Page #1
--------------------------------------------------------------------------
________________
પીછલ પ્રકરણ દર્શન
સોલ
નિત્ય દર્શન
ઘીકાર
૫.પૂ.શ્રી આગમોદ્ધારક આચાર્ય દેવેશ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ.સાહેબ
પ્રકાશક: શ્રી આગમોદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિ, મુંબઈ.
Page #2
--------------------------------------------------------------------------
________________
UK88888888893203838938038389088 હું ષોડશક પ્રકરણ દર્શન 23888888GUESDBAGSSSB%809
પ્રવચનકાર પ. પૂ. આગદ્ધારક શાસન શાલ આચાર્ય દેવેશ
શ્રી આનન્દ સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ.
**5*********************
#########################
*****
સંપાદક
પ. પૂ. સંગફુન પ્રેમી
પ્રેરણાદાતા પ. પૂ. પ્રશાન્ત તપોભૂતિ
આચાર્ય દેવેશ શ્રી દશનસાગર સૂરીશ્વરજી
મહારાજ સાહેબ
******
શ્રી નિત્યેાદય સાગરજી
મહારાજ સાહેબ
##
#################################################
પ્રકાશક શ્રી આગદ્ધારક પ્રવચન પ્રકાશક સમિતિ શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી ૭૭ એ, વાલકેશ્વરેડ મુંબઈ-૪૦૦૦૦૬
Page #3
--------------------------------------------------------------------------
________________
પડકશ પ્રકરણ દર્શન (ટ્રસ્ટ રજીસ્ટર્ડ નં. ઈ ર૭૨૧ (મુંબઈ))
સંયુક્ત સંસ્કરણ નકલ ૧૦૦૦
અષાઢ સુદ ૫, ૨૦૩૮ જુલાઈ ૧૯૮૨
- કિમત રૂા. રપ
સંક્લન અને વ્યવસ્થા લાલચંદ ખેતસીભાઈ શાહ (વણાદવાળા) બી. એ. (ઓનર્સ), બી. ટી., એસ. ટી. સી.
શાંતિકુંજ” ૧૬, શત્રુજ્ય સંસાયટી નારાયણનગર રેડ, શાંતિવન બસ, સ્ટેન્ડ પાસે પાલડી-અમદાવાદ ૩૮૦૦૦૭
Page #4
--------------------------------------------------------------------------
________________
છે. પ્રકાશકીય નિવેદન
મહાવીર પરમાત્માની પવિત્ર વાણીના ધોધને ગણધરે, શ્રુતકેવળીએ યુગપ્રધાને અને આચાર્યભગવત આદિ મુનિભગવોએ સેંકડો વર્ષો સુધી વહાવ્યું અને અદ્યાપિ પર્યત વહાવી રહ્યા છે માટે જ ઉપનિષદ્દકારે પણ ગુરુગુણ ગાવામાં ગૌરવ લઈ રહ્યા છે.
ગુરુદેવ” તમે શ્રી ગુરવે નમઃ વિજ્ઞાને વિકાસને નામે વિનાશ વેર્યો, પ્રગતિને નામે પીછે ગતિ કરી અને કેળવણીને નામે વિકૃતિ ઊભી કરી, ત્યારે આધિ, વ્યાધિ અને ઉપાધિઓના ઓળા નીચે આક્રન્દ કરતા આદમીને આરામ ગુરૂ વિના બીજે કણ આપી શકે?
યુગયુગથી બીડાયેલા માનવીના હૃદયને વિકસિત કરવા વિક્રમની વીસમી સદીમાં જન્મેલા વિનય, વિવેક, વિચારથી વિશુદ્ધ એવા આગમ દ્વારકશ્રી સાગરાનંદસૂરિની વાણીને સ્વાદ જેમણે ચાખે છે, તેઓ તે ખરેખર સંસારમાંથી સાર લઈ ધન્ય બની ગયા છે. તાવિક, સાત્વિક ને માર્મિક વાણી સાંભળવાનો આનંદ જેઓને મળે છે, તેઓ મૃત્યુંજય બની ગયા જ સમજવા! '
પરંતુ એ પવિત્ર વાણી સાંભળવાને ચાન્સ દરેકને કયાંથી મળે? તેથી જૈન અને જૈનેતરે જેમને સન્માને છે તેવા પૂજ્ય ગુરૂદેવશ્રીનાં પ્રવચને લિપિબદ્ધ કરવાને નિર્ણય સં. ૧૯૮૮માં લેવા અને દેશના શ્રવણથી વંચિત રહેલા અને આત્મકલ્યાણના કામી છે માટે સિદ્ધચક્રપત્ર અને અનેક પુસ્તક દ્વારા તેમના અનેક શિષ્યપ્રશિએ પ્રવચને બહાર પાડ્યાં અને તત્ત્વની તૃષાને તૃપ્ત કરી. આગમારકશ્રીએ પ્રેરક, પ્રેમાળ અને પ્રભાવક વાણીને સુરત શહેર ઉપર ધોધ વહાવ્યું અને પ્રવજ્યાના પુનિતપંથે અનેક સુરતીઓએ પ્રયાણ કર્યું. મને પણ બાળપણથી જ અભ્યાસ, શક્તિ અને જે સંસ્કાર મળ્યા તે બધું ગુરૂદેવશ્રીની અસીમ કૃપાનું જ ફળ છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
મારા જેવા લાખો સુરતીઓમાં અહિંસાને આદર્શ ઓતપ્રેત કરનાર “સુરતના સાગરજી” તરીકે ખ્યાત ગુરૂદેવશ્રીના પ્રગટ-અપ્રગટ વ્યાખ્યાનેનાં પુસ્તકો છપાય અને ઘેર ઘેર પહોંચે તેવી મારી ભાવના હતી. પૂજ્યશ્રીનાં વ્યાખ્યાનેથી કેટલાય સાધુઓ સારા વક્તા બન્યા અને શ્રાવકે શ્રમણ બન્યા. પાણી જેવા પવિત્ર પૂજ્યશ્રીનાં પ્રવચનેના પુસ્તકે કેટલાય અપ્રાપ્ય છે અને કેટલાય અમુદ્રિત છે. અમારા સંઘના પ્રબળ પુણ્યદયે વાલકેશ્વર સુપાર્શ્વનાથ જૈનસંઘ શેઠ ઝવેરચંદ પ્રતાપચંદ ઉપાશ્રયે પ્રશાન્ત તમિતિ આચાર્યદેવશ્રી દર્શનસાગરસૂરિ મહારાજ શિષ્ય પરિવાર સાથે ચાતુર્માસ માટે પધાર્યા અને બાલમુમુક્ષુ દિપકકુમારની દીક્ષા બાદ આગમ મંદિરના ટ્રસ્ટીઓ તથા પૂજ્ય ગુરૂદેવશ્રીના ભક્તવર્ગને પૂજ્ય આચાર્યદેવશ્રી તથા સંગનપ્રેમી ગણિશ્રી નિત્યદયસાગરજીએ પ્રેરણ કરી અને તેઓશ્રીની પ્રેરણાથી “આગમેદારક પ્રવચન પ્રકાશક સમિતિની સ્થાપના થઈ અને અસહ્ય મેંઘવારી હોવા છતાં એક વર્ષ જેવા અલ્પ સમયમાં જ પર્વમહિમા દર્શન,” “દેશના મહિમા દર્શન અને “આનંદ પ્રવચન દર્શન” દળદાર ત્રણ વ્યાખ્યાન ગ્રન્થો સમાજને ચરણે ધરી શકયા છીએ અને આ ચોથું પ્રકાશન ડિશક પ્રકરણ દશન” પણ સમાજને ચરણે ધરતાં આનંદ અનુભવીએ છીએ.
- શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી તથા શ્રી નિરંજનભાઈ ગુલાબચંદ કિસી તથા અન્ય કાર્યકર્તાઓના સતત પ્રયત્નથી જ તેમજ અનેક સંઘ, સંસ્થાઓ અને ભાવિકના સહકારથી જ આ કાર્ય કરવા સમર્થ બન્યા છીએ. પ્રેસ આદિની તમામ જુસ્સેદારી લાલચંદભાઈ કે. શાહ (વણદવાળા) સંભાળી છે.
જેને જેને સહકાર મળે છે, તે સર્વેને અંતરથી અભિનંદન આપી વિરમું છું. ૭૭ એ, વાલકેશ્વર રેડ, મુંબઈ-૬ લી. સંઘસેવક, ફેન ર૭૦૭૧૨ એફિસઃ ૮૧૬૮૬૮ ઘર અમરચંદ રતનચંદ ઝવેરી [ટ્રસ્ટ રજીસ્ટર્ડ નંબર ઈ ર૭૨૧ (મુંબઈ)]
Page #6
--------------------------------------------------------------------------
________________
પ. પૂ. શાસન શાર્દૂલ આગમાહારક આચાર્ય ભગવંતશ્રી આનન્દસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ
Page #7
--------------------------------------------------------------------------
________________
પ. પૂ. શાસન પ્રભાવક પ્રશાન્ત તપેામૂર્તિ આચાય દેવેશ શ્રી દાનસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ
[][][][][E][E][E][][][D] ||E][][][][E][R]|=|E] | |E][] EEE [[][]
: સ’. ૧૯૬૪ જેઠ વદ ૭ ધેાળી (સૌરાષ્ટ્ર)
દીક્ષા : સ. ૧૯૮૬ જેઠ વદ ૧૪ ખભાત ણિપદ : સં. ૨૦૦૮ કારતક વદ ૩ પાલીતાણા ઉપાધ્યાયપદ: સ. ૨૦૨૨ મહા સુદ ૧૧ પાલીતાણા આચાર્ય પદ : સં. ૨૦૩૫ માગસર સુદ ૫ મુંબઈ
જન્મ
[E]||||||||E][][][][][][][][][][][][][]||E][][][][][][][]
Page #8
--------------------------------------------------------------------------
________________
આ સંપાદકીય નિવેદનો
ચાહું સદા હું તુજ પાસ આજ મનથી માણિક્યના રંગને, ચંદ્ર જત સમા સુલેમ સરીખા સિદ્ધસ્થના ભાવને દેવેન્દ્રો પણ હંસ તુલ્ય મતિને ઝંખે સદા ચિત્તથી, પામું કંચનતુલ્ય દર્શન સદા શાશ્વત્ ચિદાનંદના
કવિ કલાપીએ એકલા પુસ્તકના જ સહારે જીવન જીવી જવાની મહેચ્છા વ્યક્ત કરી હતી. સારાં પુસ્તકેથી દષ્ટિને વિકાસ થાય છે રાષ્ટ્રના અને વ્યક્તિના જીવન વિકસાવવામાં સારાં પુસ્તકે મહત્વને ભાગ ભજવે છે તેથી એક દિવસ મારા મનમાં પણ કુરણ જાગી કે
શાસ્ત્રના જ્ઞાતા અને ઉપદેશક તે સંસારમાં અનેક છે, પરંતુ જેમનું જીવન જ સંસ્થાનું પ્રતીક બની રહયું છે, એવી વિશ્વની વિરલ વિભૂતિના ઝળહળતા આત્મજ્ઞાને અનેકના અંધકારને દૂર કરનાર આગની ચાવી રૂપ, તત્ત્વજ્ઞાન, દલીલ ને શ્રદ્ધાપૂર્વક માણસના હદયને હચમચાવવાની અપૂર્વ શક્તિ સાથે જેનામાં કુતર્કને હઠાવવાની અને જૈનશાસનની પ્રભાવના કરવાની પ્રવચનમાં શક્તિ છે, જેના શ્રવણ અને વાચનથી નદીના પ્રવાહની માફક પાપને પ્રવાહ પલાયન થાય અને જીવન નિર્મળ બને તેવા આગમહારશ્રીનાં પ્રવચને મુદ્રિત કરાવી ઘેર ઘેર પહોંચતાં કરૂં.”
આ મહાપુરૂષના પ્રવચન-સાહિત્યને મારી પહેલાં પણ અનેક મહર્ષિઓએ પ્રગટ કરાવેલ, પરંતુ આજે તેમાંના મોટા ભાગના અપ્રાપ્ય છે અને કેટલાક તે હજુ અમુદ્રિત પણ છે, તેથી જો ક્રમસર દરેકનું પુનર્મુદ્રણ થાય તે તત્ત્વજિજ્ઞાસુઓને તૃપ્ત કરી શકાય. તત્વથી ભરપૂર, તર્ક અને દલીલેથી યુક્ત આધ્યાત્મિક ક્ષેત્રમાં અતિ - ઉત્તમ આ સાહિત્યને બહાર પાડવા મેં તથા મારા ગુરૂદેવશ્રીએ
Page #9
--------------------------------------------------------------------------
________________
આગમદ્ધિારશ્રીના ભકત વર્ગ ને અને આગમ મંદિરના ટ્રસ્ટી ગણને પ્રેરણા કરી અને આગદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિની સ્થાપના થઈ. પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. સા. પ. પૂ. આચાર્યદેવશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. સા. અને પ. પૂ. આચાર્યદેવશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા.નાં મંગલ આશીર્વાદ અને પ. પૂ. આચાર્યદેવશ્રી કંચનસાગરસૂરીશ્વરજી મ. સા.નું માર્ગદર્શન પણ પ્રાપ્ત થયાં.
