________________
જોશક પ્રકરણ દશન
પરમેશ્વરનું લક્ષણ
જૈના પરમેશ્વર કાને માને? પોતે ત્યાગ-વૈરાગ્ય આચરીને આપણને જણાવે તેને પરમેશ્વર માને. પણ તે ત્યાગ, વૈરાગ્યને એક બાજુ મૂકે અને કહે કે “ચઢ બેટા શૂળીએ, લ્યા ખૂદાકા નામ” તેમ નહિં, પણ પેાતે પહેલાં ત્યાગ, વૈરાગ્ય લઈને શુદ્ધ સ્વરૂપ પામીને કહે કે તમે આમ કરો. જો તમે આમ કરશે તે આમ ફળ પામશેા,' માટે જનાએ કથની અને કરણી મેવાળાને દેવ માન્યા. કરણી પછી એમ કથની તે કરવાવાળા એવા તેમનાં વચન પ્રમાણે ન ચાલીએ, તે કથનીનુ ફળ કેવી રીતે મેળવી શકીએ ? કરણીથી ફળ જેમણે મેળવ્યુ છે એવા જે કહે તે ‘ કથની.” તે કથની સાંભળીને આપણે તેમ કરીએ તે તે તેનું ફળ પામી શકીએ. અહીં વચન શા માટે લીધુ ? આજ્ઞા શા માટે ન લીધી? આજ્ઞા એક ચીજ છે તે કેમ ન લીધી? તે અધિકાર જણાવશે તે અંગે વત માન.
મેક્ષમાં ગયેલા પણ પડતાથી તમે કેમ શ્ર પૂજાએ છે ? કારણ કે સવ અદૃષ્ટ-કમના નાશથી તે માક્ષ છે. સત્પુરુષને ગુણાનુરાગ ખરેખર ક્ષયાપશમથી છે. અને તેથી જ હું જિન! તેઓ તમારી પૂજા કરે છે. અર્થાત્ કમ અને રાગદ્વેષથી રહિત જ પૂજાને ચેાગ્ય છે.
跟