________________
૧૮૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ–ર
આ ત્રણે સ્થવીરે અન્ય નાના સાધુ-સાધ્વીઓને પેાતાના આચાર વિચારમાં સ્થિર કરે છે. સયમપાલનમાં નિશ્ચલ કરે છે. સન્માર્ગમાં સ્થાપિત કરે છે. માટે આવા સ્થવિરાની વૈયાવચ્ચ કરવાથી સધને તેના વિશાળ અનુભવના લાભ મળે છે.
કદાચિત જો તેમની ચાગ્ય ભક્તિ ન થાય, તેા તેની વયને કારણે આ ધ્યાનમાં ડુબી જાય તેા તે વય સ્થવિર કેવું વિષમ પરિણામ સજે, જ્યારે ઘરમાં પણ વૃદ્ધ દાદા-દાદી આડા આવતા હાય તેવા આ યુગ છે, ત્યાં વય સ્થવીરની વૈયાવચ્ચ કેટલી આવશ્યક બને ?
(૪) તપસ્વી વેચાવચ્ચ ઃ- મહાન અને ઉગ્ર તપ કરનારા તે તપસ્વી કહેવાય. તપસ્વીએ પેાતે ઉગ્ર તપુ દ્વારા કમ નિર્જરા કરી રહ્યા હોય તેમાં આપણે પણ નિમિત્તભૃત થઈ શકીએ તે માટે તેની વૈયાવચ્ચ કરવી.
માસક્ષમણ કરી રહ્યા હેય. પાંચસા આય મિલ કે વમાન તપની ઓળી કરી રહ્યા હાય, [અપૂર્વ સ્વાધ્યાય કરતાં હાય તેએ સારી રીતે ક્રિયા કરી શકે તે માટે તેમની ભક્તિ કરવી.
અરે લોચ પણ કાયકલશ તપ છે, તેથી લોચ કરાવ્યા ખાદ અનુકૂળ આહાર કે ઔષધ મળી રહે તે માટે પ્રયત્ન કરવા તે પણ સેવા છે.
(૫) ગ્લાન વૈયાવચ્ચ
રાગ વગેરેથી ક્ષીણ થયેલા તે ગ્લાન. સંધમાં કદાપી કાઈ સાધુ કે સાવી ખીમાર હેાય અને તેની વૈયાવચ્ચ ન કરે તેા તેને દુઃખ થશે. તેમના મનમાં સમતા ભાવ નહીં જળવાય તા તેમને અશુભ પરિણામે ઉત્પન્ન થશે.
-:
જેમ મરીચીના ભવમાં વીર પ્રભુના પરિણામ ઘણાં સારા હતા, પણ જયારે બીમારીમાં કોઈ સેવા કરનારા ન મળ્યા ત્યારે ધર્મ વિશે પ્રરૂપણા ફેરવીને તેણે શું કહ્યું ?
રિચ કહે ધમ ઉભયમાં લીએ ઈ ણે વચને વચ્ચેા સસાર એ વિજા વિષે “ હું કપિલ ત્યાં પણ છે. બસ આટલીજ વાતમાં કેટલા મેટા સ સાર ખડા કરી
દીક્ષા યૌવન વયમાં ત્રીજો કહ્યો ભવપાર ધ અહી પણ છે અને ધર્મ
,,
દીધા.