સામાજિક ક્ષેત્રે પ્રસિદ્ધિ પામેલ અનેકવિધ સેવાઓ અર્પવા સાથે અનેક સંસ્થાઓનું સુચારૂ સંચાલન કરનાર, વર્ષો સુધી આગદ્વારક શ્રીની વાણનું પાન કરનાર અને આગમ દ્વારકશ્રીની અનેક સંસ્થાઓમાં અગ્રગણ્ય સેવા આપનાર શ્રી અનુભાઈ ચીમનલાલ, શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી, શ્રી શાન્તિચંદ્ર છગનભાઈ ઝવેરી, શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી, શ્રી નિરંજન ગુલાબચંદ શેકસી, શ્રી મફતલાલ ઝવેરચંદ પતિ, શ્રી કુલચંદ જે. વખારીયા જેવા સુવિખ્યાત, ઉત્સાહી અને કર્મક કાર્યકર્તાઓ આ સંસ્થાને પ્રાપ્ત થયા. - પ્રભાવતીબેન છગનલાલ સરકારે સંસ્થાના સ્થંભ બનવાનું સ્વીકાર્યું. અનેક સંઘો, વ્યક્તિઓ અને સંસ્થાઓને સારે સાથ મળે, જેથી અસહ્ય મોંઘવારીમાં પણ ફક્ત એક જ વર્ષ જેટલા અલ્પ સમયમાં જ પર્વમહિમા દર્શન, દેશના મહિમા દર્શન અને આનંદ પ્રવચન દર્શન જેવા વિશાળકાયગ્ર સમાજને ચરણે મૂકી શક્યા અને આ ષોડશક પ્રકરણ દર્શન” નામના ચોથા પુસ્તક (ગ્રન્થ)ને પ્રકાશિત કરતાં અને આનંદ અનુભવીએ છીએ.
પિડશક ભાગ-૧ તથા ઢરા અને ગુરૂમંત્રમાં ઉત્તરાર્થના પોડશક અંગેનાં પ્રવચને તે જ આ ડિશક પ્રકરણ દર્શન છે. અનેકવિધ મુશ્કેલીઓ હોવા છતાં શ્રી લાલચંદભાઈ કે. શાહે મુદ્રણ અંગેની સંપૂર્ણ જવાબદારી ઉઠાવી લીધી તેથી આ કાર્યને સારે વેગ મળે છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
( ૭ )
મારા દરેક કાર્યોમાં સહભાગી બનનાર ગણિ શ્રી નરદેવસાગરજી સ., ગણિ શ્રી અશોકસાગરજી મ., ગણિ શ્રી કલ્યાણસાગરજી મ., ગણિ શ્રી ચંદ્રાનન સાગરજી મ., મુનિશ્રી પવન સાગરજી મ., તેમજ ખાલમુનિરાજશ્રી દિવ્યાનંદસાગરજી મહારાજના પણ સહુકાર નોંધપાત્ર છે. સાવધાની છતાં રહેલ હોય તે મુદ્રણ અંગેની અશુદ્ધિ દૂર કરી વાંચવા વિન’તી
દર વખતની માફક આ ષોડશક પ્રકરણ દેશન” પુસ્તકના ટાઈટલ ચિત્રની કલ્પના, તેમજ તેનુ' આલેખન પૂ. મુનિરાજ શ્રી હેમચંદ્રસાગરજી મ. સા. તરફથી પ્રાપ્ત થયેલ છે.
વૈશાખ સુદ ૩, ૨૦૩૮ વાલકેશ્વર-મુંબઇ
સમ
પૂ. આગમાદ્દારકની વાણીસાગરના કેટલાંક નવાં બિંદુઓ
૧. પવ મહિમા દેશન
૨. દેશના મહિમા દશન
નિત્યોદય સાગર ગણિ
૩. આનંદુ પ્રવચન દેશન ૪. ષોડશક પ્રકરણ ન
ક્રિ મત
રૂા. ૨૫-૦૦
શ. ૨૫-૦૦
રૂા. ૨૫-૦૦
31. 24-00
Page #11
--------------------------------------------------------------------------
________________
શ્રી શંખેશ્વર પાશ્વનાથાય નમઃ આગમેદ્ધારક પ્રવચન પ્રકાશન
સમિતિનું નમ્ર નિવેદન
(ટ્રસ્ટ રજીસ્ટર્ડ નંબર ઈ-૨૭૨૧ મુંબઈ) શ્રી આગમશાસ્ત્ર એ જૈન સાહિત્યને મૂળ ભૂત ખજાને છે. વીતરાગ પરમાત્માએ અર્થ થી આપેલી દેશનાને ગણધર ભગવંતે એ સૂવબદ્ધ કરી ગૂંથી. તે વાણીને વિક્રમની પાંચમી શતાબ્દિમાં દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણે પુસ્તકારૂઢ કરી અને અનેક બહુશ્રુત જ્ઞાની ગીતાર્થોએ ચૂર્ણિ ટીકાઓ વગેરે લખી, તેમાં વૃદ્ધિ કરી,
આ આગમિક મહાપુરુષની પરંપરામાં વીસમી સદીમાં અગમેદ્ધારક પૂ. આચાર્ય દેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. નું નામ ખૂબ જ મહત્ત્વનું રહ્યું છે, જેમણે હસ્તલિખિત આગમગ્રન્થનું જીવનભર સંશોધન કરી સતત પરિશ્રમ કરી તેમને મુદ્રિત કરાવ્યા, એટલું જ નહિ, કિંતુ તાત્વિક વિચારણાથી ભરપૂર, તર્ક અને દલિલેથી યુક્ત શાસ્ત્રીય વિષયનું ખૂબ જ ઊંડાણથી તલસ્પર્શી, આગની ચાવીઓ સમાન પ્રવચને આપી અનેક આત્માઓને ઉદ્ધાર કર્યો.
આવાં તાત્ત્વિક અને સાત્વિક પૂજ્ય શ્રીનાં પ્રવચને તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્યએ લખી, સંકલન કરી, પુસ્તક રૂપે પ્રકાશિત કર્યા હતાં, પરંતુ તેમાંના ઘણાં આજે મળતાં નથી અને કેટલાં અમુદ્રિત પણ છે. અનેક તત્ત્વજિજ્ઞાસુઓ આગમિક તાત્વિક વાણીથી વંચિત ન રહે તે હેતુથી પ. પૂ. શાસનપ્રભાવક પૂ. આચાર્ય દેવશ્રી દર્શનસાગરસુરીશ્વરજી મ. સાહેબ તથા તેઓશ્રીના શિષ્ય સંગઠન પ્રેમી ગણિશ્રી નિત્યોદયસાગરજી મ. સાહેબની પ્રેરણાથી આગમેદ્વારકશ્રીનાં તમામ પ્રવચનોને પુનઃમુદ્રણ કરવા આગામે દ્ધારક
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રવચન પ્રકાશન સમિતિ
સ્થાપિત કરવામાં આવી છે. શ્રેયસ્કરી આગમિક સેવાને લાભ લેવા માટે નીચેની જનાઓ મૂકવામાં આવે છે – રૂ. ૫૦૦૧ પાંચ હજાર એક આપનાર “શ્રુત સમુદ્ધારક” કહેવાશે
ને ફેટ પુસ્તકમાં મૂકવામાં આવશે તથા સંસ્થાના સર્વ
પ્રકાશન તેમને ભેટ અપાશે. રૂ. ૨૫૦૧ પચ્ચીસો એક આપનાર “શ્રુતભકત” કહેવાશે ને તેમને
સંસ્થાનાં તમામ પુસ્તક ભેટ અપાશે. રૂ. ૧૦૦૧ એક હજાર એક આપનાર “આજીવન સભ્ય ગણશે.
ને તેમને સંસ્થાનાં તમામ પુસ્તક ભેટ અપાશે. રૂ. ૫૦૧ પાંચસો એક આપનાર “શ્રુત સહાયક ગણાશે ને તેમને
સંસ્થાનાં નવાં પ્રકાશને ભેટ અપાશે. આવા મહાન કાર્યો પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબની પ્રેરણાથી, શ્રી સંઘ તથા દાનવીરેની સહાયથી જ થઈ શકે તેથી દાનવીરેને આજે જ પિતાના તરફથી તથા શ્રી સંઘના જ્ઞાનખાતામાંથી બને તેટલી વધુમાં વધુ રકમ મેકલી લાભ લેવા નમ્ર વિનંતી.
ટ્રસ્ટ રજીસ્ટર્ડ નં. ઈ. ૨૭૨૧ (મુંબઈ)
નિવેદક
“આગમેદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિ ટ્રસ્ટીગણું ૧ શ્રી અનુભાઈ ચીમનલાલ ઝવેરી
અમદાવાદ, છે અમરચંદ રતનચંદ ઝવેરી
મુંબઈ , શક્તિચંદ્ર છગનભાઈ ઝવેરી
સુરત » પુષસેન પાનાચંદ ઝવેરી
મુંબઈ , નિરંજન ગુલાબચંદ શેકસી
મુંબઈ ૬ મફતલાલ ઝવેરચંદ પંડિત
અમદાવાદ, છ , ફૂલચંદ જે વખારીયા
સુરત
Page #13
--------------------------------------------------------------------------
________________
(૧૦), આગમોદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિના નામને ડ્રાફટ અથવા ચેક નીચેના સ્થળે રકમ મેકલી શકાશે. ૧ શ્રી અનુભાઈ ચીમનલાલ એન્ડ ૩ શાન્તિચંદ્ર છગનભાઈ ઝવેરી બધર્સ
આગમેતારક સંસ્થા ગોપીપુરા છે. ૫૦૩-૩, પાંચકુવા અમદાવાદ–૨ આગમમંદિર રોડ, સુરત-૨ ફોન-૩૮૮૦૫
ફન-૨૮૧૪૯ ૨ શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી ૪ શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી
૭૦૭, સ્ટોક એક્ષચેંજ ટાવર ભાવના ફેબ્રીક્ષ શેર બજાર
૩૩૬, કાલબાદેવી રેડ દલાલ સ્ટ્રીટ મુંબઈ-૪૦૦૦૨૩ મુંબઈ ૪૦૦૦૦૨ નં-ર૭૦૭૧૨
ફેન–૩૧૯૭૨૫
ધીરપુરુષનું આચરણ કયું?
" પપકાર परउवयारमईए सताएवि य अहव सामथ। थोवाण तत्थ केसिपि पुन्नपब्भारकलियाण ॥ तम्हा अत्तुवगारमि साहिए परोवयारमूल मि । धीरपुरिसाणुचिन्ने परोवयारमि जइयव्व ॥
ભાવાર્થ-કેટલાક ભાગ્યશાળીઓને જે કે પરેપકારની જ બુદ્ધિ હોય છે. તે પણ તે પોપકાર કરવાને લાયકનું સામર્થ્ય કેઈક જ મહાભાગ્યશાળીઓને હોય છે. માટે પરોપકારના
મૂળ કારણભૂત આત્માઓને ઉપકાર સિદ્ધ કરીને બુદ્ધિશાળી Eા (વા) ધીર, વીર પુરુષોએ અનેક સતતપણે આચરેલા પરેપકારને વિષે પ્રયત્ન કરે જ જોઈએ.
માલધારીય હેમચંદ્રસૂરિ
Page #14
--------------------------------------------------------------------------
________________
મુંબઈ
શ્રી આગમહારક પ્રવચન પ્રકાશન સમિતિ સહાયક મહાનુભાવોના નામો
કૃતસસસુદ્ધારક શ્રી. પ્રભાવતીબેન છગનલાલ સરકાર
મુંબઈ-૬ , વાડીલાલ સારાભાઈ ચંદ્રપ્રભસ્વામી-જૈન દેરાસર પ્રાર્થના સમાજ શેઠ શ્રી મતીશાહ આદીશ્વર જૈન ટેપલ ટ્રસ્ટ ભાયખલા છ મોતીશાહ અમીચંદ સાકરચંદ ચેરીટેબલ ટ્રસ્ટ-પાલીતાણા , ઝવેરચંદ પ્રતાપચંદ સુપાર્શ્વનાથ જૈન સંઘ ઉપાશ્રય
વાલકેશ્વર, મુંબઈ૬ શ્રી. વિજયદેવસૂરસંઘની પેઢી, ગેડીજી મહારાજ જૈન દેરાસર ધમાદાખાતાં
મુંબઈ , મતીધરમકાંટાના ઝવેરીભાઈએ , ભવાનીપુર જૈન શ્વે. મૂ. સંઘ
કલકત્તા શેઠ શ્રી. રતનચંદ ગુલાબચંદ જૈન ઉપાશ્રય
સૂરત (ગણિ શ્રી. કલ્યાણસાગરજીની પ્રેરણાથી) શ્રી. મહાવીર જૈન વે. મૂ. સંઘ-ઓપેરા
અમદાવાદ, (ગણશ્રી મહાયશ સાગરજીની પ્રેરણાથી) શેઠ શ્રી. ધીરજલાલ મોહનલાલ અ.સૌ. તારાબેન ધ્રાંગધ્રાવાળા મુંબઈ
અમરચંદ રતનચંદ ઝવેરી પુષ્પસેન પાનાચંદ રૂપચંદ ઝવેરી નિરંજન ગુલાબચંદ ચોકસી ફૂલચંદ જે. વખારીઆ
સુરત શેઠ શ્રી. મેતીશા લાલબાગ જૈન ચેરીટીઝ
શ્રુતભકત શ્રી. રિખવદેવજી મહારાજની પેઢી
ઝગડીયાતીર્થ ” ગોવાલીયા ટેક (આરાધના) જૈન સંઘ” કલ્યાણ પ્રાશ્વનાથ જૈન સંઘ, ચપાટી શ્રી. મરીન ડ્રાઈવ જૈન સંઘ-પાટણ મંડળ
મુંબઈ
મુંબઈ
૨૬ ઝવેરી
મુંબઈ
Page #15
--------------------------------------------------------------------------
________________
(૧૨)
- આજીવન સભ્ય , શ્રી. મીઠાભાઈ કલ્યાણચંદ ધમકંડ : - (પ. પૂ. આ. શ્રી. ચિદાનંદ સાગરસૂરીશ્વરજી મ. ની પ્રેરણાથી) ” પાર્શ્વનાથ શ્વે. મેં સંઘ. ઘાટકે પર
મુંબઈ (પ. પૂ. ગણિશ્રી જિતેન્દ્રસાગરજી મ.ની પ્રેરણાથી) શેઠ શ્રી. રતિલાલ પાનાચંદ ડેરવાળા,
વડેદરા, (પ. પૂ. ગણિ. ચંદ્રાનમસાગરજી મ.ની પ્રેરણાથી) શ્રી શામળાની પોળ જૈન સંઘ
અમદાવાદ શ્રી. મંછુભાઈ દીપચંદ ધર્મશાળા
પ. પૂ. સા શ્રી. મૃગેશ્રીજી મ.ની પ્રેરણાથી છે મંછુભાઈ દીપચંદ ધર્મશાળાની બહેને તરફથી- સુરત
જૈને આનંદ પુસ્તકાલય ” નાનચંદ ધન્નાજી ટ્રસ્ટ” શાન્તાક્રુઝ જૈન સંઘ ” ઘાટકોપર મુનિસુવ્રતસ્વામી જન દેરાસર પિઢી શ્રી સુરેન્દ્રનગર જૈન સંઘ (ગણિ શ્રી અભ્યદય સાગરજીની પ્રેરણાથ)
શ્રુત સહાયક શ્રી. વેજલપુર જૈન સંઘ,
(પ. પૂ. આ. શ્રી. ચિદાનંદ સાગર સૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાર્થી.) ” પરમાનંદ જૈન સંઘ,
અમદાવાદ - (પ. પૂ. આ. શ્રી. કંચન સાગર સૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી.) » બીજોવા જૈન સંઘ,
બીજોવા ” (પ. પૂ. આ શ્રી. વિજય ઈન્દ્રદિન સૂરીશ્વરજી મ.સાની પ્રેરણાથી.) ” ભાન્ડપ જૈન સંઘ,
(૫. પૂ. ગણિ. શ્રી. જીતેન્દ્ર સાગરજી મ.ની પ્રેરણાથી.) ” મીઠાભાઈ કલ્યાણચંદ ધર્મકુંડ
કપડવંજ, - (પ. પૂ. ગણિી . નરદેવસાગરજી મ.ની પ્રેરણાથી.)
મુંબઈ
મુંબઈ
Page #16
--------------------------------------------------------------------------
________________
મુંબઈ
મુંબઈ મુંબઈ
(૧૩) વે. તપગચ્છ સંઘ, (પ. પૂ. ગણિી નરદેવ સાગરજી મ.ની પ્રેરણાથી.) ” ખાનપુર જૈન સંઘ,
અમદાવાદ (પ. પૂ. ગણિશ્રી મહાયશ સાગરજી મ.ની પ્રેરણાથી) ” તીથરંજન વિહાર ખાનપુર,
અમદાવાદ (સાધ્વીજી મ. શ્રી. ગુદયાશ્રીજી મ.ની પ્રેરણાથી) ” આદરિયાણું વિશાશ્રીમાળી જૈન સંઘ,
આદરિયાણું. ” પ્રીન્સેસ સ્ટ્રીટ લુહારચાલ જૈન સંઘ,
(મુનિશ્રી કલ્પવર્ધન સાગરજીની પ્રેરણાથી) ” બોમ્બે મેટલ એન્ડ એજી ટુલ્સ કંપની > રાજસ્થાન જૈન સંઘ–ડેગરી,
(ગણિશ્રી ચંદ્રાનનસાગરજીની પ્રેરણાથી) તપાગચ્છ જૈન સંઘ
જયપુર (બાલમુનિશ્રી દિવ્યાનંદસાગરજી મ.ની પ્રેરણાથી) » કાન્તિલાલ કાળીદાસ, શામળાની પિળ, ” ચાણસ્મા જૈન મહાજન પેઢી.
ચાણસમા (મુનિશ્રી રાજતિલકસાગરજી મ.ની પ્રેરણાથી.) શેઠ શ્રી કાન્તીલાલ જેકીશનદાસ વખારીયા
સુરત ” શ્રી અમૃતલાલ જેકીશનદાસ વખારીયા
સુરત શ્રી. સેજત જૈન સંઘ (સાધ્વીજી શ્રી. રત્નત્રયાશ્રીજી મની. પ્રેરણાથી.) * લીંબડી જૈન સંઘ (મુનિશ્રી. ન્યાયવર્ધનસાગરજી મ.ની પ્રેરણાથી.) ” નવરંગપુરા જૈન સંઘ,
(સાધ્વીજી શ્રી પ્રવિણ શ્રીજી મ.ની પ્રેરણાથી.) શ્રી અંધેરી (ઈસ્ટ) બેને તરફથી (સાધ્વીજી શ્રી સુશીમાશ્રીજીની પ્રેરણાથી)
મુંબઈ શ્રી વાવ તપગચ્છ સંઘ (ગણિ શ્રી નરદેવસાગરજીની પ્રેરણાથી) વાવ
અમદાવાદ
અમદાવાદ,
Page #17
--------------------------------------------------------------------------
________________
原网网防
પ્રસ્તાવના
防烧限
માહેશક પ્રકરણ
આ સંસ્કૃતમાં પદ્યમાં આર્યો’ છંદમાં રચાયેલી નાનકડી કૃતિ
છે. એ સેાળ વિભાગેામાં વિભક્ત છે. દરેક વિભાગને અધિકાર’ કહે. વામાં આવ્યા છે. પહેલાં પદર અધિકારામાં સેાળ સોળ પદ્યો છે, જ્યારે સેાળમામાં છેલ્લામાં સત્તર પધો છે. આમ પદ્યની સંખ્યાને લઈને આ કૃતિનું નામ ધેાડશક' પડાયું છે એમ જોઇ શકાય છે. નામની બાબતમાં એ પૂર્વગામી સિદ્ધસેન દિવાકરની દ્વાત્રિ શબ્દ દ્વાત્રિંશિકાને અનુસરે છે. ગ્રન્થકારે પોતે આ નામ ષોડશકમાં તે આપ્યું નથી. પ્રત્યેક અધિકારને ષોડશક' કહેવા ઉપરાંત એ દરેકનુ વિશિષ્ટ નામ છે. સેાળ ષોડશકનાં નામ નીચે મુજબ છે :–
(૧) ધર્મ પરીક્ષા, (૨) દેશના કિવા સદ્ધદેશના, (૩) ધમðલક્ષણ, (૪) ધ સ્કુલિંગ, (૫) લેાકેાત્તર—તત્ત્વપ્રાપ્તિ, (૬) જિનમદિર, (૭) જિનખિમ્મ, (૮) પ્રતિષ્ઠાવિધિ, (૯) પૂજાસ્વરૂપ, (૧૦) પૂજાફલ, (૧૧) શ્રુતજ્ઞાનલિંગ, (૧૨) દીક્ષાધિકાર, (૧૩) ગુરુવિનય, (૧૪) ચાગભેદ, (૧૫) ધ્યેય-સ્વરૂપ અને (૧૬) સમરસ. વ્યાખ્યાનાનુ વિહ`ગાવલેાકન
ખાળ જીવા, મધ્યમ જીવા અને પંડિત જીવા-આ ત્રણને ઉદ્દેશીને રચાયેલા ષાડશકના બીજા ધેાડશકના ખારમા પદ્મના વિવરણુરૂપ આ વ્યાખ્યાની તરફ દૃષ્ટિપાત કરતાં જણાય છે કે વચનની આરાધના વડે ખરેખર ધર્મ છે એ વાત વિસ્તારથી દાખલા-દલીલે અને કિસ્સા–કહાનીઓ દ્વારા સમજાવાઈ છે. પ્રત્યેક વ્યાખ્યાનના અંતે સવાલે રજૂ કરી એના ઉત્તર આગળ વિચારાશે એમ કહ્યું છે. અહીં જે પ્રત્યેક
Page #18
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાનના અંતમાં “અગે વર્તમાન” એ જે નિર્દેશ છે તેને અર્થ આપણે વિચારશું.
અગ્રે વર્તમાન–“આગળના કાળે જે જે બને તે ખરું” આમ આને અર્થ કરાય છે. સાધુ કે સાધ્વીને ભિક્ષાર્થે ગૃહસ્થ તરફથી વિનંતી કરાય ત્યારે તેમની તરફથી “વર્તમાન જોગ એ ઉત્તર અપાય છે, ખપગી ભિક્ષા આપ્યા બાદ વિશેષ આપવાને માટે કે અન્ય કેઈએષણય પદાર્થ આપવા માટે વિનંતી કરાય ત્યારે પણ તેઓ વર્તમાન જોગ” કહે છે, આને પણ અર્થ “અગ્રે વર્તમાન” છે.
પૂ. આગમે તારકને અભ્યાસ ઉપટિયે નથી, પણ ખરેખર તલસ્પર્શી છે. આની પ્રતીતિ કરાવવા માટે આ વ્યાખ્યાનમાં અપાયેલાં કેટલાંક લક્ષણો આપ્યાં છે.
અતિશય–દુનિયામાં બીજે ન હોય ને તે કઈક જ બતાવી શકે તે અતિશય
અરિહંત-વીસ સ્થાનક આરાધી જિનનામકર્મ બાંધી (પ્રાય: દેવલોકમાં ગયા ને ત્યાંથી આવીને થયા તે અરિહંતે.
જેમની પુણ્યપ્રકૃતિ વિચિત્ર હોય તે “તીર્થકર યાને “અરિહંત.”
આરાધના–શાસ્ત્રોનું કથન અને તે કથનની વેશ્યા સાચી માનીને અમલ કરવાની ધારણા રાખીને જે પ્રવૃત્તિ કરાય તેનું નામ “આરાધના”
આય ને અનાર્ય–ડા અપરાધમાં હકાર, વધારે અપરાધમાં મકાર અને બહુ અપરાધમાં ધિક્કાર એ-ત્રણ નીતિઓ જેમાં (જે જગ્યા પર) પ્રવર્તે તે “આર્ય. તે સિવાયને અનાય.'
જ્યાં ધર્મની પ્રવૃત્તિ હય, સ્વપ્નામાં પણ ધર્મના અક્ષરે હેય તે “આર્ય અને જ્યાં સ્વપ્નામાં પણ ધર્મ એવા અક્ષરે ન આવે તે “અનાર્ય
આદેશ–જ્યાં તીર્થકર, ચક્રવર્તીએ, વાસુદેવે અને બળવો ઉત્પન્ન થાય (થયા), છે અને થશે તેવા જ દેશે આર્ય ગણાય; અને તે સિવાયના બીજા બધા “અનાય
Page #19
--------------------------------------------------------------------------
________________
(૧૬) કયા–જીવના ભાગીદાર જે હોય તે પ્રચાર કોધ–ક્રિોધ એટલે આત્મજવર ચિત્ત–ચલાયમાન વિચારોનું સ્થાન તે ચિત્ત
જડ જીવન આ જ પિતાનું જીવપણું, જડને ત્યાં ગરાણે મૂક્યું માટે તેનું નામ “જડ જીવન
જેલ–જેમાં જગતને વ્યવહાર ન હોય તે જેલ
જેન-કર્મબંધના કારણ તરીકે અજ્ઞાન અને અવિરતિને માનનાર તે જૈન
દ્રવ્ય-કૃત–સર્વજ્ઞ ભગવાન સિવાય બીજે બેલે તેનું નામ દ્રવ્યકૃત
ધમ–દુર્ગતમાં જતા જેને રેકે તેવું અનુષ્ઠાન કે જે સદ્દગતિ ન મળતી હોય તે તે મેળવી આપે તેનું નામ ધર્મ
ધ્યાન–ચિત્તને જે અસ્થિર અધ્યવસાય તે ધ્યાન નાસ્તિક–શૂન્ય સરવાળાના સરવૈયાવાળા (તે) “નાસ્તિકે
પુણ્ય–જે (શુભ વસ્તુ)ને અંગે નિકાશને પ્રતિબંધ ન હોય તે પુણ્ય
પુરુષાર્થ અનિષ્ટ દૂર કરી પ્રતિબંધને દૂર કરી ને ઈષ્ટ સિદ્ધિ કરે તે જ પુરુષાર્થ
કૂવડ–રાઈ થયા પછી ચૂલા સળગાવે તે તે ભૂવડે
બાળક, મધ્યમ બુદ્ધિ અને બુદ્ધ–ચાલુ રિવાજને માત્ર દેખે તે બાળક, રીતિને તપાસે, અવારનવાર પ્રસંગ પડયે જે કરવાનું હેય તે કરે, તે દેખે તે મધ્યમ બુદ્ધિ અને તત્વને પરખે તે “બુદ્ધ
બુધ-આગમના રહસ્યની પરીક્ષામાં ઉતરનાર તે “બુધ
ભક્તિ–સર્વશક્તિમાન તીર્થંકરનાં વચનને અંગે પ્રવર્તવું તેનું નામ “ભક્તિ
ભટકતી ને રખડતી પ્રજા મેળવીને લઈ જનાર તે “ભટક્તી પ્રજા અને મેળવેલું મેલી જાય તે રખડતી પ્રજા
Page #20
--------------------------------------------------------------------------
________________
(૧૭) મહેલ–જેમાં જગતને વ્યવહાર હોય તે “મહેલ
વચનની આરાધના–વચનમાં કહેલી વાત સમજવી અને તે પ્રમાણે વર્તાવ કર તેનું નામ “વચનની આરાધના”
શ્રત–તીર્થકરે જે વચનગથી કહ્યું તે “શ્રુત' સિદ્ધપણું–કાળને કેળિયે કરનાર એક જ વસ્તુ તે “સદ્ધપણું
સૂક્ષ્મ નિગદ–કઈ પણ જગ્યા પર શરીરની ભાગીદારી હેય તે તે “સૂમ નિગોદ’
હિન્દુ-એક ભવથી બીજે ભવ, ત્રીજે ભવ, ચોથે ભવ, પાંચમે ભવ–આમ ભવાંતર કરનાર આત્મા તે હિન્દુ
મૂળ–વ્યાખ્યાતા પિતાના ગાંઠની કઈ વાત કહેતા નથી. જાણે કેઈ ને કઈ પ્રૌઢ અને પ્રાચીન ગ્રંથને આધાર લીધા વિના તેઓ એક ડગલું પણ ભરવા ઈચ્છતા ન હોય એમ લાગે છે. દા.ત. “દાન શીલ લાવવામાં ગણે, એ હકીકત જે એમણે કહી છે તે અધ્યાત્મકલ૫કમ (અધિ ૯)ના નિમ્નલિખિત નવમાં પદ્યને લક્ષીને છે. "वश मनो यस्य समाहित स्यात्
किं तस्य कार्य नियमय मैश्च । हत मनो यस्य च दुर्विकल्पैः િત ા નિયમ? I )
દાર્શનિક મુદ્દાઓ જૈન દર્શનની વિશિષ્ટતા–જૈન દર્શન ઈતર દશનેથી કઈ કઈ બાબતમાં જુદું પડે છે તે હકીકત પ્રસંગે પાત અપાઈ છે – સમજાવાઈ છે.
(૧) પરમેશ્વરની બાબતમાં જૈનેએ એને “બતાવનાર' તરીકે માન્યું છે, જ્યારે બીજાઓએ એને “બનાવનાર તરીકે માન્ય છે.
(૨) “કર્મ બાંધ્યાં તે ભેગવવાં જ પડે એ સિદ્ધાંત જૈનેને નથી.
જૈનેતર તમામ કહે છે કે કરે તે ભેગવે તે જૈને નહિ કહે. જે ને તે એમ કહે કે “જેટલે છૂટે નહિ, જેટલાં પચ્ચકખાણ ન કરે તેટલે ભારે થાય અને તેટલે જ ભગવટો કરવો પડે.
Page #21
--------------------------------------------------------------------------
________________
(૩) જૈનેતને જ્ઞાન તે ભાડૂતી; જેને જ્ઞાન તે ઘરનું ગણાય.
(૪) જેનેને મિક્ષ તે ગુણને દરિયે ત્યારે બીજાઓને મોક્ષ તે શૂન્ય.
કેવળીનું સ્વરૂપ અને સામર્થ્ય-કેવળજ્ઞાનીનું સ્વરૂપ વિચારતાં કહ્યું છે કે “કેવળજ્ઞાની થયા હોય તેને સૂત્રનું આલંબન ન હોય.”
કેવળજ્ઞાનીને શાસ્ત્રમાં આમ કહ્યું છે માટે હું કહું છું તેમ નહિ.” કેવળી નિસર્ગ સમકિતવાળા છે, માટે તે શ્રોતાને વિષય નથી.”
કેવળજ્ઞાનીઓ પણ પુણ્ય પ્રકૃતિએ સરખા હોતા નથી, આત્માના ગુણે અંગે સરખા હેય.
“જ્યારે કેવળી “ક્ષપક શ્રેણિ માંડે ત્યારે એમની એટલી બધી તાકાત છે કે જગતના સર્વ જીવનાં જેટલાં કર્યો છે તે બધા ભેગા થઈને એક જ આત્મામાં આવે તે તેને એઓ અંતર્મુહૂર્તમાં બાળીનાખે”. આમ એમનું સામર્થ્ય નિરૂપાયું છે.
સામાન્ય કેવળી અને તીર્થકરમાં ફરક–આબત વિચારાઈ છે.
તીર્થકર-નામકર્મ–આ એક પ્રકારનું નામ-કર્મ છે. એની કેટલીક વિશેષતા વિચારાઈ છે.
(૧) આ નામ-કર્મ બંધાય ત્યારથી પેલાતું જાય. “ક્ષપક શ્રેણિ માંડે કેવળજ્ઞાન જ થવા માટે બે ઘડી બાકી હોય ત્યાં સુધી એ પિષાવું જોઈએ. આ કર્મ સિવાયના કઈ પણ કર્મમાં બંધ-ઉદયથી ષિાવાને નિયમ નથી.
(૨) આ તીર્થંકર-નામકર્મ ત્રીજે ભવે નિયમિત થાય અને એ પિષાતું રહે. વળી એ લાગલગાટ રહે.
. (૩) જગતના ઉદ્ધારની ભાવના માટેનું તીર્થંકર-પદ એ અનેક જન્મની લાગલગાટની કમાઈ છે.
(૪) શાસ્ત્રકારોએ ૧૨૦ પ્રકૃતિએને જે બંધ જણાવ્યું તેમાં આહારક—શરીર, આહારક-અંગોપાંગ અને તીર્થકર—નામ કર્મ એ ત્રણને જ સારી ગયું. આ ત્રણ જ પ્રકૃતિઓ આત્માની નિર્મળતા
Page #22
--------------------------------------------------------------------------
________________
થાય ત્યારે જ બંધાય, જ્યારે બાકીમાં ૧૧૭ આત્માની મલિનતાથી બંધાય. વળી ઉપર્યુક્ત ત્રણ પ્રકૃતિ પીકી પહેલી બેમાં સંયમ કારણ છે, જ્યારે ત્રીજમાં–તીર્થકર-નામકર્મમાં સમ્યકૃત્વ કારણ છે.
અભવ્યનું સ્વરૂ૫–આ વિચારતાં એમ કહેવાયું છે કે જ્ઞાન તે દરેક આત્મામાં સર્વપણાનું રહેલું છે. એ હિસાબે તે અભને પણ કેવળજ્ઞાનાવરણ કર્મ છે એમ મનાયું છે.
એ વાત છે કે અભને શાસન રુચતું નથી, પણ શાસનમાંથી માનસન્માન મળતું હોવાથી એનાથી છૂટાતું નથી.
અભવ્ય જીવને સાધુપણું–મહાતપણું આવે તે ઢીંગલીના શણગાર જેવું છે. - ભવની ગણત્રી—ભવની ગણત્રી સમ્યફવથી છે નહિ કે ચારિત્રથી. - મદ્રક અને કાલોદાયિ—મક શ્રાવકે મિથ્યાત્વી કાલેદાયિને કેવી યુતિ-પ્રયુક્તિનાં વચન ઉચ્ચારીને પરાસ્ત કર્યો એ એણે ઉચ્ચારેલાં વચને આરાધકને છાજે તેવાં હતાં. એ વિયાહપણુત્તિ (સં. ૨૧ ઉ. ૨, સુ)માં જીવાસ્તિકાયનાં ૨૧ અભિવચન અપાયાં છે. તેમાં “હિંદુઓ પણ છે. એને અર્થ એક ભવથી અન્ય ભવ કરનાર છે એમ વ્યાખ્યાતાએ કહ્યું છે. વિશેષમાં એમણે હિડ અને એ હિન્દુ બેને એક ગણેલ છે. આ દષ્ટિએ જેને પણ હિન્દુ છે.
નિસીહ (ઉ. ૧૦)ને ભાસ (ગા. ૨૮)ની ગુણિ (ગળ્યાંક ૩, પૃ. ૫૭૨) મા કાલકાચાર્યની કથામાં “ર હિન્દુ છે. આમ હિન્દુસ્તાન માટે હિન્દુઓને દેશ’ એ પ્રગ–અર્થ આ ચણિણ કરતાં પ્રાચીન કોઈ જન કે અજૈન ભારતીય કૃતિમાં હોય એમ જાણવામાં નથી.
અવેસ્તન વેન્દિદાદ (૧.૧૮)માં હપ્ત હિન્દુ એ ઉલ્લેખ છે અને કેરિયસ કે જે ઈ. સ. પૂર્વે પ૨૨-૪૮૬ માં થઈ ગયે તેના બહિસ્તાન ખડક પરના શિલાલેખમાં સ્પષ્ટપણે હિ(ન)દુએવો ઉલ્લેખ છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
(ર)
* હિન્દુકુશ–હિન્દુ સંબંધી વિચાર કરતાં મને હિન્દુકુશ’ શબ્દનું અને હિન્દુઓને લગતે અંકુશ એવી એની રમુજમાં સૂચ વાતી વ્યુત્પત્તિનું પણ સ્મરણ થાય છે. આવું નામ નિસહયુણિમાં કેઈ સ્થળે વપરાયું છે એમ સ્કુરે છે. - હિન્દુકુશને પરામિએસ કહેલ છે. એને માટેનું સંસ્કૃત નામ ઉપરિશ્યન છે, જ્યારે અવેસ્તામાં એને “ઉપાઈ રિ-સએન” કહેલ છે. હિંદુકુશને કેકસસનું અપષ્ટ રૂપ ગણે છે આ નામ આ પર્વતની હારમાળાને મેસેડેનિયને એ-ગ્રીકેએ આપ્યું હતુંકાબુલ નદીની ઉત્તરે આવેલી હારમાળાના પર્વતને નિષધ' કહે છે. આ નિષધ' શબ્દ પરેપનિસાસમાં હોય એમ મનાય છે. ગ્રીકના પોપનિસદે પરુ અને નિષધ એ બે શબ્દની વચ્ચે “પને પ્રક્ષેપ કરવાથી બન્યું છે એમ પણ સુચવાય છે. - યત (૮, ૩૨)માં ઉચુ-હિન્દવને અને પહેલવીમાં ઉસ-સૂઈન્દ અને ઉસ-ઇન્દમને જે ઉલ્લેખ છે તે શું હિન્દુકુશને અંગે છે ?
