-ટેકરા-ઝાડીઝાંખરામાં ચેતવતી આવે છે,
જે જે હે ! ખાડે છે, મારા નાથ! સંભાળીને પગ મુકજો” આવા હેતના હિલોળે રૂપા ઘણીને વહાલ વિંઝણો ઢળતી સુરતના પંથે પડી રહી છે. ધનીરામ પણ ઘણયાણીના મીઠા મધ ઝરતા બેલમાં ભીંજાત ડગલા દે છે.
રૂપા કહે જાતાં જ જાળવવાનું છે હો ! વળતા તે આંબ્યુના દીવડા ઝગમગી ઉઠશે. પછી તે તમારી આંખ બારબાર ગાઉના પલ્લા ભાળશે, પછી મારે કંઈ નહીં કહેવું પડે. એ રીતે જેમ નાનું બાળકને માથે મા વહાલપ વરસાવી છોકરા સમજાવે તેમ રૂપા ઘનીરામને સમજાવી રહી છે.
ઘનીશમ કહે રૂપા હું ખરેખર નસીબદાર છું. મારા જેયા આંધળાને આઘાર થઈ તું રહે તે કાંઈ જેવી તેવી વાત છે. મારે તે સુખને સાગર છાલકું નાખે છે.
હાઉં રાખો, મારા વખાણ બંધ કરે. સાંજ મેર તો સંતના ચાણુમાં આળોટી લઈએ અને તમારો અંધાપે દર કરીએ.
હે રૂપા! તે તે હું જરૂર દુનિયા દેખીશ નહીં? પહેલા કેને જોશે?
હું તે પહેલા મારી રૂપાને જોઇશ. રૂપા તે મારે મન મારે. રૂદિયો છે.આમ વાતો કરતાં, સંત નિર્વાણ સાહેબ પાસે પહોંચ્યાં સંતના ચરણોમાં આળોટી પડ્યા.
બલ બેટા શું મરથ છે ? ઘનીરામે આંખ ખેલી. સંત સમજી ગયા. દીકરા જગત જેવા જેવું નથી હોં !
આ સાંભળી ધણી-ધણિયાણું કરગરી ઉઠયા મેર કરો મારાજ.
ધનીરામ આ સંસાર ભુંડે છે. જોયા પછી આંખ ફાળવાને વખત આવશે હે છતાં તે ન માન્યા ત્યારે સંતે આશીર્વાદ આપ્યા જા પ્રભાતે સુરજ દેવ તારી આંખના તેજ પુરશે. - સવારે તો ઉઘાડી આંખે દેડી સંતના ચરણોમાં આળોટો, નીકળ્યા ઉગાણ જવા માટે. એક દી ઘનીરામના કાને વાત આવી ઘની રામ ! બંધ આંખે ધણીયાણીને બહુ ભરોસે કર્યો, હવે ઉઘાડી
Page #262
--------------------------------------------------------------------------
________________
સગું તારું કેણ સાચું રે
૨૫૩
આંખે કે આવું સાંખી લ્યો. ધનીરામ રાડ પાડી ઉઠી, “ખબરદાર મારી રૂપા વિશે કંઈ કહ્યું છે તે, ચામડું ઉતારી નાખીશ.” આ આખુ તેણે લાવી આપી છે ખબર છે?
પણ એક દી' સાચી વાત સામે આવીને ઉભી રહી. રૂપાને પારકા પુરૂષ સાથે પાકના ઉભા મેલમાં દટાઈ જતી દીઠી.
આ સંસાર ! વિશ્વાસે વહાલા કીધા, પીયાલા ઝેરની પીધા પ્રભુને વિસારી દીધા રે, સંસારીયામાં
“સગું તાર કેણ સાચું રે સંતના શબ્દો યાદ આવ્યા. ભાઈ જગત જેવા જેવું નથી. બસ આંખો ફાડી નાખી. સંત પાસે જઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. સંત કહે બેટા આ તો જુઠા સંસારની જૂઠી આંખો હતી. હવે તેને ખરી આંખે મળશે. ફરી આંખમાં તેજ પુરાયા–ઘનીશમ સંસારની માયા મુકી સેવક બની ગયે સંતને. તેથી સંસારને અનંત દુખમય કર્યો.
गलत्येका चिंता भवति पुनरन्या तदधिका
मनेावावकाये हा विकृतिरतिरोषात्तरजसः અનાદિ કર્મ વડે બંધાએલ પ્રાણી નક–તિર્યંચ–મનુષ્ય દેવગતિમાં પરિભ્રમણ કરે છે એક ઉપન્ન થાય છે, એક વિનાશ પામે છે ઈત્યાદિ સંસારનું વિચિત્ર સ્વરૂપ છે તેમ વિચારવું એ જ સંસાર ભાવના.
एगया देवलोएसु नरएसु वि एगया एगया आसुरं कायं अहाकमेहिं गच्छइ एगया खतियो हेाइ तओ चांडाल बुक्क्रसो
तओ कीड पयंगा य तओ कुथु पिपीलिया આ જીવ એક વખત દેવલોકમાં ઉત્પન્ન થાય છે તે એક વખત નર્કમાં, એક વખત અસુરકુમારમાં જન્મે છે. અર્થાત્ જેવા કર્મ કર્યા હોય તેવી ગતિ થાય છે. (અરે!) એક જન્મમાં ક્ષત્રિય અને બીજા જન્મમાં ચાંડાલ બને છે. વર્ણશંકર જાતિમાં પણ જન્મે છે. એટલું જ નહીં. પણ કીટ, પતંગ, કુંથવા કે કીડી રૂપે પણ જમે છે.
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૫૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
આ રીતે જીવ દેવ–મનુષ્ય-તિયચ–નરક ચારે ગતિમાં પરિભ્રમણ કર્યા કરે છે. દેવ કે નારકી મરીને તિયચ થાય છે. મનુષ્ય કે તિર્યંચ મરીને ચારે ગતિમાં ભટકે છે. યેગશાસ્ત્રમાં જણાવેલ છે કે
न यांति कतमा योनि कतमां का न मु'चति
संसारी कर्म संबंधादवक्रय कुटी मीव સંસારી જીવ કર્મના સંબંધથી ભાડાની કોટડીની માફક કઈ નિમાં પ્રવેશ કરતા નથી અને કઈ નિને ત્યાગ કરતા નથી?
न सा जाई न सा जोणी न तं ढाण न तं कुलं
न जाया न मुया जथ्थ सब्वे जीवा अणंतसा એવી કઈ જાતિ નથી, કેઈ યોનિ—ઉત્પતિ સ્થાન નથી. કઈ સ્થળ નથી, કેઈ કુળ નથી આ જગતમાં કે જ્યાં સર્વ જીએ અનંતવાર જન્મ મરણ ધારણ ન કર્યા હોય.
ચૌદ રાજલક પ્રમાણના આ બ્રહ્માંડમાં આકાશ પ્રદેશ અસંખ્ય છે. જ્યારે એકૈ કે જીવના જન્મ મરણ અનંત છે. તે પછી અત્યાર સુધીમાં કેટલા આકાશ પ્રદેશ સ્પર્યા? અર્થાત્ એક આકાશ પ્રદેશ સ્પર્યા વિના બાકી નથી પછી હે જીવ! સંસારમાં તું કઈ જાતિ–કઈ પેનિકયા કુળ કે કયા સ્થાનને વિશે હવે મમત્વ કરીશ?
સગુ તારુ કોણ સાચું રે સંસારીયામાં એક જ વિચાર કરો અને સંસાર ભાવના ભાવ.
समस्त लोकाकाशेऽपि नानारूपैः स्वकर्ममिः
वालाममपि तन्नास्ति यन्न स्पृष्टं शरीरिमिः આ સમસ્ત લોકાકાશમાં વાળના અગ્ર ભાગ જેટલા પણ એ કઈ પ્રદેશ નથી કે જ્યાં જીવે પિતાના કર્મ વડે અનેક રૂપ ધારણ કરી જુદી જુદી ગતિમાં જઈ] તે સ્થળને સ્પર્શ ન કર્યો હોય.
સંસાર ભાવના સઝાયમાં જયમ મુનિ લખે. થાવસ્થા સુત થર હર્યો જે દેખી જમ ઘાડ સંયમ શરણું સંગ્રહ્યું ધણું કર્યું કંચલ છાંડ
જેને સ્વર્ગની અપ્સરા સમાન સૌદર્યવતી, લાવણ્ય નીતરતી, રૂપવાનું બત્રીશ સ્ત્રીઓ હતી. દરેક પત્ની પાસે એક કેડ સેનામહાર અને એક એક મહેલ હતે. તથા ગળાકારે ગેઠવાએલા મહેલોની
Page #264
--------------------------------------------------------------------------
________________
સગુ તારું કેણ સાચું રે
૨૫૫ વચ્ચે થાવરચા પુત્રનો પોતાનો એક મહેલ હતો વર્ગના દેવની માફક સુખ ભોગવતો રહેતો હતો.
એક વખત નેમિનાથ ભગવંતની દેશના સાંભળવા ગયો. અસીમ કૃપાળુ નેમિનાથ પરમાત્માએ સંસારનું બિહામણું સ્વરૂપ તેને સમજાવ્યું. સંસારની અનાદિ અનંત સ્થિતિ સમજાવી. એ સાંભળતા સાંભળતા થાવચા સુત કંપી ઉઠયો. ધ્રુજી ઉઠયે સંસારના બિહામણું સ્વરૂપથી– સાહિબા હું રે નાદિની સાલમાં, રઝળે બહુ સંસાર સાહિબા જીવ એક ને કમ ઝઝવા, તેથી દુગતિ થાય
એક વાર મલોને મેરા સાહિબા પ્રભુએ મૃત્યુનું સ્વરૂપ સમજાવ્યું. શાવર ચા પુત્રે સોના મહોર, રૂપવંતી પત્ની, મહેલ સર્વરવનો ત્યાગ કર્યો. અને ચારિત્ર અંગીકાર કર્યું. નેમિનાથ ભગવંતનું શરણ રવીકારી લીધું. ૧૦૦૦ પુરુષ સાથે દીક્ષા લીધી અને શત્રુજ્ય તીર્થ પર એક માસની સંલેબના કરી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા.
થાવરચા સુત આ સંસારને, સંસારના પરિભ્રમણને, ચારગતિની રખડપટ્ટીન અને અનંતા દુઃખને પાર પામી ગયા.
જ્યારે થાવસ્થા સુતે દીક્ષા લીધી ત્યારે કૃષ્ણ મહારાજાએ તેને પૂછયું હતું કે તું આ હર્યો ભર્યો સંસાર છોડી દે છે તેનું કારણ
શું?
થાવસ્થા પુત્ર કહે જન્! જો તમે આ સંસારમાંથી મૃત્યુ ભય ટાળી દે તો હું સંસાર ન છોડું. - તે શું દીક્ષા બાદ તેને મૃત્યુ નહીં આવે?
થાવરચા પુરો સમજાવ્યું કૃષ્ણ મહારાજાને કે રાજન ! સંસારીને મૃત્યુ મારે છે અને સંસારી મરે છે. અનંત દુઃખની પરંપરા સર્જતો મરે છે અને ચારે ગતિના દુઃખ ભેગવે છે. જ્યારે સાધુ સમાધિ પૂર્વક મરે છે, મરીને મૃત્યુ ઉપર વિજય મેળવે છે. એટલે તેના મૃત્યુને મરણ ન કહેતા કાળધર્મ કો.
ખરેખર થાવસ્થા પુત્રએ સંસારને છોડીને કાયમ માટે છોડીને મુક્તિની મેજ માણી,
૦ સંસાર દુઃખમય કઈ રીતે?
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૫૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
સંસાર ભાવના ભાવવા માટે સર્વ પ્રથમ તે આ સંસાર દુઃખમય લાગ જોઈએ. જે સંસાર દુઃખમય લાગે તો વૈરાગ્ય ભાવનાની ધારાએ જીવને વહેવું સરળ બને. એ હેતુથી સંસારની દુઃખમયતા વર્ણવતા જણાવે છે –
નિગોદમાં રહેલે એવો જીવ એક શ્વાસોશ્વાસમાં ૧છા ભાવ કરે છે. એટલે બે ઘડી કે અડતાલીશ મિનિટમાં તેના ૬૫૫૩૬ ભ થાય. આટલી વખત તે જન્મ મરણ કરે. એક જીવ જ્યારે સિદ્ધ થાય ત્યારે એક જીવ નિગદના દુઃખમાંથી બહાર આવે છે અને ૮૪ લાખ નિને ચકરાવે શરૂ થાય છે.
જીવનું તિર્યંચ ગતિમાં પરિભ્રમણ શરૂ થાય.
૦ સૌ પ્રથમ જીવ પૃથ્વીકાર–અપકાય વગેરે પાંચ સ્થાવર કાચમાં ભટકે છે.
૦ પૃથ્વીકાયમાંઃ માટી ખોદાવી, ખાણ ખોદાવી, ખેતરો ખેડાવા, જમીન સળગાવવી, જમીન ફેડવી–વિદારવી, વગેરે સ્થિતિમાં જીવને જે દુઃખ પડે તેમાં પૃથ્વીકાયના જીવોની રક્ષા કોણ કરે?
૦ અષ્કાય – જળનું પર્વતની ટોચ પરથી પડવું, ઠરી જવું, બળવું, ડોળાવું, પીવાવું, નહાવું, દેવું, અન્ય પદાર્થો સાથે મિશ્રણ થવું, ધગધગતી ભઠ્ઠીમાં નખાવું, ગરમ લોઢાને ઠારવા પાણી નંખાય. આ રીતે તેઉકાય કે વાઉકાય દ્વારા થતી વિરાધના વખતે કેટલું દુઃખ થાય?
૦ તેઉકાય - અંગારાઓનું કચરાવું-કુટાવું. બુઝાવું–પરસ્પર સંઘાટ્ટન થવું ત્યાં કેટલું દુઃખ?
વાઉકાય -- પર્વતે સાથે અથડાવું, પંખા વસ્ત્ર વડે ભટકાવું, અગ્નિથી ઘસાવું, વગેરે સ્થિતિમાં આ જીવને કેટલી જાતના સહેવી પડે?
૦ વનસ્પતિકાય – સાધારણ વનસ્પતિકાયમાં એક જ શરીરમાં અનંતા જીવોને રહેવું તેમનું દુઃખ તે પ્રત્યક્ષ જ્ઞાની જ જાણી શકે, પણ પ્રત્યેક વનસ્પતિકાયમાં છેદન-ભેદન-સમારવું–છુંદવું કુટવું– ચીરવું–રાંઘવું –બાફવું. કોઈ પત્થર વડે વાટે કેઈ ઘાણીમાં પીલે કઈ તડકે સુકવે આ પ્રત્યેક સ્થિતિમાં તે જીવો કેવા કેવા દુઃખો ભોગવે?
આ તે થઈ માત્ર એકેન્દ્રિય જીવોના દુઃખની વાત કે જે એને મોટું નથી, આંખ નથી નાક નથી-કાન નથી–મન નથી.
Page #266
--------------------------------------------------------------------------
________________
સગુ તારુ કોણ સાચું રે
૨પ૭
૦ ત્રસકાય :– વિકલેન્દ્રિય જી. ૦ બેઈદ્રિય વાળા જેમને ત્વચા અને મોટું હોય ૦ તેઈદ્રિય – તવચા–મુખ સાથે નાક પણ હોય. ૦ ચઉરિદ્રય – વરા–મુખ–નાક અને આંખ હોય.
આ જ તીવ્ર સુધા અને તૃષાની વેદના વડે ભટક્તા હોય છે. આહાર શોધતા શોધતા તેઓ પાણીમાં પડે અગ્નીમાં પડે અન્ય રસમાં પડે ત્યાં તેના પ્રાણ ચાલ્યા જાય છે.
પવન-વર્ષા કે વસ્ત્રને ઝપાટે મરણ પામે ચકલા, કાગડા કે સર્પાદિ વડે આ જીવોનું ભક્ષણ થઈ જાય, માણસ વડે સંઘાટ્ટન, કિલામણ કે મૃત્યુ આવે. મળમૂત્રમાં ઉપજવું અને મરવું સડેલા ધાન્યમાં દબાઈ જાય, તડકે તપાવાઈ જાય આ સ્થિતિમાં બિચારા જીવને બચાવનાર કોણ?
૦ તીર્થંચ પંચેન્દ્રિય – મત્સ્ય ગળાગળ ન્યાય મુજબ મેટા માછલાં નાનાને ગળી જાય, માછીમાર પડે, ખાબોચીયામાંકે ઉનાળામાં તરફડી મરે તેવા જળચરને કેટલું દુઃખ ભેગવવાનું ?
સ્થળચરો પણ વનમાં જાય, તરસ-ટાઢ, પવન–વર્ષાના દુઃખો પામે, ખાવાપીવાનુ ન મળે મેટા પશુ કે શીકારી મારી નાખે, કોઈ માંસાહારી કાપે–છેદે આ બધાં દુઃખાની યાતના રહે.
બેચરો–ઉડતા પક્ષીને પણ બીજા પક્ષી કે શિકારી દ્વારા મરવાનું દુઃખ, ઈડા ફુટી જાય વગેરે કેટલાંયે દુઃખ પડે ત્યાં તેમનું રક્ષણ કોણ કરે.
નરક ગતિમાં અને દુઃખ –
સુગ્રીવ નગરમાં બળભદ્ર રાજાને મૃગા નામે પટરાણી, તેને બલશ્રી નામે કુમાર હતો પણ તે મૃગાપુત્ર નામે જ પ્રસિદ્ધ થયેલ. યૌવન વયે પરણલે મૃગાપુત્ર એક વખત ગોખમાં બેસી તરફ નગરને નિરખે છે. ત્યાં ચેકમાં એક મુનિ જેયા મુનિને નિરખતાં નિરખતાં જાતિ સ્મરણ જ્ઞાન થયું. જ્ઞાન થતાં ચારિત્રની સ્મૃતિ તાજી થઈ એટલે માતા-પિતા પાસે દીક્ષા લેવા રજા માંગી.
માતાપિતા એ પૂછયું, બેટા તું દીક્ષામાં શું સમજે? તે તે કેવળ સુખ જ જોયું છે. તેને ચારિત્રમાં પડતા કષ્ટની શી ખબર પડે?
ત્યારે મૃગાપુને નારકની યાતનાનું વર્ણન કર્યું, માતા-પિતાએ
૧૭
Page #267
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
૨૫૮
તેના વૈરાગ્યને અને જ્ઞાનને જાણી અનુમતિ આપતાં નિર્માળ સયમ પાળી તેઓ મેાક્ષ માગે પરીવર્યા,
નારકીમાં સાત પૃથ્વી છે. તેમાં કુલ ૪૯ પ્રતર છે. કુલ ૮૪ લાખ ખીલ છે. વામય ભૂમિ છે. ત્યાં જીવે અગ્નીની અન`તી ઉષ્ણતા ભાગવી, અન'તી ઠંડી ભાગવી, ઉંચા પગ ખાંધી નીચા મસ્તકે લેાહમય ભાજનમાં ખળખળતા અગ્નીની વેદના ભેાગવી, દર્દીઅ નદીની ઉષ્ણ રેતીમાં અનંતીવાર આ આત્મા મળ્યે, પણ્માધામીએ કડવા વિપાક ને લઈને વૃક્ષ શાખાએ ખાંધી કરવત વડે છૈદ્યો, શખલ નામના પરમાધામીએ શ્વાન રૂપે મને ભેાંએ પછાડયા, વજ્ર પેઠે ફાળ્યા, વૃક્ષ પેઠે છેદ્યો તે વેળા ખૂબ તરફળ્યા, વિકાળ ખડગ કે ભાલા વડે વિદ્યાર્યાં, પરતંત્ર કરી અનંતપ્રજવલિત રથમાં રાઝની પેઠે પરાણે જોતર્યા. વૈક્રિય અગ્નિમાં બાળ્યા. ઢંક ગીધ પક્ષીની સાણસા જેવી પાંખા વડે ચુથાયા, તૃષા માટે જળપાન કરવા જતા વૈતરણીનું ધાર જેવું પાણી પીતા દુ:ખી થયા, મહાતાપથી તપી રહેલા મને છાયા માટે વૃક્ષ નીચે જતાં અસ પત્ર વડે છેદાયેા, પરમાધામીએ લુહારની જેમ ટીપ્સે, ત્રાંબુ–લાતું—શીસું ગાળી કડકડતા સ મને પાયાં. મારા શરીરના કટકા કરી મને ખવડાવ્યા, આટલા દુ:ખ પાસે અહીંના દુઃખ શા વિસાતમાં છે ?
વળી નારકીમાં પણ ત્રણ પછી ચેાથી માંથી આવે તે જીવ કેવળી થાય પણ જીન ન થાય, પાંચમી નારકીમાંથી આવે તે સાધુ થાય પણ કેવલી ન થાય, છઠ્ઠીના જીવ દેશિવરિત પામે પણ સાધુ ન થાય, સાતમીને જીવ સમકિત પામે પણ વિરતિ ન લે દેવગતિના દુ:ખાનું વર્ણન :
માનસિક દુ:ખે, ભેગવે છે, કેમકે બીજાની ઋદ્ધિ જોઈ પાતાના લઘુપણાનુ દુઃખ થાય, દેવાંગનાનું આયુ પૂર્ણ થતાં વિરહના દુઃખ, દેવાંગના માટે લડાઈ એ કરે, ઈર્ષા અને અભિમાનને લીધે થતાં ઝઘડાઓ, આયુ પૂર્ણ થતાં હવે જવું પડશે તે ચિ'તા આવા અનેક દુઃખે ભાગવ્યા. મનુષ્ય ગતિના દુ:ખાનુ વર્ણન :–
साहित्या संतापान- शुचि जननि कुक्षि कुहरे ततो जन्म प्राप्य प्रचुरतर कष्ट क्रमरतः सुखा भासै र्यावत् स्पृशति कथमवर्ति विरतिं जरा तावत्कार्यं कवलयति मृत्याः सहचरी
Page #268
--------------------------------------------------------------------------
________________
સગુ તારુ' કાણુ સાચું રે
૨૫૯
પહેલા અપવિત્ર કુક્ષિમાં અનેક સંતાપે સહન કરે, નવમાસ મળમૂત્ર લેાહી પરુમાં મરણુ ગા સ્થિતિમાં જીવે, રામેરામમાં લાલચેાળ સાંચ ઘાંચાય તેના કરતા આઠ ગણી વેદના ગર્ભમાંથી નીકળતા થાય. જાણે ચેાનિરૂપી ચત્રમાંથી પીલાઈને નીકળે, જન્મ થતાં અનેક કષ્ટ મોટા થાય. ચુવાવસ્થામાં ધન માટે રઝળપાટ કરે, વિષય વિકારાની વૃત્તિથી ઉન્માદ ભાગવતા છેલ્લે વૃદ્ધાવસ્થામાં પ્રવેશે, ત્યારે લથડીયા ખાય, દાંત પડી ગયા હાય, આંખે સૂઝે નહી, પરતત્રતા આવે, છેલ્લે છેલ્લે કાળ કાળીચેા કરી જતા મૃત્યુ પામે.
તેમાં વળી આંધળા—બાખડા હેરા—લ ગડા-કુલા એવી શરીરની ખેાડ ખાંપણાના દુઃખ, દાસપણુ‘–ગુલામી-ક્ષુધા-તૃષા–નીનતા આવા કંઈક દુઃખા પ્રત્યક્ષ છે.
યાન દીપિકામાં જણાવે છે કે—
संसार दुःख जलधौ चतुर्गतावत्र जन्म जरावते मरणार्ति वाडवाग्नौ भ्रमन्ति मत्स्या इवांङ्ग भृतः ચાર ગતિને વિશે જન્મ જરા રૂપ આવતવાળા મરણુની પીડા રૂપ વડવાગ્નિથી ખાળતા આ સંસારરૂપ દુઃખ સમુદ્રમાં માછલાની માક જીવા ભટકે છે.
ચારે ગતિના આવા દુઃખે! વિચારી સગું તારુ કાણુ સાચુ રે’ પક્તિ વિચારીને હું જીવ સ`સાર ભાવના ભાવી વૈરાગ્યને ધારણ કર.
તમે આટલું સમજ્યા પછી પણ સંસાર ભાવના ન ભાવતા શું કહેશે! કે સંસાર છૂટતા નથી. ખરેખર છુટતા નથી કે છેડવા નથી ? રસ્તા ઉપર એક છેકરા થાંભલાને વળગીને ઉભા છે. ખુમે પાડે છે. બચાવેા-મચાવાની એ ચાર સજ્જનને દયા આવી. બચાવવા આવ્યા. બે જણા આમથી—બે જણા સામેથી ખેંચવા માંડયા.
છોકરા તે થાંભલાને વધુ વળગી પડયા કેમે કરીને ન છુટે, લેાકેાને થયું આ છુટે માં નહીં ! એ લાફા ઝીકી દીધા. તરત Ùાકરાએ થાંભલા છેડી દીધા.
થાંભલા છુટી ગયા પણ સમસ્યા રહી ગઈ. “થાંભલે છેાકરાને વળગેલા કે છેાકરા થાંભલાને”.
“સ'સાર છુટતા નથી” તેમ ખેલેા છે. પણ છેડા તા છુટે ને? તીકરાએ પણ સંસાર છેડયેા તા કેવળજ્ઞાન પામ્યા.
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૬૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
સૌંસાર મુસાફર ખાના જેવા છે—
એક બાવાજી કૅમ`ડલ–ખિસ્તરા સાથે રાજમહેલમાં ઘુસ્યા. વચ્ચેવચ્ચે રાજાસામે પથારી કરીને સુતા અનુચરા અને રાજા ખુમે પાડે. એલા આ ધર્મશાળા નથી. ખાવાજી હું આ ધર્મશાળા નથી તે। શુ' છે? અરે રાજમહેલ છે આ. અચ્છા રાજન્ તારી પહેલા રાજા કાણ હતા ? મારા પિતાજી “તેની પહેલાં? મારા દાદા” તેની પહેલાં “પર દાદા” પછી ? “મારા પુત્ર” પછી “મારા પૌત્ર.” તે પછી આ મુસાફરખાનુ નથી તે છે શું?
व्रजति तनयोऽपि ननु जनकतां तनयतां व्रजति पुनरेष रे भावयन् विकृतिमिति भगवते स्त्यजतमां नृभव शुभशेष रे આ સંસારમાં કાઈ ભવમાં પુત્ર હેાય તે ફરી ખીજા ભવમાં પિતા થાય છે. ફરી ભવાંતરે પુત્ર પણ થાય છે. આવી સંસારની વિકૃતિ-વિચિત્રતા છે. તે તું વિચાર અને આ નરભવના શુભ [પુછ્યું] બાકી હાય તા દારુણ સંસાર સર્વથા ત્યજી દે.
જેમ કુબેરસેના ગણિકાને થયેલ પુત્ર-પુત્રીને કાઇએ પરણાવ્યા. આ સંસારમાં ભાઇ બહેન જ પતિ-પત્નિ બન્યા. બહેન કુબેરદત્તાને ખબર પડતા દીક્ષા લીધી. કુબેરદત્ત અજાણતાં એરસેનાના સાથે સંસાર માંડી બેઠા. મા–પુત્ર અન્યા પતિ પત્ની, તેના બાળક થતા કુબેરન્દ્વત્તા સાથે જોડાયાં અઢાર નાતશ
આ ભવમાં જ આટલા સંબધા જોડાઈ ગયા તા ભવેાભવમાં કેટલા સંબધો રચાયા હૈાય. સગુ· તારુ` કેણુ સાચુ` રે તે વિચારી
સંસાર ભાવના ભાવ.
સમુદ્ર કે અગ્ની સમ, અંધકારમય, ગાડાના ચક્ર જેવા સંસારને ધર્મારૂપી નાવથી તરી-વૈરાગ્ય જળથી બુઝાવી તત્વદીપથી અજવાળી સૌંસાર ત્યાગવા જોઈ એ.
Page #270
--------------------------------------------------------------------------
________________
(૬૨) ભાવના–એકત્વ
ચેતન તું એકાકી રે
एक उत्पद्यते तनुमान् एक एव विपद्यते
एक एव हि कर्म चिनुत्ते सैकेकः फलमभुते મહોપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજા શાન્ત સુધારસની રચના કરતા જણાવ્યું કે આત્મા દેહરૂપે એકલે જ ઉત્પન્ન થાય છે. દેહરૂપે એકલા જ વિલય નિાશ પામે છે. એટલે જ કર્મ સંચિત કરે છે અને તે એકલે જ તેના ફળ ભોગવે છે. [માટે હે વિનય! તું એકત્વ ભાવના ભાવ
ચેતન તું એકાકી રે. ગશાસ્ત્રમાં કલિકાલ સર્વજ્ઞ ભગવંત પણ આ જ ભાવ દર્શાવતા જણાવે છે કે જીવ એકલો જમે છે–એકલે મરણ પામે છેએકલો કર્મ ઉપાર્જન કરે છે, એકલો જન્મ મરણાદિની મહા દુખ પરંપરાને અનુભવે છે. વાસ્તવિક રીતે કોઈ શત્રુ નથી–કઈ મિત્ર નથી. એ જે ભાવ તે એકત્વ ભાવના.
આ જીવ આધિ-વ્યાધિ, રોગ-ઉપદ્રવ, અકસ્માત વગેરે વેઠવામાં એકલે–અકાળે વૃદ્ધત્વ પામવા, અંગોપાંગ ગળી જવા કે મૃત્યુ પામવામાં પણ એકલે, પરગતિ જવામાં કે દુર્ગતિના જાલીમ દુખ સાથે પરંપરાએ ભટકવામાં પણ એકલો જ રહે છે.
આ બધાંના કારણભૂત જડ અને ચેતન પદાર્થને રાગ છે. તે છોડી દઈ જગતમાં કોઈ સુધારનાર નથી–કેઈ બગાડનાર નથી, બધું એકલી જાત પર નિર્ભર છે. તેમ વિચારી હે ભવ્ય જને! તમારા મનમાં એક ભાવને ધારણ કરે “ચેતન તું એકાકી રે"
ઉનાળાનો ધોમ ધખતો તાપ હતો. તે દી અસવાર ઘોડાનું ચોકડું તાણીને ઉભે હતે. પનીહારી પાણી ભરી રહી છે, કુવાના થાળે એક
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૬૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ પછી એક પનીહારીના ચડતાં–ઉતરતાં બેડા જાણે સૂરજ સામે ચમકતા ચમકતા વાત કરી રહ્યા છે.
અસવાર બેલે. બેન ! આ તેજણ તરસે ટળવળે છે. બે કળશ પાણી નાખીશ બીન.
ભલે નાખીશ, ભાઈ”! કહેતા તેજણની તરસ છીપી ત્યાં લગી પનીહારીએ સીંચી સીંચી થાળામાં પાણી ઠાલવ્યું. તરસ છીપતા ઘડીએ હણહણાટ કર્યો. તેજણને અસવાર હતો મેરૂ લાવે.
લાધ પિતાને ગામ કુછડી પાછો ફરતે હતો ત્યારે કાટવાણાને પાદર આવ્યા અને ચારણિયાણું જાસલ સાથે આ રીતે પરિચય થયે હતા. લાધવાએ પાંચ કેરી પનિયારીના પગ પાસે ફેકી, લે બીન ! તારા વીર લાધવા તરફથી કમખાના, ના પાડતે તું ને ભાઈના રહમ છે.
પનિયારી કહે, ભાઈ પ્રભુને પહતાય છે. કોઈ ચીજની કમી નથી. પણ તમે હેમ દીધા એટલે લાચાર–હું કમ લાવીશ પણ ખરે બપોરે આમ બિનના ધીરેથી શીશમણ લીધા વિના ન જવાય.
લાધવાએ ઘણું આનાકાની કરી જાસલ હારે. પણ બેનને ખરો ભાવ અને આગ્રહ જાણ ધીમે ધીમે ઘડી જાસલ પાછળ હાંકી. બેનના ખેરડે આવ્યો. ઓસરીમાં જાસલ નાખેલા ચાકડા ઉપર બેઠો. - તી” ટાણે જાસલની ઉમર ખાલી વીશ વરસની. એના અંગે અંગ માંથી રૂપ નીતરે. જાસલને પતિ હત ચારણ ધાને ભેડે. તેની આ નવી પરણેતર. જુની સ્ત્રી પુનસરીને ૪૫ વર્ષ સુધી બાળક અવતર્યું નહીં એટલે નખાનખા બે ઘર વસાવી બંને સાથે ચારણ ધાને ભેડો વેવાર નભાવે. પણ જુની પુનસરી જાસલની બહુ ઈર્ષ્યા કરે, કેમકે ચારણ આ દન જાસલને ત્યાં જ પડી રહેતે.
જાસલે લીલાછમ બાજરાના બે રોટલા, તાંસળી સારી દુધ, ગેળનું મેટું દડબું, ડુંગળીનું શાક પુરે ભાવે પરોણાને પીરસ્યાં.
બસ પુનસરીને નીંદાનું કારણ જડી ગયું પાડોશી ભેગા કર્યા. બિચારી નિર્દોષ જાસલની નીંદા કરવા લાગ્યા સૌ.
લાઘવાએ તો જમી રહ્યા પછી બે ઘડી ત્યાં તડકો ગાળે મફતનું ન ખવાય માની રેકડી પચીસ કેરી આપી. જાસલ પણ બેલી કે ભાઈ મારે પિયરમાં કેઈ નથી. આજથી તું મારે ભાઈ દુખણું લીધા
- પરમ પુર હોળી કરી છે "
Page #272
--------------------------------------------------------------------------
________________
ચેતન તું એકાકી રે
વીરાના. ટપતા નેત્રે તેણે ભાઈને વિદાય આપી. ત્યાં ટેળામાંથી ખડખડ હસવાનો અવાજ આવ્યો.
ધાને ભેડા તો હજી થાક્યો પાક આવ્યું ત્યાં આ વાત સાંભળી. ચાબખા લઈ પહોંચ્યો જાસલની પાંહે. જીવ જેવા વહાલાને સત્કાર કરવા સામે આવેલ જાસલને ફટાક ફટાક કરતા ચાબખા વીઝાણા. કનકવણી કાયામાંથી લોહીની શેડે છૂટી. મેણને વરસાદ વરસ્ય, જાસલ પતિને કેપનું કારણ સમજી જતાં માત્ર એટલું જ બોલી, હે જગદંબા ! મારો આતમાં પવિત્ર હોય તે તું મારું સતીપણું સાચવજે.
જાસલે લોચન બંધ કર્યા, મુખકાંતિ પ્રગટી, કાનમાંથી કંકુને વરસાદ વરસ્યો. લોકે સ્થિર થઈ ગયા, જાસલ કહે ઝટ કઈ અસવાર કુછડીને માર્ગે જાઓ. મારા ભાઈ લાધવાને બોલાવો.
લાઘવાને કાળજે ભારે આઘાત લાગ્યો. બહેન માટે અગર, ચંદન, કાપડે, અબીલ બધું લઈને આવ્યું. કાટવાણ પાદરે સતીની ચેહ ખડકાણી. તંબુરા-મંજીરાને ભક્ત ધુને જામી.
પણ સતીને જોતાં જ ભાઈ લાધા રડી પડ્યો. મારા ગોઝારા પગલે તારી આ દશા ! સતી જાસલ કહે ભાઈઓછું ન લાવ. સંઘાય એકલા આવ્યા છે અને એકલા જવાના છે. તે હું તો આઈ થઈને પૂજાણી. તારે તે આનંદ થ જોઈ વીરા કે તારા પગલે હું આઈ બની ગઈ.
સતીના પગમાંથી અગ્નિ પ્રગટહ્યો. સતી બોલી વીરા લાઘવા તે તારે ચાલ્યો આવ ચીતા પર અને બીનને છેલ્લે કમળો આપી દે. પવિત્ર લાઈવ ચડી ગયે. અગ્નિમાં જવાળા ટાઢી બળ લાગી, આસું ભરી આંખે હાથમાં ઘી લઈ બહેન પર હોમ કેર્યો.
સતીએ છેલા શબ્દો કીધાં વીરા જગતમાં કોઈ કોઈની સાથે નથી ગયું. તું રડ નહી હસીને વિદાય દે, તારી બીનને. જાસલ સતી થઈ દેહને ભસ્મ કરી એકલી ચાલી નીકળી. અહીં જયમ મુનિના શબ્દો યાદ આવે છે.
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૬૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
ચથી ભાવના ભવીયણ મન ધરે
“ચેતન તું એકાકી રે આવ્યો તિમ જાઈશ પરભવ વળી
હિાં મુકી સવિ વાતે રે મતકર મમતા રે સમતા આદર
છતાં આજે ઓળખ કેવી રીતે આપે છે કેઈ પૂછે ભાઈ! તમે કોણ? ઉંઘમાંથી ઉઠાડે તે પણ તરત તમારી ઓળખ આપશે –
સાહેબ મને ઓળખે હું ફલાણો. – અરે નવાબને પુત્ર, મને ન ઓળખ્યો તમે? – અરે ધરમદાસને જમાઈ તમને ખબર નથી? - આપણું ગૃહપ્રધાન છે ને તેના પાડોશીની ભત્રીજી વાર હું – હું કોણ? ઓળખે. કલેકટર, પ્રેસીડન્ટ,
બસ આ જ તમારી ઓળખ. શું આજ સાચી ઓળખાણ છે? જે દેહમાં આત્માને આવ્યું પચીશ–ત્રીશ વરસ થયા તે યાદ રહ્યું અને અનાદિને આમા કોણ તે ભૂલાઈ ગયું. બાહ્ય દુનિયામાં બરાબર છે કે તમે આવી રીતે વાત કરે પણ કદી જાતે જ પ્રશ્ન પૂછે છે કે હું કોણ? તે જવાબ મળશે ચેતન તું એકાકી રે
एगो मे सासओ अप्पा नाग दसण संजुओ ___ सेसा में बाहिरा भावा सव्वे संजोग लक्खगा જ્ઞાન-દર્શનથી જોડાયેલો એક મારો આ આત્મા જ શાશ્વત છે. બીજા બધાં સંગથી ઉત્પન્ન થયેલા બહિર્ભા છે.
દર્શન એટલે સામાન્ય ઉપયોગ અને જ્ઞાન એટલે વિશેષ ઉપયોગ. એ જ આત્માને નિજ ભાવ છે અને શાશ્વત છે. જ્યારે કર્મના સંયોગથી ઉત્પન્ન થયેલા બીજા બધાં બહિર્શાવે છે, કે જે ક્ષણિક છે.
હું એક શાશ્વત છું. અનંત જ્ઞાન, અનંત દર્શન વગેરે મારા ગુણો છે. એ જ મારી મિલક્ત છે. બાકીના સર્વે ભાવો–સંબંધો અને સંસાર આખો કે જે જડ પગલાથી ભરેલો છે, તે બધાં બા ભાવો છે. આ સંસારમાં અનન્ત જડ પદાર્થો છે તે પણ મારા નથી.
બહિર્ભા એ વિભાવ દશા છે અને અંતરંગ ભાવે એ જ સ્વ
Page #274
--------------------------------------------------------------------------
________________
ચેતન તું એકાકી રે
૨૬૫ ભાવ દશા છે. એ રીતે આત્માનું એવું વિચારી આમિક ગુણેમાં મસ્ત રહેવું તે જ સાચી મૂડી છે. માત્ર એક પંક્તિને નજર સમક્ષ ધી દે.
ચેતન તું એકાકી રે* એક સંન્યાસી હતો તે જંગલમાં રહેતો હતું, ત્યાંથી આપણું આ દશ્ય જગતના માણસે વચ્ચે રહેવા આવ્યો. આશ્રમમાં તે
ગીઓ મળે પણ જગતમાં ભગત મળે તેમ ઠગભગત કે બગભગત પણ મળે.
એક સંસારી એ સહજ ભાવે સંન્યાસીને પ્રશ્ન કર્યો કે આ દુનિયાને કેઈ ઠગ અથવા દુષ્ટ માણસ તમારા પર હુમલો કરે તો?
સંન્યાસી કહે કોઈ ફિકર નહીં. મારો કિલે એ મજબુત છે કે ગમે તે હુમલો કરે અને ગમે તે હુમલાખોર હોય પણ મારા કિલ્લાની એક કાંગરી પણ ખેરવી ન શકે. હું તો મારા મજબુત કિલ્લામાં બેસી જઉં.
આ વાર્તાલાપ કોઈ વિદન સંતોષીને કાને પહોંચ્યો. તેને થયું સંન્યાસીની ભાળ મેળવવા દે. એક બાજુ સંન્યાસ લઈને બેઠા છે, બીજી તરફ કિલાની વાત કરતો ફરે છે. એક દિવસ તેણે સંન્યાસીને કેદ કરાવી દીધાં પેલા વિન સંતોષીના કહેવાથી રાજાએ પૂછયું કે વાતે તે બહુ મેટી મોટી કરતા હતા. કયાં ગયે તમારે મજબુત કિલ્લે.
સંન્યાસી આ પ્રશ્ન સાંભળીને ખડખડાટ હસી પડે. આ આત્મા એ મારે અભેદ કિલ્લો છે. જ્યાં મારી ઈચ્છા વિના કોઈ હમલે કરી શકતું નથી, નથી કેઈ તેને તોડી શકતું કે નથી કેઈ તેને નાશ કરી શકતું. ગમે તેવા હુમલાઓ થાય તે પણ મારી ઈચ્છા વિના કેઈ અંદર પગ પણ મુકી નથી શકતું.
नैन' छिन्दन्ति शस्त्राणि नैन दहति पावक : અગ્નિ આને (આ–આત્માને) બાળી શકતા નથી કે શસ્ત્રો અને [આ આત્માને છેદી શકતા નથી. આત્મા બુલેટ પ્રુફ અને ફાયર મુફ છે.
આમદશામાં એકવ ભાવે લીન થયેલાને મજબુત કિલ્લામાં રાગ-દ્વેષ-કષાય–વિષય આદિ દુશ્મનો પ્રવેશી શકતા નથી. માત્ર કેતરાઈ જવું જોઈએ માનસપટ પર ચેતન તું એકાકી રે.
સંથાલ પરિસિમાં કેવી સરસ વાત વણું છે.
Page #275
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદएगेोऽह नत्थि में काई, नाहमन्नस्स कत्सई
gવમળમg riાગમગુ દાસ ૯ ઇશારું-હું એકલો છું, - નલ્થિ રૂિ-મારુ કઈ નથી ૦ નાદનેસ -હું પણ કેઈને નથી.
એ રીતે પોતાના આત્માને અનુશાસિત કરે. તે પણ કઈ રીતે? તે અતિ સુંદર જવાબ વાળ્યો. વાળમજુર–અદીન મનથી. જરા પણ નિરાશા કે નીષ્ફળતાથી નહીં. હારી કે થાકીને નહીં. અદીનપણે વિચારે કે હું એકલો છું .
Dા હું એકલો છું. હું એટલે “આત્મા” “એકલે” એટલે કેઈપણના સાથ વિનાને નથિ છે જે જગતના તમામ પદાર્થ, સ્વજને સંબંધીઓ બધું જ અહીં મુકીને જવાનું છે. કેઈપણ પદાર્થ પર મમતા ન કરતાં સમતા ધારણ કર. કારણ કે તે તે વ્યવહારથી માયા છે. બાકી નિશ્ચયથી જ્ઞાન દર્શન અને ચારિત્ર એ જ મારા ગુણ છે તેનું જ મમત્વ રાખવાનું છે.
ज्ञान दर्शन चरण पर्यव परिवृत्तः परमेश्वरः ___ एक एवानुभव सदने स रमतामविनश्वरः શાન્ત સુધારસમાં મહોપાધ્યાય વિનયવિજયજી મહારાજા પણ એકવ ભાવનાને જણાવતાં આ શ્લોકમાં લખે છે કે મારો આતમાં જ્ઞાન દર્શન ચારિત્ર પર્યાયવાળે પરમ-ઈશ્વર છે, અવિનાશી એ તે એક મારો આતમા અનુભવ ગૃહમાં આનંદ પામે–આનંદ પામે આનંદ પામે. પ્રશમરતિમાં એકત્વભાવના જણાવતા લખે.
एकस्य जन्ममरणे गतयश्च शुभाशुभा भवावत'
तस्मादाकालिक हित-मेके नैवात्मनः कार्यम् સંસારચકમાં ફરતા એકલાને જ જન્મ મરણ કરવા પડે છે. શુભ-અશુભ ગતિ થાય છે. તેથી આમાએ પોતે એકલા એ જ પિતાનું અક્ષય આત્મહિત સાધવાનું છે.
આ સંસામાં જીવનું એકલવાયાપણું કેટલું બધું વ્યાપક છે કે મેટા રાવણ જેવા પ્રતિ વાસુદેવ રાજાને એક વખત જીવનમાં ત્રિભુવન કંટકનું બિરૂદ મળેલું હતું, ગવ અને ગુમાન ધરાવતો હતો, પિતાના બળ વડે અષ્ટાપદ ઉપાડેલ હતું. તે પણ ગમે ત્યારે? એકાકી
Page #276
--------------------------------------------------------------------------
________________
ચેતન તું એકાકી રે
૨૬૭ જ જવું પડેલું. તેના શરીર પર મરણ વખતે એક દેર પણ રહ્યો ન હતા.
શાન્ત સુધારસમાં શ્રી વિનયવિજયજી મહારાજા જણાવે કે જેમ નમિ રાજાએ એકતવ ભાવના ભાવતા સંસાર છે હતો તે તું પણ એકત્વ ભાવના ભાવ
- ચેતન તું એકાકી રે – મિથિલા નગરીમાં નમિ નામને એક રાજા થઈ ગયો. અનેક રાણીઓને પરણેલા છે તેને સુખ સંપત્તિનો કઈ પાર નથી.
અચાનક આ નમિ રાજાને શરીરે દાહ ઉપ–ભયંકર રોગઅશાતા વેદનીય કર્મના જબરજસ્ત ઉદયે શરીર રોગોનું ઘર બન્યું. આખું શરીર બળ્યા કરે છે. ખંજવાળ પણ બહુ આવ્યા કરે. કઈ ઉપાયે શાંતિ થતી નથી.
મહિના પર મહિના વીતવા લાગ્યા. વૈદ્ય હકીમ જેણે જે ઉપાય બતાવ્યા તે અજમાવ્યા રાણીઓએ રાજાને શરીરે ચંદનનું વિલેપન શરૂ કર્યું. કોઈ હાથે, કેઈ પગે, કઈ માથે એ રીતે ચંદનનું વિલેપન કરતાં રહે છે. તે વિલેપન થકી ઠંડક થતાં સંતાપ શમ્ય અને નમિરાજાને ઉંઘ આવવા લાગી.
નિરવ શાંતિમાં શણુઓના હાથમાં પહેરેલા કંકણના અવાજે વડે ઉંઘમાં ખલેલ પહોંચે છે. રાજાને માંડ ઉંઘ આવે ત્યાં કંકણનો ખખડાટ અશાતા ઉભી કરે. રાજા ગુસ્સે થઈ ગયા ખખડાટ સાંભળી. “કાઢી નાખે આ કંકણ ને
રાણી કહે સ્વામીનાથ! શું પરણ્યા પછી કંકણ નીકળે? આ તે સૌભાગ્ય કંકણ કહેવાય, છતાં ઉંઘમાં બહુ વિક્ષેપ થતો હોય તે માત્ર એક કંકણ હાથ ઉપર રાખી બીજાં બધાં કંકણ કાઢી નાખીએ.
રાજાને તે ઉંઘ આવી ગઈ. જાગ્યા ત્યારે પૂછયું શું બધાં કંકણ કાઢી નાખ્યાં ! રાણી કહે ના કંકણ તે છે પણ એક જ છે માટે અવાજ થતો નથી. આટલા શબ્દોની રાજા પર જાદુઈ અસર થઈ.
એક છે માટે શાંતિ છે- અનેક છે ત્યાં કે લાહલ છે.”
“એક શબ્દ નમિ રાજષી એકત્વ ભાવનામાં સરી પડ્યા. સમજાઈ ગયું તેને આમ સ્વરૂપ ચેતન તું એકાકી રે મહાભિનીક્રમણ કર્યું અને નમિ રાજર્ષિ થઈ ગયા પ્રત્યેક બુદ્ધ,
Page #277
--------------------------------------------------------------------------
________________
ગામડા ના કાકાના નાના
૨૬૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ– વિપ્રના વેશે એક વખત ઇંદ્ર તેની પરીક્ષા કરવા આવ્યા. મિથિલાની સ્થિતિ છે. બધાં વિલાપ કરી રહ્યા છે. તારી દીક્ષા એજ સઘળા દુઃખનું કારણ છે. ત્યારે નમિ રાજર્ષિએ તેને ઉત્તર આપ્યો કે આ વાત સંપૂર્ણ પણે અજ્ઞાનરૂપ છે.
સાંભળે ! મિથિલાનગરીમાં એક બગીચે હતું. તેની મધ્યે એક વૃક્ષ હતું. તે શીતળ છાયા વડે રમણીય લાગતું હતું. પત્ર-પુષ્પ અને ફળથી શોભતું હતું. વિવિધ પક્ષી તેને આશ્રય કરી રહેતા હતા.
એક વખત ભયંકર વાયુ કુંકા. વાયુના જોરથી વૃક્ષ હચમચી જતાં, તેમાં આશ્રય કરી રહેલા પક્ષી દુઃખાત્ત અને અશરણ થઈને આક્રંદ કરવા લાગ્યા. તે તેઓ કંઈ વૃક્ષને માટે વિલાપ નહોતા કરતાં પણ પિતાનું સુખ છિનવાઈ ગયું માટે શેકાત હતા. તેમ મિથિલાને કોલાહલ પણ પોતાનું સુખ જવાથી છે. હે વિપ્ર ! તેમને કે ઈ મારા માટે વિલાપ કરતો નથી.
તે બ્રાહ્મણે મિથિલાને બળતી દેખાડી કહ્યું જે તારું નગર, તારુ અંતાપુર સઘળું બળી રહ્યું છે. ત્યારે નમિરાજર્ષિએ એજ જવાબ આપ્યો. હે વિપ્ર ! મિથિલા બળે છે તેમાં મારું કાંઈ બળતું નથી. મારા આત્મા એકજ છે તેને કઈ બાળી શકવાનું નથી. - ઈદ્ર મહારાજાએ આ રીતે બ્રાહ્મણના વેશે કેટલાયે પ્રશ્નો પૂછીને પરીક્ષા કરી, તે પણ નમિ રાજર્ષિ જરાપણ ચલિત ન થયા ત્યારે તેના દઢ વૈરાગ્યની સ્તુતિ કરી ઈદ્ર સ્વર્ગ પાછો ચાલ્યો ગયો.
નમિ રાજર્ષિ એકવ ભાવના ભાવતા કેવળજ્ઞાન પામી મેક્ષે સધાવી ગયા.
માટે હે ચેતન “તું પણ માની લે કે એકત્વમાં જ સિદ્ધિ છે.” ચેતન તું એકાકી રે એ પંક્તિનું બરાબર સ્મરણ કરી આત્માનું શું છે તથા પુદગલનું શું છે તે વિવેક રાખ.
* पश्य कांचनभितर पुद्गल मिलित मचति का दशा केवलस्य तु तस्य रूपं विदितमेव भवाशां एवमात्मनि कर्म वशता भवति रूपमने कथा
कम मल रहिते तु भगवति भासते कांचन विधा જ આજ વસ્તુ ધ્યાન દીપિકામાં અન્યત્વ ભાવનામાં લીધેલી છે.
મગ ,કમ ન કર
Page #278
--------------------------------------------------------------------------
________________
ચેતન તુ' એકાકી રે
૨૬૯
શાન્ત સુધારસમાં વિનય વિજ્યજી જણાવે કે જુએ સુવર્ણ માં ખીજા પુદ્ગલેાના મિશ્રણથી શું દશા થઈ ? સુવર્ણીનું કેવળ સુવર્ણ રૂપ કેવું હાય તે તા તારા જેવા જાણતા જ હાય. એટલે કે સેાનામાં જસત– લાğ-માટી વગેરે પર વસ્તુ ભળવાથી સેાનાની રજ પણ હલકી થાય છે તે પરપુદગલને લીધે જ થાય છે. પછી તેને સેાનારૂપ થવા માટે તપાવું અને ગળાવું પડે છે.
—તે જ રીતે–
હવાનિ આત્માના કર્મ સાથે ભેળા થવાથી અનેક રૂપે થાય છે. તે જ ભગવદ્ રૂપ આત્મા કમલ રહિત થાય ત્યારે સુવર્ણની જેમ દીપી ઉઠે છે.
એટલે જેમ સુવણ શુદ્ધ થવું મુશ્કેલ છે. પણ પરપુદ્ગલ રૂપી અશુદ્ધિ મેળવવી સહેલી છે તેમ આત્માને પણ પરપુદગલ રૂપ કર્મ તા સમયે સમયે સાત ચાંટથા કરે છે પણ પછી શુદ્ધાત્મ સ્વરૂપ પ્રગટ થતા અન ંતા કાળ પરિભ્રમણ થયા પછી મહામહેનતે મુક્તિ મળે છે. એટલે કે આત્મ પ્રકાશ પસ'ખ'ધથી અવરાઈ ગયા છે ત્યારે કેવળ આત્મા જ મારે છે અને તે એક જ શાશ્વત છે એવી ભાવના ભાવી તેના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા એળખવા પ્રયત્ન કર.
