SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૧) શીલ-બ્રહ્મચર્ય अमराः किंकरायन्ते सिद्धयः सहसंगताः सभीप स्थायिनी सम्पच्छीलंकार शालीनाम् -અમૂલ્ય ઘરેણું શીલરૂપી અલકાર ધારી જનાને દેવા પણ દાસની જેમ સેવે છે. અધી સિદ્ધિ સાથે રહે છે અને સપત્તિ પણ સમીપે રહે છે. C ધર્મના ચાર ભેદમાં બીજો પ્રકાર શીલધર્મના લીધેા. શીલ એ માનવ જીવનનું અમુલ્ય ઘરેણુ` છે, તે આભુષણ પણુ કેવુ છે ? -- જેને ચેારાવાના, લુંટાવાના કે નાશ પામવાના કેાઈ ભય નથી. વળી શીલના પાલન થકી શારીરિક માનસિક, આધ્યાત્મિક વિકાસ થાય છે. શરીર, મન અને આત્મા બધુ જ બળવાન બને છે. શીલના પાલન થકી સુંદર સસ્કારાથી વાસીત બનેલા આત્મા જ માનવને દુરાચાર અને ખરાબ આદતાથી દુર રાખી શકે છે. તેમજ સદાચાર, સદ્વિચાર વિવેક અને સ`સ્કાર આદિની સ્થાપના કરે છે. પણ શીલ એટલે શુ’? સર્વ સામાન્ય અર્થમાં તે શીલ એટલે સદાચાર કે સચ્ચારિત્ર ગણાય છે. શીલને ચારિત્ર અર્થાંમાં ઘટાવતા અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચે વ્રત લેવાય છે અને શીલના અર્થ લેવાય મર્યાદા પણ કરાય છે. પરંતુ - જૈન ધર્માવલ`બી માટે તા શીલના બ્રહ્મચર્ય અર્થ જ સુપ્રસિદ્ધ છે. ઉપદેશ પ્રાસાદ, ઉપદેશ કલ્પવલ્લી કે અન્ય વર્તમાન કાલીન વ્યાખ્યાનકારો પણ શીલના બ્રહ્મચર્ય અને જ આગળ ધરે છે. વળી શ્રી સમવાયાંગ સૂત્રની વૃત્તિમાં પણ લખ્યું. સી' પ્રાયમ માટે સર્વ પ્રથમ બ્રહ્મચર્ય અમાં જ શીલને ઓળખાવીએ.
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy