________________
૩૩૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
સ્વપ્ન આવે. નિમિત્તકને 'હુ અને રાજા મનું. પણ તેમ કંઇ ફરી સ્વપ્ન આવે નહી.. કદાચ દવયેાગે આવે તા રાજા બની જઈ શકાય. પણ એક વખત ગુમાવેલે માનવભવ ફરી ન મળે.
आर्यदेश स्पृशामपि सुकुल जन्मनां दुर्लभ विविदिषा धर्म तत्वे रतपरिग्रह मयाहार सज्ञातिभि हँत मात्र जगदुस्थितत्वे
આ દેશ અને સારા કુળમાં જન્મ થયા હોય તેા પશુ ધતત્વની ઈચ્છા થવી દુર્લભ છે. કેમકે મૈથુનભય-પરિગ્રહ અને આહાર સરામાં જગત ડુબી ગયુ' છે. આ પણાની સાથે ઊંચુ કુળ દુ ભ છે છતાં પ્રાપ્ત થઈ જાય તા તત્ત્વ જિજ્ઞાસા થવી દુર્લભ છે. સૌથી દુર્તંભ એધિ રત્નની પ્રાપ્તિ માટે હું ચેતન પ્રયત્નશીલ થા.
માનવભવની દુ ભતાના દશ દૃષ્ટાન્તામાં એક દૃષ્ટાન્ત આવે છે. એક રાજા વૃદ્ધ થવા છતાં રાજ્ય છેડે નહી. તેના પુત્રને થયું કે આને રાજ કેમ છેડાવવું ?
રાજા પણ જાણી ગયા કે પુત્રના મનારથ શું છે? તેથી તેણે સામેથી પુત્રને એલાવ્યા. હે પુત્ર આપણી પર પરાગત એવી રીત છે કે દ્યુતમાં જીતે તેને રાજ્ય આપવુ. એક મહેલમાં ૧૦૮ થાંભલા છે. તે દરેક થાંભલાને ૧૦૮ ખૂણા છે તે દરેક ખૂણાંને જુગારની રમતમાં ૧૦૮ વખત જીતવાના. તે જે જીતે એને રાજ્ય કરવા લાયક જાણવા.
કદી એ રીતે ૧૦૮ વખત ભ્રૂણા અને સ્તંભ જીતી શકાય નહીં. છતાં દેવયાગે કદાચ જીતી જાય તેવુ` બની શકે, પણ એક વખત ખાયેલા માનવભવ ફ્રી મળે નહી.
જો કે આ પરિશીલનમાં તા એક વાત આગળ સમજવાની છે. માનવભવ મળે પછી આ કુળ પણ મળે છતાં તત્વ જિજ્ઞાસા થવી દુભ છે.
ત્રિવિયાષિ વળતિ દુર્રમ' धर्मशास्त्रस्य गुरु सनिधाने
सावेशतो
वितथविकथादितत्तद्र विविध विक्षेप मलिनावधाने
તત્ત્વ જિજ્ઞાસા આવી જાય તા પણ ધર્માંશાસ્ત્ર અતિ દુલ ભ છે કેમકે સદ્દગુરુના યાગ નથી મળતા. કદાચ ચેગ મળી જાય તા નકામી