________________
(૪૫) તપ માથઅભ્યન્તર
–મુકિતપથ-ઉપવાસથી ઉત્સ
बारसविमिव तवे सन्भिंतर बाहिरे कुसक्तदिठ्ठे अगिललाइ अणाजीवी नायच्यो सो तवायारो જિશ્વરાએ બાહ્ય અને અભ્યંતર ખાર પ્રકારનું તપ કહ્યું છે. તે જ્યારે ગ્લાની રહિત અને આજીવિકાની ઈચ્છા વગર થાય ત્યારે તે તપાચાર જાણવા.
શ્રાવકાના કવ્યા વર્ણવતા મન્નહ જિણાણુ' સજ્ઝાયમાં તેરમુ‘ કર્તવ્ય જણાવ્યુ` “તપ” (તપ કરો). સામાન્યથી તપ શબ્દ કાન ઉપર અથડાતાંજ તમે શુ વિચાર કરશે ? આયખિલ ઉપવાસ, છૈ, અર્જુમ વગેરે તપ. તપસી એટલે જાણે અઠ્ઠાઈ, માસક્ષમણ કરતાં હાય તે જ. પણ દિવસમાં આઠથી દસ કલાક સ્વાધ્યાય કે વૈયાવચ્ચ કરનારને કોઇ તપસી સમજતુ નથી. માત્ર ખાવા-પીવાનું કોઈ છેડી દે તેની ક્રિયાને જ તમે સૌ તપ માની લીધા છે. ત્યારે પ્રશ્ન થાય કે તપ એટલે શુ? માત્ર ભેાજન છેાડવું તે જ તપ ?”
એક ગુચ્છના કોઈ સાધુએ . સ થારાના (બામળ અનશન ના) નિર્ણય કર્યો. ભક્તોએ સાંભળ્યું તેા તેના સન્માન માટે દોડતા આવ્યા, દનાથી એની ભીડ વધવા લાગી. એ રીતે તે સાધુની વધતી જતી પ્રતીષ્ઠા ર્જાઈ તે સ`ઘાડાના ખીજા સાધુએ પણ સંથારા (અનશન) કરવાની રજા માંગી. ગુરુ મહારાજે તેને સ્નેહપૂર્વક જણાવ્યું કે હજી તું તેને માટે ચગ્ય નથી. શિષ્યે પૂછ્યું'. ગુરુદેવ ! હું તેને માટે કયારે ચેાગ્ય થઈશ ? ગુરુ મહારાજે ઉત્તર પાઠવ્યેા. બાર વર્ષ સુધી તપ કરીને સાધના કરા. આત્માને વશ કરી. ત્યારે તમે તેને માટે ચેાગ્ય થશે.
ཊུ
“સારુ” કહી તે શિષ્યએ લાંબા લાંખા ઉપવાસ શરૂ કર્યાં. ખાર વર્ષ સુધી આ રીતે તપ કરવાથી તેનુ શરીર સુકાઈ ને સાંઠી જેવુ થઈ