વાલીએ લુંટારા લેાકેાને લુટે. એક વખત નારદજી ને લુંટવા આવ્યા. નારદજી કહે ભાઈ! તારે જે લુટવુ હાય તે લુંટી લે મારી પાસેથી, પણ આ બધું કેાના માટે? તે તા કહે. વાલીએ કહે કેમ ? આ બધું કુટુમ્બ-પરિવાર-પત્ની-પુત્ર-પુત્રી માટે, નારદજીએ ફરી પૂછ્યું. ઠીક ! પણ આ લુંટ કરતા જે પાપ લાગે તેનું ફળ તું એકલા ભાગવીશ કે પછી તારા કુટુંબીજના પણ ભેગવશે. વાલીઓ કહે એ તા થાં ખાય છે તે ભાગવશે પણ ખરાને? નારદજી કહે એમ કર પૂછીને આવ હુ અહીં જ ભેા છું. ઘેર બધાંએ એકજ જવાબ આપ્યા કે પાપ તમે કરો અને સેગવીએ અમે તે તે! કઈ બનતું હશે ?
વાલીયા ને જ્ઞાન થઈ ગયું, પાપને ભાગવનાર તા હું એકલા જ છું. તેમાં મારું ભાગીદાર કેાઈ નથી. વાલીઓ, લુ'ટારા મટી સાધુ બન્યા તા થઈ ગયા વાલ્મીકી ઋષિ રામાયણ ગ્રન્થનું સર્જન કર્યું.
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૭૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
તમે પણ ઘર કઈ વખત પૂછજો. આ કાળાબજાર, કરચોરી, સવારથી સાંજની ધમાલ–દેડા દેડી કરે છે તેમાં કોઈ ભાગીદાર ખરું?
તું નહીં કરા! કેઈ નહી તેરા કયા કર મેરા મેરા તેરા હે સે તેરી પાસે અવર સબ અનેરા આપ સ્વભાવમાં રે અવધુ સદા મગન મેં રહેના
જીવ વિજયજી મહારાજ જણાવે કે તું કોઈને નથી. કઈ તારું નથી. પછી મારું મારું શું કરે છે? અમે પણ કહીએ છીએ હસતાં હસતાં મારુ મારુ કરશે તો મરશે તારું તારું કરશો તે તરશે. માટે આત્મ સ્વભાવમાં સદા મગન રહેવું અને એકજ ભાવના ભાવ
ચેતન તું એકાકી રે, આત્માની ગતિ પણ એક જ છે.
न योगा न रोगा न चोद्वेग वेगा : स्थिति ! गति ! न मृत्यु न जन्म न पुण्य न पाप न यस्यास्ति बन्धः
स एक परात्मा गति में जिनेन्द्रः જેને યોગ નથી, રેગ નથી, ઉદ્વેગ નથી, વેગ નથી, સ્થિતિ નથી, ગતિ નથી, મૃત્યુ નથી. જન્મ નથી, પુણ્ય નથી, પાપ નથી, બંધ નથી. હે જિનેન્દ્ર તે પરાત્મ એક જ મારી ગતિ છે.
આ રીતે સમજી અનંત જીવોના સંબંધને ત્યાગ કરી. પરપુ૬ગલમાંથી મમત્વ ખેંચી લઈ એકત્વમાં પ્રવેશ કર.
નમિ રાજર્ષિની માફક એકત્વને કલ્યાણકારી માની જો “હું એકલો છું” એ ભાવના ભાવ અને પરમાનંદ સંપદાને પામ.
Page #280
--------------------------------------------------------------------------
________________
(૬૩) ભાવના-અન્યત્વ
--પંથ શિરે પ`થી મળ્યા રે
यस्मै त्वं यतसे विमेषि च यतो यत्रानिश मोदसे यद्यच्छावसि यद्यदिच्छसि हृदा यत्प्राप्य प्रेपीयसे स्निग्धा येषु निज स्वभाव ममल' निलेय ललप्यसे
तत्सर्व परकीय मेव भगवन्नात्मन्न किचित्तव
મહાપાધ્યાય વિનય વિજયજી મહારાજા શાન્ત સુધારસમાં અન્યત્વ ભાવના વર્ણવતા જણાવે કે — જેને લઈને તું પ્રયત્ન કરી રહ્યો છે, જેને લઇને તું ડરે છે, જેને લઈને તું સર્વકાલ આનંદ પામી રહ્યો છે, જેને લઈને તુ શાક કરે છે, જેને તું અંતઃકરણથી ઈચ્છે છે. જેની પ્રાપ્તિથી તું આનંદ પામે છે, જેના પર સ્નેહ ધરતા થકા તારા નિર્મીલ સ્વભાવને દળી નાખી તેના નાશ કરી તું [જેનુ] લાલન-પાલન કરી રહ્યો છે તે બધાં હે ભગવદ્ રૂપ આત્મન્ પાથ્યાં જ છે તેમાંનું કંઈ તારું નથી.
આવી પર વસ્તુ એટલે કે અન્ય વસ્તુની પેાતાના ભાગે શા માટે ચિંતા કરવી ? જ્ઞાનાઢિ જે પેાતાની જ ઋદ્ધિ છે. તેના ભાગે હું ચેતન ! પરિણામે દુ:ખ અને વિટંબનાના હેતુરૂપ પારકી ચિંતા કરવી એ તારુ
કવ્યુ જ નથી.
અરે જે ધન–કુટુંબ–સ્રી-પુત્ર-યશ-અધિકાર વગેરે માટે તું પ્રયત્ન કરી રહ્યો છે તે વસ્તુ પણ શું તારી છે ખરી?
તેમ
6
ના! જો તે તારી હાય તા તારી પાસે અેવી જોઈએ પણ નથી તે નાશવંત છે. તું ઇચ્છે કે ન ઇચ્છે પણ તને છેડીને જવાની છે. છતાં તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિ સંબંધે તુ' ભયભીત રહે છે, તે સાંપડે ત્યારે આનંદ પણ પામે છે અને વિયાગ થાય ત્યારે શાક પણ કરે છે
હે મૂઢ ! તુ માત્ર એક જ વિચાર કર
પશુ શિરે ૫થી મળ્યા રે-અને અન્યત્વ ભાવના ભાવ
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૭૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
વિનાશ',
परः प्रविष्टः कुरुते लोकोक्ति रेषा न मृषेति मन्ये निर्विश्य कर्माणु-मिरस्य किं किं ज्ञानात्मनो नो समपादि દ
| એક ઘરમાં ] બીજાના પ્રવેશ વિનાશ કરે છે. એ લાકાતને બેટી માનવી નહીં,જેમ શરીરમાં કાંટા-કાચ કે પથરી પ્રવેશ કરે તા શરીરમાં જયાં સુધી રહે ત્યાં સુધી દુઃખ આપે છે. નવા નવા વિકારા પેદા કરે છે માટે તેને કાજ્યે જ છુટા થાય છે. તે રીતે જ્ઞાનાદિ ગુણવાળા આત્માથી પર જે કમ પરમાણુઓ, તેના પ્રવેશથી જ્ઞાનાત્માને શુ શુ દુ:ખો નથી વીત્યા. અનંત શક્તિના ધણી આત્મા રાંક થઇ ગયા. અવ્યામાય સુખવાળા આત્મા ત્રાહીમામ થઇ ગયા. કારણ કે પરપુદગલરૂપ અન્ય વસ્તુના પ્રવેશ થઈ ગયા છે.
આત્મા શરીરાદિ બાહ્ય પદાર્થોથી ભિન્ન છે. શરીરાદિ પદાર્થો જડ છે. આત્મા ચૈતન્ય છે. તે પ્રમાણે આત્માને અન્યથી ભિન્ન વિચારવા તે અન્યત્વ ભાવના.
નદીના હરિયાળા કાંઠે રાજ બાળકે ભેગા થાય ત્યારે નદીની રતમાં રમત માંડીને બેસતા તમે જોયા હશે.
કેઈ રેતીનું ઘર બનાવે, કોઈ રેતીનું મંદિર બનાવે, કોઈ રતીના પહાડ બનાવે, કોઈ રેતીના મહેલ બનાવે, દરેક બાળક પેાતાના કામને સારુ' ગણે.
એક કહેશે મારા મહેલ કેવા સુંદર એની પાસે તારું મંદિર પાણી ભરે. બીજો કહેશે મહેલમાં રાજા રહે છે. ભગવાન રાજા કરતાં ડેટા ગણાય. મારા મદિરમાં તે ભગવાન વસે છે.
આવી આવી કઈ વાતા બાળકેા કર્યા કરે. એમ કરતાં કયારેક લડે– ઝઘડે પણ ખરા. લડતા ઝઘડતા કેાઈન' ઘર તુટે, કેાઈ ના પર્વત તુટે, કાઇના મહેલ તુટે. પાણીપત સર્જાય પણ જેવી સાંજ પડે, અંધકાર છવાવા લાગે ત્યાં ?
બધાં માળાને ઘર યાદ આવવા માંડે, જેમને માટે આટલું લડ્યા ઝધડ્યા એ દર, એ પત, એ મકાન કે એ મહેલ મધુ
મ
Page #282
--------------------------------------------------------------------------
________________
પથ શિરે પંથી મળ્યા રે
૨૭૩
ત્યાંને ત્યાં જ પડી રહે. અરે લડાઈઝઘડાં પણ રેતીમાં જ પડ્ડયા રહે. બધાં ઘર ભેગાં થઈ જાય.
ટુંકમાં મારા તારા વચ્ચેની લડાઈ અંધકાર થતાં જ સમી જાય. બાળકો પણ આટલું સમજે છે કે આ બધી રમત કહેવાય. પણ અંધકાર થાય ત્યારે આમાનું કંઈ ન રહે–આપણે પણ સીધાં જ ઘેર જવાય
જ્યારે રેતીમાં મહેલ ચણતો માનવી અંધકારની વેદના જાણીને પણ મારું—તારું છેડી શકતો નથી. જીવનની સંધ્યા ઢળી જાય ત્યાં સુધી તેને અન્યત્વનું ભાન થતું નથી પંથ શિરે પંથી મળ્યા રે એમ વિચારવાને બદલે હું અને મારું જ કર્યા કરે છે.
___ अहं ममेति मन्त्रोऽयं मोहस्य जगदान्ध्य कृत्
[ अयमेव हि न पूर्वी प्रतिमन्त्रोऽपि मोहजित् ] મહાપધ્યાય યશોવિજયજી મહારાજા જ્ઞાનસાર ગ્રન્થમાં જણાવે છે કે “દું મમ” હું અને મારું એ મન્ચ મહિને મત્વ છેજેમાં જગત આંધળું બનેલું છે. હું શબ્દ કેને પય છે તે કોઈ વિચારતું નથી.
હું ઘર, હું ટી.વી., હું પુત્ર, હું સંપત્તિ, હું બંગલે એવું કઈ બોલતું નથી. પણ મારું ઘર, મારું ટી.વી., મારો પુત્ર, મારી સંપત્તિ, મારે બંગલો એવી ભાષા વપરાય છે. જગતને વ્યવહાર આ ભાષા પર જ ચાલે છે.
હું શબ્દ કેનો વચ્ચે છે?—“આમાને હું ખાઉં છું, હું ભણું છું, હું બોલુ છું આ બધામાં હું કેણ છે?
“આમા” હું જે શરીરને વાગ્યુ હોત તે—હું પગ દુખે છે. હું હાથ દુખે છે, બેલાત, પણ તેમ નથી બોલતા. કેમ નથી બોલતા? કારણ કે શરીર શબ્દ ને વાગ્યા નથી. મારાને વાચ્યું છે. એટલે કે શરીર અન્ય છે. પણ હું નથી.
ટુંકમાં જેમ હું અને મારું એક નથી તેમ શરીર એ આત્મા નથી અને આત્મા એ શરીર નથી. બંને તદ્દન ભિન્ન વરતુ છે.
કેણિક–શ્રેણિક રાજાની પટ્ટરાણી ચેલણાને પુત્ર હતા. તે એ ૧૮
Page #283
--------------------------------------------------------------------------
________________
२७४
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ ટેણિક માટે હું થશે કે મારે થશે? શ્રેણિકને પુત્ર એટલે શ્રેણિકથી અન્ય થયે કે નહીં? તેને પોતાનો માનો કે અન્ય માનવો?
જે કેણિકને જન્મતાં સાથે જ ઉકરડામાં ફેંકી દીધેલ હતો. કુકડાએ તેની આંગળી કરડી ખાતા તેમાંથી લોહી અને પરુ નીકળવા લાગ્યા હતાં. તે મટયું નહીં ત્યાં સુધી શ્રેણિક મહારાજા કેણિકની આંગળી મોઢામાં રાખીને ફર્યા કર્યું.
આ જ કેણિક માટે થતાં શું વિચારે છે? આ ડોસો જ્યાં સુધી રાજગાદી પકડીને બેઠે રહેશે એટલે તેને કેદમાં પુરી દઉં. શ્રેણિક મહારાજાને કેણિકે કેદમાં પુર્યા. રાજ્ય પોતે પચાવી પાડયું. કેદખાનામાં પણ પુષ્કળ દુઃખ આપ્યું. અરે સગા બાપને રોજના પચાસ–પચાસ ફટકા મારવાનું શરૂ કર્યા.
એક વખત તે કેણિકને પિતાને પુત્ર પ્રત્યે કેવો પ્રેમ હોય તે સત્યનું ભાન થયું. તરતજ દેડડ્યો જેલમાંથી પિતાને છોડાવવા. એ સમયે જેલનું તાળું તેડવા કાંઈ સાધન ન મળ્યું તે કુહાડે લઈને ભાગ્યો. શ્રેણિક મહારાજાને થયું કે આજે તે આ છોકરો મને જરૂર મારી નાખશે. શ્રેણિક મહારાજાએ પિતાની વીંટીમાંથી તાલપુટ વિષ ચુસીને આમ હત્યા કરી લીધી, તેઓ નરકે ગયા.
આ પુત્રને માર માનો કે અન્ય?
पथि-पथि विविध पथैः पथिकैः सहः कुरुते कःप्रतिबध'; निज निज कर्म वशैः स्वजनैः सह, कि कुरुपे ममतावध.
હે ચેતન માર્ગ માર્ગમાં જુદા જુદા સ્થાન કે મુસાફરનું મળવું થાય છે તે શું [કોઈ કેઈને] પ્રતિબંધ કરે છે ખરા? [ ના કઈ કેઈને પ્રતિબંધ કરતું નથી, મતલબ કે ઈ મેઈનું મમત્વ રાખતા નથી. સર્વે પોત પોતાના માર્ગે ચાલ્યા જાય છે.] [ તે જ રીતે જેને તું સ્વજન માને છે તે બધાં] પોત પોતાના કર્મવશ આવીને મળ્યા છે [વટેમાર્ગ જેવા છે] તે તું તેની સાથે કેમ મમવ બાંધે છે?
કમેં પ્રેરાઈને આવેલા છે. કર્મના ધક્કે ચાલ્યા જવાના છે. કુટુમ્બ પણ એક ઘર્મશાળા સમાન છે. તારા માની લીધેલા સ્વજને વટે મારું માત્ર છે. સૌ પોતપતાનું કાર્ય પૂર્ણ થયે કેઈની વાટ જોયા વિના ચાલ્યા જવાના છે.
Page #284
--------------------------------------------------------------------------
________________
પથ શિરે પંથી મળ્યા રે
૨૭૫ જે રીતે ટ્રેઈનબસ કે અન્ય કેઈપણ મુસાફરીમાં ભેળા થયેલા સૌ પંખીને મેળે માનીને સમય પસાર કરે છે. ભેગા બેસે-ખાયપીએ પણ પોતપોતાનું સ્ટેશન આવ્યું કે તે ઉતરી જ જવાના છે. કોઈ કોઈના માટે એક કે બે સ્ટેશન વધારે મુસાફરી કરવાના નથી.
ઝાડની ડાળે બેઠેલા પંખી પણ રાત્રિ વ્યતિકાન્ત થતા વિખેરાઈ જવાના તેમ આ પરિવાર પણ વિખેશવાને છે પછી તેમાં તું મમત્વ કરી શા માટે કર્મ બાંધે છે ?
પંથ શિરે પંથી મલ્યા રે કીજે કિણહીશું પ્રેમ રાત્રિ વસે પ્રહ ઉઠી ચલે રે નેહ નિવાહ કેમ સંગી સુંદર બુઝ–મા મુંઝ ગમાર
જય સેમ મુનિ સજઝાયની પંક્તિમાં અન્યત્વની વાત ગુંથતા સુંદર શબ્દમાં આ શીખામણ આપે છે. અન્ય એવા આ પ્રવાસીરૂપ કુટુંબમાં સ્નેહ રાખી આત્માને અન્ય પદાર્થોથી શા માટે બાંધે છે.
માટે હે ચેતન તું બોધ પામ, હે ગમાર તું તેમાં મેહ ન પામ! જિમ પંખી તરુએ આવે રજની વીતે જાયે જિમ તીરથ મલી સવિ સંઘે કરી યાત્રા નિજ ઘેર જાવે આપે આપ સદા સમજાવે મનમાં દુઃખ મત પાવે
તીર્થ સ્થળે એ યાત્રા કરવા સંઘે આવે છે પણ યાત્રા કરીને સૌ પિત પિતાના ઘેર જ ચાલ્યા જવાના, તેમ જન્મરૂપ તીર્થમાં કુટુંબ યાત્રા કરી સૌ પોતપોતાની ગતિ મુજબ ચાલ્યા જશે તેને નિકટના કે સગા માનવાને અર્થશે? ક્યારેક તે અન્ય એવા આ સગા-સંબંધિ જ નેહમાંથી છટકીને છેહ દે છે. પોતાને સ્વાર્થ પૂર્ણ થતાં અળગાં થઈ જાય છે.
પરદેશી [પ્રદેશ રાજા થઈ ગયે તેને સૂર્યકાન્તા નામે પટ્ટરાણી હતી. બંને રાજા-રાણી નાસ્તિક. આત્મા–સ્વર્ગ-નર્ક-મક્ષ–પાપ-પુણ્ય કશાને માનતા નથી. ભોગ વિલાસમાં રક્ત છે. કામાંધ અને વિષયાંધ પણ પુરેપુરા.
રાજાના મંત્રીને થયું કે ગમે તેમ પણ મારે રાજાને પ્રતિબંધ પમાડે જરૂરી ગણાય. તે યુક્તિપૂર્વક પ્રદેશી રાજાને કેશી ગણધર પાસે લઈ ગયે. બંનેની ચર્ચા વિચારણા ગઠવી.
Page #285
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
જ્ઞાની ગીતાર્થ મુનિએ ચર્ચા વિચારણા કરી તર્કબદ્ધ સમજણ દ્વારા પ્રદેશ રાજાનું નાસ્તિક પણું નિવારી શ્રદ્ધાવાન બનાવ્યા.
સમય જતાં શ્રદ્ધાવાન એ રાજા પ્રદેશી સામાયિક, પૌષધ આદિ વિરતિ ધર્મ તરફ વળે. તેની વિષયવાસના અને કામરાગ ઘટવા લાગ્યું. તે વીતરાગ ધર્મને ઉપાસક બન્ય-આરાધનામય બન્ય.
એમ કરતાં પ્રદેશ રાજાને એક વાત હૈયે વસી. ના મારાં તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાતના; ના મારાં ભૂત સ્નેહિ સ્વજનકે, ના ગે 2 કે જ્ઞાતિના, ના મારાં ધન ધામ યૌવન ધરા, એ મેહ અજ્ઞાત્વ ના રે રે જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના.
જેની જ્ઞાન દષ્ટિ જાગી ગઈ તેને મન હવે બધું જ તુચ્છ છે. ઈન્દ્રિય જન્ય વૈષયિક સુખે પણ તુચ્છ છે.
રાજા પ્રદેશને ભાગમાં વિરક્ત થયેલ અને ધર્મઆરાધનમય જાણી સૂર્યકાન્તા શણું વિચારે છે કે હવે મારું શું થશે? મારા નિત્ય ભોગ વિલાસનું શું થશે?
પણ રાણેને સ્વાર્થ સર્યો નહીં એટલે તેને પ્રદેશ રાજા પારકા થઈ ગયે. સૂર્યકાન્તા રાણી કામ વાસના પૂર્ણ કરવા માટે અન્ય પુરુષ પર આસક્ત બની. એક તરફ કાળઝાળ થતી કામવાસનાની આગ ભરડે લઈ રહી છે બીજી તરફ રાજા પ્રદેશીને ડર પણ મનમાં લાગી રહ્યો છે. શણને થાય છે. હવે મારે શું કરવું? જ્યાં સુધી રાજા જીવતે છે ત્યાં સુધી તે મારી વાસના તૃપ્તી થવાની નથી એટલે વિષયાંધ રાણીએ પોતાના જ પતિ એવા રાજાને ઝેર આપી દીધું.
પંથે શિરે પંથી મલ્યા રે કીજે કિહી શું પ્રેમ
શજાને ઝેર ચડ્યું જાણું ઉપચારો શરૂ થયા કદાચ રાજા બચી જાય તેવી શક્યતા ઉભી થઈ રખેને જીવી જશે તે વળી મારી વાસના પૂર્ણ કરવામાં અંતરાય થશે. તેમ માની રાણીએ ખોટું રોવા કુટવાનું શરૂ કર્યું. પિતાના હાથે વાળને વિખેરી નાખ્યા. રાજાની માથે પડી દુઃખ વ્યક્ત કરતી હોય તેવી ચેષ્ટા કરવા લાગી રાજાને ગળાં ઉપર નખ દાબી દઈ મારી નાખ્યો.
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૭૭
પથ શિરે પ થી મળ્યા રે
પિતાની પટ્ટરાણી છતાં રાજા તેને સ્વાર્થ પુરે કરવામાં નકામે લાગે તે નેહને છેહ દઈ રાણુએ દેહ મુક્ત કરાવી દીધો. માટે હે જીવ તું તેને માટે મમતા કરીશ?
त्यज ममतां परिताप निदानं परपरिचय परिणाम
भज निःसंगतया विशदीकृत मनुभव सुख रसमभिरामं મમતા-એટલે પર વસ્તુ વિશેનું મારા પણું એજ દુ:ખનું કારણ છે. માટે મમત્વને ત્યાગ કર એ મમત્વ પરવસ્તુના પરિચયનું પરિણામ છે. માટે પરવસ્તુનો પરિચય છાંડી સ્વવસ્તુનો પરિચય કર] તું નિઃસંગ થઈ પર વસ્તુના સંગમાં લેવા નહીં, તેથી જ તારો આમાનુભવ પ્રગટ થશે–વિશુદ્ધ થશે, સુખ–દસ જામશે.
જેમ મરુદેવા માતાએ અન્યત્વ ભાવના ભાવતા સ્વસ્વરૂપને પરિ. ચય કર્યો તે અંતઃકૃત કેવલી થઈ આ ચોવીશીમાં ભરતક્ષેત્રમાંથી સૌ પ્રથમ મોક્ષે ગયા.
મરુદેવા માતાએ ઋષભદેવની દીક્ષા બાદ રોઈ રોઈને આંખો ગુમાવી હતી. આંખ આડા પડળ આવી ગયા હતા. રોજેરોજ ભરત મહારાજાને કહેતાં કે તું મારા ઋષભની ખબર લેતા નથી. લોકો કહે છે. એક વર્ષથી તે અન્ન જળ વગરને ભુખે ફરે છે–તરસ્ય ફરે છે ટાઢ તડકો સહન કરે છે. તું એક વખત તો તેને લાવ. એક વખત તો મને મારો ઋષભ જોવા દે બેટા. - આ રીતે વિલાપ કરતા મરુદેવા માતા દીવસો પસાર કરી રહ્યા છે. ત્યારે સામે પક્ષે નિસ્પૃહી એવા પ્રભુને ૧૦૦૦ વર્ષના પરિભ્રમણ અને ઉપસર્ગો બાદ કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું.
આ સુવર્ણ અવસરે ભરત રાજા પિતાના દાદીમાને હાથીની અંબાડી પર બેસાડીને કેવલજ્ઞાન મહોત્સવ દેખાડવા લઈ જઈ રહ્યા હતા. મરુદેવા માતા પૂછે છે. ભારત આવા અપૂર્વ વાજીંત્રને નાદ તે કદી સાંભ
ળ્યો નથી. આવા દૈવી વાજીંત્રોના અવાજ ક્યાંથી ? ભારતે જવાબ આયે, એ તે તમારા પુત્રની ઠકુરાઈ છે.
જનજી એ ઠકુરાઈ તુજ કે બીજે નવી ઘટે રે લોલ
મરુદેવા માતાને આ બધું સાંભળતા સાંભળતાહર્ષના આંસુ ધસી આવ્યા. નેત્ર પડળ ખસી ગયા. જીનેશ્વર પરમાત્માની અપૂર્વ ઋદ્ધિ
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૭૮
અભિનવ ઉપદેશ પ્રસાંઢ- અને પ્રાતિહાર્યની સમૃદ્ધિ જોઈને મરુદેવા માતા વિચારે કે અરે રે ! ધિક્કાર છે. આ મહિને હું માનતી હતી કે મારી ઋષભ ક્યા હશે ? કેટલો દુઃખી હશે? પણ મને કઈ વખત સંદેશે પણ ન મેક કે તે કેટલો સુખી છે! ખરેખર કેણ માતા અને કેણ પિતા, નિરર્થક મેં આ બધે મેહ ને તેને તે મારી કંઈ પડી નથી !
કેના છોરાં કેના વાછોસ કેના માયને બાપ રે અંત:કાળે જવું જીવને એકલું સાથે પુન્યને પાપ રે
ખરેખર આ બધાં પારકા છે. તેને મારા માની લીધાં, એ પ્રકારે અન્યત્વ ભાવના ભાવતાં ભાવતાં મરુ દેવા માતાને ત્યાં હાથીની અંબાડીએ જ કેવળજ્ઞાન થઈ ગયું.
यत्रान्यत्वं शरीरस्य वैसाघश्याच्छरीरिणः धनबन्धु सहायानां तत्रान्यत्वं न दुर्वचम् यो देह धनबंधुभ्यो भिन्नमात्मा न मीक्षते
क्व शोक शंकुना तस्य हंतातंकः प्रतन्यते કલકાલ સર્વજ્ઞ ભગવંત શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યજી મહારાજા રોગશાસ્ત્રના ચતુર્થ પ્રકાશમાં અનિત્ય ભાવનાને વર્ણવતા જણાવે
જ્યાં મૂર્ત—અમૂર્ત, ચેતન–જડ, નિત્ય-અનિત્યાદિ વિસશપણાથી આત્મા કરતાં શરીરનું જુદા પણું [સ્વતઃ સિદ્ધ] છે ત્યાં ધન–બંધુ વગેરે [માતા–પિતા-પુત્ર-મિત્ર સહાયિઓનું જુદાપણું કહેવું તે ખોટું નથી [અર્થાત્ કાયમ સાથે રહેનાર શરીરને અન્ય તરીકે સ્વીકાર્યા પછી ધમાદક પદાર્થોને અન્ય રૂપે સ્વીકારવામાં શું વાંધો હોઈ શકે?
શો .. તેથી જે વિવેકી આમ દેહ, ધન, બધુ વગેરેથી પોતાના આત્માને ભિન્ન જુએ છે. તે આત્માને ખરેખર શક રૂપ શલ્યની પીડા કયાંથી હોય? [ન જ હાચી તે સુખમાં જ મસ્ત રહે છે એ રીતે અન્યત્વ ભાવના ભાવવી.
વિવેક જ્ઞાન એટલે શું ? હેય–ય–ઉપાદેયનું જ્ઞાન તે વિવેકજ્ઞાન.
0 હેચ એટલે છોડવા લાયક શું છે? તે જાણી અને તે તે વસ્તુને ત્યાગ કરવો.
Page #288
--------------------------------------------------------------------------
________________
પ. શિરે પંથ મા રે
૨૭૯ ૦ –એટલે જાણવા યોગ્ય હોય તે બાબત જાણવી–જ્ઞાન પ્રાપ્ત કરવું.
૦ ઉપાદેય એટલે આચરવા જે વસ્તુની આચરણ કરવી.
ચકવતી ભરત મહારાજા છ ખંડના ધણ છે ચૌદ રત્ન અને નવ નિધાને જેની સેવામાં નિરંતર હાજર રહે છે. વૈભવ અને વિલાસની છોળો ઉડે છે. એક લાખ બાણ હજાર તો જેને શ્રી અંતઃપુરમાં રહેલી છે.
આ ચક્રવતી રાજા એક વખત પોતાના અરિસા ભુવનમાં બેઠે છે. વસ્ત્ર અને અલંકારથી સજજ થઈને બેઠા છે. ત્યાં રાજ રાજેશ્વરનું ધ્યાન પોતાની એક આંગળી પર ગયું, કે જે આંગળી ઉપર વીંટી નહતી.
અહો વીટી વગરની મારી આંગળીની શોભા કેમ ખલાસ થઈ જણાય છે? નવ નવ આંગળી તો મનહર લાગે છે અને એક જ આંગળી આવી અળવી અળવી કાં લાગે?
બીજી આંગળીઓથી વીંટી ઉતારી, ત્રીજી આંગળીઓથી વીંટી ઉતારી, ચોથી આંગળીમાંથી વીટી ઉતારી, એ રીતે ચકવતી રાજાએ દશેદશ આંગળીની વીંટી કાઢીને રાખી દીધી. બધી જ આંગળીઓ અળવી લાગવા માંડી જાણે કેમ વીટી જ શોભા હોય! બધાં અલંકારો પણ ઉતાર્યા તે શરીરની શોભા પણ અદશ્ય થઈ
ચકવર્તીને થયું અરેરે ! આ શુભ મારી કે પારકી? જે શરીરને આજ દિન સુધી મેં મારું મારું કર્યા કર્યું તેની કઈ શેભા જ નથી. શું હું કેવળ પરપુદ્દગલની શેભા વડે જ શોભુ છું? - તો પછી આત્મા વિખુટા પડશે ત્યારે તે આ દેહ અહીં જ રહી જવા છતાં શોભા વિનાના આ દેહમાં આટલું મમત્વ શા માટે? જે શરીર પણ આત્માથી અન્ય હાય-અલગ હોય તો આ એક લાખ બાણ હજાર સ્ત્રી કે સવા કરોડ પુત્ર-પરીવાર આ ચૌદ રતન, નવ– નિધાનનો વૈભવ, આટલું સૈન્ય હાથી–ઘડા–ર–વગેરે લક્ષમી પણ મારે શું થવાના ?
-પંથ શિરે પંથી મળ્યા રે ઉકિત મુજબ આ બધા પણ અન્ય જ છે તિમિર અજ્ઞાન ટળી ગયું. વૈરાગ્ય ભાવનાનું વહેણ આગળ વધતાં વધતાં શુકલ ધ્યાન
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૮૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨ રૂપ સરોવરનું રૂપ ધારણ કરી બેઠું ને ભરત ચક્રવતી બની ગયા કેવળી ભક્ત.
કદી તમને ડ્રેસીંગ રૂમમાં બેઠા બેઠા આવા વિચાર આવ્યા છે? કે પછી શરીરની શોભા વધુને વધુ કેમ દેખાડી શકાય તે જ પ્રયાસે કર્યા છે ?
ભરત મહારાજાને આંગળીની શોભા ન દેખાઈ અને અન્યત્વ ભાવે ચડી કે મરુ દેવા માતા પુત્ર સંબંધમાં મમત્વ છુટતા અન્ય ભાવે ચડયા તે તો નિમિત્તે છે. પણ તે ભાવને આમાસાત્ કરવા માટે હે ચેતન તું પણ અન્યમાં રહેલા તાર છેષને ત્યાગ કર.
વેણના કણની માફક કેઈ કેઈનું સગું કે સંબંધિ નથી. આમા સ્વભાવથી જ શરીરાદિથી વિલક્ષણ ચેતના મય છે અને દેહ પુદગલ વિનાશક અચેતન તથા જડ છે. તેના તમામ પરમાણુ વીખરાઈ જવાના છે. માટે તુ અન્યત્વને સિદ્ધ કર. પંથ શિરે ૫થી મળ્યા રે કીજે કીણહી શું પ્રેમ
આ પંકિતને માત્ર સ્વજન–પરિવાર માટે જ નહીં પણ શરીર માટે પણ ઘટાવજે. આ દેહ પણ આત્માને થોડા સમય માટે મળેલ છે છેલ્લે તે તેના પુદ્ગલ પણ વીખેરાઈ જશે.
સગાં સંબંધિનો સ્નેહ રાગ ન છૂટે તો તું ગૌતમ સ્વામીજીનું સ્મરણ કરજે વીતરાગ મહાવીર મહારાજા માટે સ્નેહ રાગ હતો ત્યાં સુધી તેને કેવળજ્ઞાન થયું નહીં.
જે વીતરાગ પ્રત્યેનો સ્નેહ પણ કેવળજ્ઞાનમાં આડે આવ્યો તે પછી જગતના સંબંધી-સગાં-પદાર્થો વગેરેમાં અન્યત્ર બુદ્ધિ ધારણ કર્યા વિના કઈ રીતે કલ્યાણ થવાનું? માટે છે આમનું આ રીતે અન્ય ભાવના ભાવી મમત્વને પરિહાર કર.
Page #290
--------------------------------------------------------------------------
________________
(૬૪) ભાવના—અશુચિ
-નવ દરવાજા વહે નીર તર
सच्छिद्रो मदिरावटः परिगलत् तल्लेश सगाशुचिः शुच्या मृद्यमृदा बहि: स बहुशो धौतोऽपि गंगोदकैः नाव शुचितां यथा तनुभृतां काय निकायो महा मत्सास्थि पुरुष मूत्र रजसां नाय तथा शुद्धयति અશ્િચ ભાવનાને વર્ણવતાં મહેાપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજા જણાવે કે
આ દેહ [શરીર] મદિરાના કુંભ જેવા છે. [જેમ મદિરા કુ ંભમાં દારુ ગાળવા માટે છિદ્રો પાડેલા હાય છે તેમ આ દેહમાં પણ અનેક છિદ્રો છે, જ્યારે દારુ ગળાય ત્યારે તેના સંગથી તે ભાજન [પાત્ર] પણ અપવિત્ર–અગ્નિમય થાય છે. તેમ આ દેહમાંથી પણ જુદા જુદા છિદ્રો વાટે મળ–મૂત્ર પરસેવે–રૂધિર-વી-પરૂ આદિ અપવિત્ર વસ્તુએ ઝરી રહી છે.તે આ દેહને અપવિત્ર કરી રહી છે.
દારુ વડે અપવિત્ર થયેલું પાત્ર જેમ પવિત્ર માટીથી ઘસવા છતાં અને પવિત્ર ગંગા નદીના જળથી ધાયા છતાં પવિત્ર થઈ શકતું નથી. તેમ આ દેહધારીઓના દેહ પણ સુગ આવે તેવા હાડ-ચામડાં-માંસ લેહી-સૂત્ર-મળ–વીનું સ્થાન છે, જેના છિદ્રો દ્વારા આવી અનેક અશુિચ વહી રહી છે. તેને પવિત્ર માટી વડે ઘસેા કે ગ‘ગાના પાણીથી સ્નાન કરે પણ તે અશુચિમય દેહ પવિત્ર થઈ શકતા નથી. કારણકે જે અશુચિ ખીજી વખત ઝરવાની ન હોય ત્યાં પવિત્ર થઈ શકે પણ “ નવ દરવાજા વડે નિરતર ” સ્થિતિમાં પવિત્ર શુ થાય ?
જે રીતે ગમે તેવું નિર્માળ જલ હાય પણ ગટરમાં પડે તેા અશુદ્ધ થઈ જાય છે. તેમ આ અપવિત્ર દેહમાંથી રાતિદન અશ્િચ વહે છે. અરે અશુચિની સ્થાનક જ છે જ્યાં, ત્યાં પવિત્રતા કે શુદ્ધિ થવાની યાંથી?
આ શરીર અત્યંત અપવિત્ર છે. તે રસ-રુધિર-માંસ-મેદ-મજા
Page #291
--------------------------------------------------------------------------
________________
२८२
અભિનવ ઉપદેશ પ્રસાદ-૨ અસ્થિ-વીર્યરૂપ અપવિત્ર પદાર્થોનું બનેલું છે. તેમાંથી હંમેશાં અપવિત્ર પદાર્થો નીકળે છે વગેરે વિચારણા કરી હે આત્મન તું અશુચિ ભાવના ભાવ
રિબંદર પાસે ચીંગાણા ગામ. ત્યાં મેરુવજસીદાસાને આંગણે પોરબંદરના રાણાની પધરામણી થઈ. કસુંબા ટપકી રહ્યા છે ત્યાં વજસીદાસાની દીકરીએ પાણીની હેલ મુકી આંગણામાં પગ દીધો.
ડાયરો ભાળી લીરીને છેડો ક્ષેભ થશે. ત્યાં ડાયરો બે ભાગમાં વહેચાઈ ગયો. લીટી હાલી જાણે રૂપાની ઝળકતી જ્યોત હાલી, હેમવરણ અને પાંચ હાથ પુરી કાયાને સંકેલતી લીરીબાઈ આંખના પલકારામાં એસપીના પગથીચાં રડી ગઈ. પણ રાણાને વીંઝણો વીંઝતા મેર જુવાનની નજરું માં લીરીનું રૂપ ધુંટાઈ ગયું.
બપોર ટાણે ડાચરે જમવા ઉઠે. ગાલીચું નખાણી, ખુમચા મુકાણા, ઘીના બેઘરા, ગોળના દડવા, ધીંગ રોટલા. ડાયરો તે છટપટ જમણ પતાવી માધુપુર ૯પડે. સાંજે પગ ચંપી કરતા મેર જવાને વેણ કાઢયા બાપુ, મને પરણવા તે વજસી દાસાની લીરી હારે, શણ ઘડીક તે મુંગા થઈ ગયા. - માધુપુરથી વળતા રાણાએ વજસી પાસે વેણ નાખ્યું. વજસી. કહે છે કરીના મામા લુંછાને પૂછવું પડે, રાણે કહે ઠીક પૂછી જે જે તમતમારે.
ઉંઘાએ ચાખી ને ભણી દીધી લીરીને પરણાવવાની. વાત વટે ચડી ગઈ. ચગારીયાના જુવાને ભેગા થઈ ગયા. લુંઘાએ પણ ફેજ ભેગી કરવા માંડી. દુધમલીયા જુવાન જાણે મતનો જંગ ખેલવા રમતે ચડયા.
લીરીને થયું અરેરે આ કાયા માટે આ કારમે જંગ. અરીસા સામે ઉભી રહી રૂપને નીરખ્યું. અરેરે ! આ રૂપ કેટલી બીનું ના ચુડલા ભગાવશે. આ રૂપની પાછળ છે શું ? મારે અળવા શરીરને કોણ હાથ લગાડવાનું ?
માખણના પીંડા જેવા પેટમાં કટાર ઝીંકી દીધી. લેહીના ચાંદણામાં ખડખડ હસતી લીરી પડી “જે મોરલીયા મારાજ”ના નામની લીરીની ચીસ સંભળાઈ. લીરીનું મરજાદા બહારનું હાસ્ય સાંભળી
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૮૩
મધ દરવાજા વહે નીતરે લેંઘાએ ઘરમાં હડી કાઢી ત્યાં તો કંકુના હોજમાં નાહી હોય તેવી લીરીને જોઈ.
રાણાનું કટક આવ્યું પણ હજુરીયા મેરે લીરીની નનામીના પોંખણા કર્યા. કારણ તેને પણ રૂપને ખપ હતો. અશુચિ કે અપવિત્ર દેહને નહી નવ દરવાજા વહે નિરંતર ની ઉપમા પામેલ અશુચિમચી કાયા લોહીમાં ઢોથપોથ થઈને પડી હતી. મેરજુવાનને તેને ખપ ન હતો.
એક કાળ હતું જ્યારે કન્યાના ગુણ જતાં અને આ દષ્ટાન્તથી આજ સુધી હવે કન્યાનું રૂપ જોવાય છે. પિસા પણ જોવાય છે છોકરી રૂપાળી કે દેખાવડી કેવી છે?
ચામડા જેનારને સમાજમાં શું કહેવાય છે? ચમાર ! ચારડાલ જાતિને ચમાર હોય તે ચામડા જેવાની કે ચામડાં ચુ થવાની વાત કરે.
તું વિચાર તે કર કે જેને તું આલીંગન કરે છે તે કાયા રોગ અને અશુચિથી ભરેલી છે. હાલતા ચાલતા પાયખાનાને કોઈ ચિટતા ફરે ખરું ? આ શરીર હાલતું ચાલતું પાયખાનું નથી તે છે શું ?
જે કે સ્ત્રીઓને પણ આજે અંગ પ્રદર્શનને શોખ ઓછો નથી; માણસની નજર બગડે છે કે પુરુષ બ્રમણ જેવા છે તે ફરીયાદ બધાં કરે છે પણ નજર બગડે છે કેમ ? કે પુરુષ ભટકે છે કેમ તે પૂછયું છે કદી ? એક તરફ સ્ત્રીઓને પુરેપુરો પ્રદર્શનનો લેખ વધતું જાય છે. બીજી તરફ અશુચિ ભાવના ભાવી નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં લખ્યું છે કે –
जे केइ शरीरे सत्ता वण्णे रुवे य सव्यसो
मगसा काय वक्केण सव्वे ते दुःख संभवा જે કોઈ માણસે શરીરમાં તેમજ રૂપ-લાવણ્યમાં મન વચન કાયાથી ખૂબ જ આસક્તિ રાખે છે. મોહ મમત્વ કે શગ રાખે છે. તે સને અંતે તે દુઃખના દરિયામાં જ ડુબવાનો વારો આવે છે.
યે કાયા કાચકા કુંભા નાહક તું દેખ કે કૂલતાં પલક મેં કટ જાયેગા પત્તા જ ડાલસે ગિરતા
હે જીવ જે કાયાને તું પંપાળી રહ્યો છે તે કાયા કાચના કુંભા જેવી છે. જેમ પાંદડુ ડાળ પરથી ખરી પડે તેમ આ કાયા રૂપી કુંભ પણ ગમે ત્યારે કુટી જવાને છે.
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૮૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
સનતકુમાર ચકવર્તી, તેને રૂપના વખાણ એક વખત સુધર્મા સભામાં થયા, તેવું ચકવતીનું રૂપ. કેઈ બે દેને થયું કે જઈને જેવા દે. શંકા ટાળવા માટે બ્રાહ્મણ રૂપે આવ્યા. ચકવતીની ખેળ ભરી કાયા અને નાહવા બેસવા તૈયારી કરી રહ્યા છે.
ચક્રવતીનું મુખ–મને હર કાંતિ-કંચન વર્ણ કાયા જોઈને માથું ધુણાવ્યું બ્રાહ્મણેએ. ચક્રવતી એ પૂછયું, માથું કેમ ધુણવ્યું ?
જેહવા વખાયા તેહવા દીઠા રૂપ અનોપમ ભારી રંગીલા રાણું રહો હો જીવન રહે (૨)
ચકવતીને મનમાં ગવ થયે પોતાની કાયાને એટલે તેણે દેવોને સામો જવાબ આપ્યો
અબઘું નિરખે લાલ રંગીલે બેડ ભરી મોરી કાયા નાહી ધોઈ જબ છત્ર ધરાવું તબ જે જે મેરી કાયા
બ્રાહાણ વેશ ધારી દેવે કહે ભલે અમે રાજસભામાં આવીશ. ચક્રવતી વસ્ત્રાલંકાર ધારણ કરી સીહાસને બેઠાં ત્યાં ફરી બંને દેવતાઓ આવ્યા. બંને દેવ ખેદ પામી ગયા.
રાજન હવે તારા રૂપમાં જમીન આસમાનને ફરક પડી ગયો છે. તારી આ કાયા હવે ઝેર તુલ્ય બની ગઈ છે. તારે જેવું હોય તો તાંબુલ તાણી પરીક્ષા કર,
રાજાએ તબેલ નાખીને જોયું. અહો રાજન તારી કાયામાં સળ સોળ રોગ ઉત્પન્ન થયા છે. દેવે થોડી વખત પહેલાં વખાણેલી કાયા ઝેરમય બની ગઈ. આ છે વિનાશી અને અશુચિમય કાયાને પ્રપંચ. તુરંત સનતકુમારને હિંયામાં વૈરાગ્ય જાગી ગયો.
स्नायं स्नायं पुनरपि पुनः स्नांति शुद्धाभिरभिः वार' बार बत मलतनु चंदनैरर्च यंते मुढात्मानो वयमपमलाः प्रीतिमित्याश्रयंते
नेा शुद्धयंते कथमवकरः शक्यते शाध्धु मेवं રે મૂ! એકવાર નાહયા, બીજી વાર નાહયા. ફરી ફરી શુદ્ધ જળ વડે સ્નાન કરે છે મળના સ્થાન રૂ૫ શરીરને ચંદન-સુખડથી વિલેપે છે. પવિત્ર છીએ, મળરહિત છીએ તેવો મેહ ધરે છે. પણ તે અવાસ્તવિક છે. કારણ કે જેમ ઉકરડો કદી શુદ્ધ થતું નથી તેમાં નિરંતર ખાતર–કચરો રહ્યા જ કરે છે. તેમ આ શરીર પણ ઉકરડાં જેવું છે.
Page #294
--------------------------------------------------------------------------
________________
નવ દરવાજા વહે નીરંતર
૨૮૫
ત્યાં નિરંતર મળી રહે છે. એવા અશુચિ સ્થાનક દેહ છતાં સ્નાન વડે પવિત્ર માનનારા. પવિત્ર ગણીને પ્રીતિ-મૂછ રાખનારા જુઓ ખરેખર મૂઢ છે.
નવ દરવાજ વહે નિરંતર ની ઉપમા પામેલ કાયા કદી અશુચિમાંથી શુચિમય બને ખરી ?
આ રીતે સનતકુમારને પણ પિતાની કાયા પળમાં પલટાયેલી જોઈ વૈરાગ્ય જાગે. સંસાર તજવા યે ગ્ય લાગે. સ્ત્રી–મિત્ર-પુત્ર–પરિવાર બધું જ છોડીને વૈરાગ્ય માગે પદાર્પણ કર્યું.
છ ખંડની પ્રભુતા છોડી દીધી. મનમાં અશુચિ ભાવના ઉલ્લી રહી તપના પ્રભાવે લબ્ધિ ઉત્પન્ન થઈ હતી રાજર્ષિને ત્યારે વૈદ્યરૂપ લઈ ફરી પેલા દેવતાઓ તેને સત્વની પરીક્ષા કરવા આવ્યા. સનતુ મુનિને કહે છે. તમારી કાયા રોગને ભોગ બની છે, જે ઈછા હોય તો હું તમારો રોગ ટાળી દઉં. ત્યારે અશુચિ ભાવના ના મર્મને સાર્થક કરેલા સનત મુનિએ પણ ઉત્તર વાળ્યો કે હે વૈદ્યો જે કર્મરૂપી રોગ ટાળવાની તમારી શક્તિ હોય તે–સામર્થ્ય હોય તે મારે રંગ ટાળો. નહીં તે આ દેહરોગ ભલે રહ્યો. કારણ કે–
दम्पतिरेतो रुधिर विवझे किं शुभमिह मल कदमलगझे
भृश् मपि विहित : स्रवति विरुपं को बहुमनुतेऽवरकर कूपं
આ શરીર સ્ત્રી પુરુષના લેહ અને શુક્રના વિવર્તરૂપ છે. એટલે કે લેહી અને વીર્યને વિકાર માત્ર છે અથવા તો મેલરૂપ કાદવની ખાઈ છે. એમાં શભનિય છે શું ? આ શરીરને હાડ ચામથી ગમે તેટલું ઢાંકયું તે પણ અત્યંત દુર્ગછનિય અને સુગ આવે તેવા પદાર્થો નિરતર કરી રહ્યા છે. આવા કચરાના કુવાનું કેણ બહુમાન કરે?
સનતકુમારે પણ દેને કહ્યું કે જે તમે મારો કમ રોગ મટાડી શકવા સમર્થ છે તે જરૂર મારો ઈલાજ કરી શકે છે.
વૈદ્યરૂપ ધારી દેવ બોલ્યા કે તે રોગ ટાળવાની તે અમારી સમથતા નથી ત્યારે સનતકુમારે કહ્યું છે વૈદ્ય આ કાયાને રોગ તે મારી લબ્ધિ વડે પણ મટાડી શકુ છું. તેણે થુંકવાળી આંગળી કરી રોગ પર લગાડી તે તેની કાયા કંચનવણી દેખાણી. ત્યારે દેવો પોતાનું સ્વરૂપ પ્રગટ કરી મુનિરાજની સ્તવના કરી વંદના કરીને ગયા,
Page #295
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
સાતસેા વર્ષ સુધી સેાળ–સાળ રાગાને ભાગવ્યા પણ નવ દરવાજા વહે નિરતરની ઉપમા પામેલી આ અચિમય કાયાને ઔષધ વડે નીરોગી કરવા લેશ માત્ર પ્રયત્ન કર્યો નહી. અંતે તે રાષિ ત્રીજા દેવાયમાં જ્ગ્યા.
૨૮૬
પળમાં વીણુસી જવાના જેના સ્વભાવ છે પ્રત્યેક રુવાડે પાણા ખમ્બે રેાગવાળી આ કાચા રાગના ભડાર છે. રક્તપીત્ત જેવા સદા લાહી પરુ વડે ખદબદતા મહારાગાની ઉત્પત્તિ જે કાયામાં થવાની સંભાવના છે. જેનુ લેશમાત્ર માન સનતકુમારે કર્યુ તે પણ સાતસે વર્ષ તા કાયાના મદનુ' પરિણામ ભાગવ્યું.
આ કાયાનું એક કરુણ ચિત્ર ઉત્તરાયન સૂત્રમાં વધુ વેલુ છે. ગૌતમ ગણધર મૃગારાણીને ત્યાં આહાર અથે પધારેલા હતા. ધર્મ લાભ ઈ ઉભા રહી મૃગારાણીએ પણ ‹ પધારા ” કહી શ્રાવકાચિત્ત વિવેક સાચવ્યા. ત્યારે ગૌતમ સ્વામીએ ફરમાવ્યું કે મારે તમારા પુત્રને જોવાની ઇચ્છા છે.
મૃગારાણી કહે પ્રભુ પહેલા તમે મુખ બાંધજો કેમકે તે પુત્રના શરીરમાંથી અતિ દુર્ગંધ વહે છે. ત્યારબાદ ભેાંયરામાં પેાતાના પુત્ર પાસે લઈ ગયા.
મૃગાપુત્રનું શરીર જોયુ'. અશુચિ અને બિભત્સ કાયાનું અતિ રૌદ્ર સ્વરૂપ જોઈ લે. જન્મથી જેને હાથ-પગ નથી. ખ'ને આંખાને સ્થાને માત્ર કાણાં છે. નાક અને કાનને સ્થાને પણ માત્ર છીદ્ર જ હતા. કાઇ ઇન્દ્રિય સ્પષ્ટ નથી. ચામડી પણ આશ્કાર દેખાય તેવી છે.
મૃગારાણીએ એક કોળીયા મેાઢામાં મુકો અને કાળિયા ગળે ઉતર્યાં કે તે પણ આરપાર દેખાયો. થે।ડીવારમાં જ વમન થઈ ગયું. માત્ર શરીર્ જ આવું હતું તેમ નહી. શરીરમાં પણ મહાવ્યાધિઓ ભાગવી રહ્યો હતા. ખાર–ખાર વર્ષથી આ દારુણુ વેદના ચાલુ છે. જન્મથી જ મહાદુગંધ અને અંધારી કેાટડીમાં આ પુત્ર સખડતા હ્યો છે. માથુ ફાટી જાય તેવી અસહ્ય દુર્ગંધ છુટે છે.
મૃગાપુત્રની વેદના અને ચીસેાથી ગૌતમ સ્વામીને પણ આ તા જીવતી નર્ક છે તેવી ક્રિયા ઉત્પન્ન થઈ.
સમવસરણમાં જઈને શ્રી વીર પ્રભુને પ્રશ્ન કર્યાં કે આ જીવનું
Page #296
--------------------------------------------------------------------------
________________
નવ દરવાજા વહે નિરંતર
૨૮૭ આયુષ્ય કેટલું છે? પ્રભુ કહે છવીસ વર્ષનું. ત્યાંથી મરીને પણ તે પાછો નર્કમાં જશે.
અશુચિમય કાયાનું આ કેવું દારુણ ચિત્ર છે. આપણે પણ બધાં ઉપથી રૂડાં રૂપાળા દેખાઈએ છીએ. પણ ખરેખર નવ દરવાજા વહે નીરંતર જેવી સુચીમય કાયામાં ગંદકી જ ઉત્પન્ન થવાની કે બીજુ કંઈ?
यदीय संसर्गमवाप्य सद्यो भवेच्छुचीनामा चित्व मुञ्चः अमेध्ययाने पुषस्थ शौच संकल्प माहेायमहो महीयान्
ઉચા પ્રકારના પવિત્ર પદાર્થો પણ આ અપવિત્ર શરીરના સંસર્ગથી એકદમ અશુચિમય બની જાય છે જેમ અત્તર પણ મુત્તર બની જાય તેવો આપણો પરસેવો છે તેને પવિત્ર કરવાનો સંક૯પ વિચાર એ પણ આશ્ચર્યજનક મેહ જ છે કેમકે સુંદરતમ મિષ્ટ અન્નપાનરૂપ ભજનને પણ આ શરીર વિષ્ટા અને મુત્રરૂપે જ પરિણાવે છે. મનુષ્યની અશુચિ કેટલી ખરાબ્દ છે કે સરકારે મ્યુનિસિપાલીટીમાં જુદુ સફાઈ ખાતું રાખવું પડયું. જ્યારે ગામડામાં ગાય-ભેંસના છાણના દિડાં ઉપાડવા છોકરીઓ લડી પડે છે. ત્યારે એક માણસ જ એ છે કે પૈસા આપવા છતાં તેની અશુચી ઉપાડવા કેઈ તૈયાર નથી.
