Book Title: Shodashak Prakaran Darshan
Author(s): Sagaranandsuri, Nityodaysagar
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 435
________________ છે વ્યા છે. ખ્યા છે ભાઈચાર કેને ન ગમે ? 828 ૩૮ 282828 DE*****KUR 29 ભાવના ચતુષ્ટય પરમ ઉપકારી શાસ્ત્રકાર મહારાજા ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ દેતાં થકા જણાવે છે કે આ જીવ અનાદિકાળથી ચતુર્ગતિરૂપ સંસારમાં રખડી રહ્યો છે. જીવને પિતાની રખડપટ્ટીનું ભાન પણ નથી. આ વિષયને અંગે ગઈ કાલે આપણે એ જોઈ ગયા કે સન્માથી ઉન્માર્ગે લઈ જનારી ટેળી, ભરમાવવા તથા ભેળવવા માટે “ભાઈચારા' શબ્દનો ઉપયોગ કરે છે. એ શબ્દના વ્યાપેહથી ભરમાવાનું નથી પણ તેના રહસ્યને જોવાનું છે. “તારી મા તે મારી માં” આ વાક્ય બોલાય તેમાં નિર્વિકારી ઉચ્ચારણ હોય છે તે શ્રેષ્ઠ છે, નિર્વિકારપણું વ્યક્ત કરવા એ બેલાય તે તે અતિ સુન્દર, પણ ગાલિપ્રદાનાર્થ હેય તે? “તારી મા તે મારી મા અર્થાત્ મારા બાપની ઐયર (બાયડી)” એવા અર્થમાં હોય તે તેવા શબ્દોને, તેવા સુન્દર દેખાતા વાણીવિહારને વ્યામોહ શા માટે? શબ્દ તથા વાક્યને, દરેક ચીજની જેમ સદુપયેગ તથા દુરુપયેગ બંને થઈ શકે છે. એ જ રીતે ભાઈચારે” શબ્દ વાસ્તવિક મૈત્રી ભાવની સાધનાથે કે મૈત્રી ભાવની વૃદ્ધયર્થે હોય તે તે વધે નહિ, પણ જે વિષયનાં સાધને વધારવા માટે હોય તે તે કહે કે એ શબ્દાડંબર ઝેરી છે. શબ્દની, વાણીની, વચનની કિંમત સજજનને છે, લુચ્ચાઓને, લબાડેને તેની કિંમત હતી નથી. લુચ્ચાઓને ચાલુ વ્યવહાર જ વિષમ હોય છે. તેવા “મા, બહેન પણ કહેતા જાય અને જેને મા’ બહેન” કહે તેની સાથે અનાચાર પણ કરે ! દષ્ટાંત તે વસ્તુસ્થિતિ

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482