________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रश्नव्याकणसूत्रं चारित्रगुणानां भञ्जना ३० । 'ति वि य' इत्यपि च=' इति ' शब्दः समाप्तिसूचका अपि चेति समुच्चयार्थः । 'तस्स' तस्य-प्राणिवधस्य 'एवमाईणि ' एवमादीनिउक्तरूपाणि 'तीसं' त्रिंशत् 'नामधेज्जाणि' नामधेयानि 'पाणवहस्स' प्राणवधस्य, 'कलुसस्स' कलुषस्य-पापरूपस्य 'कडुयफल देसगाई कटुकफलदेशकानि-अशोभनपरिणामबोधकानि 'हुंति' भवन्ति । एतावता ‘जं नामा' यन्नामेति, द्वितीय प्राणवधनामद्वारमुक्तम् ॥सू०५॥ गुणोंकी विराधना३०, । (एवमादीणि) इत्यादिक ये (तीसं) तीस. (नामधेज्जाई) नाम प्राणिहिंसाके (हुंति) हैं। यह प्राणिहिंसा (कलुसस्स) पापरूप है। उसके ये तीस नाम (कड्डयफलदेसगाई) अशुभ परिणाम के ही बोधक हैं। इस तरह यह 'जं नामा' इस नामका द्वितीय प्राणिहिंसा द्वार कहा है।
भावार्थ-सूत्रकार ने इस सूत्रद्वारा प्राणिहिंसाके गुणानुसार कितने नाम हैं अथवा हो सकते हैं यह कहा है। इस प्राणिहिंसाका प्रथम नाम प्राणिहिंसा है, प्राणिहिंसा का अर्थ पांच इन्द्रिय, तीनबल, ओयु और श्वासोच्छ्वास इन संभवित दश प्राणों का वियोग करना। एकेन्द्रिय जीवके४ चार प्राण, दो इन्द्रिय जीवके ६छ प्राण, तीन इन्द्रियनाले जीवके७ सात प्राण, चौ इन्द्रिय जीवकेट आठ प्राण, असंज्ञीपंचेन्द्रिय जीवके९नव प्राण और संज्ञीपंचेन्द्रिय जीवके १०दस प्राण होते हैं। इस तरह भिन्न २ जीवों में संभक्ति इन प्राणोका प्रमादके योगसे वियोग करना इसका नाम प्राणिहिंसा है,यह प्रथम भेद हुआ। प्राणिहिंसाका यह पर्यायवाची शब्दहै।
भने (३०) “गुणाणं विराहणा” गुणानी विराधना, “ एवमादीणि" त्यादि.. "तीस" त्रीस "नामधेजाई” नाम प्राशुधना “हुंति” छ. ते प्रावध “कलु. सस्स" ५५३५ छे. तेना २॥ त्रीस नाम "कडुयफलदेसगाई" मशुभ परिणाभतार मा छ. २प्रा२नु “जनामा " से नामन द्वितीय प्रावध દ્વાર ભાંખેલ છે.
ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્ર દ્વારા પ્રાણવધના ગુણાનુસાર કેટલાં નામ છે અથવા હોઈ શકે છે તે બતાવ્યું છે. તે પ્રાણવધનું પહેલું નામ પ્રાણવધ છે. પ્રાણવધનો અર્થ આ પ્રમાણે છે—પાંચ ઈન્દ્રિય, ત્રણ બળ, આયુ અને શ્વાસોથયાસ એ સંભવિત દશ પ્રાણને વિયોગ કરે તેને પ્રાણવધ કહે છે. એકેન્દ્રિય જીવને ચાર પ્રાણ, દ્વિઈન્દ્રિય જીવને છ પ્રાણુ, ત્રિઇન્દ્રિય જીવને સાત પ્રાણ. ચતુરિન્દ્રિય જીવને આઠ પ્રાણુ, અસંજ્ઞી પંચેન્દ્રિય જીવને નવ પ્રાણ અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવને દસ પ્રાણ હોય છે. આ રીતે જુદા જુદા માં સંભવિત એ પ્રાણનો પ્રમાદના વેગથી વિયોગ કરે તેને પ્રાણવધ કહે છે. આ પહેલે ભેદ થશે. પ્રાણવધને તે પર્યાયવાચી શબ્દ છે. પ્રથમ પ્રાણવધ તે
For Private And Personal Use Only