द्वादश नव र धाणि निकाम' गलद शुचीनि न यांति विराम यत्र वपुषि तत्कलयति पूति'
मन्ये तव नूतनमाक्त' પુરુષને શરીરમાં નવ અને સ્ત્રીના શરીરમાં બાર છિદ્રો વડે અહોરાત અશુચિ ઝરી રહી છે. તે શરીરને પવિત્ર માનવું છે તારો કોઈ નવીન આચાર લાગે છે. અર્થાત પ્રત્યક્ષ અશુચિ અને અપવિત્રતાના સ્થાનને પવિત્ર માનવું તે નરી મુખતા જ છે ને?
વડોદશા શહેરમાં એક વખત કેઈ સાહેબના ઘરના સામાનની હરરાજી થતી હતી બધો સામાન ખપી ગયો. પણ સંડાસ જવાના ટબની હરાજી બાકી હતી.
ભરવાડે જોયું કે અરે આ તે સરસ મજાનું ચમકે છે. સફેદ કકીત છે. મોટું દેખાય તેવું સુંદર છે. સાફ સુથરું પણ છે.
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૮૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
મારે દુધ કાઢવા કે છાસ ભરવા કામ લાગશે. એમ માની લઈ લીધું બધાં ભરવાડની મુર્ખાઈ પર હસવા લાગ્યા.
એક સારા માણસે ભરવાડને સમજાવ્યું, ભાઈ! આ વપરાયા વગરનું છે. ચાખું છે માટે દેખાવમાં ભલે સારું લાગે પણ તે સંડાસ બાથરૂમ માટેનું છે. દારૂના ઘડાની જેમ તે ગમે તેટલું ચોખું હોય છતાં તેને પવિત્ર ન કહેવાય.
તેમ આપણું શરીર ભલે ચકચકીત હાય સાફ સુથરું હાય. પણ તે અપવિત્ર છે, અશુચિમય છે. તેને પવિત્ર માનવું તે મુર્ખતા છે.
એક વખત રસ્તા પર કેઈ બહેને વિષ્ટાને કાગળ ફેંકે. કેઈને માથે પડતાં ઝઘડે થે. સંન્યાસી ત્યાંથી નીકળતા જુએ કે અરે આ ઝષડો શાને ચાલે છે?
વિષ્ટા લઈને કાને મુકી, જાણે વાત સાંભળતા હોય તેમ ઉભા રહ્યા. લોકોને થયું અરે ! આ બાવા વળી શું કરવા માંગે છે ?
- સંન્યાસી કહે જુઓ આ વિષ્ટા મારા કાનમાં એક વાત કહી રહી છે.
પહેલા હું સુંદર દુધ તરીકે વેચાણ કંઈની દુકાને, ત્યાર પછી કંદોઈએ મારો મારે બનાવ્યો. સુંદર માવાને સ્વાદ યુકત કરવા માટે અને મીઠાશ લાવવા માટે તેમાં ખાંડ, એલચી, કેસર, બદામ પિસ્તા ભેળવ્યા, ઉપર ચાંદીને વરખ લગા.
રસ્તેથી પસાર થનાર ગ્રાહકે મારું આવું આકર્ષક રૂપ જોઈ ખરીદી કરી. લઈ ગયે પિતાના ઘેર. ત્યાં બાબાને જન્મ દિવસ હતો, બાબાને માટે ખાસ આખું પેકેટ ખેલીને રાખી દીધું, બાબા પણ રમતાં રમતાં ચાર-પાંચ ઈંડા ખાઈ ગયો. તેનું પરીણામ એ આવ્યું કે તે વારંવાર જાજરુ જવા લાગ્યો. પેડાંમાંથી વિકૃત થયેલું મારું આ અશુચિમય વિષ્ટા રૂપ થયું.
તમે ઝઘડે માંડીને બેઠા છે પણ જરા એટલે વિચાર તે કરો. વાંક તમારા શરીર ને છે. મારા સુંદર રૂપને બગાડનાર તે તમારું આ શરીર છે. તમે છો જ એવા કે ગમે તેટલી સારી વસ્તુ કે સારો માલ નાખે તો યે તમે બગાડીને જ બહાર કાઢો છો.
નવ દરવાજા વહે નિરંતર ઉકિતને ખોટી પાડો તે તમારું આ શરીર કામનું શું ? તેને તે અશુચિકરણ પ્રક્રિયામાં જ રસ છે.
Page #298
--------------------------------------------------------------------------
________________
નવ દરવાજા વહે નીર તર
૨૮૯
મલ્લિનાથ ભગવંત જ્યારે મલ્લિકુંવરી હતા ત્યારે જુદા જુદા છ દેશના રાજકુમારો તેને પરણવા તૈયાર થયા. યુદ્ધની સમાયણ મંડાઈ ત્યારે એ એ રાજકુમારને પ્રતિબંધ કરવા માટે મહિલકુંવરીએ પિતાના જેવી જ સ્વરૂપવાન પૂતળી તૈયાર કરાવી. - રોજ પુતળીનું મેટું બોલી તેમાં મિષ્ટ ભેજન નાખે. એક દિવસ બધાંને આમંત્રણ અપાયું પુતળીને સાચી મહિલકુંવરી સમજી આલીંગનાદિ માટે દેડેલા રાજકુમારને જોઈને પુતળીનું મુખ ખેલી નાખવામાં આવ્યું. સહસા દુર્ગધના ધોધ છુટયા, રાજકુમારે ભાગ્યા.
મહિલકુંવરી પ્રગટ થઈને કહે કેમ ભાગે છે તમે બધાં? તમને જેનું આકર્ષણ છે તે કાયા આજ છે. જે હું રોજ ખાતી હતી તે જ મિષ્ટ ભજન તેને ખવડાવેલ છે. બાકી સડવું, બગડવું, ગંધાવું તે તે યુગલને સ્વભાવ છે.
મલ્લિકુંવરીએ દીક્ષા લીધી. તે જ દિવસે કેવળજ્ઞાન પામ્યા છે એ રાજકુમારેએ પણ દીક્ષા લીધી.
भावयरे वपुरिदमति मलिन विनय पिषोधय मानसलिन' पावनमनु चितय विभुमेकं
परम महोदय मुदित विवेक શાંત સુધારસમાં જણાવે છે કે હે વિનય [હે આત્મન] તું આ શરીરને મલિન જાણુ. તારા મનરૂપી કમલને સમજાવ કે પવિત્ર તે માત્ર એક પરમાત્મા જ છે. જેને મહાન જ્ઞાનાદિ અશ્વર્ય પ્રાપ્ત થયું છે, જેનામાં વિવેકને ઉદય થયે છે.
આ શીર પવિત્ર નથી માટે તેને વિચાર ત્યજી દે અને ખરેખર પવિત્ર પરમાત્માનું તું ચિંતવન કર.
આહારદિ શરીરમાં જતાં અશુચિતાને ધારણ કરે છે છતાં આહારપાણી વિના પણ ચાલતું નથી. તેથી સાધુ ભગવતેની ગેચરીની ભાવના કેટલી સુંદર વ્યક્ત કરાઈ છે.
अहो जिणेही असावज्जा वित्ति साहूण देसिआ मुक्ख साहण हे उस्स साहु देहस्स धारणा
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૯૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
મેક્ષ માર્ગના સાધનભૂત આ દેહને ટકાવવા માટે જિનેશ્વર પરમામાએ કેવી અસાવદ્ય ભિક્ષાવૃત્તિ ઉપદેશેલી છે.
દેહત્યાગ તે કરવાનું જ નથી. છતાં તેને દ્વારા સંયમ સાધના કરવા પુરતે તે તેનો ઉપગ છે જ,
केवल मलय पुद्गल निचये अशुचि कृतशुचि भोजन सिचये वपुषि विचिंतय परमिहसार
शिव साधन सामर्थ्य मुदार' જો કે આ શરીર કેવળ સડી જવાના, પડી જવાના કે નાશ પામવાના સ્વભાવવાળો પુદગલને સમુહ જ છે, તેમાં પડેલ પવિત્ર ભોજન પણ અશુચિ – વિષ્ટારૂપે પરિણમે છે છતાં તેને પરમ સારભુત વતુ રૂપે ચિંતવી, શિવસુખ–મેક્ષસુખ આપવા સામર્થ્યવાળો એવો આ ઉદાર દેહ છે તેમ વિચાર.
કેમકે મેક્ષ પણ આ દેહથી જ પામવાને છે. સુંદરીએ ૬૦ ૦૦૦ વર્ષ સુધી આયંબિલ કરી કાર્ય સાધ્યું. ઋષભદેવે ૪૦૦ દિવસ ઉપવાસ કરી સામું. બંધક રાષિના પ૦૦ શિષ્ય આ કાયા થકી મેક્ષ મેળવ્યો. તું પણ નવ દરવાજા વહે નિરંતર રૂપી અશુચિકાયાનો રાગ ઘટાડી મોક્ષ સાધન માની કાર્ય સાધ.
Page #300
--------------------------------------------------------------------------
________________
(૬૫) ભાવના–આશ્રવ
–રોકે ઝટ આ કર્મ કચરાને
यावकिचिदिवानुभूय तरसा कह निर्जीयते तावच्चाश्रव शत्रवोऽनु समय सिंचंति भूयोऽपिततू हा कष्ट कथमाश्रय प्रतिभटाः शक्या निराध्धु मया
संसारादति भीषणान्मम हहा मुक्तिः कथंभाविनी અહો ! હજી કંઈક કર્મ જ્યાં ભગવાઈને નિર્જરી રહ્યા છે ત્યાં તે આશ્રવરૂપ શત્રુ સમયે સમયે નવા કર્મો સિંચા કરે છે.
અરે આ આશ્રવરૂપી શત્રુઓને હું કેવી રીતે જીતી શકીશ? મારો આ સંસારમાંથી મેક્ષ કેવી રીતે થશે?
મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજા શાંત સુધારસમાં આશ્રય ભાવનાને વર્ણવતા આશ્રવ તત્વની ભયાનક્તા આ શ્લોકમાં દર્શાવે છે. આ રીતે વધતા જતા કર્મોમાંથી મારો મિક્ષ કયારે થશે?
ભાવધર્મની આધાર શિલા રૂપ બાર ભાવના ભાવવાને મુખ્ય હેતુ જ સંવર એટલે કે માત્ર નિધિ છે.
આશ્રવ એટલે શું ?
જેમ લેહચુંબકમાં ચુંબકીય શક્તિ છે. તે નજીકમાં રહેલા લેખંડના ટુકડાને ખેંચે છે. ખેંચીને પિતાની સાથે જોડી દે છે. તે રીતે આત્મામાં રાગ દ્વેષ કે મેહ મમત્વ રૂપ ચુંબકત્વ પડેલું છે. જીવ અજ્ઞાનાધીન થઈ ચૌદ રાજલકમાં સર્વત્ર રહેલ કામણ વર્ગણાનાં પુદગલ પરમાણુના જથ્થાને ખેંચે છે. જે પુદગલ પરમાણુઓ આમાની સાથે ખેંચાઈને આવે છે તે આગમનની પ્રક્રિયાને–આવવાના માર્ગને આશ્રવ કહે છે. સિદ્ધ ભગવંતે રાગદ્વેષથી મુક્ત છે માટે સિદ્ધ શિલા પર કાર્મણ વર્ગણા આકર્ષાતી નથી.
શ્રવવું ને અર્થ છે ઉતરવું. મા + શ ચારે તરફથી કર્મોનું
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૯૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
આવવુ' તે, આત્મારૂપી સરોવરમાં ચારે તરફથી કાણુ વ ણાનુ આત્મામાં આગમન થાય છે તેને આશ્રવ કહે છે.
અમેરિકામાં જ્યા વાશીગ્ટન કાર નામે મહાન વિજ્ઞાની થઈ ગયા. હબસી કોઈ મહાન થઈ જ ન શકે, તે માન્યતાના તેણે છેદ ઉડાવી દીધા. તેમની આવક ઘણી સારી તેથી પેાતાની કમાણીને બેંકમાં જમા કરાવે. જરૂર પડયે નાણા કામ આવશે માની જમા કરાવ્યા કરે છે.
―
એક દિવસ માઠા ખખર મલ્યા. તેમના મિત્ર હાંફળા ફાંફળે થતા આવ્યા. કાર ! તમે સાંભળ્યું ? – શું ? ~ તમે નાણા જમી કરાવ્યા છે તે એન્જ ફડચામાં ગઈ. તમારા કેટલા ડોલર હતા બેન્કમાં ? કાવર કહે ૧૭૦૦૦ ડાલર.—
તા હવે ગયા માં પાણીમાં
વૈજ્ઞાનિકના મુખનો કોઈ જ ભાવ ન ખઢલાયો. પેલા મિત્રને નવાઈ લાગી. તમને કશું દુઃખ નથી થતુ કાર? વૈજ્ઞાનિકે પૂછ્યુ શેનુ ?
આ ધન ગયાનું. મિત્ર! ધનસ ગ્રહના મૂળ આશય તો ઉપયોગ થાય તે જ હતા ને? હવે તે ખીજાને કામ આવશે. શે! ફ પડવાનો છે?
કેટલો નિસ્પૃહી વિજ્ઞાની—આવા સંતોષી માનવીને અવિરતિજન્ય આશ્રવ કેટલો થવાનો ?
આપણે પણ આશ્રવ ભાવના ભાવતા આ જ વિચારવાનું છે. ચારે તરફથી કર્મોની રજ આવી રહી છે. રોકા ઝટ આ કૅમ કચરાને નહી. તા આખે આત્મ પ્રાસાદ ધુળના ભારે દટાઇ જશે.
જેમ હોળીમાં એક કાણું પડે, તે કાણામાંથી પાણી હેાળીમાં આવતું હાય. તે હાળી ગમે તેટલી મેાટી હોય પણ કાણામાંથી આવતું પાણી હાળીને ડુબાડવાનું કે નહીં?
આ રીતે આત્મામાં આશ્રવના માગે` ચારે બાજુથી કર્મો આવતાજ જશે તે તે સ`સારમાં ડુબી જવાના જ. કારણ કે બાવો મન્ત્ર હેતુ: સ્વાત્ એમ કહેલુ` છે,
જીવ સમયે સમયે સાત કર્મ બાંધે છે, શાસ્ત્રકાર કહે છે આંખના
Page #302
--------------------------------------------------------------------------
________________
રેકે ઝટ આ કર્મ કચરાને
૨૯૩
એક પલકારામાં અસંખ્ય સમય જાય અર્થાત્ અસંખ્યને સાત વડે ગુણો એટલા કર્મો બંધાઈ જાય તો વિચારો કે એક સેકંડમાં, એક મિનિટમાં કે એક કલાકમાં કેટલાં કર્મો બંધાઈ જાય અને એ રીતે એક દિવસએક વર્ષ કે એક ભવમાં કેટલાં કર્મો બંધાય?
આવા કર્મ આશ્રવના ભારથી દબાયેલા આત્માની સ્થિતિ શું થાય ?
આવા શુભાશુભ કર્મોનું આવવું તેજ આશ્રવ અને આશ્રવ એ સંસારનું મૂળ છે તેવી વિચારણું એ જ આશ્રવ ભાવના
આ તકે આશ્રવ અને બંધને સામાન્ય તફાવત નેંધવા જેવો છે. એક ગ્લાસમાં દુધ હોય તેમાં ખાંડ નાંખવામાં આવે ત્યારે દુધમાં ખાંડ હોય ખરી પણ તે એકરસ ન થઈ હોય તે દુધમાં ખાંડને હલાવીને ઓગાળી નાંખે તે એકરસ થઈ જાય ત્યારે દુધ અને ખાંડ ભળી જાય છે.
બસ આજ ઉદાહરણને અવધારી લે. આમામાં કર્મનું આવવું તે વાછત્ર અને એકરસ થઈ જવું તે વધે એટલે કે પ્રથમ આશ્રવ થાય મતલબ કર્મો આવે અને પછી બંધ થાય એટલે કર્મો એકરસ થઈને ચૂંટી જાય. દયાન દીપિકામાં આશ્રવની વ્યાખ્યા કરે,
मनोवचकाय कर्म योग इत्युच्यते जिनैः
स एवाश्रय इत्युक्तः सोऽप्य शुभा शुभ स्तथा મન વચન અને કાયાની ક્રિયાને જિનેશ્વરો એ વેગ કહ્યો છે. તે જ આશ્રવ કહેવાય છે. તે પણ શુભ અને અશુભ બે પ્રકાર છે. તત્વાર્થ સૂત્રકારે પણ આ જ વાત કહી છે.
काय वाङ् मनः कर्मयोगः स आश्रयः પણ વિશેષ સ્પષ્ટતાથી સમજવા માટે તે નવતત્વકારે આપેલ આશ્રવ તત્વના ભેદોની ગાથા જ જાણવી જરૂરી છે.
इन्दिअ कपाय अव्यय जोगा, पंच चउ पंच तिन्न कम्मा किरीयाओ पणवीस इमाउताओ अणुक्कमसो
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨ આ પાંચ ઇન્દ્રિય, ચાર કષાય, પાંચ અવિરતિ, ત્રણ યોગ અને પચીસ કિયા એ કર્મબંધના હેતુઓને આશ્રવ કહે છે.
ઇદ્રિ પાંચ છે તેને આધારે આશ્રવને સમજાવવા પ્રથમ સ્પશે. દ્રિયનું ઉદાહરણ આપે.
વિષયને વશ જીવના ચર્મચક્ષુ અને ભાવચક્ષુ બને બંધ થઈ જાય છે. તે નથી જોઈ શકતા કે નથી વિચારી શકતા. જેમ કામ વિવશ હાથી હાથણને જોઈને કામ વિહળ થઈ જાય છે. તેને લીધે જ પરવશતાને પામે છે.
જંગલમાં બે ત્રણ હાથી સમાય તે ખાડો કરવામાં આવે છે. મોટી ખપાટે રસ ચોરસ ભરી લઈ ખાડે ઢાંકી દેવાય છે. જીવતી હાથણી જેવી કૃત્રિમ હાથણું સામે રાખવામાં આવે છે. કામ વિવશ હાથી, હાથણીને માટે આંધળો ભીત થઈને ભટકતા હોય છે. હાથણીને જોતાં જ તેને સ્પર્શ માટે દોડે છે. એકલી હાથણ નીહાળી તેને વધારે જેર આવે છે. જે તે હાથણને માટે પ્રયત્ન કરે છે કે તરત પિતાના ભારથી દબાઈ વાંસની જાળી તુટતા ખાડામાં પડે છે અને હાથી જેવું રાક્ષસી પ્રાણ પણ સ્પર્શેન્દ્રિયના વિષયને લઈને વિડંબના પામે છે.
करिझष मधुपा रे शलभ मृगादयो-विषय विनोद रसेन. हंत लभो रे विविध वेदना, बत परिणति विरसेन
વિષયાનંદના રસે કરી હાથી–માછલા-ભ્રમર પતંગીયા-હરણ વગેરે વિવિધ વેદના ભોગવે છે. વિષયજન્ય વેદનાનું આ પ્રત્યક્ષ પરિણામ છે. | સ્પર્શના વિષયમાં હાથી પરવશ બને છે. તેમ રસ–જીભના વિષયમાં આસકત માછલું ખાવાની લાલચે દોડે છે. કાટામાં રહેલા માંસ ખાવા જતાં જાન ગુમાવે છે. ગંધના વિષયમાં ફસાયેલે ભમરો કમળની સુગંધમાં આસક્ત થઈ ગુંજારવ કરે છે. પણ સાંજે કમળ બીડાઈ જતાં પ્રાણ ગુમાવે છે. દીવાની જ્યોતના વિષયે આસક્ત પતંગી ચક્ષુના વિષયમાં ફસાઈ દીવામાં ઝંપલાવે છે અને પ્રાણ ગુમાવે છે. કાનના વિષયમાં આસક્ત બનેલું હરણું મધુર ગીતમાં લુબ્ધ થઈ શિકારીના બાણને ભોગ બની જીવનની આહુતિ આપે છે.
ક મિથ્યાત્વ–પ, અવિરતિ-૧૨, કષાય–૨પ, યોગ–૧૫=૫૭ ભેદે પણ આશ્રવ કહ્યો છે.
Page #304
--------------------------------------------------------------------------
________________
રોકો ઝટ આ કર્મ કચરાને
૨૯૫ જે એકૈક વિષયની આસક્તિ આવું પરિણામ લાવે તે સમગ્ર ઇન્દ્રિમાં આસક્ત અને કેટલા અને કેવા કર્માશ્રવ થાય? કેવા વિપાકો ભેગવવા પડે?
તેથી ઇન્દ્રિયને વાળીને ભક્તિ માર્ગમાં સ્થાપન કરે તે પાપાશ્રવમાંથી બચી શકશે. કેમકે વિતરાગને પણ ઈન્દ્રિયો છે જ. પણ ઇન્દ્રિયના વિષયની આસક્તિ નથી તે કઈ જ પ્રકારને આશ્રવ થતો નથી.
Wાગ :- ક્રોધ-માન-માયા-લોભ રૂપ કષાય એ આશ્રવ છે. શ્રી આચારાંગ સૂત્રના બીજા અધ્યયનમાં કહ્યું છે કે સંસારનું મૂળ કષાયો છે. જીનેશ્વરરૂપી દી કષાયોના દારુણ ફળમાં નરકાદિના ભયંકર દુખે દેખાડે છે માટે કષાય ત્યાગો–આશ્રવ ત્યાગે.
कोहो पीइं पणासेइ माणो विणाय नासगो
माया मित्ताइ नासेइ लोहो सव्व विणासणो શ્રી દશવૈકાલિક સૂત્રમાં જણાવે છે કે કોધથી પ્રીતિને નાશ થાય છે, માનથી વિનયનો નાશ થાય છે, માયા સરળતાને નાશ કરે છે અને લેભ સર્વનાશને નેતરે છે.
૦ કેધ એટલે સનીમિત્ત કે નીનિમિત્ત–સચેતન કે અચેતન વસ્તુ પરનો શ્રેષ.
પરદેશમાં એક છોકરા પાસે જીમ નામનો એક કુતરો હતે. ઘરની બહાર નીકળી તે કુતરો રાહદારીને કરડ્યો. શહદારીએ પોલીસમાં કેસ નોંધાવ્યો. પોલીસે કુતરાના માલિક એવા તે છોકરાને પૂછયું આ કુતરો તમારો છે?
છેકરો કહે હા. “તે આ રાહદારીને કર છે” છોકરે બે તેમાં મારો દેષ નથી.
મારા મમ્મીએ ગુસ્સે થઈ મને કાઢી મુક્યો તે મેં મારા કુતરાને બે સોટી ચડાવી દીધી. એટલે તે બહાર જઈ રાહદારીને કરડ્યો હું શું કરું?
તેની મમ્મીને બોલાવાયા. તમે છોકરાને કેમ કાઢી મુક્યો? તેની મમ્મી કહે ઘરમાં કંઈ ખાવાનું નથી અને છોકરાએ ખાવાનું માગ્યું તેથી ક્રોધમાં ઠપકો આપી કાઢી મુક્યો.
તમારા ઘરમાં ખાવાનું કેમ નથી? મારા પતિએ પૈસા નથી આપ્યા માટે.
Page #305
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
છેકરાના પપ્પાને મેલાવ્યા. કેમ પૈસા નથી આપતા. તે કહે શેઠે પગાર નથી આપ્યા. શેઠ તે! જવાબ તૈયાર રાખીને જ બેઠા હતા કે ઘેર પત્ની સાથે ઝઘડા થઈ ગયા તા પગાર ન કર્યો. આ ક્રોધનું વિષચક્ર કેવુ' વિચિત્ર છે,
૨૯૬
૦ માન એટલે ગ કે અભિમાન બાહુમળીને માન કષાયને લીધે ભચ કાચેાત્સગ છતાં કેવળજ્ઞાન થયું નહીં. જેવા માનરૂપી હાથીએથી ઉતર્યા કે ત્યાં જ કેવળજ્ઞાન પામ્યા.
૦ માયા એટલે પરને છેતરવુ તે. જોકે માયા શીખવવી પડે તેમ નથી. તમે મુ ંબઈ રહેતા હૈ। અને દેશમાં [ જન્મભૂમિમાં] જતાં હા. કોઈ પ્રશ્ન પૂછે કે કેમ દેશમાં જાએ છે? તમે સાચા જવાબ આપવાના ખરા? “ નહીં ” “ કેમ ? ” નામેા કયાંક સામાન વળગાળશે. બરફમાંથી ક્ષણે ક્ષણે નીતરતા પાણીની જેમ તમારે માયા નીતરતી હાય છે. છતાં વધુ માયાવી વધુ બુદ્ધિશાળી ગણાય—હાંશીયાર
39.66
ગણાય.
[આજકાલ તા માયાને કષાય ગણવાનુ` જ જાણે બ`ધ થઈ ગયું છે.] ૦ લાભ :– શરીર કે ધનાદિ બાહ્ય વસ્તુમાં આસક્તિ, સીકંદર જયારે યુદ્ધ કરી પ`જાબ તરફ આવ્યા ત્યારે ત્યાંના રાજાએ શાંતિ અને આબાદી માટે સધિ કરી. પછી રાજાશાહી ઠાઠથી જમવા નાતર્યાં. સીકંદરને સમજાવવા માટે ભાજનના થાળમાં હીરા-માણેક-મેાતી વગેરે મુકયા. સીકદર ગુસ્સે થઈ ગયે!. મારી આ મજાક ?
રાજાએ પહેલાં સીકંદરની માફી માંગી પછી પૂછ્યુ કે બાદશાહ, રોટી તે આપના રાજ્યમાં પણ ઘણી છે. આપને જેની ભૂખ છે તે જ વસ્તુ મેં પીરસી છે. કાઈ બાદશાહ ઘરબાર છેાડી, પરિવાર છેડી આટલેા દૂર આવે તે કઇ રોટી માટે તે ન જ આવ્યા હાય. મેલે સમ્રાટ 'મે' ભેજન પીરસવામાં શું ભૂલ કરી ?
સીક દર પણ સમજી ગયા. તમે પણ ચારે કષાયને આશ્રવરૂપ સમજી રેાકેા ઝટ આ કમ` કચરાને તે મુક્તિના દ્વાર ખખડાવી શકશેા. વિત્તિ :- વિરતિ ધમ ની પ્રતીજ્ઞા વિનાના જીવા સતત પાપકમ ને મધતા જ રહે છે. હિંસા, જુઠ, ચારી, અબ્રહ્મ અને પરિગ્રહ એ
Page #306
--------------------------------------------------------------------------
________________
રેકો ઝટ આ કર્મ કચરાને
૨૯૭
અત્રત છે. દુનિયામાં સર્વત્ર થતાં આરંભ-સમારંભનું પાપ તમે માથે લઈને ફરે છે. પ્રતિજ્ઞા નથી–વિરતિ નથી ત્યાં સુધી પાપ ચાલુ જ છે.
આશ્રવ ભાવનાની સજઝાયમાં જણાવે કે ભગવતીજીમાં જણાવ્યા મુજબ એકેન્દ્રિય જીવો પ્રગટપણે કઈ પાપ ન સેવતા હોવા છતાં તેને અઢારે પાપસ્થાનક ચાલું છે કારણ અવિરતિ આશ્રવ થકી કર્મનું શ્રવવું ચાલું જ છે.
ત્યારે પંચેન્દ્રિયને તે પ્રત્યક્ષ જ પાપસ્થાનકનું સેવન ચાલું છે.
૦ હિંસાના પરિણામે અક્કાઈ રાઠોડ મૃગાપુત્ર લોઢીયે બન્યોપર્વત અને નારદના વિવાદમાં વસુરાજા સાચું જાણવા છતાં અને અર્થડાંગરને બદલે બકરે કો તે દેવતાએ સિંહાસન પરથી લાત મારી પાડી દીધું અને રાજા મરીને નકે ગયે તે જૂઠનું પરિણામ–ચેરી કરતે હૈહખુર ચેર અંજન સિદ્ધિ વડે રાજભોજન ખાઈ જતો હતે પણ રાજાએ ગોઠવેલ છટકામાં ધુવાળાથી નેત્રોજન ધોવાઈ જતાં પકડાયો અને સૂળીએ ચડ્યો-અબ્રહ્મના આચરણે સત્યકી વિદ્યાધર જેવાને નર્કમાં ધસેડ-પરિગ્રહના પાપે સુભમ ચકવતી સાતમી નરકે ગયે. .
આ પાંચે આશ્રવ દુર્ગતિના દૂત સમા છે. તેથી સદગતિન સાધવા માટે વિરતિવંત બને અને રેકે ઝટ આ કમી કચરાને તે આતમપ્રાસાદ ચેો રહેશે.
ચોર :- મન-વચન-કાયા ત્રણ પ્રકારે ગ છે. તત્વાર્થ સૂત્રમાં આ ત્રણને આશ્રીને જ આશ્રવની વ્યાખ્યા આપી છે. માત્ર વાર પર વર્ષ:, રસ કાશa: તેનો નિગ્રહ કઈ રીતે કરે. મને ગુપ્તિથી મનેયેગને-વચનગુપ્તિથી વચનગને અને કાયપ્તિ થકી કચયોગને નિગ્રહ થઈ શકે.
ત્રણે યુગમાં મનેયેગથી સૌથી વધુ કર્મશ્રવ થાય છે. તેથી જ ४थुछ है - मन एव मनुष्याणां कारण बन्ध मेक्षियोः
સુનંદાના રૂપમાં આસક્તિ પામેલો રૂપાસેન. માત્ર દષ્ટિમિલન થયું છે છતાં સુતા-બેસતા-ખાતા–પીતાં–સુનંદા ચિત્તમાંથી ખસતી નથી. નગર ચાખુ બહાર ગયું છે. સુનંદા એકલી રાજમહેલમાં સુતેલી છે. રૂપસેન પણ તબીયતના બહાને ઘેર જ રહ્યો છે.
ઘેરથી નીકળે ત્યારે મને મન વિચારે કે જઈને સુનંદાને મળીશ,
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૯૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
પ્રેમ ગોષ્ઠી કરીશ, વિષય સુખ માણશ એ રીતે વિષય સુખ માટે તલસી રહ્યો છે ત્યાં જીણુ દીવાલ પડતાં જ મૃત્યુ પામ્યા.
આ જ ગાળામાં સુનંદા સાથે અંધકારમાં કાઇ ચેાર આવીને વિષય ભાગ ભાગવી ગયા હતા. રૂપસેન સુનંદા પ્રત્યેની અતિ આસક્તિને કારણે સુનંદાના ગર્ભમાં જ ઉત્પન્ન થયા અને મનાયેાગના પાપે સજાણી મૃત્યુની પર પરા
(૧) મહિના પછી સુનદાને ગર્ભની જાણ થઇ ચતુર દાસીએ ઔષધ આપી ભપાત કરાવ્યા. આ થયુ રૂપર્સનના જીવનું પ્રથમ
મૃત્યુ.
(૨) લગ્ન પાદ સુનંદા ક્ષિતપ્રતિષ્ઠિત નગરે આવી સપ્ત થયેલા રૂપસેન તેના માહથી ફેણને ડાલાવી રહ્યો હતા. સુનંદા ભયથી ચીસા પાળવા લાગી, તેના પતિએ ઠાર માર્યા. રૂપસેનના જીવ મનાયાગરૂપ આશ્રવથી ફરી મે।તને ભેટયે,
(૩) રૂપસેનના જીવ કાગડા થયા. સુન દાને જોઈ કા કા કરે છે. ઉદ્યાનમાં બેઠેલા તેના પતિને ગુસ્સે આવતા વીધી નાખ્યા ફ્રી મેાત– (૪) હંસ થયેલા રૂપસેન સુનંદા રાણીને જોતાં જ મધુર અવાજો કરે છે. આ સમયે સુન દાના પતિ પર કેાઈ કાગડા ચરકયા. રાજાએ નિશાન લીધું ત્યાં કાગડા ઉડી ગયા અને સુનંદા પ્રત્યેની આસક્તિએ હંસના પ્રાણ ગયા.
(૫) એજ રીતે હરણના ભવમાં સુનંદાને જોતાં જ આસક્ત થયેલ હરણ કેમેય ખસતુ ં નથી. રાજા તેને મરાવીને માંસ રધાવે છે. હાંશેહેશે રાજા રાણી અને ખાય છે. કેવળ મનાયાગથી બાંધેલ આશ્રવ છતાં વિષ્ણુ ખાધાં વિષ્ણુ ભાગવ્યાજી ફાગટ કમ` બંધાય ઉક્તિ સાર્થક બની રૂપસેનના જીવ કરુણુતમ માને ભેટયા માટે જ કહ્યુ કે રીકા ઝટ આ કમ કચરાને.
(૬) રૂપસેના જીવ હાથીના ભવે સુનદ્યા સાધ્વી થકી છેલે પ્રતિઐાધ પામ્યા.
વચનયોગ આશ્રવના નિરોધ માટે આટલું જ ચીતવા, જે જીભ જીનરને સ્તવે તે જીભને પણ ધન્ય છે. કાયયેાગ આશ્રવમાંથી બચવા માટે એક ઉપાય-ઈર્યા સમિતિના પાલન થકી ક્રર્માનું આશ્રવણુ રાકે.
Page #308
--------------------------------------------------------------------------
________________
રોકે ઝટ આ કર્મ કચરાને
૨૯૯ ક્રિયા :- સૂયગડાંગ સૂત્રમાં પચીસ કિયા સ્થાન જણવ્યા જેમાં તે જીવને કેવા કટુ ફળ આપે છે તેનું વર્ણન છે.
કક કિયા થાનક ફળયારે બોલ્યા બીજે અંગે રે કહેતા હિરહુ કમકમે રે વિર તાસ પ્રસંગે રે
આશ્રાના આ પાંચ ભેદ થકી ૪૨ પ્રકારે નવતત્વકારે વર્ણવ્યા. આ જ ભેદે પ્રશમરતિમાં ઉમારવાતિ વાચક આ રીતે જણાવે છે.
मिथ्यादष्टि रविरतः प्रमादवान यःकाय दण्डरचि
तस्य तथास्रव कमणि यतेत तन्निग्रहे तस्मात् જે જ મિથ્યાત્વ-અવિરતિ–પ્રનાદ કષાય અને યોગદડમાં રુચિ રાખે છે. તે જો તે માર્ગે કર્મોને આશ્રવ કરે છે. માટે તેને રોકવા પ્રયત્ન કરવો જોઈએ.
મિથ્યાત્વ આદિ પાંચ માર્ગોએ કમરૂપી કચરો આવી રહ્યો છે. આત્મા રૂપી મહેલમાં આ કચરો ચૂંટી રહ્યો છે તે મહેલ ધુળ વડે દટાઈ જાય તે પહેલાં સતત તનિષદે તમારૂ
–રેક ઝટ આ કમ કચરાને– કેમકે મિથ્યાત્વ આશ્રવની નિવૃત્તિ ચોથે ગુણઠાણે થાય, અવિરતિની પાંચમે, કષાયાશ્રવ જીવ દશમે ગુણઠાણે અને યોગાશ્રવ તેરમે ગુણઠાણે નિવૃત્ત થાય છે.
એટલે આશ્રવ સર્વથા જય થાય ત્યારે અગી કેવળીની અવસ્થા પ્રાપ્ત થાય.
इत्याश्रवणा-मधिगम्य तत्व' निश्चित्य सत्य' श्रुति सन्निधानात् एषां निराधे विगलविरोघे
सर्वात्मना दागू यतितब्यमात्मन् હે આત્મા તું આ પ્રકારે આશ્રવ તત્વ સમજી શાસ્ત્ર શ્રવણ કરી સત્યનો નિશ્ચય કર. એ આશ્રવ તત્વના નિરોધ માટે તુરંત પ્રયતન કર. એમાં વિરોધ જેવું કશું નથી. માટે સદ્દગુરુ સમીપે આશ્રવ તત્વ જાણ સત્ય નિર્ધારણ દ્વારા તેને છાંડવા ઉદ્યમ કર.
જાપાનના એક સંત હાઈફૂન પાસે લશ્કરી સૈનિક આવ્યો. તે કહે મારે સ્વર્ગ અને નરક કોને કહેવાય તે જાણવું છે.
હાઈફૂન કહે એ વાત તે હું તને પછીથી સમજાવીશ. પહેલા
Page #309
--------------------------------------------------------------------------
________________
૩૦ 6.
અભિનવ ઉપદેશ પ્રાસાદમને એ કહે કે કયા મુખે તારી લશ્કરમાં ભરતી કરી છે? તારા જેવા લાયકાત અને ગ્રતા વિનાના ને આમ લશ્કરમાં રાખે?
આ સાંભળી પેલા સૈનિકનું માન ઘવાયું ઉગ્ર રોષથી કેડે લટકતી પીરતાલ ઉપર હાથ મુ. હાઈફૂન કહે એ હાથ લઈ લે. જેનામાં ચકલી મારવાની શક્તિ ન હોય તે મારું શું નિશાન લઈ શકવાને? કાયરના હાથમાં પિસ્તોલ ન શોભે.
સૈનિકે પિસ્તોલ સીધી હાઈફૂનની છાતી પર ધરી દીધી. હાઈનિ કહે ભાઈ તારા માટે નષ્ટના દ્વાર ખુલી ગયાં.
કઈ રીતે ઘટાવશું આ ઉદાહરણ આપણે? છે ઈન્દ્રિય-કણે નિદ્રયને શબ્દો ન રૂચ્યા ત્યાં થેયે ઈન્દ્રિય આશ્રય
0 કષાય – અભિમાન ઘવાયું અને ક્રોધ ચડ થઈ ગયે કષાયાશ્રવ
0 અવિરતિ – પ્રથમ વ્રત–હિંસા માટે પ્રવૃત્ત થયે અવિરતિ આશ્રવ થઈ ગયા.
- ગમન અને કાયા વડે દુપ્રણિધાન થતાં યોગ-આશ્રવ આરંભાયે
૦ કિયા-અધિકચણિક ક્રિયા કેમકે બંદુક ખેંચી કાયિક ક્રિયા પણ થઈ થયો ક્રિયાશ્રય
પાંચે આશ્રવમાં પ્રવૃત થયો ત્યાં નરકનું દ્વાર ન ખુલે તો થાય શું? માટે રોકે ઝટ આ કમ કચરાને - સૈનિક પણ ભુલ સમજ પગે પડી ગયે ક્ષમા માંગી સંત કહે બસ હવે સ્વર્ગના દ્વાર ખુલી ગયા કેમ? આશ્રય નિરોધ થઈ ગયો તેથી જ શાંત સુધારસમાં કહ્યું છે કે
मौदस्यत्र रे सावपाप्मनां रोधे धियमाधाय
शांत सुधारस पाप मनारत विनय ! विधाय विधाय રે વિનય હિ ચેતન! તું આ પ્રકારે આશ્રવજન્ય પાપને રેધવાની બુદ્ધિ કર અને શાંતસુધારસનું વારંવાર પાન કરી આનંદ પામ, આનંદ પામ.
આ રીતે આશ્રવ તવ સમજી આશ્રવ ભાવના ભાવવા થકી સંવર આદરવા યત્ન કરો એ જ અભ્યર્થના
, આ પ્રકારવિવાર વિવા
પાસ અને બુદ્ધિ કરે
Page #310
--------------------------------------------------------------------------
________________
(૬૬) ભાવના—સ વર
-જીવનની સર્વ શ્રેષ્ઠ ક્ષણ
येन येन य इहाश्रय रोवः संभवेन्नियत मौपयिकेन आद्रियस्व विनयोयत चेता स्तत्तदांतर दृशा परिभाव्य હું વિનય [ચેતન] આ જગતમાં જે જે ઉપાયે, કરી નિશ્ચચે આશ્રવ રાધ [સંવર] થાય છે તે તે ઉપાયા આંતરદૃષ્ટિએ વિચારી તે પ્રતિ ચિત્ત લગાડવામાં આદર કર.
આ સંસારમાં જે જે રીતે આવતાં પાપ કર્મો અટકાવી શકાય, પાપના રસ્તા રોકી શકાય, આશ્રવા નિરાધ કરી શકાય તે તે સર્વ સ‘ભવિત ઉપાયાને આચરવા ઉદ્યમશીલ થા એટલે કે સવરને આદર. સરૂંવર કરવાથી ક્રમ રજ આવવાના દ્વારા અધ થાય છે અને તે તે સ*વર સમિતિ-ગુપ્તિ-પરિષહ—તિધર્મ-ભાવના અને ચારિત્ર રૂપ છે તે પ્રકારે વિચારણા કરવી. તેમજ હું આત્મન્ તું પણુ સંવરને આદરવાવાળા કયારે થઇશ. એમ ચિંતવવું તે સંવર ભાવના.
યુનાની જેમ પૂર્વે લીંગ એક્ નેશન્સ 'સ્થા હતી. જે આંતરરાષ્ટ્રિય પ્રશ્નો હાથ ધરતી અને તેના ઉકેલ લાવવા પ્રયાસ કરતી હતી. એક વખતે તેના પ્રમુખ નામદાર આગાખાન હતા. એક પત્રકાર તેની મુલાકાતે આવ્યા. થોડા પ્રશ્નો આગાખાનને પૂછ્યા બાદ કહે કે હવે મારે એક મહત્વના પ્રશ્ન પૂછવાના છે. આગાખાને કહ્યું પૂછે ?
પત્રકાર કહે આપના જીવનની સર્વશ્રેષ્ઠ ક્ષણ આપને કઈ લાગે છે ? વિચક્ષણ એવા આગાખાને પ્રતિ પ્રશ્ન કર્યો તમે કઈ માના છે?
પત્રકાર કહે તમને ઘેાડા દોડમાં ઘણા જ રસ છે. તેથી મને લાગે છે કે જ્યારે આપના રેસના ઘેાડા જીતતા હશે ત્યારે તે ક્ષણે તમારે માટે સર્વ શ્રેષ્ઠ ક્ષણા બનતી હશે.
નામદાર આગાખાન કહે નહીં નહીં તમારું અનુમાન ખરાખર નથી. કારણ કે એમ તો હું રાજકારણમાં પણ ઘણા રસ ધરાવું છું
Page #311
--------------------------------------------------------------------------
________________
૩૦૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ તેનો અર્થ એ તે નથી થતો કે દિન-રાત રાજકારણની ચર્ચામાં જ હું રત રહું છું.
આ સાંભળી પત્રકાર મુંઝાય એટલે કહે તે આપ જ બતાને કે કઈ ક્ષણ આપને માટે સર્વ શ્રેષ્ઠ ક્ષણ બને છે?
નામદાર આગાખાન કહે જુઓ ભાઈ ! દર શુક્રવારે બપોરે નમાજ પઢવામાં મારી જે ક્ષણ પસાર થાય છે તે ક્ષણોને જ હું મારા જીવનની સર્વશ્રેષ્ઠ ક્ષણું માનું છું. આવી સુંદર અને શ્રેષ્ઠ ક્ષણે સરવાળો એ જ મારું જીવન છે. કેમકે મારા જીવનની એટલી જ પળો એ મને લાગે છે કે હું પાપાચરણથી દૂર અને મારી જાતની નજીક બેઠે છું.
બસ આટલું તમને પણ સમજાઈ જાય તો તે થયું આશ્રવમાંથી સંવરમાં પદાર્પણ
આશ્રવ એટલે પાપનું આગમન – સંવર એટલે તેથી વિપરીત પ્રવૃત્તિ –
કારણ જ્ઞાની પુરુષોએ વાછવ નિ: સંવત સૂત્ર આપેલું છે. પાપના માર્ગોને રોકી લેવા–બંધ કરી દેવા તે સંવર.
ત્યાં (પાપ) કર્મોને આવતા અટકાવવા અથવા નવા કર્મો ન બાંધવા તે જ મુખ્ય પ્રવૃત્તિ છે.
તમે ઘરમાં કચરો સાફ કરવા બેસે, ત્યારે પહેલાં બારી-બારણાં બંધ કરી છે કે નહીં? કરે છે ને? કેમ ભાઈ! શું બારી બારણાને બંધ કરવાથી કચરો નીકળી જાય છે?
ના સાહેબ! બારી બારણા બંધ કરવા માત્રથી કચરો નીકળી ન જાય પણ જે બારી બારણું બંધ ન કરીએ તે કચરો કાઢવાની મહેનત માથે પડે છે. કારણ કે એક બાજુથી કચરો નીકળી જશે. બીજી બાજુથી હવા સાથે કચરો ઉડી ઉડીને અંદર આવશે તે ફાયદો છે ?
આ કચરો કાઢતા પહેલાં બારી-બારણું બંધ કરવાની ક્રિયા તે સંવર.
જેમ એક હોડી પાણીમાં ફરી રહી હોય. તે હડીમાં અચાનક કાણું પડી જાય તે કાણામાંથી ધીમે ધીમે પાણી અંદર આવવા લાગશે. એ સમયે હેડીમાંથી પાણી કાઢવામાં ડહાપણ કે છિદ્ર પુરી દેવામાં?
પ્રથમ તે છિદ્ર જ બંધ કરવું પડશે કેમકે છિદ્ર બંધ ન થાય તે પાણી આવ્યા જ કરશે. પછી હોડીમાંથી તમે પાણી ક્યાં સુધી
Page #312
--------------------------------------------------------------------------
________________
જીવનની સર્વ શ્રેષ્ઠ ક્ષણ
ઉલેચ્યા કરવાના? બસ આ પાણીના પ્રવાહને આવતે અટકાવવાની કિયા તે સંવર,
ટુંકમાં નવા કર્મો આત્મા તરફ આવતા હોય તેને રોકવાની પ્રક્રિયા જ સંવર છે.
या पुण्यपापयोरग्रहणे वाक्काय मानसी वृत्ति
सुसमाहितो हितः संवरो वरददेशितश्चिन्त्यः મન વચન કાયાથી પાપનું અને પુણ્યનું જે ગ્રહણ (જ) ન કવું તે (જ) ઉત્તમ સંવર ધર્મ છે. એ પ્રમાણે દેશના દાતા પરમામાએ આપણને ચિંતવવાનું કહ્યું છે. સંવરના સ્વરૂપને વિશેષથી સમજવા માટે નવતત્વકાર જણાવે છે.
समिई गुत्ती परिसह, जइ धम्मा भावणा चरित्ताणि
पणति दुवीस दस बार प'च भेएहि सगवन्ना પાંચ સમિતિ – ત્રણ ગુપ્તિ – બાવીસ પરિષહ-દશ યતિધર્મ – બાર ભાવના – પાંચ ચારિત્ર એમ કુલ સતાવન ભેદે સંવર દર્શાવ્યો છે.
યેગશાસ્ત્રમાં શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજાના જણાવ્યા પ્રમાણે સંવર એટલે –
सर्वे पामास्त्रवाणां तु निराधः संवर स्मृतः
स पुनर्मि द्यते द्वेधा द्रव्य भाव विभेदतः આશ્રવના નિરોધ રૂપ સંવર ધર્મ દ્રવ્ય અને ભાવ બે પ્રકારે જણાવેલ છે.
૦ કાર્મણ વિણાના પુદ્ગલેને ખેંચીને જે કર્મરૂપે બનાવતા હતા તેને બંધ કરવાના માર્ગને દ્રવ્ય સંવર કહે છે.
ભવ [સંસાર અને સંસારના કારણ ભુત આમાના વ્યાપાર રૂપ ક્રિયા તેને જે ત્યાગ કરે તે ભાવ સંવર કહે છે.
ચેન ન ઘુઘવેન ક્રષ્યો ચા જ શાકવા
तस्य तस्य निरोधाय स स योज्यो मनीषिमिः જે જે ઉપાયોથી જે જે આશ્રવ માર્ગ રોકાત હોય તે તે માર્ગ સંવરીને વિદ્વાને એ ઉપયોગ કરવો જોઈએ. (૧) ગુપ્તિ વડે મન વચ કાયાને યોગાશ્રવ રોકાય. (૨) યતિધર્મથી કષાયા શ્રવને રોકે
Page #313
--------------------------------------------------------------------------
________________
૩૦૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
-
- -
-
- -
-
- -
-
-
-
-
-
-
-
(૩) ભાવના ભાવતા મિથ્યાત્વ–આદિ કાશે (૪) ચારિત્ર રૂપ વિરતિથી અવિરતિ આશ્રવ રોકે (૫) સમિતિ અને પરિષહથી ઈન્દ્રિય માર્ગને આશ્રય તથા પ્રમાદ અને ક્રિયાશ્રવ રોકાય છે.
બાહુબલીજી બાર બાર મહિનાથી કાર્યોત્સર્ગમાં લીન છે. ભારતને મારવા મુઠ્ઠી ઉગામી હતી. ક્રોધથી ધમધમતા હતા કે હમણાં જ ભરતને ચૂરેચૂરા કરી નાખું.
અચાનક મનગમાં પરિવર્તન આવ્યું. ઉત્તમ વિચાર આવી ગ. કરુણું ભાવના વધી અને તે મુઠ્ઠી પિતાના જ માથે ઉગામી. ત્યાં જ ત્યાં જ લગ્ન કરીને યુદ્ધના મેદાનમાં અણગાર સાધુ બની ગયા. એ હતી તેમના જીવનની સર્વશ્રેષ્ઠ ક્ષણ કાર્યોત્સર્ગો ઉભા હતા ત્યાં બાર મહિના પસાર થયા આજુબાજુ વેલડી વીંટાઈ ગઈ છે. પંખીઓ માળા બાંધ્યા છે. પશુઓ તેને અડગ પર્વત માની પિતાની પીઠ ઘસી રહ્યા છે છતાં જે ધ્યાન માર્ગમાંથી ચલીત થયા નથી. તેમને બા–બાર મહિનાના ઘેર તપ-કાયેત્સર્ગ બાદ પણ કેવળજ્ઞાન ઉપક્યું નથી.- કેમ?
કારણ માન કષાય રૂપ આશ્રવને ઉદય છે. હું મારા નાના ભાઈએને વંદન કરું ? આટલે જ કષાય પણ કેવળજ્ઞાનને રોકીને બેઠો છે. બ્રાહ્મી – સુંદરી દ્વારા પ્રતિબોધ થતાં તરત જ આશ્રવને નિરોધ કર્યો. માન કષાયનો ત્યાગ કરી માર યતિ ધર્મરૂપ સંવરમાં પ્રવેશ્યા. તુરંત જ ઉપન્યું કેવળજ્ઞાન. એ હતી તેમનાં જીવનની સર્વશ્રેષ્ઠ
ક્ષણ.
તમે પણ આ રીતે સંવરના સ્વરૂપને સમજીને તેના અમલ માટે પ્રયત્નશીલ બને. સમિતિ – સમ્યફ ઉપયોગવાળી પ્રવૃત્તિ તે સમિતિ
રૂ મા વળાવડા નિવાસ સમિતીઃ
ઈર્ષા સમિતિ :- સાડા ત્રણ હાથ પ્રમાણ ભૂમિને જોઈને કેઈપણ ત્રસ કે સ્થાવર જીવની હિંસા ન થાય તે રીતે સાવધાનતા પૂર્વક ચાલવું.
0 ભાષા સમિતિ – સત્ય, હિતકારી, નિષ્પાપ, નિરવદ્ય એવી ભાષા બેલાવી, પરિમિત બોલવું,
Page #314
--------------------------------------------------------------------------
________________
જીવનની સર્વ શ્રેષ્ઠ ક્ષણ
૩૦૫ ૦ એષણ સમિતિ - સાવધાનતા પૂર્વક દેષ રહિત આહાર પાણી ગ્રહણ કરવા તે.
૦ આદાન નિક્ષેપ સમિતિ - ચક્ષુ વડે જોઈને પ્રમાને વસ્ત્ર પાઠ વગેરે કઈ પણ વસ્તુ ગ્રહણ કરવી કે મુકવી તે.
૦ પારિષ્ઠાપનિક સમિતિ - જતુ રહિત ભૂમિમાં જણાપૂર્વક મળ-મૂત્રાદિકને ત્યાગ કરવું તે.
આ રીતે સમિતિ એ જીવહિંસા વગેરે પાપાશ્રવના નિરોધક સંવર ધર્મની અનુપમ સાધન છે. તેમજ નિર્દોષ–નિષ્પાપ જીવન જીવવાની અદ્દભુત પ્રક્રિયા છે.
ગણિ – સભ્યT 1 નિગ્રા મુતિઃ સાવધાનતા કે જાગૃતિ પૂર્વક મન વચન કાયાની પ્રવૃત્તિને સર્વથા રોકવી.
મન-વચન-કાયા ત્રણે પાપ કરાવે અને કર્મ પણ બંધાવે. વળી કમ ખપાવે પણ મન વચન અને કાયા જ. ફરક એટલો કે જ્યારે મન વચન કાયા કર્મ બંધાવે ત્યારે તેને દંડ કહેવાય છે અને ખપાવે ત્યારે ગુપ્તિ કહેવાય. | ગુપ્તિ એ શાસ્ત્ર વિહિત વિધિમાં પ્રવૃત્તિ રૂપ છે અને શાસ્ત્ર નિષિદ્ધ વિધિમાં નિવૃત્તિ રૂપ છે.
