________________
૩૨૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
તમે પણ આવડા મોટા લોકમાં તમારું સ્થાન ક્યાં છે તે વિચારશે તે જ લેક સ્વરૂપ ભાવના તમને અહમાંથી અહમ્ તરફ લઈ જશે.
અધ્યાત્મ યોગમાં પ્રવેશવા માટે “વિશ્વમાં મારું સ્થાન ક્યાં અને કેટલું.” તે ચિંતન મહત્વપૂર્ણ છે. માટે આજનું પરિશીલન રાખ્યું–
લકામાં કયાં રહેવું તારે આચારાંગ સૂત્રમાં લખ્યું છે. જે જ જ્ઞાન તો સર્વ જ્ઞાળરૂ જે એકને જાણે છે તે બધું જાણે છે. એટલે કે જે એક આત્માને સંપૂર્ણ પણે પિછાને છે તે જગતના સર્વ પદાર્થોને ઓળખે છે. આત્માની નિગોદથી માંડીને મોક્ષ સુધીની સમગ્ર જીવનયાત્રામાં વિરાટ બ્રહ્માંડના સમસ્ત પદાર્થોનું જ્ઞાન આવી ગયું.
આપણું આરાધના સૂત્રમાં “ક”ની વિચારણું વારંવાર થઈ છે. આ “ક”ની વિચારણું નવકાર મંત્રથી કરીએ તે ગણધર ભગવંત દ્વારા વિરચિત દ્વાદશાંગીમાં લેકની વિચારણાની ગહનતાને ખ્યાલ આવે.
નવકાર:- નમો ટોપ સવ [vi શબ્દમાં રોજ આવ્યું. “આ લેકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર” એમ કહેતાં કોઈ પૂછે કે લેક એટલે શું? તે...”
સામાન્યથી કચડસી જે જણાય તે લક. એ અર્થ થાય છે. પણ લેકના વિભિન્ન અર્થો આપણે ત્યાં કરાયા છે.
-વૃન્દાર વૃત્તિ પૃ. રમાં જણાવ્યા મુજબ એ એટલે મનુષ્ય સ્ત્રો સમજવાનું છે.
લોગસ :- ઢોસ ૩નો વારે લેકના ઉદવભાગમાં......ત્યાં પણ લેક શબ્દ છે છતાં ત્યાં લોકનો અર્થ દ્રવ્યલક કર્યો છે.
धम्मो अहम्मो आगासं कालो पुग्गल जंतवो
; एस लोगोत्ति पण्णत्तो जिणेहि वरदसिहिं - ધર્મ-અધર્મ–આકાશ-કાલ-પુદગલ અને આત્મા એ છ દ્રવ્યના સમુહને સર્વજ્ઞ–સર્વદશી જિનેશ્વરે લોક” કહ્યો છે.
૦ લવિં'.. ન પાયા૪િ માથુ ટોણ સ્વર્ગ પાતાળ અને મનુષ્ય લૈંકમાં,