________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–ર
કેટલાંક સ્થાના એ સર્વાં અથવા તા યુટ્સન તપના અથ વાચોસરા તરીકે જ ઘટાવાચા છે. તે પસર્ન ની પૂર્ણાંની તથા મહત્વ પૂર્ણ ભૂમિકા સ્વરૂપે વિચારવા જોઇએ. કાણુ કે સમગ્ર વર્ગ ના કાર્યાત્સગ આવશ્યક તત્વ છે.
અભ્યાસ માટે
૨૨૦
જો તમને અમને સૌને આ શરીરનું દેહનું કે માયાનું જ મમત્વ છુટી જાય તે ખાકીના ઉત્સર્ગની ભૂમિકા ઘણી સરળ બની જવાની. કાયાનુ` મમત્વ છે તેા ઉપષિનુ પણ મમત્વ રહે છે, કાયાનુ મમત્વ છે તે! આહારનું પણ મમત્વ છે.
તેને બદલે કાય—ત્સગથી કમ –ઉત્સર્ગ એક યાત્રા માનીને જ વ્યુસ તપ આદરશે। તા આપે।આપ આ કાચા જ કને છેડવાનું—તાડવાનું કે નિર્જરા કરાવવાનું એક સાધન બની જશે. -~; ફી-યાદ કરીએ . આ પરિશીલનને :~ ત્યાગ કરો ”-પણ શેને ? “ત્યાગ કરા‘-પણ શેનો ? “ત્યાગ કરા” પણ શેના? ત્યાગ કરે” પણ શેના ભક્તપાન-આહારના “ત્યાગ કરી પણ શેના? કષાય-ધ માન માયા લાભને “ત્યાગ કરે” પણ શેના? “ત્યાગ કરા’-પણ શેના?
સૌંસારના નિમિત્તોના
કર્માના
આ રીતે બાહ્ય અભ્ય તર અને તપના સમન્વય થકી તપ ધની–શ્રાવકના તેરમા વ્યની આરાધના કરી, જિનાજ્ઞા પાલનહાર ખના.
કાયાના મમત્વના સમુદાય [કુટુમ્બ]ના ઉપધિ વસ્રાદિના મમત્વના
૦ માત્ર ઉપવાસ કરનાર તપસી નથી,
O
સ્વાધ્યાયને જ તપ માની કાયકષ્ટ છેાડનાર પણ તપસી નથી જરૂર છે બાહ્ય તપ આચરણા સાથે અભ્યંતર તપના પ્રકાશની– આપણે 'નને આરાધવા સમર્થ બનીએ એજ પ્રભુ પ્રાથના