गुतिभिस्तिमृभिरेव मजय्यान चीनू विजित्य तरसाऽधमयोगानू साधु संवर पथ प्रयतेथा,
लप्स्यसे हितमनी हितमिद्धं જીતવા મુકેલ એવા ત્રણ મન વચ કાયાના અધમ યેગને મને ગુપ્તિ-વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ ત્રણ વડે જીતી તું રૂડા સંવર માર્ગમાં પ્રયત્ન કર પરિણામે તું શાશ્વત હિતાર્થ પામીશ. [મેક્ષને પામશો.
બગદાદ એક પ્રખ્યાત મુસ્લિમ મહાત્મા નામે મારૂફ થઈ ગયા. લેકેનો લાહલ ખુદાની બંદગીમાં વિક્ષેપ ન પડે તે માટે બગદાદથી થોડે દૂર ઝુપડીમાં રહીને ખુદાની બંદગી કરતા હતા.
કે અભ્યાગત આવે તે આદર કરે અને ધર્મોપદેશ આપે. એક વખત અજાણ્યા ફકીર તેની ઝુંપડીએ આવી ચડ્યો, આવતા વેંત જ નમાજ પઢવાનું શરૂ કર્યું, ફકીરને ખબર હતી નહીં કે કાબાની મસ્જિદ કઈ દીશામાં છે. તેણે તે અવળી દિશામાં મુખ રાખી નમાજ પઢી
૨૦
Page #315
--------------------------------------------------------------------------
________________
૩૦૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ–ર
લીધી. નમાજ પુરી થયા બાદ ખ્યાલ આવતા ઘણા પશ્ચાતાપ થા ફકીરને. એક ખૂણામાં મારુફ બેઠા હતા. તેને જોઈને ફકીર એમની પાસે બેસી ગયા. કહે તમે હાજર છે! છતાં મારી ભૂલ નથી છતાવતા. આ કેટલ” વિચિત્ર કહેવાય.
મારુફ કહે ના હું ભુલ ખતાવી શકું નહીં. ફકીરે પૂછ્યું, શા માટે ? મારુફ કહે ભાઈ અમે રહ્યા ખુદાના ખંદા. પારકાના દેષ જેવા કે નીંદા ટીકા કરવાની ઝંઝટમાં પડીએ તો પછી ખુદાની અંદગી કરવા કયારે એસી એ ?
આટલું કહીને ફકીરને જમાડી, સુવા માટે ચટાઈ આપી, તેના આદર સત્કારના ભાવ જોઈને ફકીર ખુશ થયા.
આ થઈ વચન ગુપ્તિ. કુશલ યાગમાં પ્રવૃત્તિ અને અકુશલ યોગમાં નિવૃત્તિ.
૦ પરિષદ :— ક્ષુધા—પિપાસા—શીત-ઉષ્ણુ-ડ‘શ—અચલ [અકલ્પનીય વસ્ર ઈચ્છા] અરતિ [ઉદ્વેગાદિ નીમિત્ત]-યાચના-ચર્ચા [ચાલવુ...] નૈષેધિકી [શ્રી આદિ વસતિ રહિત નિ ય પણે રહેવું]—શય્યા—આદેશ વધ-યાચના–અલાભ-રાગ-તૃણુ–મેલ-સત્કાર-પ્રજ્ઞા [બુદ્ધિ]—અજ્ઞાન
શ્રદ્ધા.
આ ખાવીશ પરિષહેાને સમભાવે સહન કરવા તે સવર ધ. મારા જીવનની એ સર્વ શ્રેષ્ઠે ક્ષણ ક્યારે આવે કે હું આ રીતે પરિષહાને સહન કરવા પૂર્વક સવરધ નું આરાધન કરુ` તે વિચારણા કરવી એ સવર ભાવના.
લાભ અલાને સુખ દુ:ખેજી જીવિત મરણ સમાન શત્રુ મિત્ર સમ ભાવતાજી માન અને અપમાન સલૂણા ! શાંતિ સુધારસ ચાખ,
પષિહે! સહી સંવર ધમ સાધવા માટે ઈષ્ટ વસ્તુના લાભ કે અલાભમાં મન ઉંચુ નીચું, હર્ષિત કે ખિન્ન ન કરતા સમભાવમાં રાખ. કેમકે તારા ખરા શત્રુતા કામ ક્રોધાદિ આંતર શત્રુએ છે અને ખરા મિત્ર સુપ્રસ્થિત-સુવ્યવસ્થિત સુપ્રણિધાન ચુક્ત મન છે.
તેની સામે બાહ્ય શત્રુ કે મિત્રતા શંક છે. તે આત્માનુ કંઇ ખગાડતા નથી કે સુધારતા પણ નથી.
Page #316
--------------------------------------------------------------------------
________________
જીવનની સર્વ શ્રેષ્ઠ ક્ષણ
૩૦૭
સુધા વગેરે બાવીશ પરિષહ ધર્મમાં અન્તરાય રૂપ છે. તેને સમભાવે રાગદ્વેષ વિના સહન કરવાથી મુનિ તેના પર વિજય મેળવે છે. તેને પરિષહ જય કહે છે.
દેવ મણુઓ ઉપસર્ગ શું છે નિશ્ચલ હય સુધીર બાવીશ પરિષહ છતિયાજી જિમ જીત્યા શ્રી વીર
સલુણા-શાંતિ સુધારસ ચાખ. સૌઘર્મેદ્ર સભામાં શ્રી વીર પ્રભુની દૃઢતા અડગતા–ધેય આદિ ગુણની પ્રશંસા સાંભળી પણ તે સહન ન થવાથી એક મિથ્યાદૃષ્ટિ દેવે પ્રભુને ડગાવવા ઘેર ઉપસર્ગો કર્યા. હાથીના રૂપે આકાશમાંથી ઉછાળી નીચે પાડયા, પગે ચાંપ્યા, પગમાં ચુ કરી અગ્ની સળગાવ્યા. સર્ષ અને વીંછીનું રૂપ વિકુવી ડંખ દીધા. વાઘ શેર સિંહ થઈ ડાવ્યા. ધીમેલ વિદુવ શરીરને ચારણી જેવું કરી દીધું. છતાં પ્રભુ ચલાયમાન ન થયા.
કટપુતના વ્યંતરીએ પણ શીત પરિષહો કર્યા, સ્ત્રી વરૂ આલીગને કર્યા.
આ ઉપરાંત મનુષ્ય અને તિયાએ અનેક ઉપસર્ગો કર્યા. વાળ દ્વારા કાનમાં ખીલા પણ ઠેકાયા.
આ બધું સહન કર્યું ત્યારે તેના જીવનની સર્વ શ્રેષ્ઠ ક્ષણ આવી અને શ્રી વીર પરમાત્માને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
આ રીતે આપણે પણ કયારે પરિષહ અને ઉપસર્ગો સહન કરીએ જેથી સંવર ધર્મને આદર અને આશ્રવને નિરોધ થાય તે પ્રમાણે સંવર ભાવના ભાવવી જોઈએ. તિર્મ – દશ પ્રકારે યતિધર્મ જણાવ્યું.
उत्तम क्षमा मार्दवाऽऽर्जव शौच सत्य संयम
तपस्त्यागाऽऽकिञ्चन्य ब्रह्मचर्याणि धर्मः ઈદ્રિય, કષાય અને પ્રમાદ ત્રણે આશ્રવ સામે આ યતિધર્મ ઢાલરૂપ બનીને આશ્રવ નિરોધે સંવરની ઉકિતને સાચી પાડે છે.
क्रोधं क्षात्या मार्दवेना भिमानं. हन्या माया मार्जवेनेाजवलेन लोभं वारां राशि रौद्रं निरंध्या : संतोषेण प्रांशुना सेतुनेव
Page #317
--------------------------------------------------------------------------
________________
૩૦૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
જેમ ભયંકર લાગતી પાણીની રાશને ઉંચી પાળ બાંધી પાળી શકાય તેમ તું ધને ક્ષમા વડે, માનને નમ્રતા વડે, માયાને ઉજ્જવલ સરળ ચિત્ત વડે, લેભાને સંતોષ વડે નિરોધ કર.
(૧) ક્ષમાધર્મ એ કે ધન અભાવ કે કેધ ઉત્પન્ન ન થવા દેવ તે છે.
(૨) માર્દવ ધર્મ એટલે માનને અને મદને ત્યાગ. (૩) આર્જવ ધમ તે માયાને ત્યાગ, મન વચ કાયાની એકતા. (૪) મુક્તિ–નિર્લોભતા અને બાહ્ય પરિગ્રહ વિશે મૂછને ત્યાગ. (૫) તપધર્મ–ઈચ્છાને નિરોધ અને ઈદ્રિયના વિષયો પર કાબુ
રાખો. (૬) સંયમધર્મ-મન-વચ-કાયાને નિગ્રહ અને ઈદ્રિ પર
કાબુ તે. (૭) સત્ય ધર્મ યથાર્થ હિતકારી-પરિમીત બોલવું અને
મૃષાવાદ આશ્રવને જીતવો. (૮) શૌચધર્મ - અંતઃકરણની પવિત્રતા–અનાસક્તિ. (૯) આકિંચન્ય – પરિગ્રહ-મમત્વ બુદ્ધિ ત્યાગ. (૧૦) બ્રહ્મચર્ય – વિષય વાસના ત્યાગ અને સર્વ ઈન્દ્રિયનો
સંયમ. યતિધર્મ સંવર ભાવના ભાવતે શ્રાવક વિચારે કે કયારે હું બાહ્ય પરિગ્રહ છાંડીને સંયમને ભાર સ્વીકારીશ, જ્યારે જીવના સાર રૂપ સંથારે કરીશ–અનશન ગ્રહણ કરીશ,
કદિયે પરિગ્રહ છાંડશુંજી-લેશું સંયમભાર શ્રાવક ચિંતે હું કદીજી કરીશ સંથારે સાર
સલુણ-શાંતિ સુધારસ ચાખ, આવા હોય શ્રાવકના મનોરથે. તમે તે યતિ ધર્મ એટલે યતિએ ક્ષમાં રાખવી અને યતિએ મૃદુતા રાખવી તે પકડી રાખ્યું.
૦ બાર ભાવનાથી સંવર:- અનિત્ય–અશરણુ–સંસારએકત્વ–અન્યત્વ-અશુચિસ્વ-આશ્રવ-સંવ-નિર્જરાલેક-બધિ દુર્લભધર્મ સ્વાખ્યાત આ પ્રમાણે બાર ભાવનાઓ છે. જેમાં સંવર ભાવનાને વિષય અત્રે ચાલુ છે–તેમાં આપણે એટલું જ વિચારવાનું કે ભાવનાથી સંવર કઈ રીતે થાય ?
Page #318
--------------------------------------------------------------------------
________________
જીવનની સર્વ શ્રેષ્ઠ ક્ષણ
૩૦૯
ભાવના ભવનાશીની કઈ રીતે બને? ભવ એટલે સ*સાર, તેના નાશ કરનારી તે” ભાવનાઓ.
ચિલાતી પુત્ર નામે દાસી પુત્ર છે. શેઠની દીકરી સુષમાને રમાડતા. ઉમર વધતા તેના અડપલાં વધ્યા. તેના ચાળા જોઇ શેઠે ચિલાતી પુત્રને ઘરમાંથી કાઢી મુકયા. તે જ ગલમાં જઈ ચારની ટોળીમાં ભળ્યા.
એક દિવસ શેઠના ઘેર ધાડ પાડી, રૂપિયાના પાટલા આંધ્યા, ચિલાતી પુત્રે સુષમાને ઉપાડી લીધી. બધાં પાછળ પડયા છે. ચારાએ ધન રસ્તામાં વેરવા માંડયુ, સુભટે ધન ભેગું કરવામાં પડથા એટલે ચારા તે જીવ બચાવી નાઠયા.
પણ ચિલાતી પુત્રને સુષમા સાથે મેહના તાંતણા ખ'ધાયા છે. પૂર્વ ભવની પત્ની છે. માટે છેડતા નથી. જ્યારે પકડાવાના ભય લાગ્યા ત્ય:રે સુષમાનું માથું એક આટકે ઉડાળી દીધું ધડ રસ્તામાં પડયુ ને એકલું ડોકું લઈને ભાગ્યા છે.
રસ્તામાં ચારણ મુનિ મહાત્માને જોઇને પૂછે, મહારાજ ધર્મ બતાવેા. તમને થશે આ ઘડી ઘડી ચારણ મુનિ કયાંથી આવે છે કથામાં ?
શાસ્ત્રકારો વિદ્યા ચારણ મુનિની શક્તિને વર્ણવતા જણાવે કે તીર્થ્યલેાકમાં એક પગલે માનુષાત્તર પ ત જઈ ચૈત્ય વદના કરે. બીજે પગલે નંદીશ્વર દ્વીપ જઇ ચૈત્યને વાંદે. ત્રીજે પગલે પાછા મૂળ સ્થાને આવી જાય.
આટલી શક્તિ હાય ચારણ મુનિની.
એવા મુનિને ચિલાતી પુત્રએ ધમ પૂછ્યા. મુનિરાજે માત્ર ત્રણ શબ્દો કહ્યા ઉપશમ-વિવેક સવર.
ઉપશમ શબ્દથી ક્રાય શાન્ત થઈ ગયા. ખડગ ફેકી દીધુ', વિવેક શબ્દથી હેય ઉપાદેયનુ' જ્ઞાન થઈ ગયું. સુષમાના ખાલી મસ્તકને શુ કરવું સમજી તે ફેકી દીધુ.. સ ́વર શબ્દથી અટકવુ', એમ સમજાઈ જતાં કાર્યેાસ માં ઉભા રહી ગયા. ભાવનાની ધારાએ ચડયા. કીડીએ શરીરને ચારણી જેવુ મનાવી દીધું. પણ તે હતી ચિલાતી પુત્રના જીવનની સર્વ શ્રેષ્ઠ ક્ષણૢ-કાયાત્સગ માંથી ચલાયમાન ન થયા. સવર ધમ ને આદર્યો.
૦ ચારિત્ર ધમ:- અત્રત-આશ્રવથી બચવા માટે ચારિત્ર ધમ
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૧૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ ૨
સ...પૂ. સાધુ જીવન તે સર્વ વિરતિ અને અલ્પ ચાત્રિ તે દેશ વિરતિ
જીવન.
ચારિત્રના સામાયિક, છેદેોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સપરાય, થાખ્યાત ચારિત્રએ પાંચ ભેદ છે.
૦ સામાયિક :-સમતારૂપ સામાયિક પણ કેવુ...? શિન્નર ઋતુનું # -અશુભ કર્મોના નાશ કરે તે.
૦ છેદેપસ્થાપનીય—વડી દીક્ષા કે અન્ય કારણે
પૂર્વના દીક્ષા
પર્યાયના છેદ કરી પુનઃ સ્થાપના કરે.
૦ પરિહાર વિશુદ્ધિ—ગચ્છના ત્યાગ પૂર્ણાંક ખાસ પ્રકારનું તપ કરી આત્માની વિશુદ્ધિ કરવી.
૦ સૂક્ષ્મ સૌંપરાય ઃ- માત્ર સૂક્ષ્મ લાભ બાકી રહે તે દશમે ગુણઠાણે જે સ'પાય કષાય તે સૂક્ષ્મ સ‘પરાય ચારિત્ર,
૦ યથાખ્યાત :– તેરમે ગુણઠાણે કેવળી ભગવંતનું ચારિત્ર હાય તે સર્વ પ્રકારના આશ્રવના નિરોધ માટે આ ચારિત્ર ધર્મને ઉત્તમ સંવર છે.
જેમ વજી સ્વામીએ ચારિત્રના અપૂર્વ રાગ રાખી અને રૂકમણી નામની સુંદર સ્ત્રીએ અનેક પ્રકારે ભાગનો અભિલાષ કર્યો, મનમેહક હાવભાવ દેખાળ્યા છતાં તેની મેાહજાલને નિષ્ફળ કરી ઉલટુ રૂકમણીને ઉપદેશ આપી ચારિત્ર માર્ગે વાળી દીધી.
આ રીતે સવે એ મન-વચન-કાયાથી ચારિત્રપાળવા પૂર્વક સંવરનો આદર કરવા જોઈએ કે જે સવર્ આત્મ હિત પામવા માટેનું ઉચ્ચ સાધન છે.
કારણ કે કલિકાલ સર્વજ્ઞ ભગવતે પણ સંયો મો જાળમ્ કહ્યું છે. સ’વર એ મેાક્ષનું સાધન છે. માટે સંવર આદરવા લાયક છે. સવર શ્રેષ્ઠ સમાન છે-પાપાશ્રવમાં દોડતી ટ્રેઈનને કન્ટ્રાલમાં રાખવા માટે ઉત્તમ સાધન છે. વગેરે વિચારણા દ્વારા સંવર ભાવના ભાવવી જેથી ચિલાતી પુત્ર જેવી તમારા જીવનની સર્વ શ્રેષ્ડ ક્ષણ આવે અને સંવરમાં લીન અના તેજ અભ્યના...
[]
Page #320
--------------------------------------------------------------------------
________________
(૬૭) ભાવના-નિર્જરા
–કરે કર્મ ચકચૂર
यनिर्जरा द्वादशधा निरुक्ता तद द्वादशानां तपसां विभेदात् हेतु प्रभेदादिह कार्य भेदः
स्वातंत्र्य तस्तेक विधधैव सा स्यात् નિર્જરા પિતે તે એક જ પ્રકારની છે. છતાં તેના જે બાર ભેદ કહ્યા તેનું કારણ તપના બાર ભેદને આશ્રીને [નિર્જરાને સમજવા માટે) છે. કેમકે કારણ ભેદે કાર્યભેદ થાય એ રીતિ છે અને કારણોની અપેક્ષા વિના સ્વતંત્રપણે વિચારીએ તો નિર્જરા એક જ પ્રકારની છે.
તાના નિર્જરા એ તત્વાર્થ સૂત્ર મુજબ “તપ વડે નિર્જરા થાય. તપના બાર ભેદ છે માટે નિર્જલના પણ બાર ભેદ જણાવ્યા.
પણ નિર્જરા એટલે શું ?
ખરી જવું જીર્ણશીર્ણ થવું તે. જેમ વૃદ્ધાવસ્થા આવતા શરીર પરથી ચામડી જરી જાય, ઝાડનું પાન જેમ પવનના ઝપાટે ખરી પડે, તેમ આત્મા પરથી કમનું ખરવું કે જરી જવું તે નિર્વા કહેવાય.
તે નિર્જરા જે જે રીતે અને જે જે માગે થાય તેનું ચિન્તન કરવું તે નિર્જરા ભાવના.
स'सार बीज भूतानां कर्मणा जरणाडिह
निर्जरा सा स्मृता द्वेघा सकामाकाम वर्जिता કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજા જણાવે કે સંસારને બીજરૂપ એવા કર્મોને આત્માથી છૂટો પાડવાની કિયા તે નિર્જરા કહેવાય છે. [આપણા શબ્દોમાં કહીએ તે નિર્જરા એટલે કરો કમ ચકચૂર).
આ નિર્જરા બે પ્રકારની કહી છે. સકામ નિર્જરા અને અકામ નિર્જરા
Page #321
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
૩૩૨
૦ સકામ નિર્જરા :– નિર્જરા એટલે કે કર્મ ક્ષયની ઈચ્છાથી જે તપ વગેરે કરવામાં આવે તેને સકામ નિર્જરા કહે છે.
1
જ્ઞાન, ધ્યાન, તપ, સયમ, પરિષદ્ધ સહન કરવા રૂપ નિશ. જે [ધ પરીક્ષા ગ્રન્થમાં જણાવ્યા મુજબ] – નિરાના અભિલાષી એવા સાધુ કે સમ્યક્ દષ્ટિને તેમજ ઉચિત અનુષ્ઠાનમાં તત્પર એવા મિથ્યા દૃષ્ટિને એમ બન્ને પ્રકારના જીવાને હાય છે.
૦ અકામ નિર્જરા :- ઇચ્છા કે લક્ષ વગર પરવશપણે અન્ય સંસારી જીવા જે રીતે કમ ખપાવે છે તેને અકામ નિર્જંગ કહે છે.
જેમ પચ્ચક્ખાણ પૂર્વક બ્રહ્મચર્ય પાલન કરનાર સાધુને નિશ છે. જ્યારે ચક્રવર્તી ના અશ્વનને ધરાર બ્રહ્મચર્ય પળાવે તે પણ નિરા છે. ફેર માત્ર એટલા કે સાધુને સકામ નિર્જરા છે જ્યારે અશ્વરત્નને અકામ નિર્જરા છે.
મૈતારજ પૂર્વભવે પુરાહિત પુત્ર હતા. તેને રાજપુત્ર સાથે પાકી મિત્રાચારી. તેએ સાધુની મશ્કરી કરતાં હતા. એ વાત જાણી રાજપુત્રના કાકા મહારાજ શ્રી સાગરચંદ્ર મુનિ આવ્યા. મુનિએ કહ્યું ચાલા મલ્લ યુદ્ધ કરીએ.
બન્ને મિત્રો મલ યુદ્ધની શરતમાં હારી ગયા, એટલે સાગરચંદ્ર મુનિએ શફ્ત મુજબ ચારિત્ર લેવડાવ્યું પુરાહિત પુત્રના મનમાં થયું કે આ ચારિત્ર તા ઘણું સારુ' પણ આવી રીતે ધરાર આપવું ઠીક નહીં. વળી સ્નાનના નિષેધ કર્યા. તે પણ યોગ્ય નથી. આ રીતે પુરોહિત મિત્ર દુગ છાથી દુભાધિ થયેા અને કુળમદના કારણે નીચ ગાત્ર બાંધ્યું.
બન્ને મિત્રો મૃત્યુ બાદ દેવલાકમાં ગયા પણ જ્ઞાનીના વચનને લીધે પુરાહિત પુત્રના જીવે રાજપુત્રને કહ્યું કે તું મને ગમે તેમ કરી સંસાર છેડાવજે.
પુરાહિત પુત્ર મૃત્યુ,બાદ ચાંડાલ સ્ત્રીને પેટે જન્મ્યા. એક શેઠાણીએ અપયશથી બચવા બાળકની બદલી કરી દીધી. પણ પુરાહિત પુત્ર મૈતી નામક શ્રીના પેટે જન્મેલ હોઈ તેનુ' મેતારજ નામ પડયું. યૌવન વયે આઠ કન્યા સાથે લગ્ન નક્કી થતાં જેવા ઘેાડે ચડવા ગયા ત્યારે દેવતાએ તેને પૂર્વભવ યાદ કરાવી ચાસ્ત્રિ લેવા કહ્યુ', પુરાહિત પુત્રે માન્યું નહી.
દેવે પેલી ચાંડાલણી દ્વારા મેતારજની ઓળખાણ કરાવી. “ અરે
Page #322
--------------------------------------------------------------------------
________________
૩૧૩
કરો કમ ચકચૂર આ તે મારો પુત્ર છે ” એ રીતે તેને હલકો પડાવ્યાલોકે પણ કહેવા લાગ્યા આ તે ચાંડાલ પુત્ર છે.
દેવમિત્રે ફરી પ્રતિબોધ કર્યો. ચાલ હવે દીક્ષા લઈ લે. મેતારજ કહે મને હલકે કેમ પાડ્યો. હવે ફરી માટે કરી બતાવ તે દક્ષા લઉં. દેવતાએ તેને રનની લીંડી કરતો બટરે આપ્યો. તેણે રતનને થાળ શ્રેણિક મહારાજાને ભેટ કર્યો. કેણિકે અભયકુમાર દ્વારા તપાસ કરાવી આ રન કયાંથી આવ્યા. ત્યારે ખબર પડી કે આને દેવની સહાય છે.
શ્રેણિક મહારાજાએ પોતાની કન્યા આપી બીજી પણ આઠ કન્યા સાથે લગ્ન થયાં. એ રીતે નવ પત્નીઓ થઈ.
દેવ ફરી પ્રતિબોધવા આવ્યા. ચાલ હવે ચારિત્ર લઈ લે. પણ પુરોહિત પુત્રને જીવ હત દુર્લભ બધિ હતો. કરગર્યો કે મને બાર વર્ષ માટે મહેતલ આપ.
બાર વર્ષે ફરી દેવતા આવ્યા. ત્યારે પિતાની પત્ની મારફતે ફરી બાર વર્ષની મહેતલ મંગાવી પણ બીજા બાર વર્ષે દુટ કર્મ ખપી. ગયું. પછી દીક્ષા અંગીકાર કરી.
આટલા સમયમાં જે કર્મ અપ્યું તેને માટે મેતારજની કઈ મહેનત હતી નહીં. તે તે આપ મેળે ખપી ગયું માટે તેને ગામ ના કહેવાય.
દીક્ષા લીધા બાદ માસક્ષમણને પારણે તેને સનીને ત્યાં મરણોત્ત ઉપસર્ગ થયો. તેમાં સમભાવપૂર્વક સહન કરી કરો કમ ચકચૂર ઉક્તિ સાર્થક બનાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લે ગયા તે સમયે જે કમ નિર્જરા થઈ તે સામ નિર્ના.
કર્મ નિર્જરાનું અમેદ્ય સાધન તપ છે. વર્મા તાપનાર્ તY: જે કર્મોને તપાવે તે તપ
सदापमपि दीप्तेन सुवर्ण' वह्निना यथा
तपाऽग्निना तप्यमानस्तथा जीवे। विशुध्यति ગશાસ્ત્રમાં જણાવે છે કે જે રીતે ખાણમાંથી માટી સાથે મિશ્રિત અશુદ્ધ સોનું જે નીકળ્યું તેને અગ્નિ પર તપાવવામાં આવે તે જ માટી અને સેનું છુટું પડે છે-માટી રૂપી મેલ વડે ઢંકાઈ ગયેલું સેનું જેમ અગ્નિમાં શુદ્ધ થાય છે. તેમ તપરૂપી અગ્નિ વડે
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૧૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
આમા અને કમમેલ છુટા પડી જાય છે. કર્મ મેલ બળી જતાં શુદ્ધ આતમ સ્વરૂપ પ્રગટે છે.
- बहुभव सचित दुष्कृत, लभते लधु लधिमान'
विमात्रय विनय तपो महिमान' હે વિનય ! તું તપને મહિમા વિચાર ઘણાં ભવનું એકઠું થયેલું પાપ. તપથી તરત જ ઓછું થઈ નાશ પામે છે.
આવા તપના છ બાહ્ય અને છ અભ્યત૨ ભેદ શાસ્ત્રકારોએ વર્ણવેલા છે.
अनशनमुनादरतां वृत्ति-हास रस परिहार
भज सालीन्य' काय क्लेश' तप इति बाह्यमुदार (૬) વનરાજ 7 શતિ ભોજનનો ત્યાગ ઉપવાસરૂપે, આયંબિલ રૂપે કે એકાણ વગેરે રૂપે
જો તે અનશન-ઈવર કથિત હોય તો અમુક દિવસ માટે ભોજન ત્યાગ, ચાકથિત હોય તે આમરણ આહાર ત્યાગ.
(૨) ઉણાદરી :- કનકમ્ ઉદર [પેટ] પુરુ ન ભરતાં કંઈક ખાલી રાખવું એટલે ઓછું ભોજન કરવું. જમવા બેઠા, અનકેટ ભર્યો હોય તેમાં મીઠાઈ, ફરસાણ, શાક, અથાણું પીરસાણ, છતાં પેટ ભરીને ન ખાતાં કંઈક ઓછું ખાવું પુરુષને ખેરાક ૩૨ કેળીયા કહેવાય છે. તે તેથી કંઈક ઓછું ખાવું તે ઉણાદરી.
(૩) વૃત્તિ સંક્ષેપ :- વૃત્તિ એટલે દ્રવ્ય અથવા આહારપાણીની વસ્તુઓ. તેને સંક્ષેપ એટલે ઘટાડો કરવો. ભેજનમાં ભલેને પચાસ વાનગી હોય પણ દશ-બાર વસ્તુથી ચાલતું હોય તે શા માટે વધુ વસ્તુ વાપરવી.
દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવથી વૃત્તિને સંક્ષેપ કરો. દ્રવ્યથી અમુક સંખ્યા કે અમુક વસ્તુ, ક્ષેત્રથી પાંચ-દશ ઘર કે અમુક વિસ્તાર, કાળથી મધ્યાહ્ન કે તે કઈ સમય, ભાવથી હસતાં રડતાં કે એવી કઈ સ્થિતિમાં આપે.
(૪) રસત્યાગ :- મુખ્ય તયા વિગઈ ત્યાગ અર્થ કર્યો. શરીરની રસ રુધિર ધાતુઓને વિશેષે પુષ્ટ કરે તે “રસ જેમાં ઘી–તેલ-દૂધ દહીં-ગળ અને પકવાન [કડા વિગઈ તે છે વિગઈ અને સર્વ થા અભક્ષ્ય ચાર મહા વિગઈ મધ-માખણ દારૂ-માંસને સમાવેશ થાય
Page #324
--------------------------------------------------------------------------
________________
કરા કર્મ ચકચૂર
૩૧૫
છે. તેના સવ થા ત્યાગ કરવા જોઇએ અને ઘી વગેરેના સ`થી કે દેશથી [આંશિક ત્યાગ કરવા જોઇએ.
-
(૫) કાય કલેશઃ – કાયા એટલે શરીર, તેને સહિષ્ણુતા માટે વિષય સુખની આસક્તિ દૂર કરવા સ્થાન-મૌન-તાપાદિક વડે કષ્ટ આપવું. શ્રાવક અતિચારમાં પણ કાય કલેશ તે લાચાર્દિક કષ્ટ સહન કર્યાં નહી આવે છે.
લાચ દ્રવ્યથી કરવામાં કેશ લેાચ આવે છે, જયારે ભાવ લાચમાં કષાય ત્યાગ તથા ઈન્દ્રિય જય એ નવ ભેદો જણાવેલ છે.
કાયકલેશ નિરાના હેતુ ભૂત હાવા જોઈએ. કમ કરા ચકચૂર” એ બુદ્ધિ ન હેાયને માત્ર દેશનીંગની લાઈનમાં ઉભા ઉભા તડકા સહન કરવા પડે કે ભુખ તરસ વેઠવી પડે તે કાચુ લેશ નથી. સમજણપૂર્વક વીરાસન આદિ ક્રિયા કરવી તે કાય કલેશ છે.
(૬) સ’લીનતા :– એટલે સામાન્ય અર્થા માં “સ”કાચવુ” તેના ચાર ભેદે જણાવે છે.
(૧) ઇન્દ્રિય :- ને તેના વિષયમાંથી પાછી ખે'ચવી તે ઇન્દ્રિય સંલીનતા.
(૨) ક્રેાધ-માન-માયા-લાભ ઉદયમાં આવે તા નિષ્ફળ કરવા અથવા ઉદ્દયમાં ન આવે તેવા પ્રયત્ન કરવા. તે કષાય સ`લીનતા.
(૩) મન વચન કાયાના યાગને અકુશલમાં રોકવા અને કુશલમાં પ્રવર્તાવવા તે ચેાગ સ‘લીનતા.
(૪) સયમને ખાધા ન પહેાંચે તેવા એકાન્ત સ્થાનમાં રહેવું તે વિવિક્ત ચર્ચા.
ઢ ઢણમુનિ—કૃષ્ણ વાસુદેવની ઢઢણા રાણીના પુત્ર ઢ ઢણકુમારે નેમિનાથ પ્રભુની દેશના સાંભળી. વૈરાગ્યથી વાસિત થયેલા મનપૂર્વક પ્રભુ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. પછી તેએ દ્રારિકા નગરીમાં ભિક્ષાર્થે જાય છે પણ શુદ્ધ ભિક્ષા મળતી નથી. કેમકે પૂર્વભવમાં સ`ચિત કરેલ. અંતરાય ક. ઉદયમાં આવેલુ છે.
પૂર્વે પાંચસે ખેડૂતના અધિકારી હતા ત્યારે બધાં ખેડૂત અને બળદોને ભેજનના સમયે છુટ્ટી મળે ત્યારે પહેલા પેાતાના ખેતરમાં મધ્યાહ્ને એક ચાસ હળ ખેડાવા. આ રીતે ૫૦૦ ખેડૂતો અને ૧૦૦૦ ખળાને ભાત-પાણીમાં [ભજનમાં] અંતરાય કર્યા હતા.
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૧૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
??
આ અંતરાય કર્મના ઉદય થયા હેાવાથી આ ભવમાં શુદ્ધ આહાર મળતા ન હતા. ઢંઢણુકુમારને “ કકરા ચકચૂર ' ઉક્તિ હૈયે વસી ગઈ. પ્રભુ પાસે અભિગ્રહ ધારણ કર્યા કે જે સ્વબ્ધિએ કરી શુદ્ધ આહાર મળે તા જ લેવા. પ્રતિદિન ઢંઢણ મુનિ ભિક્ષાર્થે જાય છે. પણ શુદ્ધ આહાર ન મળતા પાછા આવે અને અનશન [ભાત-પાણી ત્યાગ] થાય. ક્ષુધા અને તૃષા પરિષહ સહન કરે છે.
એક વખત કૃષ્ણ મહારાજાએ નેમિનાથ પ્રભુને પૂછ્યું. આપના ૧૮૦૦૦ સાધુમાં દુષ્કરકારક કોણ ? ભગવંતે જવાબ આપ્યા ઢંઢણ મુનિ.
ઢંઢણુ મુનિના અભિગ્રહની વાત સાંભળી હર્ષિત થયેલા કૃષ્ણ મહારાજાને થયું કે હું જલ્દી ઢંઢણી મુનિને વંદન કરુ, ભિક્ષાર્થે નીકળેલા મુનિ માર્ગમાં મળ્યા ત્યારે કૃષ્ણ મહારાજાએ હાથી ઉપરથી ઉતરી વંદન કર્યુ. તે જોઈ ૧૬૦૦૦ રાજા પણ મુનિને ચરણે પડયા.
એક વણિકે આ જોયું. તુરંત મુનિને બોલાવી શુદ્ધ મેદક વહારાવ્યા. ભગવંત સમીપ આવીને પૂછ્યું કે આ શુદ્ધ આહાર મળ્યા તે શું મારું અંતરાય કર્મ નષ્ટ થઈ ગયુ?
ભગવંત કહે તે આહાર કૃષ્ણ વાસુદેવની લબ્ધિએ કરીને મળેલા છે. એટલે ઢ ઢણ મુનિ પરઠવવા ચાલ્યા. લાડવાના ચુરો કરતાં કરતાં પેાતે પણ અભ્ય ંતર તપના ધ્યાન તપ નામક ભેદમાં આરૂઢ થયા. એ રીતે શુકલધ્યાનની ધારાએ આરૂઢ થયેલા તેએ ત્યાંને ત્યાં કેવળજ્ઞાન
પામ્યા.
આઈ શુદ્ધિ ભાવના હું વારિ
પામ્યા કેવળજ્ઞાન રે હું વારિ લાલ
ઢઢણુ ઋષિ મુગતે ગયા હું વારિ
કહે જિન હ` સુજાણુ રે હું વારે લાલ ઢ ઢણુ ઋષિને વંદના હું· વારિ
...
નિર્જરા ભાવના ભાવતા એટલા વિચાર કરવા કે આ રીતે બાહ્ય તપ તપતા આંતરતપના દ્વાર ઉઘાડી કમેર્માની નિર્જરા કરવાવાળા હું
કયારે થઈશ?
प्रायश्चित्तं वैयावृत्यं स्वाध्यायं विनयं च कायोत्सर्ग शुद्धं ध्यान माम्यंतरमिदमं च
Page #326
--------------------------------------------------------------------------
________________
કરો કમ ચકચૂર
૩૧૭
બાહ્ય તપ શરીર-આહાર આદિને આશ્રીને વિચારવું. પણ મન સ્થિર કરવા કે સીધું અંતર આત્માનું લક્ષ રાખી જે વિચારણા કરવી તે અભ્યંતર તપ.
(૧) પ્રાયશ્ચિત ઃ- કરેલા પાપના પશ્ચાતાપ અને ફરી ન થાય તેનુ' ચિંતવન તે પ્રાયશ્ચિત.
પ્રાયશ્રિત એ થયેલા અપરાધા માટે દડ અને આત્મશુદ્ધિ માટેનુ પ્રથમ પગથિયું છે. જગતમાં જે કંઈ જીવાની રખડપટ્ટીની વાતા ચિત્રા કે થાનકમાં આવે છે, તે તે ક'ની આલેચના [પ્રાયશ્ચિત] ગ્રહણ કર્યા વિના થયેલ મૃત્યુ [કે કાળધને લીધે જ છે.
પ્રભુ મહાવીરને પણ કુળ મઢની આલેચના ન કરી તેા છેક છેલ્લા ભવમાં પણ તે અંતરાયરૂપ અની. તેથી સજ્ઝાયમાં પણ ઉપદેશરૂપે પક્તિ આવે છે
પાપ આલાચે ગુરુ કહે ચિત્ત ચેતે ધરિયે વિનય સુજાણુ ચતુર ચિત્ત ચેતા રે પ્રાયશ્ચિત માટે આાના—નિ દા-ગર્હા તપશ્ચર્યા વગેરે કાઈપણ પગથીયું ગુરુ મહારાજ સૂચવે તે મુજબ આ તપ કરી કર્મ નિર્જરા કરવી.
(૨) વિનય :- વિનય સર્વ ગુણેાનું મૂળ છે. પ્રશમતિમાં ઉમાસ્વાતિજી મહારાજા વિનયનું મહત્ત્વ જણાવતા ફરમાવે છે કે વિનથી ગુરુ શુશ્રુષા તેથી શ્રુતજ્ઞાન, શ્રુતજ્ઞાનથી વિતિ-વિરતિથી આશ્રવ નિરોધ. આશ્રવ નિરાધે સંવર--સ વથી નિરા અને અંતે માક્ષ પ્રાપ્ત થાય છે.
તેથી જ્ઞાન–દન–ચારિત્ર–ઉપચાર વિનયમાં પ્રવૃત્ત થઈ નિરા કરવી જોઈએ.
આનંદસાગર સૂરીશ્વરજી મહારાજ મુનિ અવસ્થામાં હતા. ગુરુ મહારાજ કાળધર્મ પામેલા સાધુ સમુદાય પણ ટુંકેા. તે સમયે નાની ઉ‘મર હેાવા છતાં બાજોઠ પર આગમ પધરાવી. વંદના કરી. વાયાના આદેશ માગતા. આટલા જ્ઞાન વિનય તેને દીક્ષાના પ્રારભિક તબકકે હતા ત્યારે તેઓ મેટા થતાં આગમાદ્વારક આચાર્ય શ્રી બન્યા અને બહુશ્રુત તરીકે જગમાન્ય થયા.
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૧૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
-
-
-
-
-
-
-
(૩) વૈયાવચ્ચ :–શાસ્ત્રકારોએ આચાર્ય–ઉપાધ્યાય વગેરે દશ પ્રકારે વૈયાવચ્ચ કરવાનું વિધાન કર્યું છે.
ખરેખર વૈયાવચ્ચને ગુણ અપ્રતિપાતી કહ્યો છે. સેવાભક્તિથી અદ્ભુત નિર્જરા થાય છે. “જેમ પુષ્પચુલા સાદવજી કેવળજ્ઞાનને પામ્યા તેમ.”
(૪) સ્વાધ્યાય –સ્વાધ્યાયને અર્થ તે આત્મ કેન્દ્રી અધ્યયન થાય પણ તેના પ્રકારોની દષ્ટિએ વાચના–પૃછના-પરાવર્તના–અનુપ્રેક્ષા ધર્મકથા રૂપ સ્વાધ્યાય સુવિદિત છે.
ખરેખર સ્વાધ્યાયનું મહત્ત્વ કેટલું આંકયુ હશે કે સાધુની દિનચર્યાને અડધો ભાગ તે માત્ર સ્વાધ્યાયમાં જ મુકે. પ્રથમ અને અંતિમ પ્રહરમાં સ્વાધ્યાય ગોઠવ્યો છે.
માષતુષ મુનિને પૂર્વકૃત અંતરાયકર્મ ઉદયમાં આવેલું. જ્ઞાન ચડે નહીં ત્યારે ગુરુ મહારાજે માત્ર બે પદ આપ્યા.
मा रुष मा तुप કઈ પર રોષ ઠેષ કરીશ નહીં. કેઈ પર તેષ (રાગી કરીશ નહીં. માં દા માં તુ ગેખવા અને અર્થને અવધારવા જણાવ્યું છે. બાર—બાર વર્ષના પ્રયતન છતાં આટલું પદ યાદ ન રહ્યું અને ભાવતુu માતુષ કર્યા કરતા હતા.
૧૨ વર્ષ આયંબિલ સાથે સ્વાધ્યાય તપ કરતાં એક સમયે જ્ઞાનાવરણય કર્મ હટી ગયું, ઘાતી કર્મોની નિર્જરા થતા કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તે પણ સ્વાધ્યાયના બળે.
આપણે પણ નિર્જરા ભાવના ભાવતા ચિંતવીએ કે સ્વાધ્યાય થકી કરો કમ ચકચૂર' ને અદશ જ્યારે સિદ્ધ કરીશું?
(૫) ધ્યાન :-ચિત્તની એકાગ્રતા કે ચોગ નિરોધ તે દયાન ધ્યાનાકનના દ્યતે જર્મ: થાન રૂપી અગ્નિ વડે કર્મ બળે છે. એટલે ધ્યાન તપ ને કર્મ નિર્જરાનું શ્રેષ્ઠ સાધન માન્યું.
છદ્મસ્થને એક અંતમુહૂર્ત પર્યન્ત ચિત્તની સ્થિરતારૂપ દેયાન હોય છે અને કેવળીને યોગ નિરોધરૂપ ધ્યાન હોય છે.
શુભ દયાનના પ્રભાવે ઈલાચીકુમારને કેવળજ્ઞાન થઈ ગયું.
ઈલાચીકુમાર નટ થઈ નેધારે બનીને નાચ કરે છે. મારા નાચથી રાજા ખુશ થઈને મને ધન આપે તે હું નટડીને પરણું. તેને ધન થકી નટડી સાથે જીવનના રંગરાગ માણવા છે. પણ રાજાએ નટડીમાં લેભાયો
Page #328
--------------------------------------------------------------------------
________________
કરી કમ ચકચૂર
૩૧૯
છે. પરિણામે ત્રણ ત્રણ વખતના જીવ સટાસટના ખેલ છતાં રાજા રીઝતા નથી.
ઈલાચીકુમારની નજર પડી દૂર એક મહેલ જેવા મકાનમાં-ત્યાં અતિ સ્વરૂપવાન સ્ત્રી એક મુનિવરને લાડુ વહેારાવવા આગ્રહ કરે છે છતાં મુનિ માદક ગ્રહણ કરતા નથી કે સ્ત્રીની સામુ પણ જોતા નથી.
અસ ધક્કો લાગી ગયા મનને. વિચાર ધારા પલટાઈ ગઈ ઈલાચીકુમારની, અહાહા આટલા વૈરાગ્ય, ખસ કરી દીધાં ક` ચકચૂર પેાતે તા કેવળજ્ઞાન પામ્યા પણ રાજા રાણી નટડી બધાંને કેવળજ્ઞાનમાં નિમિત્ત બન્યા.
(૬) ઉત્સગ :- દ્રવ્યથી વજ્ર પાત્રાદિનો ત્યાગ અને ભાવથી કષાય વગેરેના ત્યાગ તે ઉત્સ
ઉત્સગ તપની પાયાની ભૂમિકારૂપે કાયાત્સગળેળ માળ જ્ઞાળેળ પૂર્વક કરવા જોઈએ. શ્રી વીર પરમાત્મા સાડાબાર વર્ષની સાધનામાં કેંદ્રી પગ વાળીને બેઠા નથી ત્યારે આપણે તેના માટે મેડતુ વર્ધમાનાચ માનાય ના બોલીએ છીએ.
निकाचितानामपि कर्मणा यद् गरीयसां भूधर दुर्धराणां विभेदने वज्र भिवातितीव्र नमोऽस्तु तस्मै तपसेऽद्भूताय
અહા તે તીવ્ર તપ–અદ્ભુત તપને મારા નમસ્કાર હેા. જેમ વા દુર પવ તાને ભેદી નાખે છે તેમ પવત જેવા દુર મેટા નિક ચીત કર્મોને તપ ભેદી નાખે છે જેને ભાગવ્યા વિના છુટકે નથી તેવા આકરા કર્માને નિજ રી નાખે છે.
જેમ ગજસુકુમાલ મુનિ દીક્ષા લીધાને દિવસે જ શ્મશાનમાં કાર્યાત્સગ કરી શુભધ્યાનમાં રહી અંતકૃત કેવળી થયા ને મેક્ષે ગયા.
किमुच्यते सत्तपसः प्रभावः कठोर कर्मार्जित किल्विषोऽपि द्रढ प्रहारी निहत्य पापं यतो ऽपवर्ग लभतेऽचिरेण
Page #329
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
આ તપનો અદ્ભુત પ્રભાવ શુ` કહીએ. કંઠાર ૪ને લઈ ઘાર પાપ કરનારા પણ દૃઢ પ્રહારીની પેઠે એ તપના પ્રભાવે પાપનો નાશ કરી અલ્પ સમયમાં [જલ્દીથી] મેાક્ષને પામે છે.
૩૨૦
દેઢ પ્રહારી બ્રાહ્મણ પુત્ર છે. સાતે વ્યસને પુરે ઘરમાંથી કાઢી મુક્તા તે ચારની ટાળીમાં ભળ્યા. કાળક્રમે તેનો અધિપતિ થયા. આ બ્રાહ્મણ પુત્રનો ઘા અચૂક સફળ બનતા તેથી તેનુ નામ દૃઢપ્રહારી પડયું.
એક વખત એક નગર લુંટયું.. ત્યાં ક્રોધાવેશમાં આવી. એક બ્રાહ્મણ ગર્ભવતી સ્ત્રી, ગ તથા ગાયની હત્યા કરી. ત્યારે તેને ક...પારી છુટી ગઇ. અહે। બ્રહ્મા–સ્રીભૃણુ-ગૌ હત્યાનું પાપ મારા માથે.
પશ્ચાતાપમાં તેણે દીક્ષા લીધી. દ્રવ્યથી કેશ અને ભાવથી કષાયાદિકના લેાચ કર્યા. અભિગ્રહ પૂર્વક ગામની એક એક દિશાએ કાયાત્સગ કરતાં, દાઢ દોઢ મહિના કરી કુલ છ માસ ઘાર પરિષહ-ઉપસર્ગ સહન કર્યાં ત્યારે ઘાતીકના ચૂરા કરી કેવળજ્ઞાન પામ્યા.
ક્રાડા ભવનું સ`ચિત કર્મ પણ તપ વડે નિરી શકે છે. સ કર્માની નિર્દેશ કરવા તપ જ ઉત્તમાત્તમ સાધન છે.
यथा सुवर्णस्य शुचि स्वरूपं दीतः कृशानुः प्रकटी करोति तथात्मनः कर्मरत्नो निहत्य ज्योतिस्तपस्तदिशदी करोति
જેમ મહ આકરા અગ્ની સેાનાનું પવિત્ર સ્વરૂપ પ્રગટ કરે છે. તેમ કર્મરૂપી રજનો નાશ કરી આત્માની જ્યોતિ તપ દ્વારા પ્રગટ થાય છે.
માટે તપ થકી ક કરો ચકચૂર.
હું ચેતન આવા ખાર પ્રકારના તપ થકી હું પણ મારા કર્મની નિર્જરા કરનારા કયારે થઈશ એવી ચિ ંતવના દ્વારા નિજ રા ભાવના ભાવતા કર્મોના ક્ષય કરનારા ખનો.
Page #330
--------------------------------------------------------------------------
________________
(૬૮) ભાવના—લાક સ્વરૂપ
-લેાકમાં કયાં રહેવુ' તારે
जीवादयो यत्र समस्त भावा जिनै विलोक्यन्त इतीह लोक: उक्तस्त्रिधासौ स्वयमेव सिद्धौ स्वामी च नित्यो निधनश्च चिन्त्यः
જિનેશ્વરાએ જેમાં જીવ આદિ સમસ્ત પદાર્થો જોયેલા છે. તે આ લેક સમજવા. તે લેક ત્રણ પ્રકારે કહ્યો છે. તે સ્વય સિદ્ધ છે. પેાતે જ સ્વામી છે—નિત્ય છે અને નાશ પામનાર નથી એમ વિચારવુ તે લાક સ્વરૂપ ભાવના.
ગ્રીકની રાજધાની એથેન્સમાં સાક્રેટીસ નામે એક ક્લાસાફર હતા. તેને એક શ્રીમ`તે વિનતી કરી કે કાલે આપ મારા બગલે પધારો. તેનુ ઉદ્ઘાટન છે.
સેક્રેટીસે વિશ્વના નકશા દેખાડતા પૂછ્યું કે ભાઈ આમાં તારા બગલા કયાં છે. તે દેખાડીશ ? શેઠ કહે આમાં ગ્રીક જ ટપકાં જેવડુ છે તા ખડગલેા કયાંથી દેખાય ?
સેાક્રેટીસે એશીયાનો નકશે! કાઢીને પૂછ્યું આમાં તારા બંગલા કયાં છે ? અરે મહાત્મા આમાં કાંઈ મારા બગલા દેખાતા હશે? ઠીક ત્યારે ગ્રીકના નકશામાં તા તમારે ખગલા દેખાશે મહાત્મા ના એમાં એથેન્સ ચાંદરડા જેવડું છે હિસાબમાં ?
ને ? શેઠ કહે ના તે મારા બંગલા શુ
સેક્રેટીસ કહે એમ કરેા એથેન્સનો નકશે લઈ લે હવે બતાવા આમાં તમારા ખ‘ગલા કર્યાં ? અરે સાહેબ આમાં મારા ઘરની ગલી પણ નજરે પડતી નથી ત્યાં બંગલા કયાં શેાધું ?
ત્યારે ભાઈ જયાં વિશ્વના નકશામાં ગ્રીક ટપકાં સમાન છે. ગ્રીકના નકશામાં એથેન્સ ચાંદરડા સમાન છે. ત્યાં તારા બંગલાનો કયા હિસાબે માહ શખે છે?
૨૧
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૨૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
તમે પણ આવડા મોટા લોકમાં તમારું સ્થાન ક્યાં છે તે વિચારશે તે જ લેક સ્વરૂપ ભાવના તમને અહમાંથી અહમ્ તરફ લઈ જશે.
અધ્યાત્મ યોગમાં પ્રવેશવા માટે “વિશ્વમાં મારું સ્થાન ક્યાં અને કેટલું.” તે ચિંતન મહત્વપૂર્ણ છે. માટે આજનું પરિશીલન રાખ્યું–
લકામાં કયાં રહેવું તારે આચારાંગ સૂત્રમાં લખ્યું છે. જે જ જ્ઞાન તો સર્વ જ્ઞાળરૂ જે એકને જાણે છે તે બધું જાણે છે. એટલે કે જે એક આત્માને સંપૂર્ણ પણે પિછાને છે તે જગતના સર્વ પદાર્થોને ઓળખે છે. આત્માની નિગોદથી માંડીને મોક્ષ સુધીની સમગ્ર જીવનયાત્રામાં વિરાટ બ્રહ્માંડના સમસ્ત પદાર્થોનું જ્ઞાન આવી ગયું.
આપણું આરાધના સૂત્રમાં “ક”ની વિચારણું વારંવાર થઈ છે. આ “ક”ની વિચારણું નવકાર મંત્રથી કરીએ તે ગણધર ભગવંત દ્વારા વિરચિત દ્વાદશાંગીમાં લેકની વિચારણાની ગહનતાને ખ્યાલ આવે.
નવકાર:- નમો ટોપ સવ [vi શબ્દમાં રોજ આવ્યું. “આ લેકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર” એમ કહેતાં કોઈ પૂછે કે લેક એટલે શું? તે...”
સામાન્યથી કચડસી જે જણાય તે લક. એ અર્થ થાય છે. પણ લેકના વિભિન્ન અર્થો આપણે ત્યાં કરાયા છે.
-વૃન્દાર વૃત્તિ પૃ. રમાં જણાવ્યા મુજબ એ એટલે મનુષ્ય સ્ત્રો સમજવાનું છે.
લોગસ :- ઢોસ ૩નો વારે લેકના ઉદવભાગમાં......ત્યાં પણ લેક શબ્દ છે છતાં ત્યાં લોકનો અર્થ દ્રવ્યલક કર્યો છે.
धम्मो अहम्मो आगासं कालो पुग्गल जंतवो
; एस लोगोत्ति पण्णत्तो जिणेहि वरदसिहिं - ધર્મ-અધર્મ–આકાશ-કાલ-પુદગલ અને આત્મા એ છ દ્રવ્યના સમુહને સર્વજ્ઞ–સર્વદશી જિનેશ્વરે લોક” કહ્યો છે.
૦ લવિં'.. ન પાયા૪િ માથુ ટોણ સ્વર્ગ પાતાળ અને મનુષ્ય લૈંકમાં,
Page #332
--------------------------------------------------------------------------
________________
લેકમાં કયાં રહેવું તારે
૩૨૩
૦ સાવંત-તિથિ પગમાં પણ લેક શબ્દ. ० सिद्धाणं बुद्धाणं मां ५५५ लोअग्गमुवगयाणं.