આત્માની શકિત–અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વમાંથી નીકળે અને ચૌદમે ગુણસ્થાને જાય એવી આત્માની અજબશક્તિ છે.
સંખ્યા-સવજીવમાં ગર્ભજ મનુષ્યની રાશિ સૌથી ઓછી છે, ૨૯ આંકથી વધારે નથી.
આરાધના–વચનની આરાધના અને વક્તાની આરાધના વચ્ચેને સંબંધ તેમજ ગુણ અને ગુણીની આરાધના વચ્ચે સંબંધ દર્શાવાયેલ છે,
નમો કેમ?–“નમસ્કાર” સૂચવનાર ક્રિયાપદ ન લેતાં અવ્યયરૂપ કેમ લીધું એ પ્રશ્નનો ઉત્તર અપાય છે. ધર્મધ્યાનના ચાર પાયાનું સ્વરૂપ અપાયું છે.
ચમકપાષાણ યાને લેહચુંબક-“ચમક’ શબ્દના ચાર અર્થ થાય છે. એમાંને એક તે “લેહચુંબક છે. ચમકપથ્થર ચમકહાણ અને ચમકપાષાણ એ ત્રણેને તેમજ ચમકબાણને અર્થ પણ લેહચુંબક છે. લેઢાને આકર્ષવાના ગુણવાળું એક દ્રવ્ય તે લેહચુંબક છે. એને
Page #24
--------------------------------------------------------------------------
________________
(૨૧)
અંગ્રેજીમાં લેડન તેમજ મેનેટ કહે છે. આને અંગે કહ્યું છે કે લેહચુંબક લેઢાને ખેંચે પણ પિત્તળ વગેરેને ન ખેંચે.
ન્યાયાચાર્ય યશવિજયગણિકૃત અષજિનાસ્તવમાં નીચેની છઠ્ઠી કડીમાં “ચમકપાષાણું છે
ચમકપાષાણુ જિમ લેહને ખેંચશે
મુક્તિને સહજ તુજ, ભક્તિ રાગે આ ગણિવરે “રાજનગરમંડન શ્રીમહાવીરજિનસ્તવન”ની ચેથી કડીમાં પણ ચમકપાષાણ શબ્દ વાપર્યો છે. પ્રસ્તુત પંક્તિ નીચે પ્રમાણે છે –
ચમકપાષાણ ખંચયે સંચસે લેહને રે કે સંચસે તિમાજ ભગતિ મુગતિનિ મંચસેં મોહને રે કે મંચસેં” ૩
રત્નમંડનગણિએ સુકૃતસાગર (પત્ર ૧૮ અ )માં અને મલયગિરિ સરિએ આવસ્મય ઉપરની વૃત્તિ (પત્ર ૨૫ અ)માં લેહચુંબકના અર્થમાં અયસ્કાન્ત” શબ્દ વાપર્યો છે. આ હરિભદ્રસૂરિએ ધમ્મસંગહણિ (ગા. ૩૭૨)માં આ અર્થમાં લેવલ શબ્દ વાપર્યો છે, અને એની શક્તિ પણ દર્શાવી છે. આ રહી એ ગાથા:
"लोहोवलस्स सती आयत्था चेव भिन्नदेस पि । लोहं आगरिसंती दीसइ इह कज्जपच्चक्खा ॥३७४ ॥
પારસમણિ–પારસમણિને લેતું અડે તે તેનું પણ થાય ચાંદી અડે તે કંઈ ન થાય. એમ એનું સ્વરૂપ દર્શાવી પદાર્થના સ્વભાવની વિચિત્રતાનું પ્રતિપાદન કરાયું છે.
“પારસમણિ એ શબ્દ “સ્પર્શમણિ’નું રૂપાંતર છે એમ કહેવું ઉચિત જણાય છે, કેમકે જિનમંડનગણિએ વિ. સં. ૧૪૯૨ થી ૧૪૯૮ના ગાળામાં શ્રાદ્ધગુણવિવરણ નામના ગ્રન્થના આઠમા ગુણના
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રારંભમાં સ્પર્શ પાષાણી તરીકે જે નીચે મુજબ ઉલ્લેખ પત્ર રદઅમાં કર્યો છે તે આ પારસમણિને લગતે છે એમ લાગે છે – ... "पश्य सत्सङ्गमाहात्म्य स्पर्श पाषाणयोगतः।
लोहं स्वणी भवेत् स्वर्णयोगात् काचा मणीयते ॥"
સેમસુન્દરસૂરિના શિષ્ય જિનકીર્તિસૂરિએ જે દાનકમ્પકમ રચ્યું છે તેના ચોથા પલ્લવમાં ૧૧માં પદ્યમાં “સ્પશમન અર્થાત
સ્પર્શ પાષાણને એટલે કે પારસમણિને ઉલ્લેખ છે અને એના પછીના પદ્યમાં તેજન(મ) તુરિકાને ઉલ્લેખ છે કે જેને આ સ્પર્શ પાષાણેની ખાણુની પાસે રહેલી મટેડી તરીકે ઓળખાવી છે,
નૃસિંહ શર્મા દ્વારા સંકલિત ચમત્કારિક દષ્ટાંતમાલા (નવરાત્રી મહોત્સવની ત્રીજી આવૃત્તિનાં ‘લેહની ડબ્બીમાં પારસ એ નામની એક વાર્તા છે.
ઉપર્યુક્ત ષજિનસ્તવનની ત્રીજી કડીમાં કનકમણિને જે નીચે મુજબ ઉલ્લેખ છે તે જ પારસમણિ હોય એમ લાગે છે –
“કવણ નર કનકમણિ છેડી તૃણ સંગ્રહે?”
- પ્રકીર્ણક બાબતો મને પર્યાવજ્ઞાન કયારે?-ધન, માલમિત વગેરેનું રાજીનામું આપીને નીકળે તેને જ મન:પર્યવજ્ઞાન થાય.
- રાવણનું અભિમાન : રાવણે સીતાનું શીલ ખંડિત કર્યું નથી, કેમકે મરજી વગર એને એ સ્વીકાર કરવા ઈચ્છતું ન હતું. એણે તેમ છતાં સીતાને પાછી ન આપી તેનું કારણ એ દર્શાવાયું કે હું નિર્બળ છું કે એને લાવ્યા પછી આપી દઉં?” એવા અભિમાનને ખાતર એણે રામને સીતા ન લેંપી.
માખીના ચાર પ્રકાર–માખીના ચાર પ્રકારે ગણાવાયા છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
(૨૩)
આ હકીકત પુણ્યના ચાર પુણ્યાનુબંધી અને પાપાનુબંધી એ બે પ્રકાર અને પાપના પણ એ બે પ્રકાર સાથે પણ ઘટાવાય છે એમ સાંભળ્યું છે,
“દહેરાવાસી શબ્દ--દહેરાવાસી' શબ્દ અનુચિત છે એ વાત વિચારાઈ છે.
હિંસા એટલે?— હિંસા પાપનું સ્થાનક છે પણ પાપ નથી” એ વાત દર્શાવાઈ છે.
વ્યવહારુ જ્ઞાન-મરચાંની બળતરા મટાડવાને ઉપાય, ખાજાં ખાતાં એની કરચ પડે, સિંહ આવે ત્યારે કેટલાંક જાનવરે આંખ મીંચે, ડુંગળીને બાળવા છતાં ગંધ ન જાય, ઘાસની ગાંઠડી એવી બંધાય છે કે તેમાં તણખે પડે તે ઉપરનું બળે પણ અંદર બચે ઇત્યાદિ બાબતે, ખેડૂતનું ઉદાહરણ, ગોરના બે પ્રકાર અને શેરિફ એટલે કણ અને એનું કાર્ય શું ? એ હકીકત વ્યાખ્યાતાના વ્યવહારુ જ્ઞાનની વિશાળતાને ખ્યાલ કરાવે છે.
પારખ–કીડી એક જેજને રહેલી ચીજની ગન્ધને પારખે છે. કીડીમાં ગંધ પારખવાની જેટલી શક્તિ છે એટલી આપણામાં નથી.
રસ્તે પારખવાની તાકાત જે કુતરામાં છે તે ભલભલામાં નથી. સનું છે કે પિત્તળ તેની પારખ માટે કટી છે. ચાંદી છે કે કલાઈ છે તેની પારખ માટે લીંપણ છે.
પ્રાચીન કાળમાં રાજાઓ ખાવા બેસતા ત્યારે “ચકેર” પક્ષી રાખતા, કેમકે એ પક્ષીને સ્વભાવ એ કે ઝેરી વસ્તુ હોય તે રાડારાડ પાડે. આને અંગે સમરાઈચચરિય (ભવ ૪, પત્ર ૩૦૬)ની સાક્ષી અપાઈ છે.
ઉપદેશપ્રાસાદ (સ્તમ્ભ ૨, વ્યાખ્યાન ૨૩) માં અવતરણ રૂપે નીચે મુજબનું પદ છે
Page #27
--------------------------------------------------------------------------
________________
(२४) "दृष्ट्वाऽन्नं सविषं चकारविहगो धत्ते विराग दृशोहैं सः कूजति सारिका च वमति क्रोशत्यजमं शुकः । विष्टां मुचति मर्कटः परभृतः प्राप्नोति मृत्यु क्षणात, कौश्चो माति हर्षवांश्च नकुलः प्रीतिं च धत्ते द्विकः ॥" - આને અર્થ એ છે કે ઝેરવાળું અને જોઈને ચકર પક્ષી નેત્રમાં વિરાગ ધારણ કરે છે અર્થાત્ આંખ મીંચે છે, હંસ કૂજન. કરે છે-શબ્દ કરે છે, સારિકાને વમન થાય છે, પિપટ વારંવાર આક્રોશ કરે છે, વાંદરે વિષ્ટા કરે છે, કેયેલ ક્ષણવારમાં મરણ પામે છે, કૌચા રાજી થાય છે, નેળિયે આનંદ પામે છે અને કાગડો પ્રસન્ન થાય છે. છે. હેમવિજયગણિએ વિ. સં. ૧૯૫૭માં કથા રત્નાકર રચે છે. એમાં ૨૬મા પત્રમાં આને અંગે અવતરણરૂપે નીચે મુજબનાં પડ્યો છે –
"विषयदुष्टाशनस्वादात्, काकः क्षामस्वरो भवेत् । लीयते मक्षिका नात्र, विलीना च विपद्यते ॥ १॥ अन्नं सविषमाघ्राय भगः कूजति चाधिकम् । सारिका सविषेऽन्ने तु, विक्रोशति तथा शुकः ॥२॥ विषान्नदर्शनानेगे, चकारस्य विरज्यतः । भ्रियते कोकिलो मत्तः, कौंचा माद्यति तत्क्षणात् ॥३॥ नकुलो हृष्टलामा स्यान्मयूरश्च प्रमोदते । अस्य चालोकमात्रेण विषं मन्दायते क्षणात् ॥ ४ ॥ उद्वेगं याति मार्जारः, पुरिषं कुरुते कपिः । गतिः स्खलति हंसस्य, ताम्रचूडा विरौति च ॥ ५॥" મુદ્રારાક્ષસ (અંક ૨, પૃ. ૫૧)માં સેનાના પાત્રમાં ગચૂર્ણથી
Page #28
--------------------------------------------------------------------------
________________
(૨૫)
ન્યાને વિષમિશ્રિત ઔષધને રખાતાં એ ઔષધના રંગ બદલાઇ ગયાના ઉલ્લેખ છે.
સપ—સંપ કરનાર, વધારનાર અને ટકાવનારમાં કઈ ત્રણ વસ્તુઓ જોઇએ તે નીચે મુજબ દર્શાવાઇ છેઃ——
(૧) કાઈને નુકસાન ન કરવુ.
(૨) ખીજાએ કરેલા ગુનાની ગાંઠ માંધવી નહિ.
(૩) ઉપકારના વખત જવા દેવા નહિ.
કુસપનાં કારણેા—(૧) આપણા (પેાતાના) ગુનાને ઢાંકવા, (૨) પારકાના ગુનાને મોટો ગણીને ગાંઠ બાંધવી અને (૩) ઉપકારના બદલે જવા દેવાએ ત્રણ કુસ'પનાં કારણેા છે.
