________________
૨૦૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
તદુપરાંત ત્રીજી પિરિસિમાં (બારથી ત્રણ ને સમયમાં) પણ આહાર-વિહાર–નિહાર સિવાય સમય રહે તે શેષ સમયમાં સ્વાધ્યાય કરવાનું વિધાન કર્યું.
અલબત ચૌદ પૂર્વધર આચાર્ય શર્યાભવ સૂરિજી મહારાજના સમયથી ત્રીજા પ્રહરની ભિક્ષાચરીને સ્થાને કાલે મારું સમયથી ગ્ય કાળે કરવી એ સૂત્ર અમલમાં આવ્યું.
આમ છતાં સ્વાધ્યાયની પરિપાટી તે વત્તે ઓછે અંશે અમલમાં જ છે અને સુરક્ષિત પણે ચાલુ છે. દિગમ્બરમાં તે ગૃહસ્થોએ પણ સ્વાધ્યાયને સાચવી રાખે છે.
તમે પણ સ્વાધ્યાય તપની વિચારણા કરે. પ્રતિવર્ષ તમે કંઈ જ અનશનાદિઠ તપ ન કરી શકતા હો તો તમારે કેટ સ્વાધ્યાય તપ ફરજિયાત કરવાનું છે? ૦ પક્રિખચૌદશે–૨૦૦૦ પણ ચૌદશ કેટલી? –૨૧
એકવીસ X ૨૦૦૦ = ૪૨૦૦૦ 0 ચોમાશી ચૌદશે-૪૦૦૦ પણ ચોમાશી ચૌદશ કેટલી? –૩
ત્રણ x ૪૦૦૦ = ૧૨૦૦૦ ૦ સંવત્સરીમાં ૬૦૦૦
૬૦૦૦ ફરજિયાત વાર્ષિક સ્વાધ્યાય કેટલો ? ૪૨૦૦૦ + ૧૨૦૦૦ + ૬૦૦૦ = ૬૦૦૦૦ સ્વાધ્યાય
પ્રતિવર્ષ તમારે સાઠ હજારને સ્વાધ્યાય તપ કરવાને છે જે કેઈજ તપ ન થઈ શકે તે
આટલું પણ ન કરી શકે તે તેમને-અમને સૌને આજ્ઞાભંગનો દેષ લાગે. માટે તમે સૌ આ ઉત્તમોત્તમ તપ કરતા પ્રભુ આજ્ઞાના પાલનહાર બની મક્ષિપથના પથિક બને તે શુભેચ્છા.