० नमुत्थुणंभा ५७५ लोग नाहाण-लोग हियाणं-लोग पईवाण-लोग પત્તો મi શબ્દોમાં લોક શબ્દ વપરાયો છે.
આ રીતે અનેક સૂત્રમાં લેક શબ્દ મુકે પણ લોક એટલે શું ?
લેકમાં કયાં રહેવું તારે પરિશીલનના સંદર્ભે લેકના સ્વરૂપને પરિચય જરૂરી છે. તો જ લોક સ્વરૂપ ભાવના ભાવી શકાય.
લેક ચાર છે–દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ
આ લોકનું સામાન્ય સ્વરૂપ દ્રવ્યલોક પ્રકાશ સર્ગ ૨ ગાથા ૩-૪માં જણાવ્યા મુજબ -
(૧) દ્રવ્યલોક :- પંચાસ્તિકાયાત્મક છે (૨) ક્ષેત્રક :- લેક એ અસંખ્યાત કોટિ જન વિસ્તૃત છે.
(૩) કાળલોક – આ લેક ભુતકાળમાં હત–વર્તમાનકાળે છે અને ભવિષ્યકાળમાં રહેવાનો છે.
(૪) ભાવલોક – પાંચ અસ્તિકામાં ગુણ અને પર્યાય છે તેથી લોક અનન્ત પર્યાયી છે અથવા ઔદચિક–ક્ષાયિકક્ષાપશમિક–પશમિક અને પરિણામિક ભાવોથી યુક્ત એ આ લેક છે.
લેક સ્વરૂપ ભાવના :- આવા લોકમાં જીવ પ્રત્યેક ક્ષેત્રમાં અનંતા કાલથી આ પ્રકારના ભાવોમાં વતતો રહ્યો છે, પણ હું ક્ષાયિક ભાવ ધારણ કરી લોકાગ્ર ભાગે સાદિ અનંત સ્થિતિ પ્રાપ્ત કરી કયારે રહીશ તે ભાવના ભાવવી.
કેઈપણ પૂછે કે લોકમાં કયાં રહેવું તારે ? તો આપણી એક જ ભાવના હોય કે લોકાગ્ર ભાગે.
બાકી લેક સ્વરૂપ ભાવના ભાવતા તમે તમારું સરનામું તે બરાબર આપતા શીખ્યા છે. માણસને તે શું પણ દેવદેવીને પણ તમે સરનામું મોકલી દે છે.
अस्मिन् जंबूद्विपे-भरत क्षेत्रे-दक्षिणार्थ भरते-भध्य खंडे-गुर्जर देशे जामनगरे-पाठशाला-मध्ये-श्री आदिनाथ स्वामी प्रासादे श्री संघ गृहे
કેવું પાકું સરનામું આપી દીધું તમે. ક્ષેત્રલેક પ્રકાશના જ્ઞાન વગર પણ સચેટ સરનામું લખી દીધું. કારણ કે દેવ-દેવીને બેલાવવા છે તમારે!
Page #333
--------------------------------------------------------------------------
________________
३२४
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ દ્વિપ-ક્ષેત્ર–ખંડ-દિશા–દેશ–નગર–ગામ બધું સ્પષ્ટ કરીને બેલા છે ને?
ત્યારે આપણે તે ધર્માધિનમાં, વિવિધ અનુષ્ઠાનમાં કે લેક સ્વરૂપ ભાવના ભાવતી વખતે ચારે લેકનું સ્વરૂપ સ્પષ્ટ કરવાનું છે.
यो वैशाख स्थानक स्थायि पादः श्रेणीदेशे न्यस्त हस्तद्वयश्च कालेऽनादौ शश्वदूर्ध्व दमत्वाद्
बिम्राणोऽपि श्रांत मुद्रामखिन्न : એ લેક છાશ કરવા ઉભેલા પુરુષની જેમ પગ પહોળા કરી ઉભો છે, એણે પિતાના બે હાથ કેડે રાખ્યા છે. તે લેકપુરુષ અનંતકાળને નિરંતર ઉદર્વ જેવાવાળે છે.–ઉર્ધ્વ જવાવાળો છે–ઉચ્ચ એની ગતિ છે. ઉરચ આશય છે–જિતેન્દ્રિય છે–શ્રાંત મુદ્દા–ધારણ કરતા છતા ખિન્ન નથી.
ટૂંકમાં લેક પુરુષ અનન્ત બ્રહ્માંડની વચ્ચે કેડ ઉપર બે હાથ ટેકવીને રાખેલા હોય અને બે પગ પહોળા રાખેલા હોય તે રીતે ઉભા રહેલા પુરુષના આકાર જેવો છે. આ પ્રકારના આકારને વૈશાખી આકાર કહેવાય છે. માટે વૈશાખ પુરુષાકારે લોક છે એમ કહે છે.
પુરુષાકાર લેક પુરુષના ત્રણ ભાગ આ રીતે છે. (૧) પગથી કેડ સુધી અધે લોક / પાતાળલેક (૨) કેડનો ભાગ તે તીર્ઝલક (૩) કેડથી ઉપરને ભાગ તે ઉર્વક દેવલોક
૦ અધોલેક :-કેડથી નીચેને ભાગ વિસ્તીર્ણ છત્રાકારે છે, ત્યાં રતનપ્રભા વગેરે સાત નરકી રહેલી છે. રતનપ્રભા-શર્કરા પ્રભા-વાલુકાપ્રભાપંકપ્રભા–ધુમપ્રભા-તમસમભા-તમસ્તમપ્રભા, તેમાં પ્રથમ નારકી સ્વયંભૂ રમણ સમુદ્ર સુધી એક રાજલોક પહોળી છે નીચેનીચે વધતા વધતાં સાતમી નાકી સાત રાજલક પહોળી છે.
આયુષ્યની દૃષ્ટિએ જીવને ઉત્કૃષ્ટ આયુષ્ય અનુકમે સાતે નર્કમાં એક-ત્રણ-સાત–દશ-સત્તર–બાવીશ–તેત્રીશ સાગરોપમનું હોય છે.
૦ તીર્ષાલક –એ પુરુષની કેડે મધ્યલાક આવેલો છે. જે વિસ્તારમાં એક રજુ પ્રમાણ છે. જેમાં અસંખ્યાતા દ્વિપ સમુદ્રો આવેલા છે. તે પણ એક પછી એક વલયાકારે રહેલા છે.
Page #334
--------------------------------------------------------------------------
________________
લેકમાં ક્યાં રહેવું તારે
૩૨૫ પ્રથમ એક લાખ જનને જંબુદ્વિપ. પછી ફરતે ગળકાર બે લાખ યોજનને લવણ સમુદ્ર પછી ફરતે ૪ લાખ યોજનને ઘાતકી ખંડ પછી ફરતે આઠ લાખ જનને કાલેદધિ સમુદ્ર તેને ફરતો સોળ લાખ યેાજન પુષ્કરવાર દ્વિપ છે. પણ માનુષોત્તર પર્વત તેના બે સરખા ભાગ કરે છે. તેથી આઠ લાખને પુષ્કરવર દ્વિપ ગણતાં ર+૪+૮+૮ એક તરફ એ રીતે બીજી તરફ ૨૪+૮+૮ ગણતાં કુલ ૪૫ લાખ યેજનમાં માનવ વસ્તિ છે. આ વસ્તિ વધુમાં વધુ ૨૯ આંકડા જેટલી થાય.
લોક સ્વરૂપ ભાવના ભાવતા મનુષ્યની ઉત્પત્તિ કેટલે સ્થાને છે તે પણ જાણવું જરૂરી છે.
–માત્ર ૧૦૧ સ્થાને મનુષ્ય ઉપજે છે. ૦ પંદર કર્મ ભૂમિ–પંદર અકર્મ ભૂમિ–૫૬ અંતર દ્વિપજ.
૦ બીજી રીતે જોઈએ તો જંબુદ્વિપમાં ૧ ભારત ૧ અરાવત૧ મહાવિદેહ છે. એ રીતે ઘાતકી ખંડ અને પુષ્પરાવરાર્ધ બંનેમાં ૨-૨ ભરત ર-ર રાવત ર-ર મહાવિદેહ. એ કુલ પંદર કર્મજ ભૂમિ. આ કર્મ જ ભૂમિમાં જ ધર્મ છે. બાકી પ૬ અંતર દ્વિપજ અને દેવકુરુ–ઉત્તરકુરુ-હિમવંત-હરિવર્ષ–રમ્યફ હિરણ્યવંત એ અકર્મ જ ભૂમિમાં ધર્મ નથી.
કાળની દષ્ટિએ મહાવિદેહ સિવાય પહેલા-બીજા-છઠ્ઠા આરામાં ધર્મ નથી. તીર્થકરને જન્મ ત્રીજા ચોથા આરામાં જ થાય છે. તેમાં પણ ચોથા આરામાં જ શાસન પ્રવર્તાવવાની પ્રવૃત્તિનો આરંભ થાય. ચોથા આરામાં જ તીર્થંકર પરમાત્મા વિતરાગ સ્વરૂપે વિચરતા પ્રાપ્ત થાય છે.
અહીં ભાવના ભાવતા વિચારો કે આવળા ક્ષેત્ર લેકમાં માત્ર પંદર કર્મ જ ભૂમિમાં ધર્મ મળે. તેમાં પણ કાળની દષ્ટિએ ચોથો આરો જ મોક્ષ પ્રાપ્તિને મહત્ત્વને કાળ. એક માત્ર મહાવિદેહમાં કાયમ ચોથો આ છે ત્યાંથી કાયમ મોક્ષ માર્ગ ખુલે છે.
લોકમાં કયાં રહેવું તારે ? એ પ્રશ્નને પ્રથમ ઉત્તર તે સિદ્ધશિલા જ છે પણ મેક્ષ ન મળે ત્યાં સુધી ક્યાં રહેવું તેને ઉત્તર લેક સ્વરૂપ ભાવના ભાવતા વિચારે કે જ્યાં ધર્મ મળે ત્યાં, જ્યાં મોક્ષ મળે–જ્યાં ચારિત્ર મળે ત્યાં.
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૨૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
તે દ્વાર માત્ર મધ્યલેાકમાંથી ખુલે છે.
જ’બુદ્વિપની મધ્યે મેરુ પર્વત છે, તેની આસપાસ સૂર્ય ચંદ્રાદિ ક્રે છે. સમગ્ર મધ્યલાક લોકપુરુષની કેળનાક દ્વારા સમાન છે. તેની પૃથ્વીથી ઊંચે ૭૯૦ ચેાજને તારા વિમાન, ૮૦૦ ચેાજન ઊ ંચે સૂ વિમાન, ૮૮૦ ચેાજન ઊ'ચે ચંદ્ર વિમાન અને ૮૮૩ રાજને નક્ષત્ર વિમાન છે તથા ૮૮૩થી ૯૦૦ ચેાજનમાં બુધ-ગુરુ-શુક્ર વગેરે ગ્રહેાના વિમાના છે.
૦ ઉર્ધ્વ લાયક :-પુરુષની કટિભાગ પર ઊંચે બ્રહ્મ દેવલાક છે તે પાંચ રજ્જુ પ્રમાણ છે.
મહાભારતના યુદ્ધ પ્રસ`ગે કૌરવ-પાંડવાની કરાડાની સખ્યામાં સામસામી જમાવટ થઈ ચૂકી જૈનેત્તર મહાભારતમાં તે સમયે નાંધાચેલા આ પ્રસંગ છે.
શ્રી કૃષ્ણે અર્જુનને ધનુષ્ય ઉપાડીને તીર ચલાવવા આજ્ઞા કરી ત્યારે અર્જુન હેખતાઈ ગયા. તીર ચલાવવા તેની તૈયારી નથી. કેમ કે વીમાસણમાં પડી ગયા છે. આમાં મારું કાની સામે તીર ચલાવવું. ફાઈ સગા—કાઇ વડીલ.
ત્યારે શ્રી કૃષ્ણે અર્જુનને વિરાટ બ્રહ્માંડના દન કરાવ્યા. વિરાટ બ્રહ્માંડનું વિકરાળ સ્વરૂપ જોઇ અર્જુન તૈયાર થયેા લડાઈ લડવા. તમે પણ લેક સ્વરૂપ ભાવના ભાવતા પહેલાં વિરાટ લાક સ્વરૂપ જાણી લેા. તે હેતુથી આ લાંખી ચર્ચા છે માટે એમ ન વિચારતા કે આહા હા... હવે કયારે પુરુ થશે.
આત્મ સાધનાના આરાધકે ત્રણે લોકનું સ્વરૂપ જાણીને નક્કી કરવાનુ` છે કે હું જીવ !
આ લાકમાં કયાં રહેવુ તારે.
પ્રશ્ન :- આ રજ્જુ શબ્દ વારંવાર આવે છે તે રજજુ એટલે શુ? –રજજુ એક પ્રકારનું માપ છે. કુલ માપ છે ચૌદ રાજલેાક. રજજુ એટલે રસ્સી અથવા માપ. કૈાઇ દેવ આપણા આંખના એક પલકારામાં એક લાખ ચેાજનના પ્રમણથી દોડતા રહેતા છ મહિના દોડતા જેટલુ અંતર કાપે તે એક રાજ થાય.
ખીજી રીતે ભગવતીજીમાં લેાનું માપ જણાવતા લખ્યુ કે મેરુ પતની ચૂલિકા પરથી કાઇ દેવ લાકાન્ત સુધી જવા માટે ચાલવા
Page #336
--------------------------------------------------------------------------
________________
લકમાં કયાં રહેવું તારે
૩૭
-
-
-
-
-
-
માંડે અને ૧૦૦૦ વર્ષને આયુવાળા એક છોકરાના મૃત્યુ કાળ સુધી સતત ચાલ્યા કરે. એટલું જ નહીં પણ તે છોકરાના મૃત્યુ બાદ સાત-સાત પેઢી એટલા મેટા આયુવાળી વીતે છતાં ઝડપી ચાલનારો દેવ લોકના છેડા સુધી પહોંચી શકે નહીં.
એ રીતે લોકને અસંખ્ય કેટકેટી જન પ્રમાણ માપવાળે કહેવાય છે.
બે કેણી વચ્ચે દેવલોક આવી જાય છે છેલ્લે મસ્તક ઉપર સિદ્ધ શિલા છે ત્યાં સિદ્ધ રહે છે. તે ૪પ લાખ યેાજન લાંબી, સ્ફટિક મય અને અષ્ટમીને ચંદ્રના આકારે છે.
આવે આ લેક પુરુષ અકૃત્રિમ છે, કેઈએ કરેલે નથી, અનાદિ છે-અનંત છે અને ષડૂ દ્રવ્યામક છે.
धर्माधर्माकाश कालात्म सह, द्रव्यैः पूर्ण सर्वतः पुद्गलैच्च
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુલાસ્તિકાય, જીવાસ્તિકાય, કાળ
થોડા વર્ષો પૂર્વની વાત છે. કેરલને મના&ાંડ ગામે એક મુસિ. લમના ઘરમાં આગ લાગી. એ જોઈ તે મુસ્લિમના ઘરને પડોશી કૃષ્ણન નામે હિંદુ ચિત્રકાર હતા. તેણે મુસ્લિમ બાળકને બચાવવા જાનના જોખમે આગમાં દોટ મુકી. અગ્નિની જવાળામાં પરવા કર્યા વિના બાળકને બચાવીને બહાર લાવ્યા ત્યારે તેનું પિતાનું શરીર એટલું બધું દાઝી ગયેલું કે ક્ષણવારમાં તેના પ્રાણપંખેરું ઉડી ગયું
આ બલિદાન કથા માતૃભૂમિ અખબારે છાપી. ચિત્રકારના કુટુંબ નિર્વાહ માટે માતબર રકમ મેળવીને ચિત્રકાર પત્નીને આપવા ગયા. ચિત્રકાર પત્નીએ પૂછયું કેમ આવ્યા છે? તે લોકો કહે આપના કટુંબ નિર્વાહ માટે આવેલી ફાળાની રકમ આપવા. ચિત્રકાર પની કહે તે રકમ ઘરબાર વિનાના આ મુસ્લિમ કુટુંબને આપે કેમકે
તે ગમે તેમ નિર્વાહ કરીશ પણ ઘબાર વિનાના આ મુસ્લિમ શું કરશે?
ચિત્રકાર પત્નીના પરગજુપણાથી તે પ્રભાવિત થયા.
જે એક કુટુંબને રહેવા જગ્યા આપતા પણ પરગજુપણું વખણાતું હોય તે સવા બારા અવકાશ આપે આકાશને ગુણ છે તેનું પરગજુપણું કેટલું માનશે ?
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૨૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
(૧) આકાશાસ્તિકાય :- આકાશ અનન્ત છે. લોક કે અલકમાં સર્વત્ર છે છતાં કાકાશ એ શબ્દ વાપર્યો તે ધર્માસ્તિકાય— જવ–અજવ વગેરે પદાર્થોને રહેવાની જ, તે આધારે ગણાવેલ છે.
(૨) ધર્માસ્તિકાય :- ચૌદ રાજલોક પ્રમાણમાં પ્રસરેલ વ્યાપીને રહેલ ગતિ સહાયક દ્રવ્ય તે ધર્માસ્તિકાય. જેમ માછલીને માટે પાણી ચાલવામાં સહાયક છે તેમ ધર્માસ્તિકાચ સર્વ દ્રવ્ય માટે ગતિ સહાયક છે.
(૩) અધર્માસ્તિકાય :- સ્થિતિમાં એટલે કે ઉભા રહેવામાં સહાયક છે તે અધર્માસ્તિકાય દ્રવ્ય છે તે ન હોય તે કયારેય ગતિ અવરોધાય નહીં જીવ–અજવાદિને સ્થિતિ–સ્થિર થવા સહાયક છે
(૪) કાલ દ્રવ્ય :- જે કે કાળ એ કોઈ અસ્તિત્વ ધરાવતા પ્રદેશને સમૂહ નથી. જેની અસ્તિકામાં ગણતરી પણ થતી નથી. છતાં નાના-મોટા, નવા-જૂના, ભૂત–ભાવિ વ્યવહારે બધુ કાલદ્રવ્યને આભારી છે.
કાળની ગણના સૂર્ય ચંદ્રાદિ દેવ વિમાનને આધારે થાય છે. જેના શાસ કાળચક માટે છ આરાનું સ્વરૂપ દર્શાવે છે. આ લેક ભૂતકાળમાં હતે. વર્તમાન કાળે છે. ભાવિમાં હશે જ.
(૫) પુદગલાસ્તિકાય :- ચોદે રાજકમાં પ્રસરેલ અજીવ તત્તવમાં પુદ્ગલ દ્રવ્ય અગત્યનું સ્થાન ધરાવે છે. પુદ્ગલના (૧) સ્કંધ (૨) દેશ (૩) પ્રદેશ (૪) પરમાણું એવા ચાર ભેદ છે.
અખંડ એક વસ્તુ તે અંધ. સુક્ષમ-અ છેદ્ય અભેદ્ય – અદાદા અદશ્ય એવો સુક્ષમ ભાગ તે પરમાણુ
પુદગલ વર્ણ – ગંધ – રસ સ્પર્શામક ગુણ યુક્ત છે.
(૬) જીવાસ્તિકાય :- જ્ઞાન દર્શનાદિ ગુણ ધરાવતું દ્રવ્ય તે જીવ દ્રવ્ય. નિગદ એ જીવની મૂળભૂત ખાણ છે તેમાંથી સ્થાવર ત્રસ જેમાં ગતિ થાય છે. આ લેક જીવ-જીવથી ભરેલો છે. અધો લેકના નીચેથી ઉર્વલકના છેડા સુધી વચ્ચે વચ્ચે એક રાજક પહોળી ચૌદ રાજલોક લાંબી ત્રસનાડી છે તેમાં જ ત્રસજીવ રહે છે.
ષડ દ્રવ્યાત્મક લેકની ભાવના ભાવતા, જીવ દ્રવ્ય છે. પુદ્ગલેની સહાયથી તેનું પ્રગટ બાહ્ય અસ્તિત્વ છે. તેને ધર્માસ્તિકાયથી ગતિ અને
Page #338
--------------------------------------------------------------------------
________________
લાકમાં યાં રહેવું તારે
૩૨૯ અધર્માસ્તિકાયથી સ્થિતિ મળે છે. આકાશ અવગાહના આપે છે. વગેરે વિચારણા કરવી.
સુખ દુઃખના ભાવની અપેક્ષાએ મનુષ્ય ાથી ક્રમશઃ નીચે જતાં જઈએ તેમ દુઃખ વધે છે ઉપર જતાં જઈએ તેમ સુખ વધે છે. જો કે નિગેાદમાં સર્વત્ર દુઃખ જ છે.
આમ આ લેાકાકાશ પાંચ દ્રવ્ય રૂપે સુઘટીત છે. પુદગલાના વિવર્તાને લીધે કયાંક મેરુ જેવા ઊંચા સુવર્ણના શિખરા રૂપ છે. કયાંક નીચે ખાઈ રૂપ છે. તેથી વિનય વિજયજી શાંત સુધારસમાં જણાવે
છે કે—
ववचन तविषमणि मंदिरै रुदितेोदित रूपं घार तिमिर नरकादिभिः क्वचनातिविरि.पं
સમુદ્ર કિનારે બેસી ઉછળતા તરગો જોઈએ કે પડેાશીના ઘરમાં બેસી ઘર નિરીક્ષણ કરીએ કે નાટક જોઈએ. તે રીતે સમસ્ત લાક જુએ તે સમુદ્રની જેમ ઉછળતા મેાજા કે રાગ દ્વેષરૂપ ઘર અને નાટક રૂપે પ્રસંગેા જાણવા.
આ લાકમાં અનન્તા જીવા નિગેાદમાં સળી રહ્યા છે. મરવાના વાંકે જીવતા તિ`ચા વિવિધ યાતના ભોગવી રહ્યા છે. માનવી પણ ધર્મ ધ્યાનને બદલે પાપાચારમાં આસક્ત બન્યા છે. કોઈ જન્મે છે, કાઈ મરે છે. સ્વર્ગના દેવા સુખમાં આસક્ત છે.
પાણીના વિશાળ સમંદરમાં નાખેલ કાંકરાની જેમ આવર્તી રચાય છે અને નાના મેટા કુંડાળા થઈ સમદરને આંખી દે તેમ પુદ્ગલના વિવર્તી વિદ્યમાન છે,
क्वचिदुत्सव समय मुज्जवल, क्वचिद्मद हाहाव ं, पृथु पृथु
जय जय मंगलनाद
ત્રવિશાર
વળી આ લાક પુરૂષ રૂપી નાટકની રંગ ભૂમિ પર ઢાંક ઉજ્જવળ ઉત્સવા અને જય જયના મોંગલનાદ છે. કયાંક અત્યંત હાહાકાર થઈ રહ્યો છે. જખરા શેઠનુ અને ખેદનું વાતારણ છે. એકજ ફ્લેટમાં વિચારાને – એક મજલે મોંગલ ગીત હોય તા એક મજલે નનામી બંધાતી હાય તેવુ કાં નથી નતું.
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૩
અભિનવ ઉપદેશ પ્રાસાદઅનંતીવાર એ પુદ્દગલ દ્રવ્યને પરિચય કર્યો. કેમકે સર્વે પ્રાણી અન તીવાર જન્મ મરણ કરી ચૂક્યા છે માટે પુગલ મમત્વ છાંડી દે. કેમકે લોકના અનંતા પ્રદેશ પર અનંતા પુગલે સાથે અનંતા પરિચય કર્યા છતાં પુદગલ તરફ ઝાંવા નાખે છે. - હવે જે તું ઢાકાકાશના પર્યટનથી પરાડમુખ થયે હે. ભવ ભટકણથી થાકયે છે તે ખૂળમત અપાવંત ભગવાનને પ્રકૃષ્ટભાવે નમી ભાવના ભાવ કે કયારે હું લેાકના અગ્રે ભાગે પહોંચીશ. - લોકમાં કર્યા રહેવું તારે એ વાત જે તને બરાબર સમજાઈ ગઈ હોય તે લેક સ્વરૂપને સમજી, હૃદયમાં અવધારી ક્ષેત્ર–દેશ-કાળ ભાવ વિચારી મેક્ષ માટે આરાધના કર.
अनाद्यन्तस्य लोकस्य स्थित्युत्पति व्ययात्मक ___ आकृति चिन्तयेद् यत्र स स्थान विचयः सत्वम्
આદિ અને અંત વિનાના આ લોકની ઉત્પતિ–વિનાશ-પ્રવાત્મક શાશ્વત સ્થિતિ–આકૃતિને, દ્રવ્ય ક્ષેત્ર ભાવથી વિચાર કરવો તે સંસ્થાન વિચય ધ્યાન કહેવાય.
સંસ્થાના વિચચ ધ્યાન એ ધર્મધ્યાનનો ચોથો પ્રકાર છે. તે છે ચેતન તું પણ લોક સ્વરૂપ ભાવનાથી દાન માર્ગમાં પ્રવેશી ધર્મધ્યાન થકી લેકના અનંત પદાર્થો નજર સમક્ષ રાખી એકાગ્રતા સાધ તે અનાસક્તતા આવશે.
એ વિરકતતાથી મુમુક્ષુ ભાવ પ્રગટશે એ રીતે આમેક્ષ થશે. માટે લેક સ્વરૂપ ભાવના ભાવી લોકમાં ક્યાં રહેવું તારે તે સુનિશ્ચિત કરી લે.
Page #340
--------------------------------------------------------------------------
________________
(૬૯) ભાવના–બધિ દુર્લભ
–સૌથી દુર્લભ શું ?
यस्माद्विरमापथित सुमन स्वर्ग संपद्विलासः प्राप्तोल्लासाः पुनरपि जनिः सत्कुले भूरिभोगे ब्रह्माद्वेत प्रगुण पदवी प्रापकं निःसपत्नं
तहष्प्रापं मृश् मुरु धियः सेव्यतां बोधिरत्नं જેના–જે બોધિના] પ્રભાવે કરીને દેવતાઓ પણ વિસ્મય પામે એવો સ્વર્ગ સંપત્તિને વિલાસ પામી જીવ આનંદેલાસને પ્રાપ્ત કરે છે. વળી એ બેધિના પ્રભાવે પુષ્કળ વૈભવવાળા ઉત્તમકુળમાં જીવ ફરી ફરી જન્મ પામે છે અને કેમ કરીને અદ્વૈત બ્રહ્મ પદવી (મોક્ષ) સુધી વને પહોંચાડવામાં કેઈ જેને બાધક નથી એવું મહા અદભુત બધિરત્ન છે. તેને હે બુદ્ધિશાળીઓ તમે સે એટલે કે આવા મહા મુકેલીએ પામી શકાય તેવા બધિરત્ન-સમ્યફત્વનું તમે સેવન કરો.
એક દરિદ્ર બ્રાહ્મણે દરીદ્ર દૂર કરવા ઈષ્ટ દેવની ઉપાસના કરી અને ચિન્તામણ રન મેળવ્યું. બહુ ખુશ થયે તે. આનંદ આનંદમાં ફરે છે. બસ ચાલ થઈ ગયો. હવે તો બધી ગરીબાઈ ગઈ. હવે હું મહેલ બંધાવીશ સોના ચાંદી હીરા મોતી વસાવીશ એવા એવા શેખચલ્લિ વિચારો કરે છે.
તે રન ને તેણે ધોતીયાની ગાંઠે બાંધ્યું, ન ખીસામાં મુકયું. બસ હાથમાં જ રાખી વહાણમાં બેસી દરિયાપાર જવા માટે ઉપડ્યો.
વહાણ મધદરિયે આવ્યું. શરદ પૂર્ણિમાની રાત છે. ચાંદનીના પ્રકાશમાં ચિતામણી રતન કેવું ચમકે છે. તે જોવા ઈછા જાગી. તો જાય છે અને જોતાં જોતાં મલકતો જાય છે. અહો કેવું સુંદર કેવું સુંદર ! તેમ વિચાર્યા કરે છે. ત્યાં દરિયામાં એક ઊંચુ મેનું આવ્યું અને વહાણ ઉછળ્યું.
એક ઝાટકામાં તે ચિન્તામણી રત્ન પડયું દરિયામાં, આંખના પલકારામાં ચિન્તામણું રતન સમુદ્રને તળીયે. હવે પેલા બ્રાહ્મણની શી
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૩૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
દશા થઈ હશે? દુર્લભ એવું ચિન્તામણી રત્ન હાથમાં આવીને ચાલ્યું ગયું.
આ ચોરાશી લાખ જીવાયોનિમાં મનુષ્ય જન્મનું પણ કંઈક આવું જ છે.
मानुष्य कर्म भूभ्यार्य देश कुल कल्पता युरप ही
श्रद्धा कथक अवणेषु सत्स्वपि सदुर्लभा बोधि. પ્રશમરતિ ગ્રંથ રચયિતા ઉમાસ્વાતિજી વાચક ફરમાવે છે કે મનુષ્ય જન્મ-કર્મભૂમિ–આર્યદેશ-આર્યકુલ–નિરોગી પણું–દીર્ધ આયુ પ્રાપ્ત થવા છતાં શ્રદ્ધા–સદ્દગુરુને વેગ અને શાસ્ત્ર શ્રવણ કરવા છતાં પણ સમ્યકત્વની પ્રાપ્તિ પરમ દુર્લભ છે.
સૌથી દુર્લભ શું? બધિરના ચાને કે સમ્યકત્વ.
આ જગતમાં સુલભ અને દુર્લભ શું ! વર્તમાન કાળે લોક સત્તા સંપત્તિ અને સુંદરીને સામાન્ય રીતે દુર્લભ માને છે. પણ વાસ્તવિક્તા એ નથી. સામાન્ય સત્તા તે શું કદાચા વડાપ્રધાન પદ કે રાષ્ટ્રપતિ પદ પણ મળી જાય અને શાસ્ત્રકારો કહે છે કે વાસુદેવ કે પ્રતિ વાસુદેવ પણું–અરે ચકવતી પણ દુર્લભ નથી.
લાખ કરોડની સંપત્તિ પણ અસાધ્ય નથી. કદાચ પત્નીપુત્રાદિ પરિવાર પણ પ્રાપ્ત થઈ જશેઅરે કલ્પવૃક્ષો માંગે તે આપે છે. પણ સમ્યકત્વ કે બધિતન જહાપણ સુલભ નથી.
अनादौ निगादांध पे स्थिताना मजस्रं जनुसृत्यु दुःखादितानां परिणाम शुद्धिः कुलस्तादशीस्या
द्यया हंन तस्माद्विनियोति जीवाः અનાદિ કાળથી નિગોદરૂપ અંધકાર-કુવામાં રહેલા અને ફરી ફરી જન્મ મરણના દુખથી પીડાતા જીવોને એટલી પરિણામ શુદ્ધિ જ કયાંથી થાય કે જેથી તે નિગદ રૂપ અંધકારમય કુવામાંથી બહાર આવે?
જગતમાં એક શાશ્વત પદ્ધતિ છે કે એક જીવ સંસારમાંથી મા જાય એટલે એક જીવ નિગોદમાંથી બહાર આવે. જ્યારે જે જીવનું ભવ્યત્વ પરિપકવ થયું ત્યારે તે જીવ નિગોદમાંથી બહાર નીકળે છે. આ કારણે જ આપણે સિદ્ધ પરમાત્માનો માટે ઉપકાર માનીએ છીએ.
Page #342
--------------------------------------------------------------------------
________________
સૌથી દુર્લભ શું?
૩૩ ૩
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વાક
ય
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ततो निर्गतानामपि स्थावरत्वं त्रसत्वं पुनटुलमं देह भाजां त्रस्त्वेति पंचाक्षपर्याप्तसंज्ञि
स्थिरायुष्यवतू दुर्लभं मानुषत्वं નિગોદમાંથી જીવ બહાર તે નીકળે પણ બહાર નીકળ્યા પછી પણ તેને સ્થાવરપણામાં રહેવાનું થાય છે. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાકયમાં ગયેલા જીવે વધુમાં વધુ ફરી ફરીને સ્વાયમાં ઉત્પન્ન થતા ઉત્કૃષ્ટથી અસંખ્યાત ઉત્સર્પિણ—અવસર્પિણ કાળ સુધી ઉત્પન્ન થતાં જ રહે છે પણ પિતાની છાયા [પૃથ્વીકાયાદિ ને છોડી બહાર જન્મતા નથી. આ ચારે થાવર કાચની ઉત્કૃષ્ટ સ્વકીય સ્થિતિ આટલી છે તેથી હે ગૌતમ! એક ક્ષણ માટે પણ પ્રમાદ કરીશ નહીં.
પ્રભુ મહાવીર સ્વામી ગૌતમને ઉપદેશ દેતા થકાં આપણે સૌને પણ આ જ ઉપદેશ આપે છે કે એક ક્ષણ માટે પણ પ્રમાદ કરશે નહીં.
જે જીવ નિગોદમાંથી સાધારણ વનસ્પતિકાયમાં જાય છે તે પણ અનન્ત ઉત્સર્પિણી–અવસર્પિણરૂપ અનન્ત કાળ સુધી તેમાં જ રહે છે. અર્થાત્ ત્યાં જ જમે છે અને તેમાં જ મરણ પામે છે. પણ તે સાધારણ વનસ્પતિ કાયને છોડીને બહાર જતો નથી. આવી સ્વકાય. સ્થિતિ જ અનત કાળ ચ સુધી ચાલે તે મનુષ્ય ભવની વાત જ ક્યાંથી આવશે?
અને મનુષ્ય ભવ ન મળે તે દેવગુરુની સામગ્રી, શાસ્ત્રશ્રવણ ક્યાંથી મળે? તે વિના શ્રદ્ધા ક્યાંથી ઉત્પન્ન થશે. એટલે સૌથી દુર્લભ શું ? તેને ઉત્તર ગેખી રાખે બધિ.
એ જ રીતે જીવ સ્વકર્માનુસાર પ્રત્યેક વનસ્પતિ કાયમાં ગયે તે ત્યાં ટીડર ટમેટાં વગેરે પણ તે ઉત્પત્તિ પામે. તે જ મરીને ફરી ફરી પિતાની જ કાયમાં ઉપન થતાં અસંખ્ય ઉત્સર્પિણી, અવસર્પિણી ચાલી જાય.
હવે કદાચ તેમ કરતાં ત્રપણું પ્રાપ્ત થઈ જાય તો પણ તે વિકલેન્દ્રિય છે માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે –
बेइदिय काय मइगआ उक्कासं जीवो उ संबसे काल' संखिज्ज सन्निय समय गोयम मा पमायए
Page #343
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
જ
એ ઈન્દ્રિયવાળા કૃમિ, અળસીયા વગેરે જીવા, તે જ રીતે ત્રણ ઈન્દ્રિયવાળા કીડી-મ કાડા-જુ-માંકળ વગેરે, ચાર ઈન્દ્રિયવાળા માખીમચ્છર-ભમરા વગેરે જીવા ફ્રી ફ્રી મરીને પાછા પેાતાની જ કાયામાં જન્મે તા ઉત્કૃષ્ટથી સ્વક્રાયમાં સખ્યાતા હજાર વર્ષ સુધી જન્મ-મરણ કરે છે. કદાચ પ‘ચેન્દ્રિય પણ· પ્રાપ્ત થાય તેા પછી પણ છ પર્યાતિ પામવી દુ ભ છે. તે પણ કદાચિત્ પ્રાપ્ત થઈ ગઈ તા સ ંજ્ઞિ પંચેન્દ્રિયપણું મળવુ. દુ ભ છે.
આ રીતે જીવાની સંખ્યા દર્શાવતા શાસ્રકાર મહારાજાએ જણાવેલ છે કે સૌથી વધુ જીવા વનસ્પતિકાયના છે, તેથી એછા જીવા વાસુકાયના છે. તેથી એછા જીવા અપકાયના છે. તેથી એછા જીવા પૃથ્વીકાયના છે. તે રીતે કમશઃ જીવાની સંખ્યા ઘટતાં બેઈન્દ્રિયવાળા પછીતીય ખેંચ પચેન્દ્રિય~પછી ચઉરિન્દ્રિ—પછી જયાતિષિ —પછી વ્ય તર—પછી નાર—પછી ભવનપતિ—પછી વૈજ્ઞાનિક—પછી માદર અગ્નિકાય.
૩૩૪
આ રીતના ક્રમમાં ઘટતા ઘટતા સૌથી ઓછામાં ઓછા જીવા પર્યાપ્તા સંન્નિ મનુષ્યા છે. એટલે જ મનુષ્ય ભવને દુ॰ભ કહ્યો છે. મનુષ્ય ભવની દુ‘ભતાને સમજાવવા માટે શાસ્ત્રકારોએ દશ દૃષ્ટાન્તા જણાવ્યા. મૂળ દેવ નામે એક શ્રેષ્ઠિ પુત્ર હતા. તે વેશ્યામાં આસક્ત ખ બન્યા. પરિણામે તેનુ ધન વેશ્યા પાછળ જ ખર્ચાવા લાગ્યું. પણ વેશ્યાની મતાને એક વખત ખ્યાલ આવ્યો કે પેાતાની પુત્રી મૂળદેવના સ્નેહથી અતિ રાગવતી થઈ ગઈ છે.
વેશ્યાની માતાએ તેની પુત્રીને રાગ છેડી વિમુખ થવા સમજાવ્યું. પરંતુ વેશ્યા તે વાત માનતી નથી. તેથી એક શેઠ સાથે ખાનગી સાદો કરીને મેલાવ્યા. તે વેશ્યાએ વિચાર્યું કે બુદ્ધિમાન એવા સુલદેવ સાથે આની તુલના કરાવી મા ને પારખું કરાવવું પડશે.
તેણે શેરડી ખાવાની ઇચ્છા વ્યક્ત કરી. એટલે શેઠે ગાડું ભરીને શેરડીના સાંઠા મેકલાવી આપ્યા. હવે તે જ સ ંદેશા મૂળદેવને મેકલ્યા. મૂળદેવ જુગારખાનામાંથી ઉભા થઈ ગયા. શેરડી મગાવી તેના કટકા કરાવી, છેલાવી—ગુલામ જળ છાંટીને વેશ્યાને મેાકલાવી, છતાં વેશ્યાની માતા સમજી નહી,
Page #344
--------------------------------------------------------------------------
________________
સૌથી દુર્લભ શું ?
૩૩૫ તેણે એક વખત અપમાન કરાવી મૂળદેવને કાઢી મુક્યો. મૂળદેવ પણ આર્થિક બેહાલીથી દેશાટન જવા નીકળ્યા. ઘોર અટવી પસાર કરવાને પ્રસંગ આવ્યું. ત્યાં રસ્તામાં બ્રાહ્મણ મળે. બ્રાહ્મણ પાસે રસ્તામાં ચાલે તેટલું ભાથું સાથે હતું. મૂળદેવને થયું કે ચાલો–આવી ઘેર અટવીમાં ત્રણ દિવસ ખાધા-પીધા વિનાના જાય તેના કરતાં આ બ્રાહ્મણને સાથ કદર કામ આવશે.
પેલો બ્રાહ્મણ એકલો એકલો ખાય છે પણ મૂળદેવને કંઈ આપતે નથી. એમ કરતાં ત્રણ દિવસ પસાર થઈ ગયા. અટવીને અંતે રહેલી ધર્મશાળામાં સુતા છે. ત્યાં બન્નેને સ્વપ્ન આવ્યું કે પુર્ણિમાને પૂર્ણ વિકસિત ચંદ્ર મુખમાં થઈને પેટમાં ચાલ્યા ગયે.
બ્રાહ્મણ તે સવારે મેટેથી બોલવા લાગ્યું કે મેં આવું સ્વપ્ન જોયું. આવું સ્વપ્ન જોયું. ત્યારે નિમિત્તકે કહ્યું કે તને ગોળ થી ભરેલે મેટે રોટલો ખાવા મળશે. સાદી ભાષામાં કહીએ તે ઘીમાં ઝબોળેલી પુરણ રોટલી મળશે.
મૂળદેવે વિચાર્યું, આ રીતે સ્વપ્નની વાત રજૂ કરવી યોગ્ય નથી. તેણે ગ્ય ભેટશું લઈ, નાહી ધોઈ સ્વચ્છ બની નિમિત્તિયાને ત્યાં જઈ વિનય પૂર્વક વાત રજૂ કરી. બ્રાહ્મણ કહે ભાઈ, આજ તે તમે શાંતિથી સુઈ જાઓ. સ્વપ્ન ફળની વાત કાલે નિરાંતે કરીશું. '
નિમિત્તક બ્રાહ્મણને ખાતરી હતી કે આ રાજા થશે એટલે લાલચ થઈ કે આને કન્યા પરણાવું. મૂળદેવ પણ સમજુ હતા. સૂઈ ગયે. બીજે દિવસે બ્રાહ્મણ કન્યા સાથે લગ્ન થયા. અનુક્રમે બેનાતટ નગરનું રાજ મળ્યું. રાજકુંવરી પણ મળી અને તે પણ મળી.
જે કે એક મહત્ત્વનું પાસું પણ મૂળદેવનું રહેલું કે તે ત્રણ દિવસ ભુખ્યો હતો. પાસે કંઈ સાધન નહીં છતાં પોતાની વીંટી વેચી ચણા લીધાં ત્યારે કોઈ મુનિરાજને વહેરાવીને પોતે ખાધાં. તેની આ ભક્તિથી યક્ષ પ્રસન્ન થયા ત્યારે વરદાન માગેલું કે હું બેનાતટ નગરને રાજા થઉં, તે વરદાન ફળ્યું હતું.
અટવીમાં જે બ્રાહ્મણ સાથે હતો. તેને મૂળદેવને રાજ્ય મળ્યાની ખબર પડતાં ફરીથી જ ધર્મશાળામાં સુવા લાગે. મને પણ આ
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૩૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
સ્વપ્ન આવે. નિમિત્તકને 'હુ અને રાજા મનું. પણ તેમ કંઇ ફરી સ્વપ્ન આવે નહી.. કદાચ દવયેાગે આવે તા રાજા બની જઈ શકાય. પણ એક વખત ગુમાવેલે માનવભવ ફરી ન મળે.
आर्यदेश स्पृशामपि सुकुल जन्मनां दुर्लभ विविदिषा धर्म तत्वे रतपरिग्रह मयाहार सज्ञातिभि हँत मात्र जगदुस्थितत्वे
આ દેશ અને સારા કુળમાં જન્મ થયા હોય તેા પશુ ધતત્વની ઈચ્છા થવી દુર્લભ છે. કેમકે મૈથુનભય-પરિગ્રહ અને આહાર સરામાં જગત ડુબી ગયુ' છે. આ પણાની સાથે ઊંચુ કુળ દુ ભ છે છતાં પ્રાપ્ત થઈ જાય તા તત્ત્વ જિજ્ઞાસા થવી દુર્લભ છે. સૌથી દુર્તંભ એધિ રત્નની પ્રાપ્તિ માટે હું ચેતન પ્રયત્નશીલ થા.
માનવભવની દુ ભતાના દશ દૃષ્ટાન્તામાં એક દૃષ્ટાન્ત આવે છે. એક રાજા વૃદ્ધ થવા છતાં રાજ્ય છેડે નહી. તેના પુત્રને થયું કે આને રાજ કેમ છેડાવવું ?
રાજા પણ જાણી ગયા કે પુત્રના મનારથ શું છે? તેથી તેણે સામેથી પુત્રને એલાવ્યા. હે પુત્ર આપણી પર પરાગત એવી રીત છે કે દ્યુતમાં જીતે તેને રાજ્ય આપવુ. એક મહેલમાં ૧૦૮ થાંભલા છે. તે દરેક થાંભલાને ૧૦૮ ખૂણા છે તે દરેક ખૂણાંને જુગારની રમતમાં ૧૦૮ વખત જીતવાના. તે જે જીતે એને રાજ્ય કરવા લાયક જાણવા.
કદી એ રીતે ૧૦૮ વખત ભ્રૂણા અને સ્તંભ જીતી શકાય નહીં. છતાં દેવયાગે કદાચ જીતી જાય તેવુ` બની શકે, પણ એક વખત ખાયેલા માનવભવ ફ્રી મળે નહી.
જો કે આ પરિશીલનમાં તા એક વાત આગળ સમજવાની છે. માનવભવ મળે પછી આ કુળ પણ મળે છતાં તત્વ જિજ્ઞાસા થવી દુભ છે.
ત્રિવિયાષિ વળતિ દુર્રમ' धर्मशास्त्रस्य गुरु सनिधाने
सावेशतो
वितथविकथादितत्तद्र विविध विक्षेप मलिनावधाने
તત્ત્વ જિજ્ઞાસા આવી જાય તા પણ ધર્માંશાસ્ત્ર અતિ દુલ ભ છે કેમકે સદ્દગુરુના યાગ નથી મળતા. કદાચ ચેગ મળી જાય તા નકામી
Page #346
--------------------------------------------------------------------------
________________
સૌથી દુર્લભ શું ?
૩ ૩૭
વિકથાના રસના આવેશથી જાત ભાતના વિક્ષેપ પેદા થઈ ચિત્તવૃત્તિ એવી મલિન થઈ હોય કે ગુરુને બોધ ગમે નહીં. માટે હે ચેતન ! બોધ પામ બોધ પામ અને માનવ ભવ સાર્થક કર.
વળી જીવ ધર્મ સાંભળી સમ્યક પ્રકારે બોધ પામી ધર્મને વિશે ઉદ્યમ કરે ત્યારે તેને રાગ-દ્વેષ–ખેદ–આળસ નિદ્રા આદિ અંતરંગ વૈરી આડખીલી રૂપ બને. તેના સુકૃત તથા ધર્મકરણીને બાધા ઉપજાવે. આ રીતે ઉત્તરોત્તર ધર્મની દુર્લભતા છે. સૌથી દુલભ શું ? એ પ્રશ્નનો ઉત્તર મનમાં વાગોળી આવે. ધર્મ કે બોધિરત્ન ફરી મળવું દુષ્કર છે તે ભાવના ભાવવી.
तदेतन्मनुष्यावमाप्यापि मूढा महा मोह मिथ्यात्व मायोपगूढः भ्रमन्दर मग्ना भवा गाध गर्ता
पुनः क्व प्रपद्येत तोधिरत्न શાન્ત સુધારસમાં વિનય વિજયજી મહારાજા ફરમાવે છે કે આ મનુષ્યત્વ મળી ગયું [પહેલાં કહ્યા મુજબ ઉત્તમ કુળ–સદ્દગુરુ સંગ – શ્રવણરુચિ બધું જ કદાચ મળી જાય તે પણ મેહ મિથ્યાત્વ-માયા કપટ કરી યુક્ત છે અને તેથી જ સંસારરૂપ અગાધ ખાડામાં ભમતે ભમતે બૂડી રહ્યો છે. તેને આ બોધિરત્ન કેમ પ્રાપ્ત થાય? - ટૂંકમાં કહીએ તે અનાદિ નિગોદમાંથી નીકળવું દુલર્ભ–તેમાંથી ત્રપણું વધુ દુર્લભ-તેમાં પંચેન્દ્રિય પર્યાપ્તિ પુરી થવી દુર્લભસંજ્ઞીપણું, દીર્ધ આયુ અને માનવભવની પ્રાપ્તિ અતિ દુર્લભ~તે કરતાં સમ્યગુ બોધ મળવો દુર્લભ. ઉત્તરોત્તર આ બધી વસ્તુની દુર્લભતા સમજી લે.
તેમ છતાં કદાચ આ બધું જ મળી જાય તે તું પરમ દુર્લભ બધિને લાભ લઈ લે. સૌથી દુલભ શું? એક જ પ્રશ્નને ચિંતવ. કેમકે માર્ગાનુસારી અને તેના પાત્રીશ ગુણો પ્રગટ થાય ત્યારે જીવને ધર્મમાગે પાત્રતા કે યેગ્યતા આવશે. પછી બધિ–સમ્યકત્વ માટે પુરુષાર્થ થઈ શકશે.
બોધિ દુર્લભ ભાવનાને ચિંતવતા પ્રશ્ન ઉઠે કે આ બધિ એટલે શું? એ સહજ વાત છે.
૨૨
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૩૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
૦ બેધિ-સમ્યકત્વનું સ્વરૂપ :
अरिह तो मह देवो जावज्जीवं सुसाहूणो गुरुणो जिण पण्णत्त तत्तं इअ सम्मत्त मए गहिय “અરિહંત પરમાત્મા જ મારા દેવ–પંચ મહાવ્રતધારી ત્યાગી તપસ્વી મારા ગુરુ-જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલું ધર્મતત્વ તે જ મારે ધર્મ”—એ છે સમ્યકત્વનું સ્વરૂપ
तमेव सच्च' निःस क ज जिणेहि पवेइय' તે જ નિઃશંક સત્ય છે જે જિનેશ્વરે પ્રરૂપેલું છે તેવી યથાર્થ શ્રદ્ધા હોવી.
જો કે આવી શ્રદ્ધા થવી જ મુકેલ છે. છતાં સાચી શ્રદ્ધા થાય તે શ્રેણિક કે સુલસાની જેમ ટકાવવી મુશ્કેલ. તેથી હે જીવ–પ્રાપ્ત શ્રદ્ધાને ટકાવી રાખવા પ્રયત્ન કરે તે જ આ બધિ દુલર્ભ ભાવનાનું રહસ્ય છે.
ગીત સુણ નટને કહ્યું રે, ક્ષુલ્લક ચિત્ત વિચાર્યું રે કુંવરાદિક પણ સમજિયારે બાધિ રયણ સંભાયું રે
ભાઈના દ્રોહથી પતિ રાજાનું મૃત્યુ થયું એટલે ગર્ભવતી રાણી ભાગી અને બીજા સ્થાને જઈ દીક્ષા લઈ લીધી. પાછળથી ગુરુણીને ખબર પડતાં ખૂલાસે કર્યો કે આ સ્થિતિમાં દીક્ષા લીધી છે.
ગંભીર શ્રાવકે પિતાને ત્યાં ખાનગી ભેચરામાં પ્રસુતિ કરાવી. જન્મેલ પત્ર, માતા–સાદવી અને ગુરુના સંસર્ગમાં વૈરાગી બન્યો. બાર વર્ષની ઊંમરે દીક્ષા લીધી. નાના હોવાથી તેને ક્ષુલ્લક [બાળ] મુનિ તરીકે ઓળખવા લાગ્યા.
યુવાનીમાં મેહના વિકારે જાગ્યા. ઘણો પ્રયાસ કર્યો પણ ન દબાતા. માતા સાદવીને વાત કરી, મારાથી હવે ચારિત્ર પળાય તેમ નથી. મને સંસારમાં જવા દે. માતા તેને માનવભવની દુર્લભતા ઘણી સમજાવે છે. છતાં પુત્ર ન માન્યું ત્યારે માતા સાદેવીએ કહ્યું કે મેં તમને જન્મ આપ્ય–પાળે પળે તે ઉપકારને લીધે બાર વર્ષ રોકાઈ જાઓ.
ક્ષુલ્લક મુનિ બાર વર્ષ રોકાયા. ફરી માતા સાધવી પાસે સંસારમાં જવા રજા માંગી. માતાએ ગુરુણીને પૂછવા કહ્યું. ગુરુણીએ બાર વર્ષ
Page #348
--------------------------------------------------------------------------
________________
૩૩૯
સૌથી દુર્લભ શું ? માંગ્યા. તે કબુલ કરી રહ્યા. ફરી સમય પુરો થતા પાછા ક્ષુલ્લક મુનિ ગયા માતા સાથ્વી પાસે. હવે મને સંસારમાં જવાની અનુમતી આપો ગુણી કહે ૩૬-૩૬ વર્ષ સંયમમાં ગયા તો પણ સંસારમાં જવું છે? તે હવે આચાર્ય મહારાજ કહે તેમ કરો. - આચાર્ય મહારાજ કહે મારા કહેવાથી બાર વર્ષ રેકાઈ જાઓ. પછી તમને શાતા ઉપજે તેમ કરો. ફરી બાર વર્ષ પસાર કર્યા. એમ કરતા કુલ ૬૦ વર્ષ ગયા. પછી ન માન્યા ત્યારે માતા સાધવીએ પિતાના નામની વીંટી અને કામળી શ્રાવક પાસેથી અપાવી કહ્યું કે જાઓ કાકા પાસે. તેને ઓળખ આવજો એટલે રાજ ભાગ આપશે.
સુઘક મુનિ સાધુ વેશે જ કાકાની રાજધાનીમાં પહોંચ્યાં ત્યાં નટ નેધારો દેરડા ઉપર નાચતા હતા. રાજા જેવા બેઠો છે પણ તેનું ધ્યાન નટડી ઉપર છે. ક્યારે નટ પડે અને નટડી જડે તેજ વિચારે છે. ત્રણ ત્રણ વખત બહાના કાઢી ફરી ખેલ કરાવ્યો. પણ દાન આપતા નથી.
ચોથી વખત ખેલ કરવા કહ્યું ત્યારે નટમાં હોંશ નથી તેમ જાણી નટડી બોલી. હમણું સવાર થઈ જશે પછી ખેલ કરવાની જરૂર જ નહીં રહે. તે શા માટે ભંગ પાડ.
બહેત ગઈ છેડી રહી મત કર રંગમે ભંગ નટડીની આ એક પંકિત સાંભળતા એક સાથે રાજા–દિવાનરાજકુમાર-શેઠાણીએ બુઝી જતાં ઇનામ ફેંકયું. એ રીતે ક્ષુલ્લક મુનિ પણ બુઝી જતાં વીંટીને ઈનામમાં દઈ દીક્ષામાં પાછા આવી ગયા.