વિચારની સફળતા કયારે ?—જેનામાં (૧) વસ્તુ કરવાની (તુ મૈં), (૨) વસ્તુ થતી બંધ કરવાની (અતુ મ) અને (૩) વસ્તુ ઉથલાવવાની–ઉલટાવવાની (અન્યથા તુમ) એમ ત્રણ પ્રકારની તાકાત હોય તે મનુષ્ય વિચાર કરે તે એ સફળ થાય.
કાયની સિદ્િ—નિશ્ચય એ કાર્યની પહેલામાં પડેલી ભૂમિકા છે. કાનાં સાધનેાની સાચી અને પૂરી સમજ એ એની બીજી ભૂમિકા છે. એમાં પ્રવૃત્તિ કરવી એ એની ત્રીજી ભૂમિકા છે. નિશ્ચય, સમજ અને રચના ત્રણ થાય તે જ કાય થાય
કિસ્સા–કહાનીઓ—સાંઢણી અને ડાસીની વાત, આ સા આ ફ્સા'ના કિસ્સા, અક્રખર અને બીરબલની વાત, લુચ્ચી વહુનું દૃષ્ટાંત અને ચિતારા અને ભરવાડની કથા અપાયેલ છે.
કાણી હાથણી અને એ વિદ્યાર્થી એ નામની જે વાર્તા અપાઈ છે તે જૈન શાસ્ત્રમાં જે ચાર પ્રકારની બુદ્ધિ પૈકી વૈનચિકી' બુદ્ધિના ઉદાહરણરૂપ છે. આ વાર્તા સંક્ષેપમાં આવેસ્સય-ચુણિ (ભા. ૧,
Page #29
--------------------------------------------------------------------------
________________
પત્ર ૫૫૩)માં છે. હરિભદ્રસૂરિની આવસ્મયની ટીકા (પત્ર ૪ર૩ આ)માં પણ લગભગ આ જ વાર્તા છે. નંદી (ગા. ૬૭)ની મલયગિરિસૂરિકૃતિ વૃત્તિ (પત્ર ૧૬૦ અ) માં આ વાર્તા સંસ્કૃતમાં છે. આ વાર્તાનું સૂચન આવસ્મય-નિજજુત્તિ (ગા. ૯૪૪)માં નિમિત્ત” શબ્દથી કરાયું છે.
આયંદે-આ ફારસી શબ્દ છે. એના (૧) હવે પછી, ભવિષ્યમાં (૨) સરવાળે એમ બે અર્થ છે. પહેલે અર્થ અત્રે પ્રસ્તુત છે.
ધણ-જેને અહીં સુરતમાં આધારણ” કહે છે તેને અન્યત્ર અધરણુ, આંધણ, આધણ કે આધણ કહે છે. આને અર્થ “અનાજને બાફવા માટે ઊકળવા મૂકેલું પાણી થાય છે.
દમગેટીલે–આને અર્થ છોકરાંની એક રમત છે. પાટડે–આને અર્થ વહેરેલે પાસાદાર ભારવટિયે છે. બચુરિયાં-નાનું બચ્ચું એ અર્થમાં બળિયું શબ્દ છે. વતેરડું-આને અર્થ વક્રતા અપાવે છે. અંતમાં સૌ કોઈને સાચા ધર્મની પ્રાપ્તિ થાઓ.
છે
તાજેતરમાં થયેલ સ આજીવન–શ્રી જૈનસંઘ-મામ્બલ–મદ્રાસ. અંજનશલાકા સભ્ય નિમિત્તો સુરેન્દ્રનગર જૈનસંઘ-સુરેન્દ્રનગર
(ગણિવર્ય શ્રી અભ્યદયસાગરજીની પ્રેરણાથી) શ્રુતસહાયક—શ્રી વાવ જૈનસંઘ-વાવ
(ગણિવર્ય શ્રી નરદેવ સાગરજીની પ્રેરણાથી)
-શ્રી અંધેરી સંઘની બેને–અંધેરી છે ,
(સાધ્વી શ્રી સુશીમાં શ્રીજીની પ્રેરણાથી)
છે .
Page #30
--------------------------------------------------------------------------
________________
સા દ ર
સ મ પ
ણ
જ
E|||| E || [|||| E | | || | || | | [][E]
[E][][][] |||||||||a||E]g] || |_| _| | |_||_| ||3|||||
g|E] [|||||||||||||||||||||||| n} || [][2] [3] [][] ][][]
g|||||||||||||||||||a||a| g|| | |_| |_| |||_| |_||_| By જે મહાપુરૂષે આગમ ધારકશ્રીની અમર વાણીને આગમ ચેત?? દ્વારા આપવા પ્રેરણા કરી, અંધારામાં અથડાતા અનકોના ઉધાર કરવા પૂર્વક સાગરસમુદાયનું વર્ષો સુધી સુચારુ સંચાલન કરનાર શાસન શીરતાજ સ્વ. ગચ્છાધિપતિ આચાર્ય દેવેશ શ્રી માણિકય સાગર સૂરીશ્વરજી મ. સાહેબની ચરણ કમળમાં
** ષોડશક પ્રકરણ દશન *. ગ્રન્થ સાદર કોટી વંદનપૂર્વક સમર્પણ કરું છું.
ગણિ નિત્યેાદય સાગર
Page #31
--------------------------------------------------------------------------
Page #32
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પમરાટ
પરમ પૂજ્ય શાસન શાર્દૂલ આગમોદ્ધારક આચાય ભગવ'ત શ્રી આનન્દ સાગરસૂરીશ્વરજી મ. સાહેબનાં ષોડશક પ્રકરણ” પરનાં વ્યાખ્યાને વાંચવાથી જીવનમાં પુણ્ય પ્રકાશને પમરાટ પથરાઇ રહે છે. આવા અનન્ય, સમ, અદ્વિતીય આચાય શિશર્માણુના જીવન, કથન કે વ્યક્તિત્વ તેમજ પ્રતિભા વિશે કાંઇ લખવું તે ખાલચેષ્ટા છે. કયાં તે મહાન વિરાટ વિભૂતિ ને કયાં અમારા જેવા અલ્પતમાંશ અજ્ઞાની !
આ વ્યાખ્યાના જેણે સાંભળ્યાં હશે તે આત્માઓને ધન્ય છે. શ્રેતાઓના મનમાં ઉપસ્થિત થતા પ્રશ્નને પોતે જ દર્શાવે છે અને તેના ઉત્તર શાસ્ત્રોક્ત ને સચેટ આપે છે. તાત્ત્વિક વાત સરળ સહજ અને તે માટે નિત્ય અનુભવાતાં દૃષ્ટાન્તા આપે છે. શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે તેવી આગવી વિશિષ્ટ શૈલીને કારણે તેઓશ્રીના પ્રવચનમાં મીઠાશ અનુભવાય છે. તે સાંભળવા-સમજવા તે સમયના પુણ્યશાળી આત્માએ કેવા તન્મય બનતા હશે ?
આવા મહાપુરૂષના વ્યાખ્યાનેને ગ્રંથસ્થ કરવા માટે પ. પૂ. પ્રાતઃ સ્મરણીય આચાર્ય ભગવંત શ્રી દ ́નસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબે અનેરી કૃપા દર્શાવી તેમજ પરમ પૂજ્ય સંગઠ્ઠન પ્રેમી શ્રી નિત્યાય સાગરજી મહારાજ સાહેબે આ પુસ્તક સંપાદન કરી અનેરી ઉષ્મા અપી તથા શ્રી આગમાદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિએ આ કાર્યને સફળ બનાવવા વિશ્વાસ મૂકયા તે બધાને હાર્દિક આભાર માની કુંતા અનુ છું.
થોડા સમય શ્રી એચ્છવભાઇ મફતલાલે અનેરા સાથ આપ્ય ને આ કાને પ્રગતિપથે રાખ્યું તે માટે તેમના આભાર માનુ છું. આ પુસ્તકમાં જિનાજ્ઞા વિરૂદ્ધ છપાઇ ગયું હોય તે માટે ત્રિવિધે ત્રિવિધ ક્ષમા ચાહું છું.
આષાઢી બીજ, ૨૦૩૮ ૧૬, શત્રુન્ય સાસાયટી પાલડી, અમદાવાદ છે
લાલચંદ કે. શાહ (વણેાદવાળા)
Page #33
--------------------------------------------------------------------------
________________
防火防限&RIVR આગમધરરિના અલ્પ પરિચય
防防烧烤ZRZVR&B
વિદ્યા–કળા અને ધર્માંના ધામસમુ, નવાંગી ટીકાકાર અભયદેવસૂરિના સ્મરણુથી પવિત્ર બનેલુ કપડવંજ શહેર તે જ આગમાદ્વારક શ્રી આનંદસાગરસૂરિ મ. ની જન્મભૂમિનું ગામ.
માતા યમુનાબાઇ ને પિતા મગનલાલ ગાંધીને ત્યાં સંવત ૧૯૩૧ ના અષાઢ વદ ૧૦ના પુત્રજન્મ સુવર્ણ જેવા ચમકતા ને રૂપવંત હાવાથી નામ હેમચંદ્ર પાડયું. વીસા નીમા જ્ઞાતિમાં અગ્રગણ્ય મગનભાઈના હૈયામાં ધર્મોની જ્યાત સતત ધબકતી હતી તેથી ઋદ્ધિસિદ્ધિ, ને સપત્તિ સાથે તેમનુ હૃદય દીક્ષામાં ઘૂમતું હાવાથી પુત્રોમાં પણ ધર્માંના સુસ`સ્કાર નાખ્યા. પરિણામે મેટા પુત્ર મણિલાલે સ'. ૧૯૪૬માં પૂ. મુનિશ્રી નીતિવિજય પાસે દીક્ષા સ્વીકારી. આ પ્રસંગથી હેમચંદ્રના હૈયામાં પણ સંસારની અસારતા ઉતરી. પુત્ર સાધુ ન બને તેટલા માટે માતા અને કુટુમ્બીજનાએ બળજબરીથી ખાર વર્ષની ઉમ્મરે માણેકબાઇ સાથે લગ્નગ્રન્થિથી જોડયા. પત્નીના દાગીનાં કરાવવા પિતા સાથે અમદાવાદ આવ્યા ને જ ધ્રૂસ્વામીના રાસ સાંભળતાં વૈરાગ્યવૃદ્ધિ થતાં ૧૯૪૬માં દીક્ષા લીધી. સસરાએ કેટના આશરા લીધે ને કાટે ફરજિયાત ઘેર જવા ફરમાવ્યું ને ચરિત્રનાયકને સંસારમાં જવુ' પડયું.
એક વર્ષી પણ ન થયું, ત્યાં તે પિતાની સાથે પુનઃ અમદાવાદ આવ્યા ને પુનઃ રાસ સાંભળતાં, વૈરાગ્ય થતાં પિતાની સંમતિ લઇ લીંબડી જઈ પ. પૂ. મુનિરાજ શ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે સ. ૧૯૪૭માં ભાગવતી પ્રવ્રજયા અંગીકાર કરી આનંદસાગર અન્યા.
છ માસમાં જ ગુરૂમહારાજ કાળધર્મ પામ્યા.
એકલે હાથે પોતાના પુરૂષાથ અજમાવવા કાળે એકલા અને અટૂલા ફર્યાં. સંવત ૧૯૪૭નું ચાતુર્માંસ વઢવાણુ, ૧૯૪૮ અમદાવાદ (શાહપુર), ૧૯૪૯ ઉદયપુર, ૧૯૫૦ પાલી, ૧૯૫૧ સેાજત, ૧૯પરમાં પેટલાદ. આ છ વર્ષના અલ્પ સમયમાં ગુજરાત, મેવાડ અને મારવાડના
Page #34
--------------------------------------------------------------------------
________________
(૨૯)
વિહારે સાથે પંડિતે પાસે તેમજ સ્વયં અધ્યયન કરી સાગરજી મ. તરીકે વિખ્યાત થયા અને મનસુખભાઈ ભગુભાઈ જેવા સંઘનાયકે અને “મુંબઈ સમાચાર” તથા “સયાજી વિજય જેવા દૈનિક પત્રે તેમના તરફ આકર્ષાયા ને જૈન સમાજમાં પૃચ્છાગ્ય પુરૂષ તરીકે પ્રસિદ્ધ થયા ને ૧૯૫૨માં સંવત્સરીને પ્રશ્ન ઊભો થતાં શ્રી સંઘને સત્ય માર્ગદર્શન આપ્યું.
