________________
ત્યાગ કરે” પણ શેને?
૨૧૫ કાઠીયાણ કહે કાઠી હવે તમારો જીવ જ બચાવી લે. કાયા હેમખેમ રહી તે કાઠીયાણીને છોકરે તે બીજા કે મળી રહેશે.
કાઠી ગળગળો થઈ ગયે. બોલમાં-બોલમાં આપણે ચારેય સમાધિ લેશું કાં પાર પિગશું. બાકી તને છોડવી જ હોત તે આવે દાખડો કરત.
આપાએ માણકીને લલકારી, બાપ માણકી! “શું અંતરીયાળ રઝળાવીશ તું?” માણકી તીરની માફક છુટી. ભેખડાને ઠેકીને પડી પેલે પાર.
મેઢામાંથી ફીણ નીકળી ગયા હતાં. જમીન પર ચારે પગે લાંબી થઈ પડેલી માણકીને પવન નાખવા લાગ્યો. પણ હવે માણકીને હવાની જરૂર ન હતી, આંખું બહાર નીકળી ગઈ'તી. પગ ભાંગી ગયા'તાં.
એમ સમજે માણકીએ કાયાનો ઉત્સર્ગ ત્યાગ] કરી દીધું હતું કેઈપણ જાતના સ્વાર્થ વિના એક ધડી કાર્યોત્સર્ગ કરી ગઈ. કાયાની માયા-મમતા છોડીને ચાલી ગઈ.
આપણે તે કાયામાં રહીને કાયાને ઉત્સર્ગ કરવાનું છે. મિત અતિ સૂક્લિી એટલે નેપ્યું
शरीरतः कतृ भनन्त शक्ति विभिन्नामात्मा-नमपास्त दोषम् जिनेन्द्र कोषादिव खड्ग यष्टि'
तव प्रसादेन ममास्तु शक्तिः હે જિનેન્દ્ર પરમાત્મા ! આપની કૃપાથી મારામાં એવી શક્તિ ઉત્પન્ન થાય કે હું શરીરમાંથી આ અનન્ત શક્તિમાન તેમજ દેષ હિત એવા શુદ્ધ આત્માને એ રીતે અલગ કરી શકું જે રીતે મ્યાનમાંથી તલવાર અલગ કરી શકાય.
આ જ છે દાય-વસ
જેમાં વાળ વોસિરામિ કરીને આપણે આપણું બહિરાત્માને સિરાવી દઈને ટાળf-જ્ઞાળા સ્થાન વડે, મૌન વડે ધ્યાન વડે કાયાને ઉત્સર્ગ કરવાનું છે.
ફરી યાદ કરે “ત્યાગ કરે_પણ શેને? કાયાને (૨) ગણ-ઉત્સર્ગ - સમુદાય કે ગ૭ને ગણ કહેવાય છે.