રાજકુમારને થયું રાજા બુટૂઢા થયા છતા રાજગાદી છોડતાં નથી તે મારાઓ પાસે કાટલું કઢાવું અને રાજ લઈ લેવું પણ આ પંક્તિથી સમજ્યો કે હવે રાજા કેટલું જીવશે તે આ ગેઝારું કામ કરવું માટે યુવરાજ મુદ્રા ઈનામ દીધી–દિવાન કે જે ખાનગીમાં દુમન રાજા સાથે મસલત કરી ચઢાઈ લાવવાનું હતું તે બુઝી ગયો એટલે તેણે મંત્રી મુદ્રા ફેંકી–શેઠાણીને બાર વર્ષથી પતિને વિરહ થયું હતું તેથી બીજા ધણના નિર્ધારમાં હતી તેણે આ વાક્યથી બોધ પામી નટ સામે હરાને હાર ફેંકયે.
ક્ષુલ્લક મુનિએ પણ વીંટી અને કામળી ઈનામમાં ફેંક્યા. થોડા માટે શું સંસારમાં જવું. બધાંના ખુલાસાથી રાજા પણ બોધ પામ્યો.
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૪૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨ અંતે સુલક મુનિના ઉપદેશથી રજા–દિવાન શેઠાણીએ ચારિત્ર રતન રૂપી બધિરત્ન અંગીકાર કર્યું
बुध्यतां बुध्यतां बोधिरति दुर्लभा जलधि जलपतित सुररत्न युक्त्या . सम्यगाराध्यतां स्वहितमिह साध्यतां
बाध्यता मधर गतिरात्म शक्त्यां હે જીવ! તું બેધ પામ બોધ પામ. આ બધિરત્ન ઘણું દુર્લભ છે. સમુદ્ર જળમાં પડેલું ચિંતામણી રત્ન જેમ દુર્લભ છે. તેમ આ બધિરત્ન જે એક વખત હાર્યો તે ફરી મળવું બહું દુર્લભ છે. માટે બુઝ બુઝ! એ બેધિનું સમ્યક પ્રકારે આરાધના કર. તારું હિત સાધ અને સ્વશકિતએ કરી તારી દુર્ગતિ અટકાવ.
ચક્રવતીનું ભોજન એક વખત મળે પછી તેના રાજ્યના એકએક ઘેર ફરતાં ફરી ચકવર્તીના ઘેર ભજન માટે વારે આવો દુર્લભ છે. કારણ કે તેને ૯૬ કરોડ ગામ હોય છે. તો ઘર કેટલા? છતાં દેવગે કદાચ ચક્રવર્તીનું ભોજન પ્રાપ્ત થઈ જાય પણ માનવ ભવ ફરી મળ દુર્લભ છે.
एवमति दुर्ल भात्प्राप्य दुर्लभतम बोधिरत्नं सकल गुण निघानं ।
આ પ્રકારે દુર્લભમાં દુર્લભ અને બધાં ગુણોના નિધાન રૂપ એવું બધિરત્ન પ્રાપ્ત કરી છે ચેતન જન્મ સાર્થક કરી લે.
આવા મહાન સમ્યફ રત્નની પ્રાપ્તિ વિના સમ્યક ચારિત્ર નથી અને ચારિત્ર વિના મુક્તિ નથી માટે બેધિ રનની આવશ્યકતા સમજી બધિ પ્રાપ્તિ માટે ઉદ્યમવત રહો, સૌથી દુર્લભ શું? આ પ્રશ્નનું ચિંતન કરી બેધિ દુર્લભ ભાવના ભાવતા વૈરાગ્ય ભાવના મય બને એ શુભેચ્છા !
Page #350
--------------------------------------------------------------------------
________________
(૭૦) ભાવના–ધર્મ સ્વાખ્યાત
–સે સુકથિત ધર્મને
यरिमन्नेव पिता हिताय यतते भ्राता च माता सुतः सैन्यं दैन्यमुपैति चाप चपलं यत्रा फलं दौर्बलं तस्मिन्कष्ट दशा विपाक समये धर्मस्तु संवर्भितः
सज्जः सज्जन एष सर्वजगत स्त्राणाय बद्धोद्यमः ૦ પિતા માતા ભાઈ પુત્ર આદિ આપણા હિતને માટે ઉદ્યમ કરે છે, તે ધર્મને લઈને જ.
૦ ધનુષ્યના યોગે ચપળ થયેલું લશ્કર તે પણ આવી દીનતા ઘરે છે. તે ધર્મને લઈને જ.
૦ ભુજા બળ જ્યારે નાશ પામે છે. એવી કષ્ટ અવરથાના પરિણામ કાલે પણ ધર્મ જ મિત્ર સમાન છે.
આ રીતે ધર્મરૂપ સજજન આખા જગતના રક્ષણાર્થે સજજ થઈ ઉદ્યમ કરી રહ્યો છે. કેમકે અધર્મના ઉદયને લઈને તો માતા-પિતાપુત્ર–ભાઈ વગેરે વૈરીનું કામ કરે છે, માટે ધર્મનું આરાધન પરમ હિતકર છે.
બારમી આ ધમ સ્વાખ્યાત એટલે સુકથિત ધમની ભાવના ભાવવાની છે.
સેવો સુકથિત ધરમને અહો આ જિનેશ્વર ભગવંતોએ કેટલો સુંદર અને અનંત કલ્યાણ કારી ધર્મ બતાવ્યા છે. હે ભવ્યાત્મા તું મિથ્યાધમના ઈષ્ટ દેવ તરીકે મનાવેલ વિષ્ણુ–મહાદેવ વગેરેને ભજવાના છેડી દઈને અઢાર દુષણ રહિત પરમાત્માની ભક્તિ કર. ગુરુ ગણધર મહારાજા તથા ચારિત્ર ચુડામણ સાધુની સેવા કર. શ્રત ધર્મ અને ચારિત્ર ધર્મની એકાંત હિતકરતા અને અતિ દુર્લભતાને વિચાર કર.
સેવતા એહને કેવલી પર સંય તીન અણુગાર રે. ગૌતમ શિષ્ય શિવપુર ગયા ભાવતા દેવગુરૂ સાર રે.
ભાવના સરસ સુર વેલડી,
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૪૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
આ ધર્મ સુ—કથિત ભાવના કેટલી ચમત્કારિક છે કે ગણધર ભગવાન શ્રી ગૌતમ સ્વામીજીએ અષ્ટાપદની યાત્રામાં મિથ્યાતપ તપતાં ૧૫૦૩ તાપસેાને જીવત કૈલાસનાથ વીતરાગ ભગવ ંતના તથા તેમના સપથની ઓળખ કરાવી ત્યારે એ તાપસાને ચમત્કાર લાગ્યા.
આહાહા! આ ધર્મ કેટલા અદ્ભુત ! કેટલા પવિત્ર આ જૈનધમ ! કેટલા નિલ આ સુકથિત સંયમ ધર્મ ! એ રીતે ભાવના ભાવતા તે તાપસા એ સચમ ગ્રહણ કર્યો.
ખરેખર આ ધર્મ ઉત્તમ છે. અદ્દભુત છે તેના કહેનારા, દેવાધિદેવ મહાવીર પરમાત્મા પણ કેવા લેાકેાત્તર અને અલૌકિક છે. તેમજ આ ગુરુ ગૌતમ સ્વામી પણ કેવા પ્રભાવશાળી અને તેજસ્વી છે. એ પ્રમાણ ભાવના ભાવતા ભાવતા કેવળજ્ઞાન થયું. તેથી આપણે પણ એટલુ* યાદ રાખવું કે—
સેવો સુ-થિત ધને પ્રશ્ન :- ધર્મ સ્વાખ્યાત એટલે શુ?
શ્રી દશવૈકાલિક સૂત્રના ચેાથા અયયનના પ્રથમ સૂત્રની ટીકામાં પૂજય સુમતિ સાધુજી જણાવે છે. સ્વાઘ્યાના ત્તિ વિમ્ ! (ધર્માને) સારી રીતે કહેલા [સુ-કથિત] કેમ કહ્યો ? સય મનુષ્યામૃયામ પર્વત્રિ કુઇ બચારા રૂતિ વાચાતા દેવમનુષ્ય અને અસુરાની પદામાં [બાર પદામાં] તે સારી રીતે કહેવાયેલા છે. માટે સુકથિત,
ઃ
• सुष्टु- सुक्ष्म परिहारासेवनेन प्रकर्षेण सम्यगासेविता इति अर्थ: • आख्याता - स्वयमेव केवल लोकेन प्रकर्षेण विदिता જિનેશ્વર પરમાત્માએ સુમતયા—સમ્યગ્ પ્રકારે આચરીને પાતે જ કેવલજ્ઞાનદર્શીન વડે જોઇને કહેલા છે માટે તેને ધર્મ સ્વાખ્યાત સુકથિત ધર્મ કહ્યો.
ખારમી ભાવના ભાવતા એટલુ' જ વિચારો કે જિનેશ્વર ભગવ‘તને લાખ લાખ ધન્યવાદ કે જેણે એકાંતે રૂા ધર્મ પ્રરૂપ્યા. આ ધર્મ પણ કેવે? આ ભવ અને પરભવમાં સુખદાયી. જો મને આ સુ-કથિત ધ ન મળ્યા હોય તે હુ· કયાં રખડતા હેત ? ખરેખર આ સુ–કથિત ધમ થી જ મને ધિ પ્રાપ્તિ થશે. આ ધર્મ પ્રભાવે જ હું માનુષત્વઉચ્ચકુળ–સદ્દગુરુ વાણી શ્રવણને પામ્યા છું. માટે હે ચેતન ! તુ ં સુદર જિન કથિત ધર્મોની નિર'તર સેવા કર.
Page #352
--------------------------------------------------------------------------
________________
સેવો સુકથિત ધર્મને
૬૪૩ સેવે મુકથિત ધર્મને હૃદય રૂપી બગીચામાં કલ્પવૃક્ષની વેલડી સમી આ ભાવનાને ઉગાડ. જ્યારે વેલડી હદયમાં ઉગાડી છે ત્યારે એ ક્ષેત્ર [ખેતર બન્યું. ખેતરને શુદ્ધ કર્યા વિના વેલડીને સારો ઉગમ થતો નથી. તેથી હૃદયમાંથી મિથ્યાત્વ–કદાગ્રહ–તીવ્ર આંતર શત્રુ–કામ કોધાદિ શલ્યાને જીવ! તું હટાવી દે.
જેમ શુક પરિવ્રાજક મિચ્છામી સંન્યાસી હતો, એક હજાર શિના પરિવારવાળો. વળી મિથ્યાધર્મ પર ભારે પક્ષપાત અને કદાગ્રહ વાળો હતો. છતાં એને ભક્ત સુદર્શન શેઠ–થાવરચ્ચા પુત્ર આચાર્ય શ્રીના ઉપદેશથી ચુસ્ત સમ્યક્ત્વ અને બાર વ્રત ધારી પરમ શ્રાવક બનેલા. - શુક પરિવ્રાજક કહે ચાલ તને કોણે ભોળ, તેની સાથે હું વાદ કરું. જો તેમ કરતાં હું હારી જઈશ તે તેને શિષ્ય થઈશ.
શુક પરિવ્રાજકે આચાર્યશ્રીને કહ્યું કે તમે સ્નાન કરતા નથી જ્યારે શૌચ પવિત્રતા એ તે ધર્મનો પાળે છે. જો તમે તેને જ ન પાળતા હો તે તમારી પાસે ધર્મ શાને?
આચાર્યશ્રી કહે, શું લોહીથી ખરડાયેલું કપડું લેહીથી સાફ થાય ખરું? હિંસાદિ વડે ખરડાયેલો આત્મા હિંસાથી પવિત્ર થાય? કાચા પાણીના ટીપે ટીપે અસંખ્ય જીવે છે. નાનામાં આ છાની હિંસા થતાં આત્મા પવિત્ર થાય કે વધુ કર્મોથી મલિન થાય? વાસ્તવિક શિૌચ સ્નાન તે અનાસક્તિ કે નિર્લોભતા છે?
શુક પરિવ્રાજકને આ સમગ્ર ચર્ચાથી ઘર્મ સ્વાખ્યાત ભાવના જાગી કે ખરેખર વીતરાગ દેવે બતાવેલ ધર્મ અદ્દભુત છે. જે તેણે સારી રીતે કહેલ ધર્મને ન પામ્યા હોત તે આ જીવની શું દશ થાત?
તેણે મિથ્યાત્વ છેડી દીક્ષા લીધી. સ્વાખ્યાત ભાવનાને બળે સિદ્ધગિરિ પર અનશન કરી કેવળજ્ઞાન અને મુક્તિને પામ્યા.
માટે—સે મુકથિત ધર્મને– આ રીતે મિથ્યાત્વને કદાગ્રહ દૂર કરી સ્વાખ્યાત ધર્મ ભાવને પ્રભાવે શુક પરિવ્રાજકે આત્મહિત સાધ્યું, તેમ હે જીવ! તું પણ ગુરુવચન સુણી ભાવનાનું સિંચન કરજે. કેમકે એક વખત શાસ્ત્ર શ્રવણથી ધર્મ ભાવના ઉભી થશે, પણ જગતમાં ચારે તરફ છવાયેલા
Page #353
--------------------------------------------------------------------------
________________
उ४४
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ મેહના વાતાવરણના તાપમાં ધર્મભાવનાની વેલડી સુકાઈ જતાં વાર લાગતી નથી.
વળી જ્યાં પાપમતિ થકી રાગદ્વેષ પોષક કે બહિર્ભાવના વિચારે ઉભા થાય. તથા કાંટાળા ઝાડ સમાન પાપ સંગે કે નિમિત્તે ઉભા થાય ત્યાં ધર્મભાવના લેપ થઈ જાય છે.
સામાન્ય ભાષામાં કહીએ તે જ્યાં વિતરાગની વૈરાગ્યમય વાણીથી હજી ધર્મભાવના ઉદ્દભવી હોય ત્યાં વિલાસી વાતાવરણમાં ફિલ્મ કે નેવેલને ગ મળતા ભાવના ઢીલી પડી જાય છે.
સિંહ ગુફાવાસ મુનિ વેશ્યાને ત્યાં ચોમાસુ કરવા ગયા. તે કંઈ કામવાસનાથી કે વેશ્યાને ભોગવવાની બુદ્ધિએ નહોતા ગયા. તેને માત્ર
સ્થૂલભદ્ર મુનિની ઈર્ષ્યા હતી માટે ગયેલા. છતાં સ્વરૂપવાન વેશ્યાનું દર્શન માત્ર તેને માટે કાંટાળા ઝાડ જેવું નિમિત્ત બની ગયું અને મુનિ મનથી ભાંગી પડ્યા.
કારણ? “બાપ ઘરમ” “આજ્ઞા એ ધર્મ” તે સુ-કથિત ધર્મની વાતને લેપ થયું હતું. આજ્ઞા વિધેયાત્મક અને પ્રતિષેધાત્મક બને રૂપે હોઈ શકે પણ આપણે તે આજ્ઞાને ઉલટાવી દીધી છે.
पडिसिद्धाणं करणं किच्चाणमकरणे । જેને પ્રતિષેધ કર્યો તે કર્યું અને જે કરવાની આજ્ઞા કરી છે તે ન કર્યું.
“આજ્ઞા ધર્મનું આરાધન કલ્યાણ માટે છે અને વિરાધના ભવ પરંપરાને વધારે છે.” તે વાત જ ભૂલાઈ ગઈ. સિંહ ગુફાવાસી મુનિ વેશ્યાસક્ત થયા, વિચાર્યું નહીં કે ગુરુ મહારાજે મનાઈ કરી તે સમજીને જ કરી હોય. સ્થૂલભદ્રનું સત્વ છે તેટલું તારું નથી. સિંહ સામે બાથ ભીડવી સહેલી છે પણ સિંહણ જેવી સ્ત્રી સામે ટકવું તારે મુશ્કેલ છે. માત્ર નિમિત્ત મળતાં જ ભેગની કુમતિ જાગી ગઈ.
એ જ રીતે એક વખત મુનિને અવધિજ્ઞાન પ્રગટયું. ત્યારે ઉપગથી જોયું તો દેવલોકમાં ભલભલાને ધ્રુજાવ ઈદ્ર તેનાથી રીસાચેલી ઈન્દ્રાણીને મનાવતો હતે.
આ સમયે જગત મેહના અંધકારમાં ડૂબેલું છે તે વિચારી ઉદાસીન ભાવ રાખવાને બદલે તેના મનમાં હસવું આવ્યું અને હાસ્યના
Page #354
--------------------------------------------------------------------------
________________
સેવો સુકથિત ધર્મને
૩૪૫ ભાવે સુ-કથિત ધર્મભાવ ઓગાળી નાખે. અવધિજ્ઞાન ચાલ્યું ગયું. માટે હે ચેતન! ધર્મભાવનાએ ચડ્યા પછી પણ તેને બરાબર જાળવજે નહીં તો કેધ–માન વગેરે કષાયે અને હાસ્ય–રતિ વગેરે નેકષાયે તે ભાવને ટકવા નહીં દે.
તેથી નિરંતર એ સુ-કથિત ધમને. જિનેશ્વર પરમાત્માએ દશ પ્રકારને ધર્મ બતાવ્યું છે. सत्य क्षमा मार्दव शौच सङ्ग त्यागार्जब ब्रह्मविमुक्ति युक्तः
यः संयमः किं च तपोऽमूढ-श्चारित्र धो दशधाय मुक्तः (૧) સત્ય ધમ:- સત્ય ધમ અસત્યને અટકાવનાર છે. માનવીએ સત્યના આગ્રહી હોવું જોઈએ, દુરાગ્રહી નહીં. યથાર્થ – હિતકારી પરિમિત બોલવું તે સત્યધર્મ કહ્યો છે. તે મન-વચન-કાયાના ચાગની એકતા અને સરળતા વડે કરીને સાધી શકાય.
(૨) ક્ષમાધમ :- ક્રોધને ઉપન ન થવા દે અથવા ઉત્પન્ન થયેલા કોપને નિષ્ફળ બનાવવો તે ક્ષમા. તેને સહીષ્ણુતા કે સહન શીલતા પણ કહી શકાય. ક્ષમાધર્મથી પ્રેમ–પ્રીતિ અને મૈત્રીભાવ વધે છે.
(૩) માર્દવ ધમ :- મૃદુતા કેળવવી. માનને ત્યાગ કરે અથવા માન કષાય વડે ઉપન્ન થતાં જાત્યાદિ મદનો ત્યાગ કરવો. મૃદુપણું નમ્રતા લાવે છે.
નમો પદના સ્વીકાર વિના તાળની ભજના શક્ય જ નથી. ભક્તિ માટેનું પ્રાથમિક લક્ષણ નમ્રતા છે.
(૪) આર્જવ ધમ :- માયાને ત્યાગ-માયા નામનું દુષણ એ મહા કષાય છે. તે આત્માનું અહિત કરે છે અને માયા સ્વ-પરઘાતિનિ છે.
ઋજુતા કે સરળતાના ગુણ વડે માયાને નાશ થઈ શકે છે.
આ ચારે ધર્મ (સત્ય-ક્ષમા-માઈવ- આર્જવની) સાથે જ ઉપમા આપીને પરમકૃપાળુ પરમાત્મા શ્રી વીર પ્રભુની સ્તુતિ કરતા શ્રીમાનું હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજાએ કેવા સુંદર શબ્દ લખ્યા.
૦ સંસાર વાન ઘાટની :- ક્રોધરૂપી દાવાનલથી સળગતા સંસારને ઠારવામાં નીર સમા ક્ષમાસાગર),
૦ મra વૃઢિ દાળ રમીર – માન કષાયના મેહરૂપી ધૂળના આવરણને હરવામાં સમીર–પવન સમાન,
Page #355
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રસાદ-૨
• माया रसाहारण सारसीर :- માયારૂપી પૃથ્વીને ચીરવામાં પ્રભુ હળ સમાન છે.
૦ નાર્રમ વીર ને સાર પૌત્ર ગિરિએટલે પર્વત કે જે શ્રેષ્ઠ સુવર્ણ ના બનેલા છે તેના લાભના નાશથી ધીર-સંતાષી.
(૫) મુક્તિ ધર્મી :− નિભિતા—બાહ્ય પરિગ્રહ વિશે મૂર્છાનો અભાવ. લાભ જે સ` પાપનુ મુળ છે તેના નિવારણ માટે મુક્તિ
૩૪૬
ધર્મ છે.
(૬) શૌચ ધમ :- પવિત્રતા ધ. આત્મા પર કરજ લાગતાં અપવિત્ર બને છે. મેલવાળા આત્મા જળમાં સ્નાન કરવાથી કઈ પવિત્ર બનતા નથી. કેમકે કડવી તુ બડી પાણીમાં ગમે તેટલી નહાય તા પણ ડવી જ રહે છે.
પ્રાયશ્ચિત કે પ્રતિક્રમણ રૂપી જળ વડે જ આ મલિનતા દૂર થાય છે અને અંતઃકરણની પવિત્રતા એ જ શૌચ ધમ છે. (૭) આર્કિચન્ય ધમ :- સર્વ પ્રકારના પરિગ્રહના ત્યાગ કે મમત્વ બુદ્ધિના ત્યાગ. આત્મા પાતે જ્ઞાનાદિ ગુણ્ણા વડે પૂર્ણ છે. તેને બાહ્ય પૌદ્ગલિક પદાર્થીની કાઈ જ આવશ્યકતા નથી. આકિચન પશુ. મૂર્છા મમત્વને દૂર ફેંકે છે. સ્વભાવ રમણતાનું નિર્માણ કરે છે.
(૮) તપ ધમ :- ઈચ્છાના નિરાય તે તપ. કર્મ ખપાવવા માટેના શ્રેષ્ઠ ધર્મ તે તપ ધર્મ છે,
સપના નિા તપ વડે ધર્મની નિર્જરા કરી મેાક્ષને પ્રાપ્ત કરી. (૯) બ્રહ્મચય ધમ :- વિષય વાસનાના ત્યાગ કરી ને વિષયઈન્દ્રિય અથવા સ ઇન્દ્રિયના સર્ચમ કરવા.
વિશેષ રૂપે બ્રહ્મચર્ય ના અસ્પષ્ટ કરીએ તેા ત્ર પતિ-જે આત્મામાં રમણ કરે તે.
વાસનાને ભાગથી કદી તૃપ્તિ મળતી નથી. જેમ જેમ તેને તૃપ્ત કરવા પ્રયત્ન કરી તેમ તેમ તે વધુ પ્રજ્વલીત બને છે. માટે બ્રહ્મચર્યનુ’
પાલન કરે.
(૧૦) સ’યમ ધમ :- શ્રી દશવૈકાલિક સૂત્રની ટીકામાં પૂજ્ય આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા જણાવે છે કે લેાકેાત્તર ધર્માંના શ્રુત ધર્મ અને ચારિત્ર ધર્મ એવા બે ભેદ કહ્યા છે. જેમાં ચાત્રિ ધર્મને જ સયમ ધમ કહ્યો છે.
Page #356
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
..
.
સેવો સુકથિત ધર્મને
3૪૭ આત્મા પિતાની વૃત્તિને શુદ્ધ કરીને સંયમ ધર્મમાં રહી શકે છે. અર્થાત્ રવભાવમાં રમણ કરી શકે તેનું નામ ચારિત્ર ધર્મ. તે હિંસા-અસત્ય-ચારી અબ્રહ્મ-પરગ્રહ વગેરે પાપના ત્યાગ રૂપે છે.
ચારિત્ર ધર્મના પણ દેશવિરતિ અને સર્વવિરતિ ધર્મ એવા બે ભાગ પડે છે. તેમાં સર્વવિરતિ એટલે સાધુ ધર્મ અને દેશવિરતિ એટલે શ્રાવક ધર્મ.
આ રીતે દશ પ્રકારે ધર્મને જિનેશ્વરોએ પ્રરૂપેલ છે તે આપણે પણ સૌ
સેવીએ આ અકથિત ધમને સુકથિત ધર્મના પ્રભાવને વર્ણવતા કેટલું મજાનું આ કથાનક છે અર્જુન માળીનું, કે જેને તે ધર્મના પ્રભાવે કેવળજ્ઞાન ઉપર્યું. અજુન માલી જે ઘેર પાપી તેહને પ્રભુજી તમે ઉદ્ધર્યો
જે અર્જુન માળી માત્ર માળી હતે. તેની પત્ની સાથે છ છ પુરુષોએ કામ કિડા કરી અને બંધાયેલી હાલતમાં તે જેતે હ્યો. ત્યારે તેની પ્રાર્થનાથી યક્ષમૂર્તિમાં રહેલો યક્ષ અર્જુનના શરીરમાં પ્રવેશી મોટા મુદગર વડે સાતેને મારી નાખ્યા.
પછી તો નિત્યક્રમ બની ગયે અર્જુનનો. રોજે રોજ છ પુરુષ અને એક સ્ત્રી એમ સાતની હત્યા કરતાં છ મહિનામાં તે હાહાકાર મચી ગયો, નગરના રસ્તાઓ બધાં શુમશાન થઈ ગયા.
તે જ અર્જુન માળી સામે જયારે સુદર્શન આવ્યો કે જે પ્રભુની વાણી સાંભળવા–પ્રભુના દર્શનાર્થે જઈ રહ્યો હતે. અર્જુનને લેશ. માત્ર ભય તેના હૃદયમાં નથી. તેને સાગારી અનશન લઈ ઉભેલો જોઈને ચક્ષ ડઘાઈ ગયો. તેના ધર્મશ્રદ્ધાના પ્રભાવે ચક્ષ ભાગી ગયે. ત્યારે સુદર્શન, અર્જુન માલીને લઈને મહાવીર સ્વામીજી પાસે પહોંચ્યા.
પ્રભુની વાણી સાંભળતા સાંભળતા અર્જુન માળી અત્યંત પ્રભાવીત થઈ ગયો. તેને ચિંતન શરૂ થયું. અહો કે આ ધર્મ. અહિંસાસંચમ–તપ થકી જનમજનમના ઘરથી અતિ ઘેર પાપોને નાશ થઈ જાય. એ રીતે ધર્મ સ્વાખ્યાત ભાવનામાં આગળ વધતા ચારિત્ર લઈ ઉપસર્ગો સહન કરી કેવળજ્ઞાન પામીને મેક્ષે સીધાવ્યા.
માટે સે સુ-કથિત ધર્મને
Page #357
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
ધર્મની બીજી વ્યાખ્યા કરતા શાન્ત સુધારસમાં મહેાપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજા ફરમાવે છે
૩૪૮
दान' च शील' च तपश्च भात्रो धर्म चतुर्धा जिनबांधवेन निरुपितो यो जगतां हिताय स मोनसे मे रमता मजस्र
જિન ખાંધવે એટલે કે તીથંકર પરમાત્માએ દાન શીલ તપ ભાવ એ ચાર ભેદે ધર્મ જગતના હિતાર્થે ઉપદેશેલા છે. તે ધ નિરંતર મારા હૃદયમાં રહે। મને આનંદ આપે।.
જગતબંધુ તીથંકરે ઉપદેશેલ ધર્મ નિઃશંક કલ્યાણકારી છે. તે ધ વડે જ આજ હુ' આ શાસનને પામી પાપથી વિરક્ત થવા પ્રયત્નશીલ છું.
આ ધર્મ જ મને મુક્તિ અપાવનાર છે. આ ધર્માંજ પાંચમા આરાના અંત સુધી જીવાને માટે પથ પ્રદર્શક બનનાર છે, માટે આ ધર્મ નિરંતર મારા હૃદયમાં વાસ કરે એવી ભાવના ભાવવી જોઈ એ. (૧) દાન ધર્મ :– અનુપ્રા સ્વાતિોવાનમ્ અનુગ્રહ બુદ્ધિથી પોતાનું સ્વામિત્વ છેડી વસ્તુ બીજાને સમર્પિત કરવી તે દાન. દાન જો કે પાંચ પ્રકારે કહ્યા છે,તેમ છતાં મેક્ષ બુદ્ધિએ સુપા– ત્રદાન અને અભયદાન એ જ કહ્યા છે. તીર્થકર પરમાત્માને પણ ગમયચાળ એવુ... વિશેષણ લગાડવામાં આવે છે.
ઢાન પદમાં હ્રા ક્રિયાપદના અર્થ છે “દેવુ” દેવાના સ્વભાવ હેવા મહત્વની વાત છે.
ચારે પ્રકારના ધર્મોમાં દાન એક એવા ધર્મ છે. જે દેનાર તથા લેનાર અનને લાભદાયી છે.
(૨) શીલધમ :- શીલ ધર્મ જૈન દર્શનમાં બ્રહ્મચર્યંના અર્થાંમાં જ વિશેષ ઋઢ બનેલા છે. જો કે ધર્મરત્ન પ્રકરણાદિમાં શીલના સદાચાર અર્થ પણ કરાવે છે.
.
માત્ર બ્રહ્મચર્ય અર્થમાં પણ શીલના અ મહત્વના છે. કારણ કે વાસના તેા કબુતર અને કુતરામાં પણ છે. જો માનવી તેનાથી નિપ ન બને તે પશુ પક્ષીમાં અને મનુષ્યમાં શે! ફેર રહેવાના ?
જગતમાં ચમત્કારો શીલવાન સતિએએ સજર્યા છે, વ્યભિચારી સીએએ નહી.
સુવર્ણના મિશ ખાંધવા કે સોનામહેારાના દાન દેવા કરતાં પણ શીલધમ ને શ્રેષ્ઠ કહ્યો છે.
Page #358
--------------------------------------------------------------------------
________________
સેવા કથિત ધર્મને
૩૪૯
(૩) તપધસ :- આ ધમ તે સ્વયં સ્પષ્ટ છે જ હતાં એટલુ જરૂર કહી શકાય કે તે નિર્દોષ-નિયાણારહિત અને કેવળ કની નિર્જરાના હેતુભૂત હાય તા જ તે તપધમ કલ્યાણકારી છે.
બાહ્ય છ પ્રકારને! તપ શરીરને તપાવવામાં મદદરૂપ છે. જ્યારે અભ્યંતર છ ભેદે તપ આત્માને વિશેષ પ્રકાશીત કરે છે. ખનેના સમન્યવથી જ મેક્ષ પથના પગથીયા ચડાય છે.
(૪) ભાવધમ :- આત્માના અવસાય અથવા ધમ ધારાની પવિત્રતા રાખવા જેવા બીજો એકે ધમ નથી. દાનશીલ અથવા તપ ત્રણે ભાવપૂર્વક હાય તા જ ભાવ ધમ છે અન્યથા ત્રણે દ્રવ્વ ધર્મ જ રહેશે.
પ્રદેશી રાજા નાસ્તિક હતા છતાં તેના મંત્રીએ કુનેહથી કેશી ગણધર સાથે મુલાકાત કરાવી તે આત્મા-પરમાત્મા-પુણ્ય-પાપ-ધમ વગેરેની સમજ થકી ધર્મ સ્વાખ્યાત ભાવનાએ રાઢી શ્રદ્ધા પ્રાપ્ત કરી શ્રાવક બન્યા.
જ્યારે વિષયાંધ એવી સૂર્યકાન્તા રાણીએ ઝેર દીધું ત્યારે પણ પ્રદેશી રાજા શું વિચારે છે કે હા આ જિનેશ્વર ભગવ ́ત કથિત ધર્મ કેવા સુ ંદર અને અનન્ય કોટીના છે. જે મને પ્રાપ્ત થયા તે હવે રાણી પર શા માટે કાપ કરવા.
વૈરાગ્ય ભાવનાના ખળે રાજા સમાધિ મચ્છુ પામીને સૂર્યાભ દેવલાકે દેવતા થયેા.
त्रैलोक्यं सचराचर विजयते यस्य प्रसादादिद योगामुत्रहितावहस्तनु भृतां सर्वार्थ सिद्धिप्रदः नार्थ कदर्थना निजमहरु - सामर्थ्यतो व्यर्थिता तस्मै कारुणिकाय धर्मविभवे भक्ति प्रणामोऽस्तु मे
"
લેક–આ
એ ધર્મના જ પ્રસાદ વડે આ સ્થાવર જંગમમય ત્રણ સચરાચર વિશ્વ શેાલી રહ્યું છે. એ ધર્મ જ આ લાક તથા પરલોકના પ્રાણિઓનું હિત કરે છે. એ જ સવ અર્થની સિદ્ધિ આપે છે. જીવાના સકા સિદ્ધ કરે છે. એ ધમે જ પાતાના તેજ બળે પાપરૂપ વિઅનાનો નાશ કરી નાખ્યા છે,
Page #359
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદર
આવા દયાવંત ધર્મારૂપ વિભુને ભક્તિ ભાવે મારા નમસ્કાર ા. તમે પણ આ ધનુ' આવું અદ્ભુત માહાત્મય સમજીને ખસ આટલું જ સૂત્ર યાદ રાખે. કે—
૩૫૦
સેવૌ સુ-કથિત ધમને
ઉપયાગે પણ ધર્મ કહ્યો, વ્યવહાર અને નિશ્ચય રૂપે પણ ધર્મ હ્યો, નીતિરૂપે પણ ધર્મ કહ્યો. લૌકિક અને લેાકેાત્તર રૂપે પણ ધમ
કહ્યો છે.
છતાં બધાં જ ધર્મના ભેદોના સાર તા એકજ જણાવ્યા છે કે આ એક જ ધર્મ સુ-કથિત છે. તેજ મેાક્ષમાનો પ્રદર્શક છે. તે ધર્માંના પ્રભાવે કરીને જ દુષમકાળમાં પાંચમાં આરાના અંતે પૂજ્ય દુપ્પસહ સૂરીશ્વરજી સુધી આ શાસન અવિચ્છિન્ન પણે ચાલવાનુ છે, માટે સેવો—સુ કથિત ધને
આપણે પણ આ શાસનને પામીનેજ નિજ આત્મ ગુણ ગણના ભડારા ખુલશે. ખરેખર આ ધમ સ્વાખ્યાત ભાવના ભાવીને ધર્મ ખીજમાંથી વૃક્ષ રૂપે મને પરિણમનાર થશે.
હું ધર્મ તું સનાતન છે—શાશ્વત છે- બધાં શાસ્ત્રોના માખણુરૂપ છે; મેક્ષ આવાસ માટેની નિસરણીરૂપ છે, આત્માના ગુણા પ્રગટાવવા માટે અમેાધ સાધન છે, મને તારુ જ શરણ થા—તારી જ કૃપા થાઓ-તારાથી જ રક્ષણ મળેા એવા ભાવના નિત્ય ભાવે. આ રીતે ભાવના ભાવતા ભાવતા સર્વ જીવો ધમ પામેા ધમ પામેા ધમ પામે,
Page #360
--------------------------------------------------------------------------
________________
(૭૧) ભાવના–મૈત્રી
–પરહિત ચિંતા
मैत्री परेषां हित चितनं यत् भवेत् प्रमोदो गुणपक्षपातः कारुण्य मार्त्ता ङ्गि, रुजां जिहीर्षे-त्यु पेक्षणं दुष्ट धियामुपेक्षा પારકાનું ભલું ચિંતવવું તે મૈત્રી ભાવ. ગુણને પક્ષપાત રાગી પણું તે પ્રમેદભાવ, આર્ન—દુઃખી દીન-રોગી જીના દુઃખ દૂર કરવાની ઈચ્છા તે કરુણા ભાવના અને દુષ્ટ બુદ્ધિવાળા જીવોની ઉપેક્ષા તેને માધ્યસ્થ ભાવના કહે છે. - અનિત્યાદિ બાર ભાવનાની વિચારણે સાથે આ ચાર ભાવનાની વિચારણા એ પણ ભાવધર્મની આધારશિલા જ છે. ધર્મ ધ્યાનની સિદ્ધિ માટે આ ચાર ભાવના ખૂબજ સહાયક છે. જેમ વૃદ્ધાવસ્થામાં ઘરડા શરીરને ટકાવવા માટે રસાયણે એ ઉત્તમ સાધન છે. તેમ ધર્મ ધ્યાન કરતા સાધકને ધ્યાન ધારા તુટી ન જાય તે માટે મૈયાદિ ચાર ભાવના સહાયક છે.
બૃહત શાન્તિ તેત્રમાં પણ તેની સુંદર પ્રયોગ છે.
(૨) શિવમસ્તુ સર્વ વાત – મૈત્રીભાવ-સર્વ જીવોનું કલ્યાણ થાઓ.
(૨) હર નિત્તા માનતુ મૂતળા: અમેદ ભાવના–સર્વજી પારકાના હિતમાં રત થાઓ. (ગુણગ્રાહી બને)
(૩) રોગ પ્રથાનુ નાશ – કારુણ્ય ભાવના–સર્વના દોષે નાશ પામે. (દુ:ખ દર્દ મટી જાઓ)
(૪) સર્વત્ર સુર મવતુ ટો: – માધ્યસ્થ ભાવના–સર્વત્ર લેકે સુખી થાઓ.
૦ એ રીતે અરિહતે મિત્રી ભાવ દ્વારા અરિહંત બન્યા છે.
૦ સિદ્ધો સર્વગુણના ભંડાર છે માટે તેમના ગુણે ગ્રહણ કરવા તે પ્રમોદ ભાવના.
Page #361
--------------------------------------------------------------------------
________________
૩પ૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ ૦ સાધુ સર્વ જીવો પ્રત્યે કરૂણાવાળા છે.
૦ ધર્મ બુદ્ધિ જ ઉપેક્ષણીય જીવો પ્રત્યે માધ્યસ્થ ભાવના રાખવાનું શીખવે છે.
માટે જ અરિહંતાદિ ચારને મંગલભૂત–લોકોત્તમ અને શરણ ગ્રાહા કહેતાં ચત્તાર મંગલમાદિમાં સ્થાન આપ્યા છે.
આજના પરિશીલનમાં આપણે મૈત્રી ભાવના વિચારવાની છે. મૈત્રી ભાવના :
ચૈતન્ય મહાપ્રભુનું સંસારી નામ નિમાઈ હતું. ઘણું વર્ષોના અભ્યાસ બાદ તૈયાર કરેલ એક ગ્રન્થ તેમના હાથમાં હતું. ગ્રન્થમાં તેની પ્રખર વિદ્વતા છતી થતી હતી. આ ગ્રન્થ વડે તેને જગતમાં અમર કીતિ મળે તે ભવ્ય ગ્રંથ હતે.
એક વખત તેમની સાથે તેમના મિત્ર રઘુનાથ પંડિત હોડીમાં મુસાફરી કરી રહ્યા હતા. રઘુનાથ પંડિત પણ મહા વિદ્વાન. નિમાઈએ રઘુનાથ પંડિતને ગ્રન્થ વાંચી સંભળાવવા માંડશે. જેમ જેમ ગ્રન્થ વંચાત ગમે તેમ તેમ રધુનાથ પંડિતની આંખો આંસુ વડે ઉભાવા લાગી. ગાલ પર અશ્રુધારા વહેવા લાગી. નિમાઈનું ધ્યાન અચાનક રઘુનાથ પંડિત તરફ ગયું. મનોમન થયું કે અરે મારા વિદ્વાન મિત્રની આંખમાં આંસુ?
ગ્રન્થ બાજુએ મુ. તમને કેમ રડવું આવી ગયું પંડિતજી?
રઘુનાથ પંડિત કહે મેં પણ વર્ષોની મહેનત કરીને એક ગ્રંથ બનાવ્યા છે. મને હતું કે તે ગ્રથની બરોબરી બીજે કઈ ગ્રન્થ કરી શકશે નહીં. પરંતુ હવે મને થાય છે કે મારી આ આશા કદાપી ફળદાયી બનનાર નથી. કારણ કે તમારી આ કૃતિની પાસે મારી ના તો કોઈ વિશાતમાં નથી.
તમારા ગ્રથના ઝળહળતા સૂરજ પાસે મારે આ નાનકડે ગ્રન્થ એક નાના દીપ કે ટમટમીયાં ની પણ ગરજ નહીં સારે.
નિમાઈ કહે અરે રે! મારા એક ગ્રન્થની રચના માત્રથી મારા મિત્રને આટલું બધું દુખ.
નિમાઈએ એક પછી એક પાનું ફાળીને નદીના પ્રવાહમાં વહેતુ મયું. રઘુનાથ પંડિત તે સ્તબ્ધ થઈ ગયા. રે...રે...રે આપ આ શું કરી રહ્યા છો?
Page #362
--------------------------------------------------------------------------
________________
પરહિત ચિંતા
નિમાઈ કહે મારે મન મિત્રતાની કિંમત ગ્રન્થની કિંમત કરતા વિશેષ છે. મિત્રનું દિલ દુભાતું હાય, તેનું અહિત થતુ. હાય તા આવા ગ્રંથનું શું કામ છે? માટે તેને પાણીમાં વહેતા કરી દીધા. ત્યારે રઘુનાથ બેલી ઉઠયા. આજ સુધી મિત્રતાના અ હું પેથીમાં ભણ્યા હતા, પણ મૈત્રીની ભાવનાને સાક્ષાત્કાર આજે કરી
૩૫૩
રહ્યો છે.
અને રઘુનાથ પતિનું મસ્તક ઝુકી પડયુ. વદિત પિતા મૈત્રી આ ઉક્તિ સાક બની.
પરંતુ અહી... તે મૈત્રી સંબંધ હતા અને વિશિષ્ટ ત્યાગ થકી મૈત્રી ભાવને પ્રગટ કર્યા, જ્યારે જૈન દર્શનમાં જે મૈત્રી ભાવની વાત્ત છે તે સાર્વત્રિક છે. પરિચિત કે અપરિચિત, સગા કે સંબંધિ, અરે તમારી સાથે મિત્રતા દાખવે કે દુશ્મની, પણ સર્વ જીવા પ્રત્યે એક સમાન મૈત્રી ભાવના સિદ્ધાંત અહીં રજૂ થયા છે.
શાન્ત સુધારસમાં વિનયવિજયજી મહારાજા જણાવે.
सर्वे यमी ब'धुतयाऽनुमृता : सहस्रशोऽस्मिन् भवताभवाच्धा जीवास्तता बधव एव सर्वे न कोऽपि शत्रुरिति प्रतीहि सर्वे पितृम्रातृ पितृव्यमातृ पुत्रांगजात्री मगीनीस्नुपात्व जीवाः प्रपन्ना बहुशस्त्रदेतत् कुटुम्बमेवेति परेरान कश्वित् આ સૌંસાર સમુદ્રમાં બધાં જીવે હજાર વેળ! 'ધુપણાને પામ્યા છે. તે! એ બધાં તારા ભાઈ એ જ છે. કોઈ શત્રુ નથી તે ખાત્રી રાખ. સર્વ જીવા પિતા-ભાઈ-પિત્રાઈ-માતા-પુત્ર-પુત્રી–સ્રી-બહેન પુત્રવધૂ આદિ રૂપમાં અનેક વખત સબ'ધ કરી ચૂંટયા છે તે એ તારુ કુટુંબ જ છે તેમાં કેાઈ પારકું નથી એમ ધારી
બધાં સાથે મૈત્રીભાવ રાખ.
આ બે લેાકેા મૈત્રી ભાવના શા માટે ભાવવી જોઈએ તેનુ કારણ જણાવે છે. અનન્તા જન્મમાં અનન્તા સબંધા બ ંધાયા ભાઈ બહેન-માતા-પિતા વગેરે સંબધામાં આ જીવ અનન્તી વાર આવ્યા છે. હવે તારે કચે। સબંધ બાકી છે. આ સ``ધિ તારુ કુટુમ્બ જ છે. ખધાં સંબધાના નાટકા તે ખેલી લીધાં છે. હવે તું કાને શત્રુ ગણીશ અને કાને દુશ્મન માનીશ ?
૨૩
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૫૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
હે ચેતન! આજે તું જેને શત્રુ ગણી રહ્યો છે. તે કયારેક તારો મિત્ર હતે કયારેક તારો ભાઈ પણ હતું, કયારેક તે તારા પિતા કે પુત્ર સંબંધે પણ જમી ચુક્યા છે, હવે તેની સાથે જ વેરઝેર રાખીને શું મેળવવું છે તારે.
શાન્ત ચિતે તું વિચાર કે આ જીવન માંડમાંડ તે ૬૦-૭૦ કે ૮૦ વર્ષનું ગણાય છે. આટલી નાની જીંદગીમાં વળી વેરઝેર રાખીને શું ફાયદો થવાને છે તારે ? શું લઈને જવું છે સાથે તારે ?
તેથી સર્વ પ્રાણને મિત્ર માનવાની જ દષ્ટિ તું કેળવ. શત્રુ પણું કે દુશ્મનાવટ કે વેર-ઝેરના ભાવેને મનમાંથી ફગાવી દઈને હે ચેતન! તું હવે એક જ સૂત્રને પકડી લે પહત વિત્તા-કૌત્રી
મૈત્રી ભાવની અનિવાર્યતાને સ્વીકારીને અધ્યાત્મ ક્ષેત્રે પણ જણાવે છે કે
खामेमि सव्व जीवे सव्वे जीवा खमन्तु मे
मित्तिमे सव्व भूएसु वेर मज्झ न केणइ હું સર્વ જીવોને ખમાવું છું—સે જ મને પણ ખમાવો [એટલે કે મારા અપરાધની ક્ષમા કરો] મારે કઈ સાથે વેર ભાવ નથી. સર્વ [જીવો] સાથે મારે મૈત્રી છે–
વેર એ ભવ પરંપરા વધારવાનું સાધન છે. કમઠ અને મરુભૂતિ એ બને તો સગાભાઈ હતા. તેમ છતાં દશ-દશ ભવ સુધી વેરની પરંપરા ચાલતી જ રહી. તેનું શું પરિણામ આવ્યું?
દશેદશ ભવ સુધી કમઠ મારનાર થયો. તેણે મુનિ હત્યાવિડંબનાથી ઘોર પાપ બાંધી–અતિ ભારે કર્મો નિકાચિત કર્યા અને સંસાર વધાર્યો, ભવ ભ્રમણ વધાર્યું. સામે પક્ષે સમત્વની સાધના કરનારા એવા મરુભૂતિને આત્મા પાર્શ્વનાથ, ત્રેવીસમાં તીર્થકર બની મોક્ષે પહોંચી ગયા.
૦ પ્રથમ ભવ–કમઠે મરુભૂતિને શીલા મારી અને તેનું મસ્તક છુંદી નાખ્યું ને મરુભૂતિનું મૃત્યુ થયું.
૦ બીજે ભવ-મરુભૂતિનો જીવ હાથી બન્યો અને કમઠને જીવ સપ થયો. હાથીને સર્ષે મસ્તકમાં ઝેરી ડંખ મારી મારીને ખતમ કર્યો.
૦ ત્રીજે ભવ મરુભૂતિ દેવલોકમાં ગયા. ૦ ચેાથે ભવ મરુભૂતિ વિદ્યાધર થયો છે. કમઠ સર્ષ બન્યો છે,
Page #364
--------------------------------------------------------------------------
________________
પરહિત ચિંતા
૩૫૫ વિદ્યાઘર મુનિને જોતાં જ વેરની જવાળા સળગવા લાગી મુનિના શરીરે ડંખ મારી, મારી નાખ્યા.
૦ પાંચમા ભવે મરુભૂતિને જીવ દેવલોકમાં.
૦ છઠ્ઠા ભાવમાં મરુભૂતિ વાનાભ રાજા થયા અને કમઠને જીવ કુરંગ, ભીલ . ત્યારે તીણ ઝેરી તીર વજાનાભમુનિ ને માર્યુ. મુનિ મૃત્યુ પામ્યા.
૦ સાતમે ભવે મરુભૂતિ દેવલોકમાં.
૦ આઠમે ભવે મરુભૂતિ કનક બાહુ ચકવતી થયા. કમઠને જીવ સિંહથ. કનક બાહુ ને જોતાં જ વેરની પરંપરા ઉછળી આવી ને કનક બાહને ફાળી ખાધાં.
૦ નવમે ભવે મરુભૂતિ દેવલોકમાં
૦ દશમે મરુભૂતિને જીવ તીર્થંકર પાર્શ્વનાથ બન્યા. કમઠને જીવ ફરી કમઠ બન્યો. ત્યારે ફરી વેરની વાળા સળગી, મૃત્યુ પામી, મેઘમાલી દેવ થયે અને પાર્શ્વ પ્રભુને ઘેર ઉપસર્ગો કર્યા. આ તે સમત્વ ભાવ ધારણ કરતા પ્રભુને કેવળજ્ઞાન થયું. તેઓ મોક્ષે સીધાવ્યા અને કમઠ સંસારમાં ભમ્યો.
અગ્નિશર્મા-ગુણસેન જેવા બે મિત્રને પણ વેરની પરંપરા કેટલી બંધાઈ હશે કે છેલ્લે ખરેખરા મૈત્રી ભાવ વાળા ગુણસેન તો નવમે ભવે તરી ગયા પણ અગ્નિ શર્મા ડૂબી ગયા. ૦ મૈત્રી ભાવના ના સ્વરૂપ –
मा कार्षात कोऽपि पापानि, मा च भूत कोऽपि दुखित: मुच्यतां जगदप्येषां मति मैत्री निगद्यते મૈત્રી ભાવના ભાવવા માટે તેનું સ્વરૂપ જાણવું અતિ આવશ્યક ગણાય. પતિ વિરતા મૌત્રી એ મૈત્રી ભાવને વ્યક્ત કરતું સુંદર સૂત્ર છે જ પણ આ શ્લેક મૈત્રી ભાવને વ્યાપક સ્વરૂપે રજુ કરે છે.
કઈ જીવ પાપના કરો, કઈ જીવ દુઃખી ન થાઓ, આખું જગત પાપ અને દુઃખમાંથી મુક્ત થાઓ [એટલે કે મોક્ષ પામે]. આવી મતિને મૈત્રી કહે છે.
કેટલી ઉદાત્ત ભાવના વ્યકત કરી છે. કેટલો સુંદર ભાવ અને કેવો વ્યાપક ભાવ છે “પારકાના હિતને ચિંતવતો સંસારના
Page #365
--------------------------------------------------------------------------
________________
---
-
-
૩૫૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ એ કેન્દ્રિયથી માંડી પચેન્દ્રિય સુધીના જીવો આવી ગયા. નાના–મોટા સર્વે જીવો પ્રત્યે વ્યાપક રૂપે મૈત્રી ભાવ પ્રગટ કર્યો છે.
ખરેખર મૈત્રી ભાવના ભાવનારનું હૈયું કેટલું બધું કુણું હોય તેને આ શ્લોક દ્વારા ચિતાર મળી જાય છે. પારકા જી પ્રત્યે અંતરમાં લાગણી અને સ્નેહને સમુદ્ર છલકતો હોય ત્યારે કોઈ જીવને દુઃખી ન જોવાની આટલી તીવ્ર ભાવના પ્રગટ થાય છે.
મૈત્રી ભાવને સંબંધ આપણે મિત્ર પણ સાથે પણ ગણાવી શકીએ છીએ. સર્વ જી પરત્વે સાચે પ્રેમભાવ રાખે તે મિત્ર અને આવી મિત્રતાને ભાવ તે મૈત્રી ભાવ.
બધાં સાથે પુત્રવર્તુ–પિતૃવત્ કે પતિવત્ વ્યવહાર શકય નથી પણ મિત્રવત્ વ્યવહાર જગતના તમામ જીવો સાથે શક્ય છે.
એક રાજા રાજ્યાભિષેક થતા નવા નવા રાજા ગાદીએ બેઠા. તેણે જાહેરાત કરી કે હું સર્વ પ્રજા પ્રત્યે સમદષ્ટિ રાખીશ જેને પુત્ર નથી તેને પુત્ર થઈને રહીશ, પિતા નથી તેને માટે પિતા તરીકે વર્તીશ ભાઈ ન હોય તે હું ભાઈપણું સાચવીશ. છેવટે કંઈ ન હોય તે તેને મિત્ર બનીને રહીશ.
આટલી વાત પછી વિધવા સમાજ આવ્યા. કહે કે તમે બધાંના દુઃખ દૂર કર્યા પણ અમારા દુઃખનું શું ? તમે બધાને માટે બધાં ભાવે રહેવા તૈયાર છો તે અમારે માટે કેમ ન કહ્યું પતિ ભાવે રહીશ?
રાજા કહે એવું કદી બેલાતું હશે ! રાજા થયા એટલે શું કેઈનું સતીત્વ લુંટાય? હું તમારે મિત્ર બનીને જરૂર રહીશ. તમારા હિતની ચિંતા કરીશ, રક્ષા કરીશ.
આ રીતે પહિત ચિત્તાત્રી ને આદર્શ બધા સાથે નીભાવી શકાય પણ તમામ સંબંધે બધાં સાથે રાખી શકાય નહી.
આપણે પણ જરૂર છે મિત્રમાં ધર્મ મિત્રની વિજે ધર્મનિરો વિદ્યા શ્રી ચિરંતનાચાર્યજી પંચસૂત્રમાં ફરમાવે છે કે ધર્મમિત્ર જરૂર હો જોઈએ. જેમ એક રેગી ડોકટર કે વૈદ્યને શ્રદ્ધાથી સેવે, એક અંધ માણસ જેમ દેરી જનારને સેવે, સેવક જે રીતે શેઠને સેવે તે રીતે ધર્મ મિત્રને અવશ્ય સેવવા જોઈએ.