સં ૧૫૩ છાણી, ૧૫૪ ખંભાત, ૧૫૫ સાણંદ, ૧૯૫૬– ૫૭-૫૮ (ત્રણ વર્ષ) અમદાવાદ, ૧લ્પ૯ ભાવનગર, ૧૯૬૦ અમદાવાદ, આ આઠ વર્ષમાં ઈતરે ના આક્રમણને સામને કરવા સાથે વિદ્યાભ્યાસ વધાર્યો અને પ. પૂ. આ. શ્રી નેમિસૂરિ તથા શ્રી મણિવિજ્યજી સાથે રહી જૈનશાસનની પ્રભાવના સાથે દહન કર્યા અને સં. ૧૯૬૦ ના જેઠ સુદ ૧૦ ના ગણિપદ અને અષાઢ સુદ ૧૩ ન પન્યાસપદે આરૂઢ થયા.
સં. ૧૯૬૨ કપડવંજ, ૧૯૬૨ ભાવનગર, ૧૯૬૩ અમદાવાદ ચાતુર્માસ કરી શત્રુંજય–તારંગાની યાત્રાઓ કરી. ૧૯૬૪ના ચાતુર્માસ માટે મુંબઈ લાલબાગ પધાર્યા.
આ જ અરસામાં સમેતશિખર ગિરિ ઉપર હવા ખાવા માટે બંગલા બનાવવાને સરકારે નિર્ણય કર્યો. પૂ. આચાર્ય મહારાજે પ્રજાને સરકારની સામે જાગૃત કરી. તીર્થ રક્ષા માટે ધનના ઢગલા થયા, યુવાનોએ મૃત્યુની પણ અવગણના કરી, ધર્મ માટે મરવાનું મંજુર કર્યું. પરિણામે બંગલા બગલા બની ઊડી ગયા. ચાતુર્માસ બાદ શેઠ શ્રી અભેચંદ સ્વરૂપચંદ ઝવેરીએ પૂજ્ય શ્રી ની નિશ્રામાં અંતરીક્ષ જીને છરી પાલિત સંઘ કાઢયે, સંઘમાં સાથે રાખેલ પ્રતિમા અંતરીક્ષ પાર્શ્વનાથના મંદિરમાં પધરાવવા જતાં દિગંબરે લાકડી લઈ તૂટી પડયા. સંઘના માણસોને ખૂબ ઈજા થઈ અને “ચેર કેટવાલને દંડે તે ન્યાયે દિગંબરોએ કેટને આશરો લીધે. કેટે તહોમતનામું ફરમાવ્યું. જેનેની નિંદા હરામ થઈ
Page #35
--------------------------------------------------------------------------
________________
આગેવાન આગળ આવ્યા. અડધા કલાક પછી જ કેટેનું જજમેંટ હતું, પરંતુ મહારાજ કેર્ટના કંપાઉન્ડમાં બેસી પંચાશકના અર્થ સમજાવતા હતા તેથી કુંવરજી આણંદજી ભાવનગરવાળાએ કહયું: “કેટના જજમેન્ટને અડધા કલાકની જ વાર છે. આપને શું થશે તેને વિચાર કર્યો ?”
મહારાજે કહયું: “જે કરવાનું છે તે મેં નક્કી જ કર્યું છે.”
કેટે ચુકાદો આપે કે “પંન્યાસ આનંદ સાગરજીએ ધર્મની. રક્ષા કરવા બધું યેગ્ય કર્યું છે. મહાત્માએ સત્ય અને પરિપૂર્ણ જુબાની આપી છે અને તેઓ નિર્દોષ છે. “ભલાના ભેર ભગવાન, તે આનું નામ.
સં. ૧૯૬૫ ના યેવલા ચોમાસુ કરી, ઉપધાન કરાવી, ૧૯૬૬માં સુરત ચાતુર્માસ માટે આવ્યા. ત્યાં શીવજી લાલન પ્રકરણ શરૂ થયું તેથી પૂજ્ય શ્રી ની નિશ્રામાં સંઘ ભેગા થયા અને સંઘે તેમને બહિષ્કાર કર્યો.
સં. ૧૯૬૭ સુરત, ૧૯૬૮ ખંભાત, ૧૯૬૯ છાણ, ૧૯૭૦ પાટણ ચાતુર્માસ કર્યું. પાટણમાં સેંકડે સાધુ સાધ્વીએ પધાર્યા ને આગમની સૌ પ્રથમ વાચના આપવા સાથે આગોદય સમિતિની સ્થાપના કરી.
આગમ વાચનાનું તે વખતનું દશ્ય દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણની, વલ્લભી વાચનાની સ્મૃતિ કરાવે તેવું થયું. પરિણામે બીજી ભયણી, ત્રીજી પાટણ, ચેથી કપડવંજ, પાંચમી અમદાવાદ, છઠ્ઠી અને સાતમી સુરત, આઠમી પાલીતાણા અને નવમી રતલામ એમ નવ વાચનાઓ આપી. - પ. પૂ. આ. દેવ શ્રી મેઘસૂરીશ્વરજી મ. સા., - પ. પૂ. આ. દેવ શ્રી હર્ષસૂરીશ્વરજી મ. સા.,
પ. પૂ. આ. દેવ શ્રી પ્રતાપસૂરીશ્વરજી મ. સા.
પ. પૂ. આ. દેવ શ્રી ધર્મસૂરીશ્વરજી મ. સા. ” . તથા પ. પૂ. આ. દેવ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. વગેરે આજના.
Page #36
--------------------------------------------------------------------------
________________
(૩)
સારા ગણાતા અને આગમના અભ્યાસીઓને આ આગમ વાચના જ પ્રતાપ છે.
સં. ૧૯૭૧ નું પાટણ, ૧૯૭૨ નું અમદાવાદ ચાતુર્માસ કરી ૧૯૭૩માં સુરત પધાર્યા. સં. ૧૯૭૪ના વૈશાખ સુદ ૧૦ ના દિવસે બાદશાહી મહામહોત્સવ પૂર્વક પ–પૂ. આચાર્ય દેવ શ્રી વિજય કમલસૂરીશ્વર મહારાજે તેમને આચાર્યપદારેપણુ કરાવી આગદ્ધારક તરીકે પ્રતિષ્ઠિત કર્યા.
દેવદ્રવ્યની ચર્ચાને સામને કરવા સાથે તેમજ દેશમાં પડેલા દુષ્કાળ માટે મોટું ફંડ કરાવવા સાથે સં. ૧૯૭૪નું ચાતુર્માસ પૂર્ણ કરી સં. ૧૯૭૫માં આનંદ પુસ્તકાલયની સ્થાપના કરી. ચાતુર્માસ બાદ
જીવણચંદ ધરમચંદે સિદ્ધગિરિના કાઢેલ સંઘમાં પધાર્યા. ૧૯૭૬નું ચાતુર્માસ પાલીતાણા કરી, રતમલામ થઈ, ૧૯૭૭ માં શૈલાના પધાર્યા ને ત્યાંના રાજા દિલિપસિંહજીને પ્રતિબોધી, આખા માળવામાં ધર્મની
ત ઝગમગાવી. માંડવગઢ, ભેપાવર વગેરે તીર્થનો ઉદ્ધાર કરવા સાથે ૧૯૭૮–૧૭નું ચાતુર્માસ રતલામ કરી, બંગાલ પધાર્યા. ૧૯૮૦નું ચાતુર્માસ કલકત્તા કરી, ૯૬, કેનીંગ સ્ટ્રીટમાં ઉપાશ્રય કરાવી, ૧૯૮૧માં અજીમગંજ આવી બાબુઓના જ્ઞાનભંડારો વ્યવસ્થિત કરાવી, સેંકડે માણસોને નાનામેટા વ્રતથી વતી બનાવ્યા. સં. ૧૯૮૨ સાદડી, ૧૯૮૩ ઉદયપુર ચાતુર્માસ કરી મારવાડમાંના કુસંપિ દૂર કરાવી કેસરિયાજીમાં દિગંબરોની આડખીલી હોવા છતાં, તેમની દરકાર કર્યા વિના ધજાદંડ ચઢાવે. સં. ૧૯૮૪ અમદાવાદ, ૧૯૮૫ ભાવનગર ચાતુર્માસ કરી, ૧૯૮૬માં ખંભાત પધાર્યા. તપ અને ત્યાગની ઓજસ્વીવાણીએ પાણીની માફક અનેક ના દિલ અને દિમાગને સાફ કર્યા, અનેક જીવે વૈરાગ્યને રંગે વળ્યા. મેક્ષમાર્ગના પથિક દેવસીભાઈધ્રાંગધ્રાથી વેપાર માટે આવેલા તેમના મનમાં પણ વૈરાગ્યના વિચારે પ્રગટયા અને ગુરૂચરણે મસ્તક મૂકી જેઠ વદ ૧૪ના દેવસીભાઈમાંથી મુનિ દર્શનસાગર બન્યા (જે આજે આચાર્ય દંશનસાગરસૂરીશ્વરજી તરીકે વિખ્યાત છે.)
Page #37
--------------------------------------------------------------------------
________________
(૩૨) ૧૯૮૭ અમદાવાદ, ૧૯૮૮નું ચાતુર્માસ મુંબઈ કરી, ૧૯૮લ્માં સુરત પધાર્યા. આ ચાતુર્માસમાં દીક્ષા વિરોધી પ્રવૃત્તિએ જોર પકડયું. વડેદરા રાજ્યને સંન્યાસ દીક્ષા નિયામક કાયદે આવ્યા. વિરોધમાં આચાર્ય મહારાજ મેખરે રહયા. પરિણામે દીક્ષા વિરોધની પ્રવૃત્તિ જેમજેમ જોર પકડતી ગઈ, તેમતેમ સાર સુખી ઘરના યુવાને સંસાર છોડી ભાગવતી દીક્ષા અંગીકાર કરવાવાળા બન્યા. લેકમાં ધર્મરાગ પ્રગટ અને મુનિસંસ્થા બેવડાઈ ગઈ. દુષમકાલ સુષમ જે થયે અને જૈનેતરને પણ દીક્ષા પ્રત્યે આદર વધે. સં. ૧૯૯૦માં સેંકડે સળગતા પ્રશ્નોના સમાધાન માટે રાજનગરમાં મુનિસંમેલન થયું અને પૂજ્યશ્રીએ કુશાગ્ર બુદ્ધિ વડે તે સફળ કર્યું. સં. ૧૯૦ મહેસાણા, ૧૯૧ પાલીતાણા ૧૯૨-૯૩માં જામનગર ચાતુર્માસ કરી પિપટલાલ ધારશીભાઈ ને પ્રતિબંધી, યાદગાર સંઘ કઢાવી, ૧૯૯૪ પાલીતાણામાં ચાતુર્માસ કરી, શેઠશ્રી મેહનલાલ છોટાલાલના અદ્વિતીય ઉજમણ માટે અમદાવાદ પધાર્યા. સં. ૧૫નું ત્યાં જ ચાતુર્માસ કરી, ૧૯૬-
૧૭–૧૯૮નું ચાતુર્માસ પાલીતાણ કરી, અજોડ આગમમંદિરનું સર્જન કરી,
૧ લ્માં આઠ નવકારશીઓ અને સમગ્ર શહેરના જમણ સાથે અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરાવી, જન્મભૂમિમાં ચાતુર્માસ માટે પધાર્યા. ૧ નું ચાતુર્માસ કપડવંજ કરી, ૨૦૦૦ના ચાતુર્માસાર્થે મુંબઈ પધાર્યા. ૨૦૦૧ થી ૨૦૦૫ છેલ્લા પાંચ ચાતુર્માસ સુરત કરી, લથડતી અને દિન પ્રતિદિન ઘસાતી જતી કાયાની પણ પરવા કર્યા વિના અતિહાસિક તામ્રપત્રાગમ મંદિરનું સર્જન કર્યું. ભયંકર માંદગીમાં પણ કર્મ કઠીન ને કાયા સુંવાળી'ના સ્મરણ સાથે આરાધનામાં મસ્ત રહી હજારે શ્લેકેનું સર્જન કર્યું અને સં. ૨૦૦૬ના વૈ. વદ પના ૪-૩૦ કલાકે છેલ્લા પંદર દિવસથી અર્ધ પદ્માસને સ્થિર રહી, ત્રણ દિવસ અગાઉ આહારદિના પ્રત્યાખ્યાનપૂર્વક મૌનપણે દેહનું વિસર્જન કરનાર આગમસમ્રાટને અગણિત વંદન!
