________________
અભિનવ ઉપદેશ પ્રાસાદएगेोऽह नत्थि में काई, नाहमन्नस्स कत्सई
gવમળમg riાગમગુ દાસ ૯ ઇશારું-હું એકલો છું, - નલ્થિ રૂિ-મારુ કઈ નથી ૦ નાદનેસ -હું પણ કેઈને નથી.
એ રીતે પોતાના આત્માને અનુશાસિત કરે. તે પણ કઈ રીતે? તે અતિ સુંદર જવાબ વાળ્યો. વાળમજુર–અદીન મનથી. જરા પણ નિરાશા કે નીષ્ફળતાથી નહીં. હારી કે થાકીને નહીં. અદીનપણે વિચારે કે હું એકલો છું .
Dા હું એકલો છું. હું એટલે “આત્મા” “એકલે” એટલે કેઈપણના સાથ વિનાને નથિ છે જે જગતના તમામ પદાર્થ, સ્વજને સંબંધીઓ બધું જ અહીં મુકીને જવાનું છે. કેઈપણ પદાર્થ પર મમતા ન કરતાં સમતા ધારણ કર. કારણ કે તે તે વ્યવહારથી માયા છે. બાકી નિશ્ચયથી જ્ઞાન દર્શન અને ચારિત્ર એ જ મારા ગુણ છે તેનું જ મમત્વ રાખવાનું છે.
ज्ञान दर्शन चरण पर्यव परिवृत्तः परमेश्वरः ___ एक एवानुभव सदने स रमतामविनश्वरः શાન્ત સુધારસમાં મહોપાધ્યાય વિનયવિજયજી મહારાજા પણ એકવ ભાવનાને જણાવતાં આ શ્લોકમાં લખે છે કે મારો આતમાં જ્ઞાન દર્શન ચારિત્ર પર્યાયવાળે પરમ-ઈશ્વર છે, અવિનાશી એ તે એક મારો આતમા અનુભવ ગૃહમાં આનંદ પામે–આનંદ પામે આનંદ પામે. પ્રશમરતિમાં એકત્વભાવના જણાવતા લખે.
एकस्य जन्ममरणे गतयश्च शुभाशुभा भवावत'
तस्मादाकालिक हित-मेके नैवात्मनः कार्यम् સંસારચકમાં ફરતા એકલાને જ જન્મ મરણ કરવા પડે છે. શુભ-અશુભ ગતિ થાય છે. તેથી આમાએ પોતે એકલા એ જ પિતાનું અક્ષય આત્મહિત સાધવાનું છે.
આ સંસામાં જીવનું એકલવાયાપણું કેટલું બધું વ્યાપક છે કે મેટા રાવણ જેવા પ્રતિ વાસુદેવ રાજાને એક વખત જીવનમાં ત્રિભુવન કંટકનું બિરૂદ મળેલું હતું, ગવ અને ગુમાન ધરાવતો હતો, પિતાના બળ વડે અષ્ટાપદ ઉપાડેલ હતું. તે પણ ગમે ત્યારે? એકાકી