________________
तत्त्वार्थसूत्रे विदारणाऽभि.क्त भगति, तथाविध स्वीर्यस्य विशेषाद् अतिशयारकर्मबन्ध विशेषो भवति । विर्यविशेषोऽपि कदाचिदधिमात्रः कदाचिदधिमात्रमध्यः कदाचिदधियारमृदुरित्यादि पूक्तिस्वरूपो बोध्यः। मन्दमाणस्य जीवस्य कुच्छेण धृतोऽपि न तथाविधोत्कर्षविशेषो भवति यादृशो महामाणस्य भवति तस्माद-वीर्यालिमायः कर्मवन्यविशेषप्रतिहेतु भवति । एवम्-अधिक्रिपते-आत्मा दुर्गतिप्रस्थानस्पति येन तद् अधिकरणं द्रव्यं खड्गादिकम्, तच्चाऽधिकरणरूपं द्रव्यं निर्वतैना संयोजनादिरूपस, तस्य-खलु अधिकरणद्रव्यस्य विशेषात् अतिशयात् कर्मकिया जा सकता है, जैसे त्रिपृष्ठ ने किया था सिंह मदोन्मत्त हाथियों के कुलस्थल के विदारण में समर्थ होता है, वह वीर्य के ही प्रसाध ले। इस प्रकार के वीर्य की विशेषता से कर्मबन्ध में विशेषता होती है। यह वीर्यविशेष भी कदाचित् अधिकमात्र होता है, कदाचित् अधिकमात्र मध्य होता है कदाचित् अधिकमात्र मृदु होता है, इत्यादि पूर्ववत् समझ लेना चाहिए । जो प्राणी मन्द प्राण होता है उस में वीर्य का वेला उत्कर्ष नहीं होता जैसा कि महाप्राण में पाया जाता है। इस प्रकार बीर्य की तरतमता भी कर्मबन्ध में विशेषता उत्पन्न करती है।
जिसके कारण आत्मा दुर्गति का अधिकारी बनता है वह स्वड्ग आदि द्रव्य अधिकरण कहलाते हैं। अधिकरण के दो भेद हैंनिर्वर्तनाधिकरण अर्थात् हिंसा कारक साधनों का नये सिरे से निर्माण करना और संयोजनाधिकरण अर्थात् उनके अवयदों को जोडकर उन्हें आरम्भ-समारम्भ के योग्य बनाना । इस अधिकरण द्रव्य के વિશેષતાથી કમબન્ધમાં, વિશેષતા થાય છે. આ વીર્યવિશેષ પણ કદાચિત અધિમાત્ર હોય છે, કદાચિત અધિમાત્ર મધ્ય હોય છે કદાચિત અધિમાત્ર મૃદુ હોય છે ઈત્યાદિ પૂર્વવત્ સમજી લેવું જોઈએ. જે પ્રાણ મંદ પ્રાણ હોય છે તેનામાં વિર્ય એ ઉત્કર્ષ થતો નથી, જેમ કે-મહાપ્રાણમાં જોવામાં આવે છે. આવી રીતે વીર્યની તરતમતા પણ કર્મબન્ધમાં વિશેષતા ઉત્પન્ન કરે છે.
જેના કારણે આત્મા દુર્ગતિને અધિકારી બને છે, તે તલવાર આદિ દ્રવ્ય અધિકરણ કહેવાય છે. અધિકરણના બે ભેદ છે-નિર્વત્તાધિકરણ અર્થાત્ હિંસાકારક સાધનનું નવેસરથી નિર્માણ કરવું અને સાંજનાધિકરણ અર્થાત્ તેમના ભાગને જોડીને તેમને આરંભ-સમારંભને લાયક બનાવવા આ અધિ