________________
ના નાના નાના નાના નાના નાના નાના:
૨૫૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ ૦ રૂpi૪ દ્ધિ - આમેનતિ ઈચ્છનારને માટે મેક્ષ જ એક માત્ર ઈષ્ટ ફળ છે.
પ્રભુના શરણને સ્વીકાર્યા બાદ આપણે આટલું જ માંગવાનું
भगवन् भवतु मम तब प्रभावात् भव-निर्वेदः मार्गानुसारितो इष्ट फल सिद्धिः गुरू जन पूआ, तद्वचन सेवना समाधि मरणं च बोहिलामश्च
આપણે સૌ ઝાડ ઉપર આવીને બેઠેલા પંખીના ટેળા સમાન છીએ. આયુષ્યનો ક્ષય થવા રૂપ રાત્રી પૂર્ણ થતાં પ્રાતઃકાળે જેમ બધાં પંખી પિતપોતાના માર્ગે વિહરવાના કે ઉડી જવાના છે તે રીતે આપણે પણ ચાલ્યા જવાનું છે. માટે પરસ્પર વિરહ ગે હવે લેશ માત્ર ખેદ કરવા ચોગ્ય નથી.
હે આત્મન ! તું સ્વ સ્વરૂપમાં લીન થઈને પ્રભુને ભજ. પ્રભુનું શરણ એ જ માત્ર તારો આધાર છે. શરણ એક અરિહંતનું એ શરણ સિદ્ધ ભગવંત તે શરણ ધમ શ્રી જિનનાએ સાધુ શરણુ ગુણવંત તો
આગલા પાપની ત્રિકરણ શુદ્ધિ કર, ક્ષમા માંગ, જાયે-અજાણે કરેલા કે થએલા વૈર વિરોધ માટે પ્રાણી માત્રની ક્ષમાપના કર|ક્ષમાપના પામ, કરેલા દુષ્કતોની નિંદા કરી લે—સત્કૃત્યની અનુમોદને કરી લે, વ્રત–પરચફ ખાણને આદરવાવાળો થા, મમત્વ છોડ અને સાગારી અનશન કરી લે. બસ છેલ્લે અશરણ ભાવના ભાવતો સદગતિને પામ!
- કે નવ શરણમ્ પરિશીલન એક માત્ર અંતિમ ઊત્તર,
વાર ગ્રામ अरिहंते शरणं पक्जामि सिद्धे शरणं पवजामि साहु शरणं पवज्जामि केवलि पन्नन्तं धम्मं शरणं पवज्जामि
અરિહંતનું શરણું-સિદ્ધનું શરણું સાધુનું શરણું-કેવલી ભગવતે પ્રરૂપેલા ઘર્મનું શરણું આ ચાર શરણ મુજને હો જે
તુજ વિન શરણુ અવરને કઈ