________________
૨૦૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
તેમને આવતી ચોવિસીના પ્રથમ તીર્થંકર પનાભ બનાવનારા થયાં તે પણ ડર વર્ષનાં જ આઉખાંવાળા.
યશોવિજયજી મહારાજા પણ ફરમાવે છે કે – ધ્યાયક ધ્યાન ધ્યેય ગુણ એકે ભેદ છેદ કરશું હવે ટેકે ક્ષીરનીર પરે તુમશું મેલશું વાચક જસ કહે હે હળીશું
સાહિબા વાસુપૂજ્ય જિર્ણોદા ધ્યાનનું મહત્વ તે સ્વીકાર્યું. પણ ધ્યાન એટલે શું?
उत्तभ संहननस्यैकाग्रचिन्ता निरोधो ध्यानम् તત્વાર્થ સૂત્રમાં ઉમાસ્વાતિજી મહારાજા ધ્યાનની વ્યાખ્યા કરતાં જણાવે કે ઉત્તમ સંહનનવાળાનું જે એક વિષયમાં અંતકરણ વૃત્તિનું સ્થાપન તે દયાન. - સામાન્ય અર્થમાં ધ્યાન એટલે ચિંતન એવો અર્થ થાય છે.
ચૈ વિનાવાનુ મુજબ ચૅ ધાતુ [ ક્રિયાપદ] પરથી બનેલ ધ્યાન શબ્દનું ચિંતન કરવું એ જ અર્થ થાય છે.
જેના વડે વસ્તુનું ચિંતન થાય ધ્યાગ વસ્તુ નેન રૂતિ થાનતે દયાન કહેવાય. પણ આ ચિંતન તપ રૂપ–કમ નિર્જરાના સાધનરૂપે હોવું જોઈએ. આ અર્થમાં જ આ પરિશીલનનું શીર્ષક રાખ્યું.
ચિંતન કરવાની કલા કારણ કે ચિંતન તો સારું અને ખરાબ બને હોઈ શકે છે. ધર્મ કે શુભ ચિંતન આપણને સગતિમાં લઈ જશે અને માત્ર સંકલ્પ કે વિકપ રૂપ દુધ્ધન કરતા જીવાત્મા માટે તે અધ્યાત્મ કલ્પદ્રુમમાં નરક ગતિનું ગમન નિશ્ચ કરીને દર્શાવ્યું તે પછી દયાન અને ચિંતનમાં કઈ ફર્ક ખરે કે નહીં?
= થિમસતા તં શાખ પ તથં વિનં–આમાના જે અધ્યવસાયો થિર એટલે કે વ્યવસ્થિત હોય, આમવિષયને અનુરૂપ હોય તે ધ્યાન–
–અને જે અવસાય ચલ એટલે કે અનવસ્થિત હોય તે ચિંતન કહેવાય.
આપણે વિષ ચિંતન ને જ છે પણ તે ચિંતન સ્થિરમેક્ષલક્ષી કે આમવિષયક હોવું જોઈએ. તેના અનુસંધાને જ શીર્ષક છે.
“ચિંતન કરવાની કલા