________________
(૭૧) ભાવના–મૈત્રી
–પરહિત ચિંતા
मैत्री परेषां हित चितनं यत् भवेत् प्रमोदो गुणपक्षपातः कारुण्य मार्त्ता ङ्गि, रुजां जिहीर्षे-त्यु पेक्षणं दुष्ट धियामुपेक्षा પારકાનું ભલું ચિંતવવું તે મૈત્રી ભાવ. ગુણને પક્ષપાત રાગી પણું તે પ્રમેદભાવ, આર્ન—દુઃખી દીન-રોગી જીના દુઃખ દૂર કરવાની ઈચ્છા તે કરુણા ભાવના અને દુષ્ટ બુદ્ધિવાળા જીવોની ઉપેક્ષા તેને માધ્યસ્થ ભાવના કહે છે. - અનિત્યાદિ બાર ભાવનાની વિચારણે સાથે આ ચાર ભાવનાની વિચારણા એ પણ ભાવધર્મની આધારશિલા જ છે. ધર્મ ધ્યાનની સિદ્ધિ માટે આ ચાર ભાવના ખૂબજ સહાયક છે. જેમ વૃદ્ધાવસ્થામાં ઘરડા શરીરને ટકાવવા માટે રસાયણે એ ઉત્તમ સાધન છે. તેમ ધર્મ ધ્યાન કરતા સાધકને ધ્યાન ધારા તુટી ન જાય તે માટે મૈયાદિ ચાર ભાવના સહાયક છે.
બૃહત શાન્તિ તેત્રમાં પણ તેની સુંદર પ્રયોગ છે.
(૨) શિવમસ્તુ સર્વ વાત – મૈત્રીભાવ-સર્વ જીવોનું કલ્યાણ થાઓ.
(૨) હર નિત્તા માનતુ મૂતળા: અમેદ ભાવના–સર્વજી પારકાના હિતમાં રત થાઓ. (ગુણગ્રાહી બને)
(૩) રોગ પ્રથાનુ નાશ – કારુણ્ય ભાવના–સર્વના દોષે નાશ પામે. (દુ:ખ દર્દ મટી જાઓ)
(૪) સર્વત્ર સુર મવતુ ટો: – માધ્યસ્થ ભાવના–સર્વત્ર લેકે સુખી થાઓ.
૦ એ રીતે અરિહતે મિત્રી ભાવ દ્વારા અરિહંત બન્યા છે.
૦ સિદ્ધો સર્વગુણના ભંડાર છે માટે તેમના ગુણે ગ્રહણ કરવા તે પ્રમોદ ભાવના.