________________
दीपिका-नियुक्ति टीका अ.६ सू.६ जी. कर्म. समानैव विशेषाधिकोवे.ते ५९ ज्ञानोत्पन्नः पौरुषेयपरिणामसमुत्थानः कटुविपाको नरकपाताऽहितसंस्कारः तीनाहिंसातिशयो मध्यकपाबलेश्योदयवलाधानो मध्य मध्यतरादि भेदः प्रतनु कपायलेश्यापरिणामप्रमादवलाऽधिष्ठानवासनावासितत्वात् मन्दमन्दतरादिभेदः। एवं-वीर्यान्तरायकर्मक्षयोपश प्रजन्या लब्धिः वीर्यम्, आत्मनः शक्ति सामर्थ्यम्, तच्च वीर्यम् वज्रपभनाराचसंहननापेक्षमेव त्रिपृष्ठादीनां संरब्ध सिंहपाटनादिलक्षणम् सिंहादीनाञ्च मदजलावसिक्तगण्डस्थलमुखदिग्गजादिकुम्भराग (५) द्वेष (६) स्मृत्वनचस्थान-स्मृति न रहना (७) धर्म के प्रति आदर अर्थात् जागरूकता न होना और (८) योगों की अप्रशस्त प्रवृत्ति होना।
तीव्र कषाय, लेश्या और ज्ञान से उत्पन्न पौरुषेय परिणाम द्वारा जनित, कटुक फल देने वाला एवं नरकपात आदि का कारण हिजो हो वह तीव्र हिंसाभाव कहलाता है। मध्यम कषाय एवं लेश्या के निमित्त से होने वाला मध्यम हिंसाभाव कहलाता है और जो पतलेहल्के कषाय एवं लेश्यापरिणाम से तथा प्रमाद के याग से युक्त हो वह मन्द या भन्दतर हिसाभाव कहलाता है।
वीर्यान्तराय कर्म के क्षयोपशम से उत्पन्न होनेवाली लब्धि वीर्य कहलाती है। वीर्य आत्मा का सामर्थ्य-विशेष है। वनऋषभनराचसंहनन की सहायता पाकर उसके द्वारा सिंह आदि का भी विदारण રહેવી (૭) ધર્મ પ્રત્યે આદર અર્થાત્ જાગૃતિ ન હેવી અને (૮) રોગોની અપ્રશસ્ત પ્રવૃત્તિ થવી.
તીવ્ર કષાય, લેશ્યા અને જ્ઞાનથી ઉત્પન્ન, પૌરૂષય પરિણામ દ્વારા જનિત, કડવાં ફળ આપનાર તથા નરકપાત આદિના કારણરૂપ જે હોય તે તીવ્ર હિંસા ભાવ કહેવાય છે. મધ્યમ કષાય તથા વેશ્યાના નિમિત્તથી થનાર મધ્યમ હિંસા ભાવ કહેવાય છે. અને જે પાતળા કષાય અને લેશ્યા પરિણામથી તથા પ્રમાદન ગથી યુક્ત હોય તે મન્દ અથવા મન્દતર હિંસાભાવ કહેવાય છે.
વર્યાન્તરાય કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થનારી લબ્ધિ વીર્ય કહેવાય છે. વીર્ય આત્માનું સામર્થ્ય–વિશેષ છે. વાઇષભ નારાચસંહનની મદદ મેળવીને તેના દ્વારા સિંહ આદિનું પણ વિદારકું કરી શકાય છે, જેમ ત્રિપૃષ્ણે કર્યું હતું. સિંહ મન્મત્ત હાથિઓનાં કુંભસ્થળનું વિદ્યારણ કરવામાં સમર્થ હોય છે તે પણ વીર્યના જ પ્રભાવથી આ પ્રકારના વીર્યની