________________
૨૩૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
ઉક્તિને સાક કરે છે પણ તે ઉક્તિ સાર્થક કયારે બને? જો જીવ ક્ષાયિક ભાવમાં વતા હાય તા—
૦ નાગકેતુને કેવળજ્ઞાન થયું અને ભાવે જીનવર પૂજીએ કિત સાક બની.
કચારે ? જો તે ક્ષાયિક ભકિતભાવમાં લીન અન્યા ત્યારે ચિત્ત પ્રસન્ન કે પૂજન ફળ કહ્યું રે—આ પંક્તિ મુજબ ચિત્તની પ્રસન્નતા કેળવી ભાવધારાએ લીન બન્યા અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું..
તમે સૌ પણ......
વિનય રત્નની જેમ દ્રવ્ય સામાયિક ન કરતાં પુડિશ્કની જેમ ભાવ સામાયિક કરો.
ઈં
૦ માત્ર ક્રિયાના ભાગરૂપે થતાં દ્રવ્ય ચઉવિસત્થએને બદલે ભાવ ચતુવિ શતિ સ્તવ કરો.
૦ પાલકની જેમ દ્રવ્ય વદન ન કરતાં શાંખ અથવા કૃષ્ણ મહારાજાની જેમ ભાવ વદન કરી.
ર
અભિવ જીવાની જેમ દ્રવ્ય પ્રતિક્રમણ ન કરતાં અંતિમુક્ત સુતિની જેમ ભાવપ્રતિક્રમણ કરો.
૦ અભિમાને ચડેલા ખાહુબલીની જેમ દ્રવ્ય કાર્યાત્સગ ન કરતા ગજસુકુમાલની જેમ ભાવ કાચેાત્સગ કરી.
૦ નાગીલા શ્રી પ્રત્યેના મેાહવાળા અને ભાઈની દાક્ષિણ્યતાથી દીક્ષા ગ્રહણ કરનારા ભવદેવની જેમ દ્રવ્ય પચ્ચક્રૃખાણ ન કરતા અર્જુન માલીની જેમ ભાવ પચ્ચક્ખાણ કરો.
આ રીતે ભાવ ધમ પાળી ક્ષાયિક-વિશુદ્ધ ભાવમાં લીન બની મેક્ષ લક્ષી અના ભાવ એજ અધને બદલે ભાવ એ જ મેાક્ષનુ કારણ સ્વીકારી પ્રસન્નચ‘દ્ર ઈલાચીપુત્ર-માસતુસમુનિ-મરૂદેવી વગેરેની જેમ કેવલ પામે.
[]