ધમમિત્ર તે છે જે આપણા આત્માને હિતચિંતક હોય, આવા
Page #366
--------------------------------------------------------------------------
________________
પરહિત ચિતા
૩પ૭ મિત્રો પૈસા ખરચીને ન મળી શકે તે તે સ્વયં જે આત્માએ માગે હોય તે જ આપણા મિત્ર બની શકે, અને એવા માગી આત્મા સાધુ મુનિરાજ જ હોઈ શકે, તેઓ જ પરમાર્થ ભાવે તમારા હિતની ચિંતા કરે છે. સાચો માર્ગ દેખાડે છે.
જો કે અરિહંત પરમાત્મા સમાન પરમેચ્ચ મિત્ર તે કઈ જ ન બની શકે, પરંતુ સાધનાના માર્ગમાં સહાયક એવા સાધુ જ વર્તન માન કાલે મહાન ઉપકારી છે. તે જ સાચા ધર્મ મિત્ર છે અને હિંસા જુઠ-ચેરી–અબ્રહ્મ-પરિગ્રહ વગેરે પાપને માર્ગે જતા અટકાવનાર સાધુજન જ છે. કોધ-માન-માયા-લાભને માર્ગે જતાં બચાવનાર પણ તે છે. તેથી સાચા કલ્યાણમિત્ર સાધુ મુનિરાજ સિવાય કઈ હોઈ શકે જ નહીં. તુલસીદાસજી કહે છે
એક ઘડી આધી ઘડી આધી સે ભી આધ તુલસી સંગત સાધુકી હરે કટિ અપરાધ સાધુ સંતની છેડી સંગત પણ આત્માનું કલ્યાણ કરે છે અને ઘણાં અપરાધમાંથી બચાવે છે.
શ્રી ગૌતમ સ્વામીના ઉપદેશ થકી એક ખેડૂત પ્રતિબંધ પામે. તુરંત વૈરાગ્ય મય બની તેણે દીક્ષા અંગીકાર કરી. શ્રી વીર પ્રભુના દર્શનાથે ચાલ્યા. ત્યારે ખેડુતે પ્રશ્ન કર્યો કે આપણે ક્યાં જવાનું છે ?
ગૌત્તમ સ્વામી બા આપણ પરમકૃપાળુ પરમગુરૂને વંદન કરવા જઈ રહ્યા છીએ. ખેડુત ખુશ થઈ ગયો. વાહ! તમારા વળી ગુરુ! કેવા હશે એ ! મને મન અભાવ વધતો ગયો. જ્યાં સમવસરણ નજીક આવ્યું એટલે પેલા ખેડુત મુનિ બોલ્યા, આ તમારા ગુરુ ?
જે આ તમારા ગુરુ મહારાજ હોય તે આ તમારે ઓદ્યો અને આ તમારી મુહપત્તિ, મૂકીને ખેડુત તે ભાખ્યા. ગૌતમ સ્વામીને પારાવાર આશ્ચર્ય થયું.
ભગવંત કહે, સાંભળે ગૌતમ ત્રિપૃષ્ઠ વાસુદેવના મારા ભવમાં આ જીવ સિંહ તરીકે ફરતો હતો, ત્યારે મેં એનું જડબું ફાડી ચીરી નાખેલા તેથી તેને મારા પર છેષ છે. અને તે મારા સારથી તરીકે તેને આશ્વાસન આપેલું તેથી તારા ઉપર પ્રીતિ છે.
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૫૮
અભિનવ ઉપદેશ પ્રાસાદકારણ [પાહત વિત્તા મૈત્રી ] તે તેને હિતની ચિંતા કરી સાંત્વન આપેલું હતું.
એ ખેડુત ભલે ભાગી ગયે. પણ સમ્યકત્વ પામીને ગમે છે. કારણ કે સારી સેબતથી જીવને કંઈને કંઈ લાભ થાય છે.
મૈત્રી ભાવનાની વિશાળતાને લક્ષમાં રાખીને શાંત સુધારસમાં વિનય વિજયજી મહારાજા જણાવે છે કે
एकेन्द्रियाद्या अपि हत जीवा प'चेन्द्रियतत्वाद्यधि गत्य सम्यम् बाधि समाराध्य कदा लमते
भूयो भव भ्रांति भियां विराम હે જીવ!” એકેન્દ્રિય વગેરે છે પણ પચેન્દ્રિય પણું પામી સમ્યગ દર્શન આધી કોઈ વેળા ભવ ભટકણ રૂપ ભયને અંત કરશે, મોક્ષ પામશે.” એવું વિચારી તેઓની સાથે મૈત્રી આદર.
જે જીવ પૃથ્વીકાય,-અપકાય–તેઉકાય વાયુકાય–કે વનસ્પતિકાયમાં રહેલો છે. તે ભવભ્રમણમાં કયારેક તો બેઇન્દ્રિય-તેઈનિદ્રય-ચઉસિન્દ્રિયમાં ભટકતે ભટકતે આરાધનાનું બળે પંચેન્દ્રિયપણાને પામશે અને તેમાં જે ભવિ જીવ હશે. તે ભવને પણ અંત કરવાવાળે થવાનું જ છે. માટે તેને પ્રત્યે પણ મૈત્રી ભાવ કેળવ.
કારણ કે આમાં કયે જીવ કયારે ધમમિત્ર બની હાથ ઝાલશે અને ભવ કુવામાંથી તારનાર થશે તે કહી શકાય નહીં. - જગલમાં બેઠેલાં બાળક એન્ડ્રોકલીસે સિંહની કરુણ ગર્જના સાંભળી તેની પાસે જઈને જોયું તો તેને પગ ઊંચો હતો. પગમાં મેટે કાંટા ભરાઈ ગયા હતા. તેમાં લોહીની ધારા વહી રહી હતી.
એન્ડ્રોકલીસ જોઈ રહ્યો. સિંહના પગમાં રક્ત ધારા અને આંખમાં અશ્રુધારા. આવા દુઃખમાં પડેલા સિંહ પ્રત્યે મૈત્રી ભાવ પ્રગટો.
પાદિત વિત્તા-મૈત્રી બાળકે હિંમત કરી નજીક જઈ પિતાના દાંત વડે પુરુ જોર લગાવી કટો ખેંચી કાઢયો. લેહીની ધારા અટકાવવા માટે કપડું ફાડીને પાટે બાંધ્યું. પછી બંને પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા.
યેગાનુયેગ આ બાળક એક વખત ગુલામ તરીકે પકડાયો. તેને જાહેરમાં દંડ આપવા માટે સિંહને જંગલમાંથી પકડી લાવ્યા. ત્રણ
Page #368
--------------------------------------------------------------------------
________________
પરહિત ચિતા
૩૫૯
દિવસના ભુખ્યા સિંહને પાંજરામાં રાખ્યા. તેમાં એન્ડ્રાઝિલસને ધકેલવામાં આવ્યા. લેાકેાની ચીસા ફાટી ગઈ. અરે! હમણાં આ બાળકને સિંહુ ફાડી ખાશે.
પણ આ શું? સૌના આશ્ચર્ય વચ્ચે સિ ંહે એન્ડ્રોકિલસના પગ ચાટવાનું શરૂ કર્યુ, પછી તેના પગ ઉપર માથુ નમાવી નચિંત થઈને પડથી હતા. કારણ કે તે એ જ સિંહ હતા જેના પ્રત્યે તે બાળકે મૈત્રીભાવ કેળવેલા હતા.
તમે પણ હૃદયમાં ભાવ કેળવા–
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણુ -મુજ હૈયામાં વહ્યા કરે શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે મહાપાધ્યાય વિનય વિજયજી પણ જણાવે છે કે
विनय विचितय मित्रतां त्रिजगति जनतासु कर्म विचित्र तथा गतिं विविधां गमितासु
હું વિનય ! આ ત્રણ જગતના જીવા પ્રતિ મિત્રતા ચિંતવ [મિત્રતા ચિંતવ] એ બધાં જવા કર્માંની વિચિત્ર અને વિવિધ ગતિતાને લઇને વિવિધ ગતિ પામેલા છે.
સ’થારા પારિસીમાં પણ સરે નીવા જમવા ગાથામાં આ જ ભાવેશ પ્રદર્શિત કર્યા છે. બધાં વા ૪ વશ ચૌદ રાજલેાકમાં ભમી રહ્યા છે. હે ચેતન ! તું એમ જ ચિંતવ કે એ બધાં તારા મિત્રા છે. "ધુ છે. પણ કોઈ શત્રુ નથી. તેમ વિચારી ક્ષમાપના કરવાપૂર્વક સ જીવા પ્રતિ મૈત્રી કેળવ.
या राग दोषादिरुजो जनानां, शाम्यतु वाक्काय मनो दुहस्ता सर्वेप्युदासी नरसं रसंतु, सर्वत्र सर्वे सुखिनो भवंतु
હું ચેતન ! તુ ં મૈત્રી ભાવના ભાવ કે “ મન-વચન-કાયાને દ્રોહ કરનારા એવા જે રાગ દ્વેષ રૂપ, રાગ પ્રાણીઓને છે, “તે શાંત થાઓ. બધાં પ્રાણીઓ ઉદાસીન ભાવમાં પિરણામ પામેા અને સર્વ સ્થળે સ જીવા સુખી થાઓ.
આ શ્લાકમાં મૈત્રી ભાવની ચરમ સિમા રજૂ કરવામાં આવી છે માત્ર પતિ ચિન્તા મૈત્રી એમ નહી પણ એટલી હદે મૈત્રી ભાવનાને
Page #369
--------------------------------------------------------------------------
________________
१०
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ કેળવો કે જેથી ફિયમરંતુ સર્વ જ્ઞાતિ: અને હેંડપિ સતુ સુવિના એ ભાવે મૂર્ત બને.
તેથી જ લખ્યું કે જગતમાં સર્વ પ્રાણીઓને રેગનું મૂળ શું?
મન-વચન-કાયાને ગરૂપ બનાવવાને બદલે દંડ રૂપ બનાવનારા રાગ-દ્વેષ,
“આ જ રોગ છે અને તે જ શાંત થઈ જાઓ” તેવી પ્રાર્થના કરવી. કારણ કે પાદિત વિત્તા મૈત્રી કહ્યું. તે વાત સત્ય જ છે. પરંતુ પ્રાણીઓનું મોટામાં મોટું હિત કયું?
ભવરોગને નાશ થાય તે પ્રયત્ન કરે અને કરાવે તે.
જે પ્રાણીઓમાં ઉદાસીન ભાવ આવશે તો તેના રાગદ્વેષની પરિણતીમાં સમભાવ કેળવાશે, જે સમભાવ કેળવાશે તે જ સર્વત્ર સર્વે લોકે સુખી થશે, જો બધાં લો કે [જીવો] સુખી થશે તે મા ૨ જોડવ ટુવતઃ જગતને કોઈપણ જીવે દુઃખી ન થાઓ તે ભાવના સફળ બનશે-મૂર્તિમંત બનશે. તે નિઃશંક સત્ય છે.
વસુધા ટુ સમગ્ર વિશ્વને કુટુંબ માનવાની વાત બલવી સહેલી છે, પણ તે આચરવી સહેલી નથી. તેને શકય બનાવવાને એક માત્ર ઉપાય છે મૈત્રી ભાવના.
મૈત્રી ભાવનાનું હાર્દ ખૂબજ વિશાળ છે, તે ઉદાર પણ છે વ્યાપક છે. જે જગતના સર્વ જી પ્રત્યે મંત્રી કેળવાશે તે જ વસુ દૈવકુટુમ્બકમની ભાવના પરિપૂર્ણ બનશે.
મિત્રીનો અર્થ હાર્દિક મિત્રતા તરીકે વ્યવહારમાં ઘટાવવાને છે મિ ક્રિયાપદ [ ધાતુ] ને અર્થ જ [ત્રિમા દ] સ્નેહ અર્થમાં છે. અને મિત રૂત મિત્ર જે સ્નેહ કરે તે મિત્ર.
સર્વ જીવો પ્રત્યેનો હાર્દિક સ્નેહ જોઈએ. “સર્વ પ્રત્યે સરખા કલ્યાણની–હિતચિન્તાની–બધાંના સુખની ભાવના રાખવી,” તે છે મૈત્રી ભાવના.
વિશ્વશાંતિ પણ મૈત્રી ભાવથી જ આવશે. બસ પકડી લો એક સૂત્ર પહંત નિત્તા મૈત્રી અને મૈત્રી ભાવને સર્વથા સૌ સુખી થાઓ આદર્શ સફળ બનાવે.
Page #370
--------------------------------------------------------------------------
________________
(૭૨) ભાવના-પ્રદ
-ગુણને અનુરાગ
अपास्ता शेष दोषाणां वस्तु तत्वाव लेोकिनाम्
गुणेषु पक्षपातो यः स प्रमोद प्रकीर्तितः “હિંસા-જુઠ–ચેરી વગેરે સર્વ પ્રકારના પાપ દેને જેણે સવ થા ત્યાગ કરી દીધું હોય, નાશ કર્યો હોય. જેનામાં કેઈપણ પ્રકારના પાપ દો કે દુર્ગુણની સંભાવના નથી એવા વરતુ તવના જ્ઞાતા વીતરાગ સર્વજ્ઞાદિ સર્વગુણી ભગવંત પ્રત્યે જે ગુણેમાં પક્ષપાત શખવે એટલે કે તે તે ગુણવાન પુરુષના ગુણો પ્રત્યે જે સદભાવ રાખવે તેની સ્તુતિ અનુમોદના વગેરે કરવા તેને પ્રમોદ ભાવના કહેવાય છે.” આ પ્રમાણે યેગશાસ્ત્રમાં કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યજી જણાવે છે.
ટુંકમાં પ્રમોદ એટલે ગુણનો અનુરાગ
પ્રમેહ ભાવનામાં ગુણાનુરાગને પાયામાં મુ પણ કેને ગુણાનુરાગ કરવાને?
ગુણ તો આપણામાં પણ છે અને અન્યમાં પણ છે. તે શું હું કે તમે માત્ર પોતપોતાના ગુણોનો જ આનંદ વ્યક્ત કરતા ફરીશું? કે પછી બીજી વ્યક્તિના ગુણો પર પણ આનંદની લાગણી અભિવ્યક્ત કરી શકીશું ?
આવા પ્રશ્નોના ઉત્તર રૂપે જ શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજા Tળપુ પક્ષપાત: શબ્દ વાપર્યો છે.
એક વાત તો હંમેશા સ્પષ્ટ જ છે કે ગુણ-ગુણ જ રહેશે અને દેષ દેષ જ રહેશે. પછી તે ગુણ તમારામાં હોય કે બીજી વ્યક્તિમાં હેય. ગુણ કેઈપણ સ્થાનમાં હોય કે વ્યક્તિમાં પણ તે પૂજ્ય જ છે, આદરણીય છે, સ્વીકારણીય છે. તેમાં કઈ શંકા નથી.
ગુણ તમારામાં હોય તેને જ સારા માને અને બીજામાં હોય તે તેની પ્રશંસા પણ ન કરે તેને ગુણનો અનુરાગ ન કહેવાય. જેમકે
Page #371
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રસાદતમારે ત્યાં સ્વપ્નની બોલી પાંચ લાખ રૂપિયા થઈ તે તમારામાં દેવ દ્રવ્ય વૃદ્ધિની ભાવના ગુણ હશે જ. પરંતુ બીજા સ્થાનમાં કદાચ સ્વપ્નની બેલી ત્રણ લાખ રૂપિયા થાય તે પણ તેની અનુમોદના થવી જ જોઈએ. ત્યાં તમારા મુખમાંથી “એ તો બધું ઠીક છે” એવા જ ઉદ્દગાર નીકળતા હોય તે ત્યાં ગુણાનુરાગ ન કહેવાય પણ ઈર્ષ્યા કહેવાય.
તેમાં લેશ માત્ર પ્રમેદ ભાવના છે જ નહીં.
પરમહંતુ કુમારપાળ ભૂપાળને કોઈ એક મુનિમાં કંઈ દેષ નજરે પડયે. છતાં જાણતા પણ કેમ ન હોય તે રીતે મુનિને વંદના કરી સામે ચાલી તેની સુખશાતા પૂછી ચાલ્યા ગયા.
ત્યારે મુનિ અત્યંત લોભ પામ્યા. અરે ! ખરેખર ગજબ કહેવાય? આ રાજાને કેટલે બધો ધર્મ પરિણમે છે તે જ વિચારવા જેવું છે. મારા જેવા શિથિલ સંયમીને દેષયુક્ત જેવા છતાં પણ ગુણના અનુરાગ વડે કરીને તેણે વંદન કર્યું, ખરેખર તેમની આ કેવી ઉદારતા ! .
મુનિ મહામાએ નિર્ધાર કર્યો કે હવે મારે સંયમમાં સ્થિર થવું. તેના આચાર પાલનમાં ચુસ્તતા કે દઢતા આવી. જ્યારે બીજી વખત કુમારપાળ વંદનાથે આવ્યા ત્યારે ક્ષમાભાવ વ્યક્ત કર્યો. તે સમયે પણ કુમારપાળ રાજાના મુખ પર અભિમાન કે અહંકારને ભાવ આવ્યો નહીં. મુનિ મહાત્મા પણ પિતાનું કલ્યાણ સાધી ગયા.
કેને આભારી આ મુનિની અધ્યાત્મ યાત્રા? ગુણગ્રાહી બુદ્ધિને – ગુણનુરાગી પ્રમોદ ભાવનાને ગુણાનુરાગ કુલકમાં જણાવે છે–
ना गुणीगुणीन' वेत्ति गुणी गुणीषु मत्सरी
गुणी च गुग रागी च विरलः सरलो जनः જે ગુણ વગરને છે તે ગુણી પુરુષને જાણ નથી. જે ગુણવાન છે તે બીજા ગુણી પુરુષની અદેખાઈ કરનાર હોય છે પણ પોતે ગુણી હોય અને ગુણાનુરાગી પણ હોય તે સરળ માણસ તે કેઈ વિરલ જ હોય છે.
જૈન ધર્મ ગુણવાચી છે. ગુણવાચી અને વ્યક્તિવાચી બંને દષ્ટિએ ધર્મોનું અસ્તિત્વ છે. જ્યાં વ્યકિતને જ પ્રધાન માની ધર્મની
Page #372
--------------------------------------------------------------------------
________________
મારા
મીન
ગુણને અનુરાગ
૩૬૩ વાત હોય તેને વ્યક્તિવાચી ગણાય અને ગુણની પ્રધાનતા કે સર્વોપરિતા વિચારતી હોય તે ગુણવાચી ધર્મ કહેવાય.
આપણે ત્યાં સર્વ પ્રસિદ્ધ મંત્ર નવકાર મંત્ર છે તેમાં ક્યાંય ચોવીશ તીર્થકરના નામ નથી. નથી કોઈ આચાર્ય ઉપાધ્યાય કે સાધુ મહાત્માનું નામ. આવા નામે કરી ભુતકાળમાં હતા નહીં અને ભવિધ્યમાં પણ હશે નહીં.
અરે આ ગુણવાચી ધર્મને સમજ્યા વિનાના વર્તમાનકાલીન મહામાઓ વ્યક્તિગત આચાર્યોની માળા ગણાવે છે તે પણ ભાવ દયાને પાત્ર છે. ધર્મને સમજ્યા જ નથી. કારણ કે નમો અરિહતાણું આદિ પદે જ સૂચવે છે કે અરિહંતમાં ભૂત વર્તમાન–ભાવિના અનંતા તીર્થકરને નમસ્કાર, નમે સિદ્ધાણું એટલે અનંતા સિદ્ધોને નમસ્કાર, નમે આયરિયાણંમાં અનંતા આચાર્યોને નમસ્કાર, પણ ક્યાંય કઈ પદમાં નામ પાડીને કોઈ આચાર્યને નમસ્કાર લખ્યો નથી.
વળી ગુણની દષ્ટિએ મૂલવતા કહી શકાય કે અરિહંત કોણ? જેમણે રાગ દ્વેષ કામ કોધાદિ અંતરંગ શત્રુઓને જીત્યા છે તે. આઠ મહાપ્રાતી હાર્ય પૂજાને જ ગ્ય છે તે. આવા આવા ગુણવાચી અરિહત. માત્ર મહાવીર નામવાચી હોવાથી આપણે કેઈની પૂજા કરતા નથી. જે મહાવીરને પૂજીએ છીએ તે પણ તેના ગુણવાચી પણાને કારણે-અરિહંત પણાને લીધે જ.
ગુણે પ્રાપ્ત કરવાનું લક્ષ જ ગુણ સાધના છે. धन्यास्ते वीतरागाः क्षपक पथ गति क्षीग को परागा स्त्रैलोकये गधनागाः सहज समुदित ज्ञान जाग्रद्विरागाः अध्यारूह्यात्म शुद्धया सकल शशीकला निमल ध्यान धारा माहान्मुकतेः प्रपन्नाः कृत सुकृत शतो-गाजिताह त्य लक्ष्मी
ગુણને પક્ષપાત એ જ પ્રમદ ભાવના. ગુણના અનુરાગી ને તેવા ગુણો દેખી કે પ્રકૃષ્ટ આનંદ થાય? તે દર્શાવવા પરમગુણી એવા વીતરાગ દેવની સ્તુતિ કરે છે.
અહો ધન્ય છે તે વીતરાગ પરમાત્મા–જે ક્ષપકશ્રેણી પર ચઢી, [કમલને જોઈ નાખ્યાં છે અથવા તો] કમરજને ક્ષીણ કરી છે. જેઓ ત્રણ લોકને વિશે હસ્તી સમાન છે, જેઓને સહજ ઉદય પામેલા
Page #373
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
જ્ઞાનને લઈને વૈરાગ્ય જાગ્યો છે. જેઓ આમ શુદ્ધિ વડે સંપૂર્ણ ચંદ્રકલા જેવી ત નિર્મલ ધ્યાનધારાએ ચડયા છે અને સેંકડો ગણું પુણ્ય કમે કરી અહત ભગવાનને યોગ્ય લક્ષમી પ્રાપ્ત કરી મુકિતને પામ્યા છે.
ખરેખર આવા વિતરાગ પરમાત્માને ધન્ય છે.
જેમ મભૂતિ અને કમઠ બંને સગાભાઈઓ હતા પણ મરુભૂતિ ક્ષમાં અને સમતાદિ અનેક ગુણના સાધક હતા પરિણામે ક્ષમાગુણને ધારણ કરી સમતાગુણમાં લીન બની દશ ભવમાં ગુણ સોપાને ચઢીને અનેક ગુણો વિકસાવ્યા, જયારે કમઠ એ કર્મઠ જ બ. કષાય અને વૈરાગ્નિમાં ડૂબેલા હજી સંસારમાં જ રખડે છે. જ્યારે મરુભૂતિ દશમે ભવે પાર્શ્વનાથ બની મેક્ષે સીધાવ્યા.
કારણ ગુણ પ્રકર્ષ. માટે જ સ્તુતિ કરતાં કહ્યું કે આવા વીતરાગ પરમાત્માને ધન્ય છે. જીવ પણ આ ગુણોત્કર્ષ જેઈ હર્ષાયમાન થઈ અનંતી નિર્ભર કરે છે.
उत्तम गुणाणुराओ निवसइ हियय मि जस्स पुरिसरस
आतित्थयर पयाओ, न दुल्लहा तस्स रिद्धिमा ગુણાનુરાગ કુલકમાં જિન હર્ષગણિજી જણાવે કે જેના હૃદયમાં મહાપુરુષ પ્રત્યે ગુણાનુરાગ હોય તે ભાગ્યશાળીને તીર્થકર પદવી સુધીની સિદ્ધિ પ્રાપ્ત થવી દુર્લભ નથી.
ખરેખર તીર્થકર બનવા પણ પ્રથમ ગુણનો અનુરાગ જરૂરી છે. ગુણાનુરાગ તે જ પ્રમેઢ ભાવના છે. જે ઉત્તમ પુરુષને જોઈને હૃદયમાં ગુણાનુરાગ પ્રગટે તે સમજવું કે આપણામાં પ્રમોદ ભાવના પરિણમી છે.
ते धन्ना ते पुन्ना तेसु पणाभा हविज्ज महनिच्च
जेसि गुणाणुराओ अकित्तिमा हाइ अप्पवरयम પ્રમાદ ભાવના ભાવ આમા કેવી ભાષા ઉચ્ચારે તેને અત્રે જણાવતાં લખ્યું છે કે
ખરેખર તેઓ ધન્ય છે, તેઓ પુણ્યશાળી છે તેમને જ મારા સતત નમસ્કાર થાઓ. “જેમનામાં ગુણાનુરાગ પડેલો છે.” જેમનામાં બીજાના ગુણે પ્રત્યેને રાગ-અહુમાન છે, તેમના ગુણો પ્રત્યે આપણને
Page #374
--------------------------------------------------------------------------
________________
ગુણને અનુરાગ
૩૬૫ આદર હોવો જોઈએ કેમકે ગુણીના ગુણ પ્રત્યે આદર ધરાવનાર વ્યકિત -તેમના ગુણોથી પ્રમુદિત થનાર વ્યકિત પણ પ્રશંસનીય છે.
વિ વદુળા મળuT' વિવા તવેગ વિધવા રાળ
इकक गुणाणुराय सिक्खह सुक्रवाण कुलभवण અરે બહુ ભણવાથી, બહુ તપ કરવાથી કે દાન આપવાથી પણ શું? જે કઈ ગુણ જ ન વિકસ્યો હોય તો તે દાન તપાદિ પણ નિરર્થક છે. દાનથી દયા ગુણ વિકસે, તપથી ઈરછા નિધિ તથા ભણવાથી નમ્રતા ઋજુતા કે ભવ ભિરુતા વિકસે તે તે સાર્થક છે.
સામાન્ય ભાષામાં કહીએ તો ગુણના અનુરાગ વિના દાન-તપ કે અધ્યયનાદિ સેવે નિરર્થક બનનાર છે.
શ્રી કૃષ્ણ એક વખત યાદવ મિત્રો સાથે જઈ રહ્યા હતા. રસ્તામાં એક તરફ કચરાને ઢગ પડેલો હતો. તેમાં એક કુતર મલે પડ હતા. તેના શરીરમાંથી માથું ફાટી જાય તેવી અસહ્ય વાસ આવી રહી હતી–પ્રસરી રહી હતી વાતાવરણમાં.
યાદવ મિત્રો તે મેઢાં આડું કપડું રાખીને જાણે નાસભાગ કરતાં હોય તેવી રીતે ઝડપથી ચાલવા માંડયા. પણ કૃષ્ણ મહારાજા શાંતિથી પસાર થઈ ગયા. મનોમન ચિંતવતા હતા કે વાહ વાહ આ કુતરાના દાંતની પંક્તિઓ કેટલી સુંદર છે? વાહ–કેટલી ઉજજવલ અને ત.
ખરેખર માનવીએ પણ જીવનમાં આવી ઉજજવળતા પ્રાપ્ત કરવી જોઈએ. આ થયે ગુણાનુરાગ,
ગુણે તે સુવર્ણ જેવા ચળકતા છે. ગુણો કયાંય અભડાતા નથી. ચાંડાલ કે શુદ્ર પણ ગુણવાન બનીને વિશ્વવંદ્ય બની શકે છે.
આવા કુતરા જેવાને મૃતકમાંથી પણ તેના દાંતની સુંદરતાને જ ગ્રહણ કરનાર શ્રી કૃષ્ણનું ગુણાનુરાગી પણું કેટલું ?
नइवि चरसि तवं विउलं पढसि सुयं करिसि विविह कट्ठाइ न धरसि गुणाणुरायं
परेसु ता निष्कलं सयलं ખરેખ નિર્મલ તપ કરવા છતાં, ચારિત્ર પાળવા છતાં, શાસ્ત્ર વગેરે ભણવા છતાં કે અનેક કષ્ટ સહન કરવા છતાં પણ જે પ્રમોદ
Page #375
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
ભાવનારૂપ ગુણે પ્રત્યેને સહેજ પણ અનુરાગ-ન હોય તે તે સર્વે નિષ્ફળ સમજવા-પારકા ના ગુણે પ્રત્યેનો અનુરાગ જ આરાધનાને સફળ અને સાર્થક બનાવે છે. निज सुकृताप्त वरेषु परेषु, परिहर दुरं मत्सर दोपं
विनय विभावय गुण परितोष જેઓ પિતાના સુકૃત્યથી આપ્ત પુરુષની પંક્તિમાં બિરાજે છે. અથવા પોતાના સુકૃત્યથી વર પામ્યા છે. તેવા અન્ય મહાભાગી પુરુષ પ્રત્યેને મત્સર–ઈર્ષ્યા દોષ દૂર કર. તેઓના ગુણને રાગી થા–તેઓના ગુણથી આનંદ પામ. | મામા પરમાનંદ એક સાચા સમાજ સુધારક થઈ ગયા. તેમની પ્રતિષ્ઠા માત્ર મુંબઈ શહેર પૂરતી જ સિમિત ન રહેતા છેક ગુજરાત રાજ્ય ના સીમાડાઓને આંબી ગઈ હતી. તેઓએ પોતાની આખી જંદગી જનસેવા પાછળ ખરચી નાખી હતી.
આવા મામા પરમાનંદ જ્યારે વૃદ્ધ થયાં ત્યારે ગંભીર માંદગીને ભેગ બન્યા. ધનને ગૌણ કરી જનસેવામાં જ પિતાના જીવનને પૂર્ણ કરનાર આ સમાજ સેવક પાસે એક પૈસે પણ બચત રહી હોય તે સંભવ નથી. તેમની આર્થિક સ્થિતિ અતિ કંગાળ હતી. છતાં તેનો તેમને જરા પણ વસવસો ન હતે.
મહારાજા સયાજીરાવને કાને આ વાત પહોંચી. સયાજીરાવ એટલે કલાકારના સેવક, સમાજ સેવકની કદર કરવાવાળા.
તેમને થયું કે મામા પરમાનંદ જેવા સમાજ સેવકને મારે મદદ કરવી જ રહી. તેણે પેન્શન બાંધી આપ્યું. પહેલા હપ્તાની રકમ મેકલી આપી. મામા પરમાનંદે તે રકમ માનભેર મહારાજા સયાજીરાવને પરત મોકલી આપીને લખ્યું કે આપની ભલી લાગણીને ખૂબ ખૂબ આભાર. હજી મારે પેન્શન લેવું પડે તેટલી હદે મારી આર્થિક સ્થિતિ બગડી નથી. આ વર્ષાસનની રકમ હું સ્વીકારી શકતા નથી તે મને આપ માફ કરશે.
મારી આ સાથે એક વિનંતી છે કે મારા કરતા વધુ સમાજ સેવા કરનાર તિબા ફૂલે છે, તેઓ હાલ પક્ષઘાતથી પીડાઈ રહ્યા છે. તેઓ મહારાષ્ટ્રના મહાન મેટા સમાજ સેવક છે. જો કે મારે અને
Page #376
--------------------------------------------------------------------------
________________
ગુણના અનુરાગ
૩૬ly
તેઓ
એમને થાડાં મતભેદો જરૂર છે પણ તે વિશે એટલુ હુ જરૂર કહીશ કે તેઓ ઉચ્ચ કેટિના ચારિત્રવાન્ પુરુષ છે, સાચા સમાજ સેવક છે, મારા કરતાં તેને પૈસાની વિશેષ જરૂર છે. તેા મારી બદલે તેમને વર્ષાસન બાંધી આપવા મહેરબાની કરશે.
આને કહેવાય ગુણુના અનુરાગ, મતભેદ છતાં પણ ઈર્ષ્યા નથી. આપણે સૌ પણ આવી પ્રમાદ ભાવના કેળવી કયારે મનેચેાગને કેળવીશું તે ચિંતન અને પ્રયાસ કરવા જોઈએ.
પ્રમાદ્ય ભાવના ભાવતા કેાના ગુણાનુરાગનું અનુમૈાદન કરશે તે વિશે પ`ચ સૂત્રકાર પૂજ્ય ચિર તનાચાર્યજી ગુણુ ખીજાધાન સૂત્રમાં ફરમાવે છે કે અરિહંતાદિ પંચ પરમેષ્ઠિ તથા શ્રાવકના સર્વે સુકૃતાદિ સદ્ગુણી પ્રત્યે ગુણના અનુમાદનના ભાવ વ્યક્ત કરવેશ.
તેમાં જણાવે છે કે સવિગ્ન વિરક્ત એવા આત્મા, થાશક્તિ “સ” શુભકૃત્યની અનુમેાદના કરુ છુ” એવા ભાવ હૃદયમાં ધારણ કરે. ૦ સ અરિહ ંતેાના શુભાનુષ્ઠાનની અનુમાદના કરું છું.
૦ સ` સિદ્ધ ભગવંતાના સિદ્ધ યુદ્ધ મુક્તાદિ ભાવોની અનુમાદના કરું છું.
૦ એ જ રીતે ગુણેાના ભંડાર સમા આચાર્ય ભગવંતેાના પંચાચાર ગુણની હુ' અનુમેાદના કરુ... છું.
૦ સૂત્ર અથ પ્રધાન પ્રવૃત્તિમાં રત્ત એવા અયન-અધ્યાપન રુચિવાળા વાચક વ એવા ઉપાધ્યાય ભગવંતેાના ગુણેાની હું અનુમાદના કરુ છું.
૦ સાધુ ક્રિયા એટલે શુભ ક્રિયા કરનારા સાધક એવા સાધુ ભગવંતના ગુણની હું અનુમાદના કરુ છું...[એટલુ` જ નહીં પણ...]
માક્ષમાના સાધનભૃત ધમ પામેલા ધર્મ આરાધતા એવા શ્રાવક વના ગુણેાની હું અનુમાદના કરુ છું. દેવગતિ એટલે સ્વર્ગાના દેવતાએ તથા જગતમાં ગુણ્ણાના મૂળભૂત આધાર એવા સવજીના તે તે ગુણેાની હુ' અનુમેાદના કરું છુ. જે ખરેખર મુમુક્ષુ છે. કલ્યાણ ભાવવાળા છે. તે દેવે તે સર્વ જીવા તથા માક્ષ માર્ગના સાધનભુત તે યાગાની હું અનુમેાદના કરું છું.
Page #377
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
આ રીતે સમ્યફ વિધિ પૂર્વક–શુદ્ધ આશય પૂર્વક–નિર્મળ ભાવ પૂર્વક–સમ્યક્રક્રિયાની સ્વીકૃતિ પૂર્વક–સમ્યફ નિરતિચાર પાલના પૂર્વક નિર્દોષ ભાવથી સર્વેના સુકૃતની શુભ ગુણોની અનમેદના કરું છું.
तेषां कर्मक्षयोत्थै रतनु गुणगण निर्मलात्म स्वभावै
यं गायं पुनीमः स्तवन परिणतैरष्ट वर्णास्पदानि વીતરાગ દેવને કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલા અનેક ગુણે દ્વારા અને તેમની સ્તુતિ કરવામાં પર્યવસાન પામેલા તેઓશ્રીના નિર્મલ આતમસ્વભાવ દ્વારા વારંવા ગાન કરી કરીને અમે આઠે ઉચ્ચાર સ્થાનોને પવિત્ર કરીએ છીએ—
જે દૃષ્ટિ પ્રભુ દરિશન કરે તે દૃષ્ટિને પણ ધન્ય છે જે જીભ નવરને સ્તવે તે જીભને પણ ધન્ય છે પીએ મુદા વાણુ સુધી તે કણને પણ ધન્ય છે તુજ નામ મંત્ર વિશદ્ ધરે તે હૃદયને પણ ધન્ય છે
પ્રમોદ ભાવના ભાવતા કયાં સુધી લખી દીધું. તે દષ્ટિ-તે જીભ-તે કર્ણ યુગલને ધન્ય છે-જે પરમાત્માના દર્શન-સ્તવના કે વાણીરૂપ અમૃતને પીએ છે. છેલ્લે જે તારો નામ મંત્ર ધારણ કરે તેને પણ ધન્ય છે.
ચંદન શીતલતાનો ગુણ ધરાવે છે, જ્યારે દેશમાં તીર્થંકર પરમાત્મા શીતલનાથ ભગવાનના નામમાં શીતલ શબ્દ છે. બન્નેમાં નામ ચડે કે ગુણ ?
આ પ્રશ્નનો ઉત્તર મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજા આપતાં ફરમાવે છે કે–
શીતલતા ગુણ હેડ કરત તુમ ચંદનકાર બિચારા નામે હી તુમ તાપ હરત હૈ વાંકુ ઘસત ઘસારા
હો જિનજી હે પ્રભુ! આપના નામ શીતલનાથ ને ચમત્કાર કેટલા છે? તેને યાદ કરતાં જ કષાય વિષયની આગ ઠંડી થઈ જાય છે. શીતલ શાંતી બની જાય છે. જ્યારે સુખડ-ચંદનને તે પહેલાં ખૂબ ઘસવું પડે પછી વિલેપન થાય ત્યારે શીતલતા આવે અને તે પણ તનની,
Page #378
--------------------------------------------------------------------------
________________
ગુણને અનુરાગ
જ્યારે હે ભગવંત આપનું નામ સ્મરણ માત્ર શીતલતા આપે છે. ચંદનની શી તાકાત છે કે આપના શીતલતાના ગુણ વિષયે આપની, સ્પર્ધા કરી શકવાને? ખરેખર હે તીર્થંકર પરમાત્મા આપને ધન્ય છે.
એ-જ-રીતે પર્વતની ગહન ગુફામાં-કેતરમાં રહી ધ્યાનમાં એકાગ્ર, સમતાવંત, પાદિન કે માસના ઉપવાસી નિગ્રંથ, રાગ દ્વેષની ગ્રન્થી છેદાઈ ગઈ છે તેવા મહાપુરુષોને પણ ધન્ય છે. તેમજ જ્ઞાનવંત મહાપુરુષે જેની બુદ્ધિ શ્રુતજ્ઞાને કરી વિસ્તાર પામી છે, જેઓ ધર્મને ઉપદેશ કરી રહ્યા છે-જે શાંત છે દાંત છે, જિતેન્દ્રિય છે અને જીવને વિશે જિણવરેન્દ્ર ના પવિત્ર શાસ્ત્રને પ્રકાશિત કરે છે તે ધન્ય છે. '
સંભાજી, શિવાજીના પુત્ર હતા. પણ પિતા જેવા શૌર્ય અને કુનેહના અભાવે મોગલ સમ્રાટે માઠા રાજ્ય પર વિશાળ સેના લઈને હમલે કર્યો અને એક કિલ્લામાંથી સંભાજીને પકડી લીધા. દિલ્હી લઈ જઈ ઔરંગઝેબે સમક્ષ રાજ દરબારમાં ખડો કરવામાં આવ્યા. ઔર. ગઝેબ કહે તેને થોડાં દિવસ તો કારાવાસના કષ્ટોના અનુભવ કરવા દે.
સંભાજીને કારાવાસમાં પૂરવામાં આવ્યા. તેણે કષ્ટ સહન કર્યા. થોડાં દિવસે ઔરંગઝેબે તેને પોતાના સમક્ષ લાવી અંતીમ ફેંસલો કરવા કહ્યું.
જે તું ઈસ્લામ ધર્મને સ્વીકાર કરે તે હું તને મુક્ત કરવા તૈયાર છું.
સંભાજી કહે, અને ન સ્વીકારું તે?
ઔરંગઝેબે કહ્યું તો મૃત્યુ સિવાય કોઈ વિકલ્પ નથી. સંભાજી એ વીરપુરુષની ભાષામાં તેનો પ્રત્યુત્તર વાળ્ય. બીજાના ધર્મના સ્વીકાર કરવા કરતાં પોતાના ધર્મમાં મૃત્યુને હું વધુ પસંદ કરીશ.
ત્યાં જ સંભાજીનો વધ થયો.
ખરેખર ! આવા ધર્મપ્રેમીને ગુણની પણ અમે અનુમોદના કરીએ છીએ.
प्रमोदमासाद्यः गुणैः परेषां येषां मति मज्जति साम्य सिधौ देदीप्यते तेषु मनः प्रसादौ गुणास्तौते विशदी भवति
પ્રમાદ ભાવના ભાવતા અંતે સારરૂપે જણાવે કે બીજાના ગુણેથી પ્રમોદ પામી જેમની મતિ સમતા સમુદ્રમાં ઝીલે છે. તેનું મન
૨૪
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૭૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
પ્રફુલિત થઈ દીપી રહે છે. એટલું જ નહીં પણ તેના ગુણે વિશુદ્ધ થઈ ઝળહળી ઉઠે છે.
પાક્કાના ગુણેથી પ્રમોદ પામવાનું કે રાજી થવાનું આવું ઉત્તમ ફળ છે. માટે તમે પણ કેળવો.
ગુણને અનુરાગ નેમિનાથ પરમાત્માએ મોકલેલા ચારણ મુનિથી પ્રતિબંધ પામેલા બળદેવજીએ દીક્ષા ગ્રહણ કરી છે. વૈરાગ્ય વાસીત થયેલા તેઓ ઉગ્ર તપ તપી રહ્યા છે.
એક વખત માસક્ષમણને પારણે શુદ્ધ આહાર વડે કરીને કઈ રથકારે તેનું પારણું કરાવ્યું ત્યારે બળદેવ મુનિને પૂર્વભવને સ્નેહી મૃગ આગળ ઉભે ઉભો શુભ ભાવના ભાવી રહ્યો છે. અહીં આ મુનિ કે તપ તપી રહ્યા છે અને આ રથકાર પણ કેટલા ભાગ્યવાન છે. જેને આ ઉત્તમોત્તમ મુનિદાનને–સુપાત્રદાનને લાભ મળી રહ્યું છે.
રથકાર પણ અત્યંત હર્ષિત થઈને વહોરાવી રહ્યો છે. તે સમયે રથકારે કાપતા કાપતા અડધી અધુરી મુકેલી વૃક્ષડાળ તુટી પડતા બળદેવ મુનિ, રથકાર અને મૃગ ત્રણે એક સાથે મરણ પામ્યા. ત્રણે પાંચમા દેવલોકે ગયા.
ખરેખર રથકાર અને મૃગને ગુણના અનુરાગ રૂપ પ્રદ ભાવનાએ કેટલું ઉત્તમ ફળ આપ્યું.
તમે પણ પ્રમોદ ભાવના ભાવતા ગુણાનુરાગપણે કેળવી નિજ આત્માના વિશુદ્ધ ગુણોને પ્રગટાવનારા થાઓ.
Page #380
--------------------------------------------------------------------------
________________
(૭૩) ભાવના કાર્ય
–સવી જીવ કરું શાસનરસી
दीनेष्वातेषु भीतेषु याचमानेषु जीवितम्
प्रतीकारपरा बुद्धिः कारुण्यममिधीयते કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યજી મહારાજા યેગશાસ્ત્રમાં કરુણા ભાવનાને સ્પષ્ટ કરતાં જણાવે છે કે- જગતમાં જીવ દીન દુઃખી છે, આ અને પીડાગ્રસ્ત છે, મૃત્યુના ભયથી ભયભીત બની ને જીવવાની ઈચ્છાથી જીવનની યાચના કરી રહ્યા છે. તેઓના દુઃખ દૂર કરવાની બુદ્ધિ-ભાવનાને કરુણા ભાવના કહેવામાં આવે છે. - કરુણ ભાવનાનું સ્વરૂપ જણાવતાં મહાપુરુષેએ તેને દુઃખ વિનાશીની ભાવના કહી છે. આ ભાવનાનું હૈિયું અતિ કેમળ છેકુણું છે–તે બીજાનું દુઃખ જોઈ શકતા નથી.
તમે કરુણા ભાવનાને આશ્રય લઈ કુરતા-નિર્દયતા વગેરે શત્રુએને કાઢી મૂકે. કરુણાએ આત્માને ગુણ છે. સહજપણે તે આત્મામાં આશ્રય કરનારી છે. સતત કરુણા ભાવના વડે ભીંજાયેલાને જીવ માત્ર પ્રત્યે સમભાવ રહે છે.
તીન હી ફૂલા પા ચા રાતે દીન, અંગહીન એવાને જોઈને જેમના હૃદયમાં દયા ઉપજતી નથી તેને સર્વજ્ઞ ભાષિત ધર્મ હૃદયમાં વચ્ચે નથી. દિન ક્ષણને ધમ વિહેણું દેખી દિલમાં દર્દ રહે કરુણુ ભીની આંખમાંથી અશ્રુને શુભ સ્રોત વહે
ભલે કહેનારા કહે કે કોઈ જીવને છોડાવવાથી તે જે કંઈ પાપ આચરે તે તમને લાગે એટલે કે કરુણું ભાવનાથી અઢાર પાપસ્થાનક તમારે માથે ચોંટે પણ તે વાત અસત્ય છે.
Page #381
--------------------------------------------------------------------------
________________
ઉ૭૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
- મેઘકુમારને જીવ હાથી હતા. કેવળ સસલા પ્રત્યેની કરુણ ભાવનાથી મરીને મેઘકુમાર [માનવ બન્યો. કેમ? સમ્યકત્વના ઘરની કરુણું હતી માટે. ધ્યાન દીપિકામાં કરુણા ભાવનાને સ્પષ્ટ કરતાં જણાવે છે કે
वध बन्धन रुधेषु निस्त्रिशैः पीडितेषु च
जीविते याचमानेषु दयाधीः करुणा मता - નિર્દય જીવો વડે વધ કરાતા કે બંધન માટે રોકેલા કે પીડા અપાતા તથા પોતાના જીવિતના રક્ષણ માટે યાચના કરતા તેને વિશે જે દયાની બુદ્ધિ હોવી તેને કરુણ માનેલી છે. - ઈટાલીમાં એક સંત ફ્રાંસીસ થઈ ગયા. તેમને દયાળુ સ્વભાવ અને ગરીબો પ્રત્યેની મમતા–અમદદ ઈટાલીમાં ખૂબ વિખ્યાત હતી. એક વખત તેઓ દેશનું પરિભ્રમણ કરવા નીકળ્યા. પણ આખો માર્ગ કાંટાળે હતો. થોડા દિવસના પરિભ્રમણમાં તે તેના પગ ઉઝરડાઈ ગયા. લેહીની ટસર કુટી. પણ આ પીડાને જેમ જેમ મુનિ ગણકારતા નથી તેમ ફ્રાંસિસે પણ ધીરજ અને શાંતિથી સહન કર્યા અને પિતાનું પરિભ્રમણ ચાલું જ રાખ્યું.
ફરતા ફરતા તેઓ એક દિવસ એક ગામ પહોંચ્યાં. ગામના ચેકમાં તેને જુનો મિત્ર હતો. બંને ને એક બીજા સમક્ષ નજર પડતાં જૂની મૈત્રી યાદ આવી. પેલે મિત્ર ફ્રાંસિસ પાસે દોડ. તેના પગ જોતાં તે તે મિત્ર રડી પડ્યા.
તેણે ક્રાંસિસને વિનંતી કરી જુઓ હું તમને એક ઘોડો આપુ છું. હવે તેના ઉપર બેસીને જ તમે પરિભ્રમણ કરજો.
ફ્રાન્સીસ ઘોડે બેસી આગળ વધ્યા. થોડે દૂર એક વૃદ્ધ અને તેની પુત્રી મળ્યા. વૃદ્ધને ખૂબજ ધીમે ધીમે ચાલતા જોઈને ફ્રાન્સીસે ઘેડે ઉભું રાખ્યું. તેમને પૂછયું કે તમારી પાસે કોઈ વાહન નથી? વૃદ્ધ જવાબ આપ્યો હું તે ગરીબ છું, મારી પાસે વળી વાહન કયાંથી હોય ભાઈ! છતાં મારો જમાઈ કહે છે કે તમે ઘેડ ખરીદો તો જ હું તમારી પુત્રીને રાખુ. મારી પાસે તો પૈસા નથી એટલે મારી પુત્રીને સાસરેથી પાછી લઈ જાઉં છું.
Page #382
--------------------------------------------------------------------------
________________
સવી જીવ કરું શાસનરસી
૩૭૩
આટલું સાંભળતા ફ્રાંસિસનું હૃદય ભરાઈ આવ્યું. ભાઈ આ ઘેડે, તમે રાખે; મને લાગે છે મારા કરતા તમારે ઘેડાની વધારે આવશ્યકતા છે.
આટલી દયાની લાગણી અને હૃદયની આતા એ જ કરુણા ભાવના સમજવી,
કામવ7 સર્વ મૂતે મારા આત્મા જેવા જ બધાંને આત્મા છે. માટે હું કોઈની પણ હિંસા ન કરું એ કરુણ ભાવનાને ઉપદેશ મંત્ર છે. કરુણું એ અહિંસક દયાળુ આત્માને અંતર ઝરો છે, જે કાયમ સતત વહ્યા કરે છે. એ દયારૂપી ઝરો ક્યારેય સુકાય નહીં તે માટે સતત દયા ધર્મ પાળ જોઈએ. કારણ કે જે મારે આમા છે તેવો બીજાને પણ આત્મા છે.
જો કે દયા અને કરુણા શબ્દો બંને એક સમાન નથી જ. કેમકે જેમ માટી તે ઘડો નથી અને ઘડો તે માટી નથી કહેવાતી. માટી એ માટી જ છે પણ કેઈ આકાર વિશેષ નથી. એ રીતે ઘડે એ પીડુ અથવા આકાર વિશેષ છે પણ માટી નથી.
અહીં કરુણ એ માટીને સ્થાને છે. અને દયા એ ઘડાના સ્થાને છે. દયાના મૂળમાં તો માટી રૂ૫ કરુણું જ રહેલી છે. બીજા શબ્દોમાં કહી એ તો કરુણા એ કારણ છે. અને દયા તેમાંથી જન્મેલા કાર્યરૂપ છે.
પાર્શ્વકુમાર ઘોડા ઉપર બેસી નગરજનોની સાથે નગર બહાર નીકળ્યા ત્યાં કમઠ નામને તાપસ આવે છે. તે પંચાગ્નિ તપ કરી રહ્યો છે. લાકડાનો ઢગલો કરી ધૂણી ધખાવીને બેઠું છે. મંત્ર જાપ કરે છે અને લોકોને આશીર્વાદ આપે છે.
આ સમયે પાર્થકુમારે એક સેવકને આજ્ઞા કરી અગ્નિમાં બળતો કાષ્ઠ કઢાવે છે. કાષ્ઠને ચીરવાનું કહ્યું, તો તેમાંથી બળતો સાપ નીકળે. સાપ અડધે બળી ગયા છે. હવે તેને જીવવાની કઈ આશા રહી નથી. પાWકુમારે સેવકને આજ્ઞા કરી, નવકારમંત્ર સંભળાવવા કહ્યું. સાપ મૃત્યુ પામી નાગરાજ ધરણેન્દ્ર થા.
કમઠ આ પ્રસંગથી કોધે ભરાયે ત્યારે પાર્શ્વ કુમારે કહ્યું કમઠ!
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૭૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ–રે
*
“સર્વ પ્રથમ તો ધર્માં માં દયા હેવી જોઈએ.” ‘દયા ધરમકા મૂલ હૈ” જેના પાયામાં દયા નથી તે ધમ જ કેમ કહેવાય?
આખી કથા તો તમે પણ વાર વાર સાંભળી છે પણ કથાનું હાઈ થયાં છે તે વિચાર!–એક તિય ચ ગતિના સાપને પાર્શ્વપ્રભુના જીવે કયારે બચાવ્યા હશે ? હૃદયમાં અપાર કરુણા ભરી હશે ત્યારેને ?
વીતરાગ પરમાત્માનાં જીવના હૃદયમાં કેટલી કરુણા હાય કે તે માત્ર દ્રવ્ય દયા ન ચી તવતા એક ભાવનાને અંતરમાં કેાતરીને રહેલા હાય છે.
સવી જીવ કરું શાસન રસી
प्रकल्पयन्नास्तिकादि वाद, भिदि प्रमादे परिशीलयांत मग्ना निगोदादिषु दार दग्धा, दुरत दुःखानि हहा सह ते
અહા જીવ જેવું કંઈ છે જ નહી અથવા તા જીવ જન્મે છે મરે છે એમ જીવના અસ્તિત્વમાં જ નહી' માનનારા પાપ પુન્ય છે જ નહી' એમ નાસ્તિકવાદની પ્રકલ્પના, પ્રમાદ એવા દોષે કરી દગ્ધ થઈ નક નિગોદાદિ અધાતિમાં ડૂબી જઈ. જેના અંત મહા મુશ્કેલીએ આવે તેવા દુઃખાને જીવા સહન કરે છે.
આ જોતાં ખરેખર કરુણા ઉત્પન્ન થાય છે. જીવ પાતે જ ખાડા ખાદે છે. “વ-અજીવ પાપ-પુન્ય એવુ' કશું નથી” તેમ સ્વચ્છંદ કલ્પનાઓ કરે છે. અને ખાએ—પીએ-મેાજ કરોની માન્યતા પૂર્વક નાસ્તિક જાળ પાથરે છે. પાપ પુણ્યની શ્રદ્ધા નહીં હે.વાથી વિષય કષાયમાં સ્થેચ્છ વર્તે છે. પરિણામે નરક નિગેાદના દુરંત દુઃખા ભાગવે છે. એ રીતે પાતે જ પાથરેલી જાળમાં પોતે જ ફસાય છે. ત્યારે આ બધાં વિપાકા જોઇને ખરેખર તે જીવો પ્રત્યે કરુણા ઉપજે છે.
