________________
૩૮૮
- ડિક પ્રકરણ દર્શન તમામ કુતર્કો છે. એ અવળે માર્ગે દેરનારા છે, કુપને રાજમાર્ગ ગણાવનારા છે અને સાચા રાજમાર્ગને કુમાર્ગ તે તેઓ કહી શકે તેમ નથી) છીંડી ગણાવનાર છે. આવાઓની વ્યાખ્યા કેવી વિપરીત !
જે માર્ગ ચેડાએ અખત્યાર કરે તે છીંડી!” આ વ્યાખ્યા પેટી છે. આવી બેટી, અવળે માર્ગે દોરનારી વ્યાખ્યાથી તેવા સમ્યકત્વ પામવું, તેમને વિરતિ લેવી, તેમને કષાયરહિતપણું પ્રાપ્ત કરવું તેને છીંડી તરીકે જણાવે છે.
દુનિયામાં પથ્થર ઘણ, કાંકરા ઘણા પણ મેતી, માણેક, રત્ન, હીરા તે થાક જ ઝૂંપડાં જ ઘણાં હૈય, મહાલયે,વિશાલ મહેલ તે થોડાક જ હોય. હું તે હલકું કે ઉત્તમ? ઉત્તમ જ પણ આ બિચારાઓને એ વસ્તુને ખ્યાલ જ નથી કે ઉત્તમ માર્ગ કેને કહે? અધમ માર્ગ કેને કહે ? રાજમાર્ગ કેને કહે? છીંડીને માર્ગ કેને કહે? એમને તે “મુખ છે માટે બોલવું” એટલે બેલે છે અને યથેચ્છ બેલે છે.
પથ્થરના ચોરસા ઉપર બેસનારા ઘણા હેય પણ સાચાં મોતીથી જડેલા ચારસા ઉપર બેસનારા થડાક જ હેય, પણ થોડું હોય કે છેડા હોય તેતે ઉત્તમ નહિ એમ કહેવું એ મૂર્ખતા નથી? બેટી વ્યાખ્યા કરવી, બેટી વ્યાખ્યાને પ્રચાર કરે એ પરને અવળે માર્ગે દોરનાર છે અને તે જ સ્વને પણ વિઘાતક છે. પિતાનું મન્તવ્ય ખોટું છે, ઉપરાંત બીજાને પણ ઉન્માર્ગે દોરવામાં આવે તે વધારામાં બોલનારાએ પ્રથમ તે જે વસ્તુ બેલય તેને અભ્યાસ કર જોઈએ, વિચાર કરે પછી જ બોલાય વિપરીત કથનથી તે ગેરલાભ જ થાય. પિતાને પણ ગેરલાભ તથા પરને પણ ગેરલાભ.
મેક્ષે ગયા કેટલા ? નિગોદને અને તમે ભાગ! જૈન દર્શનના મન્તવ્યાનુસાર તે “કર્મના ક્ષપશમથી જ બને તે ઉત્તમ આ વ્યાખ્યા છે, પછી ત્યાં અલ્પ કે અધિક, શેડો કે ઘણાના