कृताऽपराधेपि जने कृपामन्थर તાયા: ईषद् बाष्पादयेोभद्र श्री वीर जिन नेत्रयोः
સંગમ દેવે જ્યારે સ્વર્ગમાં ઈન્દ્રના મુખે શ્રી વીર પણ્માત્માની વીરતા વગેરે ગુણેાની પ્રશંસા સાંભળી ત્યારે એટલે તે સ્વર્ગમાંથી નીચે આવ્યા. શ્રી
વીર
તેનાથી સહન ન થયું, પરમાત્માને તેણે એક
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૭૫
સવી જીવ કરું શાસનરસી એકથી ચડીયાતા ઘર ઉપસર્ગો કર્યા એ રીતે પ્રભુને અતિ વિડંબના પહોંચાડવા મથામણ કરી. આ ઉપસર્ગોને કલ્પસૂત્ર સુપ્રિકામાં વિનય વિજયજી મહારાજે મધ્યમમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ કહે છે.
આવા ઘર ઉપસર્ગો છતાં વીર પ્રભુના સમતા ગુણમાં દેશ માત્ર ફર્ક પડ્યો નહીં. પણ જ્યારે થાકી હારીને સંગમ પાછો ફરી રહ્યો હતો ત્યારે મહાવીર સ્વામીની આંખમાં આંસુ આવી ગયા.
સકલાત્ સ્તોત્રમાં આ પ્રસંગને આશ્રીને હેમચંદ્રાચાર્યજી મહારાજાએ રચના કર્તા–
“તાડવાઘેપ ગાથા બનાવી નેપ્યું કે [અહો આ દેહને પામીને કેટલાંયે જ કલ્યાણ કરી જશે ત્યારે આ બિચારા સંગમ તેના પિતાના અપરાધના ભાર વડે ડૂબી જશે એક અપરાધ કરેલા પર પ્રભુને આવી અપાર કરુણા જન્મી કે તેમની આંખમાં કરૂણું “બાષ્પ ભિનાશ–આતા રૂપે છવાઈ ગઈ. ખરેખર કૃપા કરીને તારવાના સ્વભાવ વાળા વીર પરમાત્માની કરૂણ જેટલી અદભુત હશે !!!
જુઓને ચંડકૌશિક જેવા સામાન્ય તિર્યંચ પ્રત્યે પણ પ્રભુએ કેટલી અપાર કરુણ દાખવી, કે તેને પ્રતિબોધ પમાડી ભગવંતે તેને તાર્યો કારણ કે જે સ્વયં કરુણ મૂર્તિ છે, તે જગતના તમામ જીવો પર અપાર કરુણા વરસાવતા જ રહે છે.
“સર્વ જીવ કેર શાસન રસી) નો આદર્શ હદથમાં ધારણ કરીને બેઠેલા એ જીવને કેટલી બધી ભાવ દયા વસી હશે કે પરમ કૃપાળુ–કારુણ્યમૂર્તિ જગત્ વત્સલ જેવા બિરૂદથી નવા જાયા. શાંત સુધાસમાં વિનય વિજયજી જણાવે છે કે – શાળા સન મિદ વાળ કળાવંત મવંત રે.
सुजना ! भजत मुदा भगवंत रे. હે સુણ જને ! વીતરાગ પરમાત્મા પોતાને શરણે આવેલા જનેની નિષ્કારણ કરુણાએ રક્ષા કરે છે. તેથી જ તેને શાન સાથે એવું વિશેષણ સાર્થક કર્યું છે. માટે હે સજજને તમે નિષ્કારણ કરુણાળુ ભગવાનને પરમ પ્રમોદ ભાવે ભજે.
આરાધકમાંથી વિરાધક બનેલા અને સાધુમાંથી સપની ગતિને
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૭૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨ પામેલા એવા ચંડ કૌશિકના ઉદ્ધાર અર્થે મહાવીર પ્રભુ પિતાની સાધકાવસ્થામાં કનક ખલ આશ્રમે પધાર્યા, ત્યારે ગામના ગોવાળીયા પ્રભુને નમ્ર ભાવે વિનંતી કરે છે– જાશામાં પ્રભુ પંથ વિકટ છે. ઝેર ભર્યો એક નાગ નિકટ છે કંઇક સમજ તું કંઈક સમજ તું એમ કહી કરુણું આણી
મહાભયંકર એ મારગમાં વીચરે મહાવીર સ્વામી
કરુણ મુતિ મહાવીર એક એવા જીવને તારવા માટે પધારી રહ્યા હતા જે ઘણાંને ભક્ષક બન્યો છે–અરે છકાય જીવને રક્ષક હતો તે ભક્ષક બને છે–આશધક મટીને વિરાધક બન્યું છે. એને એકને તારવાથી અનેકને ઉદ્ધાર થવાનું છે. પ્રભુ ત્યાં આવી કાર્યોત્સર્ગ ઉભા રહ્યા.
ચંડકૌશિક સપ આવીને ફંફાડા મારે છે પણ શ્રી વીર પ્રભુને અચળ–અડોલ જાણીને તેને ક્રોધ આસમાને પહોંચે. કેણ છે આવો માણસ? જેને ડરનું નામ નિશાન નથી. ભયંકર ડંખ દીધો ત્યારે પણ સમતા મુક્તિ મહાવીર તે ધ્યાનમાં અડગ જ ઉભા છે. જ્યારે મહાવીર સ્વામીના અંગુઠામાંથી દુધના જેવું તરગી-સફેદ લેહી જોયું તે સર્ષ આશ્ચર્ય ચક્તિ બન્યા. ઠંડે થઈ ગયે તેને કોધ.
પ્રભુએ એટલું જ કહ્યું બૂઝ બુજઝ ચંડકૌશિક રે! ચંડકૌશિક શાંત થા બોધ પામ! બોધ પામ!
કરુણ મુતિના નેહાળ અને પ્રેમાળ શબ્દોની જાદુઈ અસર થઈ. ચંડકૌશિક શાંત થઈ ગયો. ઉહાપોહ કરતાં જાતિ સ્મરણ જ્ઞાન ઉપર્યું. પિતાને જ પૂર્વ ભવ દેખાયો. તાપસ અને સાધુને ભવ નજરે તરવર્યો.
બસ બોધ પામી ગયા. ચંડકૌશિક ક્રોધ કષાયને ટાળી દીધો. દરમાં મેઢું રાખી શરીરને બહાર રાખી એક જાગૃત આતમા બની, આત્મ સાધનામાં સ્થિર થઈ ગયો. પંદર દિવસની અનશનની તપશ્ચર્યા કરી અને શરીરને ચાળણ જેવું કરતી કીડીઓ પર પણ અપાર કરુણા ભાવ આણીને મનેમન ચિંતવવા લાગ્યો કે કદાચ પડખું પણ બદલીશ તે આ બિચારી કીડીનું શું થશે? - ઘણા કર્મોની નિર્જરા કરી મરીને આઠમા દેવલોકમાં ગયો. એક કરુણું ભાવનાના બળે નર્ક ગામી જીવને સ્વર્ગ મળી ગયું.
Page #386
--------------------------------------------------------------------------
________________
સવી જીવ કરું શાસનરસી
३७७
ખરેખર આવા કરુણાના સાગર એવા શ્રી વીર ને લાખ લાખ વદન સર્વ જીવ કરુ` શાસન રસીની ભાવના ભાવતા વીતરાગ કાટી સુધી પહોંચેલા એ સર્વ અરિહતેાને ચરણે અન તાનત વંદના. કરુણા પણ દ્રવ્ય અને ભાવ એ પ્રકારની છે. દ્રવ્ય કરૂણા, ધનથી ધાન્યથી, શરીરથી, વિયેાગથી એ રીતે કાઈ પણ દુઃખી હોય તેને તે તે પ્રકારની મદદ કરવી તે છે. જેમકે ભૂખ્યાને ધાન્ય આપો, તરસ્યાને પાણી આપે. રાગીને દવા આપેા, વિયેાગીને દિલાસે। આપવા એ દ્રવ્ય કરુણા. ભાવ કરુણા એટલે અજ્ઞાન દશાવાળાને જાગૃત કરી જ્ઞાન આપેા. અજ્ઞાન હટાવવા માટે ધાર્મિક સત્ય તત્વને બેધ આપવા. આત્મ સ્વરૂપ પ્રાપ્તિના માર્ગ બતાવવા. તે ભાવ કરુણા.
જીવમાત્રને સુખ જોઇએ છીએ. સુખપ્રાપ્તિની ઇચ્છા મૂળભૂત રીતે જીવમાં પડેલી છે. જોકે માત્ર હું સુખી થાઉં તેમ વિચારા કે ઇચ્છા ત્યાં સુધી કંઈ ખાટું પણ નથી. પણ ખીજાને દુઃખી કરીને સુખી થવાના વિચાર યાગ્ય ન કહેવાય. આવું સુખ લાંબુ ટકી શકવાનું પણ નથી.
કરુણા ભાવનાના સિદ્ધાંત તે તેના કરતાં પણ આગળ છે. હું સુખી થાઉં તેમ નહીં પણ મારે ભાગે પણ હું બીજાને સુખ આપું ત કરુણા ભાવના દુઃશ્ય વિનાશીની જળ સર્વ જીવે! બીજાના દુઃખના નાશ માટે તત્પર બના.
ગરવી ગુજરાતના સૂત્રધાર અને ઘડવૈયા તથા અગિયારમી સદીના ખેતાજ બાદશાહ મહારાજા કુમારપાળ. તેણે કલિકાલ સર્વજ્ઞ ભગવત શ્રીમદ્ હેમચ`દ્રાચા જી પાસે જૈનધમ સમજી પ્રતિબાધ પામી અને પરમાત્ પણુ' પ્રાપ્ત કરેલું.
એક વખત કુમારપાળ રાજાના પગ ઉપર બેઠેલા મકાડા લાહી ચુસવામાં મસ્ત બન્યા. તમને પણ ઘણાંને આ વેદનાના કયારેક અનુભવ થયા જ હશે. કે કીડી--મકાડા જ્યારે પેાતાના કાંટા ભરાવીને લેાહી પીએ ત્યારે શરીરમાં કેવી વેદના ઉત્પન્ન થાય.
આ જીવનું શરીર પણ એટલુ નાનું હાય છે કે તેને શરીર પરથી છેડાવવા મુશ્કેલ અને. જો નખ વડે ખે...ચી કાઢવા જાઓ ત
૨૫
Page #387
--------------------------------------------------------------------------
________________
३७८
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
મંકડાનું મૃત્યુ જ થવાનું અને સામાન્યથી સંકેડે એકવાર ચોંટી ગયા પછી મર્યા સિવાય ઉખડત નથી.
કુમારપાળને થયું કે જે મને મારો જીવ વહાલો છે. તે જીવ આ મકડાને પણ વહાલે જ હોય. તેને કોઈપણ પીડા ન થાય તે જ મારામાં જૈન ધર્મ પરિણમ્ય કહેવાય.
તેણે શાંતિથી આજુબાજુની ચામડી કાપીને એક બાજુ મુકી દીધી. મકેડાને પિતાને આહાર મળી ગયું અને માનવને અઢી કે ત્રણ મણની કાયામાં કંઈ વિશેષ ગુમાવવું ન પડ્યું.
આ છે કરુણા ભાવના.
આજે માનવી એક બે બોટલ ભરીને લેહીનું દાન આપી દે છે તે કીડી-મંકડા કે મચ્છર-માંકડને માટે એક બે ટીપા લેહીનું દાન ન આપી શકે ?
કરુણા ભાવના જીવન શરીર કરતાં જીવને જીવ રૂપે જ સ્વીકારી, સર્વ પ્રત્યે સમભાવ રાખવાનું શીખવે છે.
શાસ્ત્રમાં એક વાત આવે છે કે એક કુંથુઆનો જીવ આપણા શરીર પર ચૂંટી લોહી પીએ છે ત્યારે આપણે તરત જ તેને ખસેડવા પ્રયત્ન કરીએ છીએ. ત્યાં એકજ વિચાર કરવો– હે જીવ! આ કુંથુઓ માંડ એક-બે ટીપાં લેહી પી ને તુરંત મૃત્યુ પામવાને જ છે. જે તું એક ક્ષણ વાર સહન કરી લઈશ તે તારે કશું ગુમાવવાનું નથી. પણ જે તું તેને ખસેડવા પ્રયત્ન કરીશ તે તારે સ્પર્શ તેને હજાર મણ ભાર તેના ઉપર આવી પડી હોય તેવું દુઃખ આપનાર થશે. વળી તે અતિ ભયભીત બની જશે. માટે કરુણા કરીને જે તું થોડું સહન કરીશ તે તે કુંથુઓ તે ક્ષણવારમાં મૃત્યુ પામવાને છે.
કારુણ્ય ભાવના સર્વ પ્રત્યે દયાળુ હોવાને કારણે ભયસંજ્ઞાને ટાળવા વાળી થશે. એટલે જ સર્વે માળ પરૂચનું કહ્યું. બધાં જીવો કલ્યાણને પામે [જુઓ]
કેવળ એક પારેવડાં જેવા સામાન્ય પક્ષી પ્રત્યે અપાર કરુણા ભાવના ઉભણી. અસહાય અને શરણે આવેલાની રક્ષા કરવા કાજે પિતાના શરીરનું માંસ કાપીને બાજ પક્ષીને આયું. અરે ! પિતાની
Page #388
--------------------------------------------------------------------------
________________
સવી જીવ કરુ` શાસનરસી
૩૭૯
આખી કાયાને પારેવડાને બચાવવા કાજે કામે લગાડીને ત્રાજવામાં એસી ગયા. પારેવડા પરત્વેની કરુણાથી શરીરને ત્યાગી દેવા માટે જે તત્પર થયા તે મેઘરથ રાજા સેાળમા શાંતિનાથ અન્યા.
સથી જીવ કરુ` શાસન રસીના ભાવ અંતરમાં છલકાઈ ગયા તે સૌ જાણે છે પણ તે શાંતિનાથના જીવ આવા અપાર કરુણાવાન્ હતા ત્યારે, કરુણા ભાવનાનું ખીજ વૃક્ષ બની ગયું તે પણ સ્મરણીય છે.
અરે નેમિનાથ પરમાત્માના દાખલા લઇલા, તીથંકર પરમાત્મા કેટલાં કારુણ્ય સ્મૃતિ હૈાય છે?”” તે દૃશ્ય સાક્ષાત્ થઈ જશે.
નૈમકુમારની જાન માંડવે પહોંચવાની તૈયારીમાં છે. પશુઓના પાકાર સાંભળી ખબર પડી કે એક મારા લગ્ન માટે આટલા જીવાનાં હત્યાકાંડ સર્જાઈ જવાના. કરુણા મૂર્તિના હૃદયમાંથી દાનુ ઝરણું વહેવા લાગ્યુ ને રથને પાછા વાળી લીધા.
સ્વય' તા બ્રહ્મચારી જ રહ્યા. પણ પશુઓની સાથે સાથે રાજુલના પણ ઉદ્ધાર કર્યો અને સદાને માટે માક્ષમાં પ્રિયાજમાન થયા.
જ્ઞાનાવ મહાગ્રન્થમાં કરુણા ભાવનાનું સ્વરૂપ સમજાવતાં કહ્યું કે સ*સારમાં દીનતા–શેાકરાસ દુઃખ-પીડા વગેરેથી જીવા દુઃખી છે વધખ ધનથી બધાયેલા હાય. જીવીતને માટે ચાચના કરતા હાય ભુખ, તરસ, થાક વગેરેથી પીડીત હાય-૪...ડી, તાપ આદિથી ત્રાસી ગયા હાય, નિર્દયતાથી લેાકાએ માર્યા હાય અથવા મરણાન્ત કષ્ટમાં પડેલા હાય તેવા કાઈપણ પ્રકારના દુઃખમાંથી જીવને બચાવવા માટેની ઈચ્છાથી જે અનુગ્રહ બુદ્ધિ અર્થાત્ કૃપા બુદ્ધિ—ઉપકાર ભાવના રાખવી અને તે મુજબ વર્તન કરવુ' તે જ કરુણા ભાવના.
:‘અનુપ્રતિ: સેયં ખેતિ પ્રીતિ” —સા યં અનુપ્રદતિ: વળા તિ પ્રીતિતા] બસ આ અનુગ્રહ બુદ્ધિ
જ કરુણા કહેવાય છે.
परदुःख प्रतीकार - मेवं ध्यायंति ये हृदि लभते निर्विकार ते सुखमायाति सुदर'
જે પ્રાણીએ પારકાના દુઃખનાં ઉપાયને હૃદયને વિશે ધ્યાવે છે. તે પ્રાણી પરિણામે સુદર એવા નિવિકાર સુખને પામે છે,
Page #389
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
અર્થાત્ જીવ બીજુ કદાચ કંઈ ન કરી શકે તો કંઈ નહીં પણ પારકાના દુઃખ કેમ ટળે? એ નિર્મળ વિચાર માત્ર કરે, સદાને માટે હૃદયને વિશે આવા ભાવને ધારણ કરે તે પણ તે જીવ પરિણામે સુખને પ્રાપ્ત કરવાવાળા થાય છે.
એટલા માટે જ નાસ્તિક વગેરેને કરુણા ભાવનાથી કહે છે કે ભલે તમે બીજે હિતેપદેશ ન સાંભળો. ભલે તમે બીજું કંઈધર્મકૃત્ય પણ ન કરો. પણ તમે એટલું તે કરી શકે કે “પારકા જીના દુઃખ કેમ દૂર થાય, કયારે દૂર થાય એવી અહાની વિચારણા કરવી.”
આમાં તમારે નાસ્તિક્તા કે ઈશ્વર પ્રત્યેની કોઈ માન્યતા બદલ વાની નથી માત્ર મને મન આ ભાવના જ કરવાની છે પણ ખરેખર અફસની વાત તે એ છે કે તમે આટલી નિર્મળ વિચાર પણ કરી શકતા નથી.
કરુણા ભાવને ભાવતા બીજા જી પર ઠેષ અટકે છે, અંતઃ કરણ પવિત્ર થાય છે, મતિ નિર્મલ બને છે, હૃદય આદ્ર બને છે. અરે ખુદ તીર્થંકર પરમાત્માને જીવ પણ
સવી જીવ કર શાસન રસી
અિસી ભાવ દયા દિલમે વસી એ ઉક્તિ મુજબ જગતના સર્વ જીવેને શાસન રસ બનાવવાની કરુણું ભાવના ભાવતા ભાવતા જ તીર્થંકર પદવી સુધી પહોંચે છે.
તમે સૌ પણ દ્રવ્ય કર્યું અને ભાવ કરુણને હૃદયમાં ધારણ કરીને ચિત્રભાનુની પેલી અદ્વિતીય રચના યાદ કરો. સાર્થક કરો એ અભ્યર્થના
દીન ક્ષીણને ધમ વિહેણું દેખી દિલમાં દર્દ રહે કરુણુ ભીની આંખોમાંથી અશ્રુને શુભ સ્રોત વહે
Page #390
--------------------------------------------------------------------------
________________
(૭૪) ભાવના-માધ્યસ્થ
-જગત જીવ હે કરમાધીના
क्रूर कर्मसु निःशक देवता गुरु निन्दिषु आत्मशंसि पुयोपेक्षा तन्माध्यस्थ्यमुदीरितम्
યોગશાસ્ત્રની રચના કરતા કલિકાલ સર્વજ્ઞ ભગવ`ત શ્રીમદ્ હેમચંદ્રાચાય જી મહારાજા માધ્યસ્થ ભાવનાનું વર્ણન કરે છે.
“ આ જગતમાં હિંસા વગેરે ફુર કાર્યો કરવામાં જેઓ નિઃશંક છે, તેમજ દેવ અને ગુરુની નિંદા કરનારા છે. સ્વ પ્રશંસા કરનારા છે. એવા એવા જીવા તરફના જે ઉપેક્ષા ભાવ [તેમના તરફ ઉપેક્ષા દાળવવાની પ્રવૃત્તિ તેને માધ્યસ્થ ભાવના કહેવાઈ છે.
ગ્રીસમાં એક વિદ્વાન થઈ ગયા. ખૂબજ મહાન વ્યક્તિ, તેનુ નામ પેરિલિસ, સાક્રેટીસ કે પ્લેટાની હરાળમાં બેસી શકે તેવા ફિલાસફર. તેના સમયમાં તેની ખૂખ જ મહત્તા હતી. પેરિલિસ જેટલા વિદ્વાન તેટલા જ વિનમ્ર અને ઉદાર માનવી હતા. તે માનતા કે ક્રોધના બદલા અક્રોધથી અને વેરના બદલા પ્રેમથી આપવા,
એક વખત તે બજારમાંથી ઘેર જઈ રહ્યો હતા. રસ્તામાં એક નિકે પેરિલિસને જોતાની સાથે જ ગાળેા આપવા માંડી. પછી તે ધીમે ધીમે અપમાનજનક શબ્દોના વરસાદ વસાવવા માંડયા. આમ છતાં પેરિકીલસ સ'પુર્ણ પણે મૌન જ રહ્યો. મુખમાંથી એક શબ્દ ન ઉચ્ચાર્યાં.
તેના સખત મૌનથી પેલા નિશ્વક વધારે ચીડાયા, વધુ જોર જોરથી ગાળા ભાંડવા લાગ્યા. ઘેાડી વારે પેરિકીલસનુ ઘર આવી ગયુ.
પેરિકીલસે પેાતાના નાકને ખેલાવ્યા અને કહ્યુ કે જો રાત પડી ચુકી છે. મા સૂઝે તેમ નથી. માટે પેલા સજ્જનને ઘેર મુકતા આવ સાથે ફાનસ લઈ જજે.
Page #391
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–ર
નાકરે તેા ફાનસ હાથમાં લીધું. પેલા માણસ સાથે રવાના થયેા. થાડા રસ્તા કપાયા અને પેલેા માણસ પાછા ફર્યા. પેરિકીલસની માફી માંગવા લાગ્યું. ખરેખર આપ ખૂબ જ નમ્ર છે!–ઉદાર છે! હું મા ભૂલ્યા મે' આપને ઘણુ' અધુ' કહી દીધું.
ત્યારે આપણે સહેજે ચંદ્રપ્રભ સાગરજીની પેલી બેનમુન રચના યાદ આવી જશે.
૩૮૨
માર્ગ ભૂલેલા જીવન પથિકને માગ ચીધવા ઉભા રહુ કરે ઉપેક્ષા એ મારગની તે પણ સમતા ચિત્તઘર માધ્યસ્થ ભાવનાની સમજ આપતા ધ્યાન દીપિકામાં પણ લખ્યું કેदेव गुणमाचार निन्दकेष्वात्मसंसिषु पापिष्ठेषु च माध्यस्थां सापेक्षा च प्रकीर्तिता
દેવની—ગુરૂની આગમની [શાસ્ર કે સિદ્ધાંતની] તથા આચારની નિંદા કરનાર અને પેાતાની પ્રશંસા કરનારા પાપિપ્ડ જીવાને માટે [રાગ અગર દ્વેષના ભાવ મનમાં ધારણ નહી' કરતા] માધ્યસ્થ ભાવે રહેવુ તેને જ ઉપેક્ષા કહેલી છે.
આપણે ત્યારે એક વાકયને યાદ કરવુ કે હું ઈશ્વર ! તેને માફ કરજે કારણ તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે.
જીવ વિજયજી મહારાજાના શબ્દો ટાંકીએ તે જીવેા આમ વતી રહ્યા છે. તેનું સંચેાટ કારણ મળશે.
જગત જીવ હે કરમાધીના અચરીજ કહ્યુ'અ ન લીના
સંસારમાં કયારેય એક સરખા જીવા જોવા મળશે નહી', કેમ કે સસાર તે વિષમ ભાવાથી ભરેલા છે. એક આત્મા પુણ્યશાળી હશે તા બીજો ઘાર પાપી પણ હશે. કારણ કે જગતના સઘળાં જીવા પાત પેાતાના ક્રમ વશ તે રીતે વતી રહ્યા છે.
0
જુઓને મહાવીર પ્રભુ ઘીર–વીર અને ગ ંભીર હતા અને તેના જ શિષ્ય ગૌશાળા દુષ્ટ અને દ્વેષી હતા.
૦ મહારાજા શ્રેણીક મહાન્ પરોપકારી દયાળુ હતા.
તેના જ પુત્ર કાણિક આપને જેલમાં પુરી કારડા મારનારા થયે
હતા.
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૮૩
જગત જીવ હે કરમાધીના
૦ કુમારપાલ ભુપાલે જૈન શાસનને પામીને અનેક જિન મંદિર
બનાવી, શાસનની શોભા વધારી હતી. તો બીજી તરફ અજયપાળે બાપના મંદિરો તોડાવી ત્રાસવાસ પિોકારાવ્યો હતો.
૦ એક તરફ મર્યાદા પુરૂષોત્તમ રામ થયા તો બીજી તરફ સીતાના શીલ ભંગ માટે તત્પર એવો દશ મુખ રાવણ પણ થયો.
મતલબ કે સંસારમાં મહાવીર–ગોશાળે, કમઠ–મરુભૂતિ, અગ્નિશર્મા–ગુણસેન, જેવા સારા ખરાબ ભાવ પ્રગટ કરતા–ધારણ કરતા માનવી જોવા મળ્યા જ કર્યા છે.
આ ચક અવિરત પણે ચાલું છે એ રીતે કેઈ સરળ કઈ જડ કોઈ નિર્લોભ કોઈ મહાલોભી કેઈ આરાઘક કઈ વિરાધક હોવાના જ
लोके लोका भिन्न भिन्न स्वरुपाः भिन्न भिन्नः कम मि मम भिद्भिः रम्या रम्यौश्वष्टिौः कस्य कस्य
तद्विद्वद्भिः स्तुप्यते रुष्यते वा શાનત સુધારસમાં મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજા જણાવે છે કે આ જગતમાં લોકે ભિન્ન ભિન્ન સ્વરૂપવાળા જુદી જુદી પ્રકૃતિવાળા છે. જુદા જુદા વિચિત્ર કર્મોવાળા છે. તેઓની ચેષ્ઠા પણ ભિન્ન ભિન્ન છે. કોઈની ચેષ્ટા રમ્ય છે. તો કોઈની ચેષ્ટા અરમ્ય છે. ખેદ ઉપજાવે તેવી છે.
આમ અમને ભેદી નાખે તેવી – અંતઃકરણને ચીરી નાખે તેવી ભિન્ન ભિન્ન ચેષ્ટાઓ અને પ્રકૃતિ વતે છે. તેમાં ડાહ્યા પુરુષોએ કેના પર રેષ કર કે કોના પર તેષ કરવો ? અર્થાત મધ્યસ્થ ભાવે રહેવું. મનમાં એક જ વાતને મમરાવ્યા કરે
જગત જીવ હે કરમાધીના मिथ्या शंसन वीर तीर्थेश्वरेण रोक्षुः शेकेन स्वशिष्यो जमालिः अन्यः कोवा रोत्स्यते केन पापात्
तस्मादौदासीन्य मेवास्मनीनं તીર્થના નાથ એવા શ્રી વીર પરમાત્મા પણ મિથ્યા પ્રરૂપણ કરતા એવા પોતાના શિષ્ય જમાલીને અટકાવી ન શકયા. તે પછી
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૮૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
બીજે કેણ કોને પાપમાંથી અટકાવી શકે? માટે હે ચેતન ઉદાસીનતા [માધ્યસ્થતા જ આત્મહિતનું કારણ છે તેમ સ્વીકાર.
જગત જીવ હૈ કરમાધીના અચરજ કછુ અ ન લીના આપ સ્વભાવમાં રે અવધુ સદા મગનમેં રહેના
કુડપુર નગરમાં મહા ઋદ્ધિવાન ક્ષત્રિય રહેતો હતો. યુવાવસ્થામાં મહાવીર મહારાજાની પુત્રી સાથે તેના લગ્ન થયા. કાળક્રમે પ્રભુની વાણીથી વૈરાગ્યવંત બનેલા જમાલીએ ૫૦૦ રાજકુમાર સાથે અને તેની પત્નીએ ૧૦ ૦૦ સ્ત્રીઓ સાથે ચારિત્ર અંગીકાર કર્યું.
જમાલીએ સંયમ ગ્રહણ કર્યા બાદ અગીયાર અંગને અભ્યાસ કર્યો અને છઠ્ઠ અઠ્ઠમ વગેરે તપશ્ચર્યા કરે છે. એક વખત તેણે અલગ વિહાર કરવા માટે આજ્ઞા માંગી, પણ ભગવાને આજ્ઞા આપી નહીં.
જમાલીએ પિતાના પાંચસે શિષ્યોને લઈને ભગવંતની આજ્ઞા વિના જ વિહાર કર્યો. તેને કેષ્ટક વનમાં પહોંચ્યા ત્યાં દાહ જવર ઉત્પન્ન થયો. એટલે શિષ્યને સંથારો કરવા કહ્યું. શિષ્યએ સંથારે કરવા માંડે, પણ જમાલીથી વેદના સહન થતી ન હતી. તેણે ફરી પ્રશ્ન કર્યો સંથારો થઈ ગયો ? શિષ્ય ઉત્તર આપ્ય–હા.
તે સાંભળી જમાલી ત્યાં આવ્યા. હજી તો તું સંથાર કરે છે છતાં એમ કહે છે કે સંથારો તૈયાર છે. આ તે કેવું અસત્ય?
શિષ્ય કહે છે માળે હે ભગવાનનું વચન છે કરવા માંડયું તે કર્યું જ કહેવાય. જમાલી કહે ભગવાનનું આ વચન પ્રત્યક્ષ વિરુદ્ધ જ દેખાય છે માટે તે વચન અસત્ય છે.
શિષ્યએ ઘણું સમજાવ્યું કે જેમ વાસણ ડું પણ ભાંગે તે ભાગ્યે જ કહેવાય છે. વસ્ત્ર થોડું પણ ફાટે તે ફાટયું જ કહેવાય છે. એ વચન વ્યવહાર છે તેમ કરાતું કર્યું જ કહેવાય એ હે માને નિશ્ચય સૂત્ર છે.
જે પ્રથમ સમયે કાર્યની ઉત્પત્તિન માનીએ તો બીજી–ત્રીજી કે ચોથી ક્ષણે પણ કાર્ય થયું નહીં ગણાય, માત્ર છેલ્લે જ કાર્ય સિદ્ધ કહેવાશે. તેમ માનવા જતાં પ્રમાદિક ક્ષણેની વ્યર્થતા થશે. છતાં જમાલી ન માને તેથી કેટલાંક શિખ્ય ભગવંતના શરણમાં ચાલ્યા ગયા.
Page #394
--------------------------------------------------------------------------
________________
જગત જીવ હે રમાધીના
૩૮૫
-
- -
-
-
-
જમાલી પિતાની જાતને કેવલી ગણાવતો વિચરી રહ્યો છે ત્યારે ગૌતમ સ્વામી તેની સાથે ચર્ચા કરવા જાય છે.
બોલ “જીવ શાશ્વત છે કે અશાશ્વત તેને જમાલી કઈ ઉત્તર આપી શક્યો નહીં. એ રીતે ગૌતમ સ્વામીજીએ ઘણું પ્રશ્નો કર્યા પણ જમાવી તેનું કંઈ સમાધાન આપી ન શક્યા. છતાં તેણે પિતાને મત છોડે નહીં કે મિથ્યાત્વમાંથી પાછો ફર્યો નહીં.
એટલે અહી શ્લોકમાં જણાવ્યું કે જે વીર પ્રભુ એટલે કે તીર્થકર પરમાત્માના ખુદના શિષ્યને પણ સમજાવી શકાયું નહીં તે બીજાને કયા પાપથી કોણ રોકી શકે માટે માધ્યસ્થ ભાવ દાખવી જીવને સમજાવવા કોશીષ કરવી અને ન માને તે તેની દયા ચીતવવી. કેમકે આર્ષ વચન પણ જણાવે છે ના નીવા જમવા બધાં જ જીવે કર્મને વશ થઈને ચૌદ રાજલોકમાં ભ્રમણ કરે છે. શાન્ત સુધારસમાં વિનય વિજયજી જણાવે છે –
तरमादौदासीन्य पीयूष सारं वारंवारं हत संतो लिहन्तु आनन्दाना मुत्तरंगत्तरंग
जीवद्भि र्यद् भुज्यते मुक्ति सौख्य' હે સંત પુરુષ ! તમે આ ઉદાસીનતા રૂપ અમૃતને વારંવારફરી ફરી આસ્વાદ કરે. આ મધ્યસ્થતારૂપ અમૃતનું પાન પુનઃ પુનઃ કરે અને એમ કરી આનંદ જેમાં વહે છે એવા મેજાએ કરી જીવન મુક્તિ સુખને ભેગવનારા બને.
માધ્યસ્થતાને ઉપદેશ આપતા વિનય-વિજયજી આગળ જણાવે
सूत्रमपास्य जडा भाषते केचन मतमुत्सूत्र रे किं कुर्मस्ते परिहत पयसो यदि पीय'ते मूत्र' रे
अनुभव विनय सदा सुखमनुभव औदासीन्यमुदारं रे કેટલાંક જડ છે સૂત્રને કેરે મુકી ઉત્સુત્ર ભાષણ કરે છે. એવા દુષ્ટ બુદ્ધિવાળાને માટે અમે શું કહી શકીએ? અહો! તેમની ઉપેક્ષા કરવી જ એગ્ય છે કેમકે દૂધને છોડીને કઈ મૂત્ર પીએ તે આપણે
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૮૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ
શું કરવું? માટે હે વિનય જે તારે સુખને અનુભવ કર હોય તે ઉદાર એવી ઉદાસીનતા [માધ્યસ્થતા]નું સેવન કર.
જગત જીવ હે કરમાધીના એક પંક્તિ બરાબર સ્મરણમાં રહી તે પછી કેાઈ પ્રત્યે રાગ-દ્વેષની પરિણતી રહેશે નહીં.
પંચતંત્રમાં સુધરી અને વાનરની એક કથા પ્રસિદ્ધ છે. જે માધ્યસ્થ ભાવના કેળવવાની જરૂર પર એગ્ય બેધ આપે છે.
સુઘરી સુંદરતમ માળે બાંધી શકતું પક્ષી છે. તે માળામાં બચા સાથે સુરક્ષિત રહી શકે તે માળો હોય છે.
એક વખત ચોમાસામાં વરસતા વરસાદમાં થરથર એક વાની ઝાડની ડાળીએ આવીને બેઠા. અતિ વાચાળ સુઘરી કહે કેમ વાનર ભાઈ! પહેલાંથી માળા-ઘર બાંધી રાખ્યું હોત તે કેટલું સારું હતું ?
અરે ભાઈ વાનર! તું તે માનવ જેવી આકૃતિવાળે અને ડાહ્યો છે તે પણ તે પહેલાંથી ઘર બનાવી રાખ્યું નહી?
વાંદરા ખીજાયે, ચુપચાપ પડી રહે. હવે કંઈ બોલતી નહીં. ઠંડી તે કદાચ હું સહન કરી લઈશ પણ તારા આ શબ્દો માશથી સહન નહી થાય.
ફરી ઠંડા પવનથી વાનરને ધ્રુજારી આવી, દાંતની કડકડાટી બેલી એટલે સુઘરીએ ફરી ઉપદેશ આપ્યો. વાનર! આખો ઉનાળો તે આળસમાં ગુમાવ્યા, ખાલી ફર્યા કર્યું, તેના કરતાં ઘર બાંધ્યું હતું તે આજે તારે આમ ઠરવાને વારે આવ્યા ન હોત! - વાંદરો ફરી ખીજાય. સુઘરીને બે-ચાર ચોપડાવી દીધી. છતાં સુઘરીથી રહેવાયું નહીં. ફરી શીખામણ આપી કે હવે આ રીતે આળસમાં કુદાકુદ કરી સમય ન બગાડ. માળો બાંધી લેજે જેથી પલળવાને વખત ન આવે સમો . - હવે વાનરથી ન સહેવાયું તે વીફર્યો. આટલી વાર કહ્યું કે બોલ બેલ ન કર તેાય તું સમજતી નથી. માળ તોડી ફેડીને વાનરે ફેંકી દીધે. સુઘરી અને તેના બચ્ચા પાણીમાં પલળતા ધ્રુજવા લાગ્યા.
જે માધ્યસ્થ ભાવ રાખ્યો હોત તો ? આ સ્થિતિ આવત ખરી?
આવા પ્રસંગે માધ્યસ્થ ભાવના ભાવવી અતિ આવશ્યક છે. જેમ ધૂમ તાપ અને અસહ્ય ગરમીમાં વરસાદ કે ઠંડી હવાની જેટલી જરૂર છે, અકસ્માત પ્રસંગે ગાડીમાં પ્રેકની જેટલી જરૂર છે, તેના કરતાં
Page #396
--------------------------------------------------------------------------
________________
અંગત જીવ હે કરમાધીના
૩૮૭ હજાર ગણું આવશ્યક્તા એક આરાધક સાધકને માટે પ્રસંગે માધ્યસ્થ ભાવનાની છે. શાંત સુધારસમાં વિનય વિજયજી જણાવે છે.
योऽपि न सहते हितमुपदेश, तदुपरि मा कुरु कोपं रे निष्फलया किं परजनतप्त्या, कुरुषे निज सुख लोपं रे જે કઈ જીવને હિતેપદેશ આપવામાં આવે અને તેમ છતાં પણ તેને ન ગમતો હોય, તે જીવ જે સહન પણ ન કરી શકતો હોય તે હે ચેતન! તેના પર કોધ કરીશ નહીં. પર વ્યક્તિ સંબંધિ નિરર્થક નકામી ચિંતા કરીને તું શા માટે તારા પિતાના સુખશાંતિને નાશ કરે છે, આપણી સુખ શાંતિને સમાધિ વધુ જરૂરી છે, જે બીજે કોઈ ન સમજે કે ન માને તે તું તારા તરફથી કષાય કરીને તારી સમતા ન ગુમાવી બેસતો.
એક સ્વામીજી ગંગા સ્નાન કરીને મંત્ર જાપ કરી વારાણસીમાં પિતાના મઠમાં પધારી રહ્યા હતા. ત્યાં રસ્તામાં એક વેશ્યાએ ઉપરથી પાનની પીચકારી મારી. સ્વામીજીના શરીર પર પડી તેના કપડાં બગડુચા. પણ મન ન બગયું.
બીજી વખત ગંગા સ્નાન કર્યું. બીજી વખત વેશ્યા એ ફરી પાનની પીચકારી મારી, ઠંડી હોવા છતાં સ્વામીજીએ ત્રીજી વખત સ્નાન કર્યું.
આ આખું નાટક જોઈ રહેલા રસ્તાના લકે એ સ્વામીજીને પૂછયું. સ્વામીજી તમે કેટલી વખત સ્નાન કરશે? એક વખત આંખ લાલ કરીને તમે વેશ્યાને શ્રાપ આપી દે. હમણું પેલી વેશ્યા સીધીર થઈ જશે.
સ્વામીજી કહે અરે ભાગ્યવાન્ ! શા માટે મારે એમ કરવું જોઈએ. દુર્જન માનવી પિતાને સ્વભાવ છોડતો નથી. મને તે વેશ્યાની દયા આવે છે કે તે મારે માથે થુંકવા માટે આમને આમ કેટલાં પાન બગાડશે? કેટલાં પિસા બગાડશે ?
મારે તે ગંગા સ્નાન કરી પુણ્ય કમાવાનું છે તે માટે મારે એક પણ પૈસા ખર્ચવાને નથી.
Page #397
--------------------------------------------------------------------------
________________
આંભનવ ઉપદેશ પ્રાસાદ–૨
આટલુ* સાંભળતા પેલી વેશ્યા નીચે ઉતરી આવી. તેણી સ્વામીજીના પગમાં પડી ગઈ. ક્ષમા માંગવા લાગી. પ્રાયશ્ચિત માંગ્યુ રવામીજી પાસે, સ્વામીજી કહે મે' તેા ગંગા સ્નાન કર્યું મહેન પણ તું પશ્ચાતાપરૂપી આંસુમાં સ્નાન કર.
૩૮
વિચારાએ સ્વામીજીની કેટલી ઉદાસીનતા ? કેટલી મધ્યસ્થતા ? માધ્યસ્થ ભાવના કર્યાં ભાવવી તેના સુ ંદર ઉત્તર આપતાં લખ્યું કે माध्यस्थभावं विपरीत वृत्तौ
જે વિપરીત કે દુવૃત્તિવાળા હોય, જેને ધર્મ નહીં પાપ જ ગમતાં હાય અને છતાં પાપની ટેવ છેડાવવા આપણે ગમે તેટલે ઉપદેશ આપવા છતાં કે સમજાવવા છતાં પણ ન સમજે તેવા વિપરીત મનાવૃત્તિવાળા જીવ પ્રત્યે ઉદાસીનતા રાખવી.
તેમના પ્રત્યે રાગ-દ્વેષ જન્મે નહી તે રીતે અવશ્ય મધ્યસ્થ ભાવનાનો જ આશ્રય લેવા.
આ મધ્યસ્થ ભાવના ભાવવાથી કર્મ બધ અટકે છે. આમા જીવને પણ કલેશ કષાયમાં પડતા અચાવી શકાય છે. મેાક્ષમાના સેાપાને આગળ ચઢતા આરાધક જીવ આ ભાવનાના કઠાડા પકડી પડતાં ખેંચી શકે છે.
વીતરાગતાની સાધનામાં આગળ વધતા જીવાત્મા જે આ ભાવનાને ભાવતા હશે તેા ફરી રાગદ્વેષની હેાળીમાં નહીં પડે-સ`સાર નહી વધારે, ભવ પર’પરા પણ નહીં વધારે, કષાય પણ નહી' વધારે, શાન્તી અને સમા ધિપૂર્વક જીવન જીવી શકશે, વાસ્તવિક આત્મસુખ અને શાન્તિના સાચા અનુભવ કરી શકશે.
ભલે હું કે તમે કોઈપણ આજને આજ તે વીતરાગ થવાના નથી. પણ વીતરાગતાની દિશામાં તેજ પગથીયે ચઢાવાનુ છે, માધ્યસ્થ ભાવના પ્રથમ ઉદાસીન મનાવશે, સ‘સારથી વિમુખ અને પાપથી વિમુખ ખનાવશે; તેમજ ધર્મ તથા આત્માની સન્મુખ બનાવશે.
રાગદ્વેષના નિમિત્તો અને પ્રસ`ગા ટાળવા આ ભાવના એક ઉત્તમ આદરૂપ છે.
“જગત જીવ હે કરમાયીના”
Page #398
--------------------------------------------------------------------------
________________
જગત જીવ હે કરમાધીના
૩૮૯
એક પંક્તિને મનની દીવાલે પર કેતરી રાખો એટલે આપોઆપ માધ્યસ્થતા કેળવવાની દિશામાં કદમ મંડાઈ જશે.
માધ્યસ્થ ભાવનામાં બધી ભાવનાને સાર સમા છે. અનિત્યઅશરણ વગેરે ભાવનાને ભાવતે ભાવુક જ માધ્યસ્થ ભાવનામાં સ્થિર રહી શકશે. બીજી ભાવનાઓ ભાવવી સરળ છે પણ માધ્યસ્થ ભાવના ભાવવી કપરી છે.
વ્યવહારમાં પણ જ્ઞાની જાણકાર તત્ત્વવેત્તા અનિત્યાદિ ભાવના ભાવિ શકશે, દો કે મૈત્રી રાખી શકશે પણ રાગ-દ્વેષ ન જાગવા દઈને માધ્યસ્થ ભાવમાં રહેવાનું થોડું મુશ્કેલ બનશે.
સર્વત્ર પુરી માતુ : બધાં લકે સુખી થાઓ અને મા કશ્ચિત તુ મારા મત કઈ જ જીવ દુ:ખી ન થાઓ એ માધ્યસ્થ ભાવ છે. આ વાત સાચી, તે માટે પ્રયતન પણ કરવાને, છતાં પુર્ણ ઉપેક્ષા વૃત્તિથી.
કારણ કે જે રાગદ્વેષની પરિણતી થઈ તો આપણે ડગ્યા જ સમજી લે.
આજે જ્યારે દષ્ટીરાગીઓને રાફડો ફાટ્યો છે. બીજાના નાનકડા દોષને પણ પહાડ જેવડા દર્શાવવા અને તે માની લીધેલાનો કોઈપણ દેષ જો કે વિચારો જ નહીં, તથા બીજામાં કોઈ ગુણ છે જ નહીં તેવી માન્યતાથી વર્તવું પિતાના માનેલા ગુરુને જ સર્વ જાણવા તે સ્થિતિમાં માધ્યસ્થ ભાવનાને સમાજમાં પ્રસારીત કરવી કેટલી આવશ્યક છે. તે સૌ સમજી શકશે.
માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભે રહું કરે ઉપેક્ષા એ મારગની તો પણ સમતા ચિત્ત ધરું
આટલી ભાવના ભાવી અમે પણ તે દષ્ટિરાગી જી પરત્વે ઉપેક્ષા સેવીએ છીએ. ઉદાસી ભાવ ધારણ કરીએ છીએ.
તમે પણ સૌ માધ્યસ્થ ભાવને ધારણ કરનારા અને જગત જીવ હે કર્માધીના એ પંક્તિનો અર્થ હૃદયમાં અવધારી, એટલું સમજવા પ્રયત્ન કરો કે છે જે કંઈ વર્તન દાખવી રહ્યા છે તે સૌ પિત– પિતાના કર્મોને આધીન છે, માટે હે જીવ! તેમના તરફ દષ્ટિ ન કરતા
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૯૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
માત્ર માર્ગ સૂચક બનજે. પ્રેરક સ્વરૂપે રહે જે પણ કારક સ્વરૂપે તારી જાતને ગોઠવીશ નહી',
અંતે મૈત્રી–પ્રમોદ–કારુણ્ય અને માધ્યસ્થ ચારે ભાવનાનો નીચેડ કાઢતા આ શ્લોકમાં જણાવે છે કે –
सत्वेषु मैत्री गुणीषु प्रमोदं क्लिष्टेषु जीवेषु कृपा परत्वम् माध्यस्थ भावं विपरीत वृत्तौ सदा ममात्मा विदधातु देव
ચારે ભાવનાના વિષય બાહ્ય છે. બીજા પ્રત્યે જોવાનો દૃષ્ટિ કોણ આ ભાવનાઓમાં છે. તેથી ગમે તેની સાથે ગમે તે ભાવનાને પ્રયોગ ન કરતા સામાન્ય સ્પષ્ટીકરણે આપતાં કહ્યું –
૦ સર્વે મૈત્રી – સંસારમાં સૂક્ષમ–સ્થળ–ત્રસ–સ્થાવર સર્વ જી પ્રત્યે મૈત્રી ભાવ રાખવો. ૦ gિ પ્રો:-- સર્વ ગુણવાન વડીલ પૂજ્ય પ્રત્યે પ્રમોદ ભાવના રાખવી. ૦ gિ Sા - દીન-દુઃખી–પીડીત જીવો પ્રત્યે. કરુણા ભાવના રાખવી.
૦ વિપરિત વૃત્તો માળાથે – જે સાચા માર્ગે વળે તેમ નથી, ધર્મ સમજાવવા છતાં સમજે તેમ નથી, પાપ માર્ગ છોડે તેમ નથી તેમના પ્રત્યે માધ્યસ્થ ભાવના રાખવી.
આવી આ સદભાવના વડે હૃદય સુવાસીત બને–સંશયે નાશ પામ–ઉચ્ચ તવાવ બોધ પ્રાપ્ત થાઓ-શ્વેત ઉજજવળ આમ તત્વ પ્રગટે મેહ મમત્વ દૂર થાઓ-અનુપમ શીવ લક્ષમીને પામે એજ–
હાર્દિક અભ્યર્થના.....
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૯૧
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
अर्ह सिद्ध गणीन्द्र वाचक मुनि, प्रष्ठा प्रतिष्ठास्पद पंच श्री परमेष्ठिनः एददतां प्रोचैर्गरिष्ठात्मताम् द्वैधान्पञ्च सुपर्वणां शिखरिणः प्रोदाममाहात्म्यत श्चेतश्चिन्तित दानतश्च कृतिनां ये स्मारयन्त्यन्वहम् જેઓ અપૂર્વ મહાસ્યથી અને મનવાંછીતના દાનથી એમ બે પ્રકારે, વિદ્વાનને હંમેશા પાંચ જાતના કલ્પવૃક્ષોની યાદ અપાવે છે, તે શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપ પંચ પરમેષ્ઠી–ગૌરવયુક્ત ઉચ્ચ પ્રતિષ્ઠાના સ્થાન (મોક્ષ) ને આપો.
वीरं नमिऊण तिलायभाणं विसुद्ध नाणं सुमहा निहाणं वुच्छामि सड्ढ निश्चकिच्चाले ए जिणंद चदाग य आगमाउ
ત્રણલેના ભાણુ-સૂર્ય સમાન પ્રકાશક, વિશુદ્ધ જ્ઞાનના ધારક તેમજ શ્રેષ્ઠ એવા નિધાન તુલ્ય શ્રી વીર પરમાત્માના આગમમાંથી ઉદ્ધરીને હું શ્રાવકના નિત્ય(વા)આ કૃત્યને કહીશ.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
Page #401
--------------------------------------------------------------------------
________________
પૂજય મુનિશ્રી દીપરત્ન સાગરજી (M. Com. M.Ed)
દ્વારા સંપાદિત–સર્જિત પ્રકાશને (૧) શ્રી નવકાર મહામંત્ર નવલાખ જાપની નોંધપોથી–૧૪ આવૃત્તિ
[ સર્વ પ્રથમવાર પ્રત્યેક માળા માટે અલગ બેંધની સુવિધા ] (૨) શ્રી ચારિત્ર પદના ૧ કરોડ જાપની નોંધપોથી-૩ આવૃત્તિ
[ ક્ષાયિક ચારિત્ર પ્રાપ્તિ માટે) (૩) શ્રી બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમ-૩ આવૃત્તિ [ સર્વ
પ્રથમ ડબલ કલર, વિશિષ્ટ વિભાગીકરણ તથા નિયમે લેવાની અત્યંત સુવિધા યુક્ત] અભિનવ જૈન પંચાંગ–૨૦૪૨ [ સૂર્યોદયથી પુરીમઢ, કાળી કાળ, સાંજે બે ઘડી, ભણાવવાની
રિસિના સમય સાથેનું સર્વ પ્રથમ પ્રકાશન] (૫) અભિનવ હેમ લઘુ પ્રક્રિયા–૧ સતાંગ વિવરણ (૬) અભિનવ હેમ લઘુ પ્રક્રિયા-૨ સપ્તાંગ વિવરણ (૭) અભિનવ હમ લઘુ પ્રકિયા-૩ સપ્તાંગ વિવરણ (૮) અભિનવ હેમ લઘુ પ્રક્રિયા-૪ સપ્તાંગ વિવરણ (૯) કૃદન્તમાલા [ ૧૨૫ ધાતુના ૨૩ પ્રકારે કૃદન્ત] (૧૦) શત્રુજ્ય ભક્તિ (ગુજરાતીમાં) ૨ આવૃત્તિ (૧૧) શ્રી જ્ઞાનપદ પૂજા (૧૨) શકય મગર બે આવૃત્તિ (fહજી ) (૧૩) ચૈત્યવંદન પર્વમાલા (૧૪) ચૈત્યવંદન સંગ્રહ-તીર્થંજિન વિશેષ (૧૫) ચૈત્યવંદન ચાલિસી (૧૬) અમિન સૈન પ્રા –૨૦૪૬
[ સર્વ પ્રથમ-વિશાળ માહિતી સાથે ભીતીયું પંચાંગ–હિન્દીમાં 1 (૧૭) અભિનવ ઉપદેશ પ્રાસાદ–ભા. ૧ (૧૮) અભિનવ ઉપદેશ પ્રાસાદ ભા. ૨ (૧૯) | અભિનવ ઉપદેશ પ્રાસાદ ભા. ૩ (૨૦) [] ચૈત્યવંદનમાળા
[ ૧૯-૨૦ હવે પછી પ્રકાશિત થનાર છે.'
- -: અભિનવ-શ્રુત પ્રકાશન :C૦ પ્ર. જે. મહેતા, હેડ પોસ્ટ ઓફિસ પાછળ, જામનગર
Page #402
--------------------------------------------------------------------------
________________ pabeananaaaaaaaaaaaaaaaaa વ્યાખ્યાન પૂર્વે બેલવાના માંગલિક કા akaonaaaares સચિદાનંદ સંપૂણ" વિશ્વજ્ઞ વિશ્વ પાવનમ્ શ' ખેશ્વર પુરોત્ત‘સ પાશ્વનાથ નમામ્યહમ્ સત્યાન‘દ નિધાન મહેશ , શ્યામ શરીરમનત’ કલેશ કલ કે નિવારક દેવ દે નેમિ જિનેશ 2 avaraa સ’સાર વારાંનિધિ યાનપાત્ર, નિજાત્મભાવા લયલીન ચિત્ત” મુદશન ક્ષાયકે ભાવ યુક્ત, | નમામ્યહ’ શ્રી જિન વધુ માન 3 ચેન કેમેણ કૃપયા શ્રત ધમ એષ આનીય મા શજનેડપિ હિ સપ્રણીત: શ્રીમન્સુધમ ગણભૂત પ્રમુખ નતોડસ્મિ ત' સૂરિ સઘનઘ" સ્વગુરુ શ્ચ ભ કૃત્યા ભગવદ્ વદનાભેજ વાસિની પાપ નાશિની' વાણી" સર્વ વિદાં વંદે વિશ્વ વિદ્વતાડપતાં પ Daaaaaaaaaaaaaaaaaaaaaaaaaaay