ગણિ ચંદ્રાનન સાગર
Page #38
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમ
- પ્રકાશકીય નિવેદન
શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી - સંપાદકીય
ગણિવર્ય શ્રી નિત્યદયસાગરજી મ.સા. 5 આગમેદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિનું નમ્ર નિવેદન
નિવેદક-ટ્રસ્ટી ગણ - પ્રવેશકઃ
હીરાલાલ ૨. કાપડિયા - પ્રકરણ પમરાટ
લાલચંદ કે. શાહ આગમધરસૂરિને અલ્પ પરિચય ગણિ ચંદ્રાનન સાગર
સ્તુત્યષ્ટક ગણિ ચંદ્રાનનસાગર હીરાલાલ ૨. કાપડિયા - પ્રકરણ અનુક્રમણિકા
પાના ૧ થી ૪૩૬ [દ્રસ્ટ રજીસ્ટર્ડ નંબર ઈ૨૭૨૧ (મુંબઈ)
આગદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિ તરફથી આગમની ચાવીરૂપ પ્રકાશને
કિંમત છે ૧. પર્વ મહિમા દર્શન રૂા. ૨૫-૦૦ છે ૨. દેશના મહિમા દશન રૂ. ૨૫-૦૦ છે A ૩. આનંદ પ્રવચન દર્શન રૂ. ૨૫-૦૦
૪. ષોડશક પ્રકરણ દર્શન - રૂ. ૨૫-૦૦
Page #39
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન
૧
ર
૩
૪
७
.
૧૦
ષોડશક પ્રકરણ દન
વિષય
બુદ્ધિ-ભક્તિ અને ધમ આય–અનાય અને કખ ધ
અજ્ઞાન અને સ'સાર
વચનની આરાધના
ભવભ્રમણ અને ધર્મ પરીક્ષા અધિકાર અને અધિકારી
વિઘાતક દાવાનળ
કથની અને કરણી આરાધના અને શક્તિ
સામાન્ય કેવળી અને તીથ કર
દેવ અને ધર્મોની પરીક્ષા
૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮ વચનના અ
૧૯
૨૦
૨૧
૨૨.
૨૩.
જેલ, મહેલ અને આરાધના
ધર્મનું નિરૂપણુ
વચનની આરાધના
કેવળી અને તીથ કર
ધર્મ અને વચન
વચનની વિશિષ્ટતા
નિશ્ચય અને વચન
જ્ઞાન અને આરાધના
પુદ્ગલ, ગુણુ અને ગુણી
કરણ અને કારણુ જીવન અને જીત
પાતુ
૧
ૐ
૧૩
૨૩
૩૩
૪૩
૫૧
.
૬૮
૮.
૧
૧૦૦
૧૧૦
૧૨૦
૧૩૦
૧૩૮
૧૪૬
૧૫૯
૧૭૦
૧૮૦
૧૯૧
૨૦૨
૧૩
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૪. ત્રણ પ્રકાના જીવા ત્રણ તત્ત્તની પરીક્ષા
૨૫.
૨૬.
૨૭.
૨૮.
૨૯.
૩૦.
૩૧.
૩ર.
33.
૩૪.
૩૫.
૩૬.
૩૭.
૩૮.
૩૯.
૪૦.
૪૧.
૪ર.
(૩૫)
દર્શન વિચાર અને પરીક્ષા
દેવ, ગુરૂ ને ધર્મની પરીક્ષા પરિણામ તત્ત્વ અને
ત્રણ વસ્તુ અને ચાર ખોટા
લિગ વિચાર ને તત્ત્વ
જૈન અને અજૈનાની દ્રષ્ટિએ ધમસ્વરૂપ
બાહ્ય અને આભ્યંતર સ્વરૂપ
તપશ્ચર્યાની મહત્તા
દેવતત્ત્વની મહત્તા કષાયાના સદુપયોગ
સૂત્ર રસ્ય
એવી ચિંતા કાને થાય? ભાઈચારા કાને ન ગમે? મનુષ્યભવની પ્રાપ્તિ શા માટે?
નમ્રતા અંગેની માન્યતા
તીથ કરાની મહત્તા માનવજીવનની સાચી મહત્તા
૨૨૦
૨૩૨
૨૪૮
૨૫૪
૨૬૭
૨૭૬
૨૮૬
૨૯૭
३०७
૩૧૭
૩૨૭
૩૬૪
૩૭૩
૩૮૩
૩૯૪
૪૦૩
૪૧૨
૪૨
૪૩૨
Page #41
--------------------------------------------------------------------------
Page #42
--------------------------------------------------------------------------
________________
ખ્યા
બુદ્ધિ-ભક્તિ અને ધર્મ
:30
8838%82%83%8BBBBBBBA BEBIUSDE वचनाराधनया खलु धर्मस्तद्बाधयाः त्वधर्म इति । इदमत्र धर्मगुह्य सर्वस्वं चैतदेवास्य ॥ पो २-१२ ॥
- વર્તમાનનું સુખ ગૌણ કે ભવિષ્યનું? શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે ધર્મોપદેશ આપતાં જણાવી ગયા કે આ સંસારમાં બુદ્ધિમાન કેણ ગણાય? કેટલાક વર્તમાન કાળના સુખમાં સંતોષ માનનાર તે કેટલાક વર્તમાન સુખને ગૌણ કરીને ભવિષ્યના સુખને પ્રધાનપદ આપીને વર્તનારા હોય છે, વર્તમાનના સુખમાં પ્રવર્તવાવાળા જીની મૂળ જડ શાસ્ત્રકાર ક્યાં ગણે છે? વિકલેન્દ્રિયમાં, જેએને મનવિચારશકિત નથી તે માત્ર વર્તમાન સુખને દેખનારા છે. ભવિષ્ય ન જેવું તેમજ ભવિષ્ય ઉપર દૃષ્ટિ ન કરવી, પણ વર્તમાનની દષ્ટિ રાખવી તેની જડ મનની શક્તિ વગરની ઇન્દ્રિયની ન્યૂનતાને આભારી છે. - મનની શક્તિવાળાનું કાર્ય ભવિષ્યને વિચારવાનું છે. “રાના: પ્રાઇમ મતિમતpp બુદ્ધિશાળીઓ ફળના જ અનુસારે કિયામાં પ્રવૃત્તિ કરે. અર્થાત્ વર્તમાનની સુંદરતા અસુંદરતા ન જુએ. બુદ્ધિશાળી જે પ્રયત્ન કરે તેમાં તત્કાલ શું તે દેખવાનું નહિ, પણ તેનું ફળ અને તેનું પર્યાવસાન યાને પરિણામ કયાં આવે છે તે વિચારવાનું હોય છે. તેને દેખીને તે કરનારાને બુદ્ધિશાળી ગણીએ છીએ. ૩૯ બુદ્ધિશાળી નહતા. જગતમાં ડાહ્યા પુરુષ–અક્કલવાન મનુ ભવિષ્યનું કુળ-પર્યવસાન અને પરિણામ મણે તેને આધારે પ્રવૃત્તિ કરે અને તેને બુદ્ધિશાળી ગણે.
Page #43
--------------------------------------------------------------------------
________________
ષોડશક પ્રકર્ણ દર્શન
કાના જન્મ જેલ જેવા અને કોના જન્મ મહેલ જેવા? વિકલેન્દ્રિયની જે દશા છે તે જ વમાનના સુખને માનનારાની દશા છે, તેની સંજ્ઞા કઈ ? હેતુવાદ્દિકી. જગતમાં દીર્ઘ કાલની સંજ્ઞાવાળા તે જ કે જે ઇન્દ્રિયો અને મનની સ ંપૂર્ણ શકિતવાળા છે. તેમને જ દીર્ઘ કાલની ષ્ટિ ધારણ કરનારા ગણાય, અને એને સમજનારા હોય તેને સંસી' કહેવામાં આવે.
જેએ લાંબા કાળને વિચાર કરનારા હાય તેને જ વિચારવાળા ગણ્યા. કીડી એક જોજનથી ગંધને પારખે ત્યારે આપણે તો મુઠ્ઠીમાં હાય તાપણ તે ન પારખીએ. કીડી એક જોજન દૂર રહેલી ચીજની ગંધને પારખે છે. તેવી જ રીતે રસ્તો પારખવાની તાકાત જે કૂતરામાં છે તે ભલભલામાં નથી હોતી, કારણ કે એક વખત જે રસ્તે તે ગયા હાય ત્યાંથી તેને પાછા આવતાં વાર લાગતી નથી, અર્થાત્ તે ભૂલે નહિ ત્યારે આપણે બે ચાર વાર જઇએ ત્યારે રસ્તા યાદ રહે.
6
ઇન્દ્રિયની તાકાત વિચારમાં છે. હજી સંજ્ઞી પ ંચેન્દ્રિયને વિચાર– વાળા ગણીએ, પણ જેએની દૃષ્ટિ ભવને જેલ ' તરીકે બનાવનારી હાય તેને અમે વિચારવાળા ગણતા નથી. જેની દૃષ્ટિ ભવને ‘મહેલ તરીકે અનાવનારી હાય તેને અમે વિચારવાળા ગણીએ છીએ.
જેલ શું અને મહેલ શું ?
વાત ખરી. પણ આ અંગે તત્ત્વને વિચારો તો માલુમ પડશે. જેલ એટલે ચારે ખાજી બારીબારણાં, જાળી વગેરે કઈ નહ તેમજ દુનિયા સાથે વ્યવહાર નહિ. હું ગયા ભવમાં હતા અને આવતા ભવમાં કાંઈક થઈશ તેવી તાકાતવાળાનેા જન્મ ‘મહેલ’ જેવા ગણાય. આવતી જિંદગી જેની ભવિષ્યમાં નથી તેનું જીવન ખારીબારણાં વગરની જેલ જેવું છે. દુનિયામાં હરામખાર કાણુ ?
જેને હું કેવા હતા?’ કયાં કાર્યો કર્યા કે ‘જેથી આ મનુષ્યપણુ પામ્યા ?’એવી સમજણ ન પડે, અને જો કર્મીને ન માનતા હોય ને પરભવ ન માનતા હોય તેને કહીએ કે તું કેાટીધ્વજને ત્યાં જન્મ્યા, તેના માલિક થયા પણ એ ક્રોડ તું કયા કમાવા ગયેા હતેા ? તેથી હરામખારને પણ જેને પુણ્ય માનવું છે તેને તે કહેવાનુ કે તે પુણ્ય કર્યુ હતું માટે તું માલિક થયા છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
૧, બુદ્ધિ-ભકિત અને ધર્મ
દુનિયામાં હરામખોર કોણ ગણાય ? વગર હકકની મિલકતને જે માલિકી–કબજે કરે તે.
ખેડુત જેવું બીજ વાવશે તેવું ઉગશે, પુણ્ય કર્યું હોય, સારાં કાર્યો કર્યા હોય તેને કોડ મળ્યા માટે તેને હક્ક, પણ કર્મ નહિ માનનારાને શું ? કયા પુણ્યના ઉદયે મનુષ્યપણું, સંપૂર્ણ પંચેન્દ્રિયપણું, દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થયું ? કેને આધીન ગર્ભમાં આવ્યા? પહેલાં કઈ નિશાળમાં ભણ્યા હતા કે નાક આમ બનાવવું, તેને આમ બેઠવવું, મેટું આમ બનાવવું, તેને અમુક જગ્યા પર ગોઠવવું, કાન, નાક, જીભ ને આંખ આવી જ બનાવવી અને આ જ જગ્યા પર ગોઠવવી? તે આ બન્યું તેના પ્રતાપે ? તે કહેવું પડશે કે પુણ્યના પ્રતાપે. તે સિવાય બીજે રસ્તે નથી. ગયા ભવના પુણ્યનો વિચાર કરીને આવતા ભવને વિચાર કર જોઈએ.
જૈન અને જૈનેતરની માન્યતામાં ભેદ જૈનેતરે આ જીવને સુખને મેળવવામાં અને દુઃખ આવે તેને નિવારવામાં પરાધીન ગણે છે. અને આવતે જન્મ લેવાની તેનામાં તાકાત નથી એમ માને છે. એટલે આ જીવ તે મૂર્ખ છે; ઈશ્વર તેને સ્વર્ગે લઈ જાય તે સ્વર્ગે જવાનું અને નરકે લઈ જાય તે નરકે જવાનું. ઈશ્વરથી બધું થાય તે માન્યતા જનેતરની છે.
ત્યારે જૈનેની માન્યતા કઈ ?
જીવ જ પોતાના કરેલાં કૃત્યોને અંગે જવાબદાર છે અને તેના ફળ ભેગવવાને અંગે જવાબદાર છે. દુનિયામાં પણ કહેવાય છે ને કે માલ લેવો હોય ત્યારે આપનાર જણાવે કે “તમારા નામે અને તમારા જોખમે તેમ જીવે જે પુણ્યનાં કાર્યો કર્યા હોય તેનાં ફળ ભોગવવાની જવાબદારીને જોખમદારી જીવની. તેવી જ રીતે પાપનાં કાર્યો કર્યા હોય તે તેની જવાબદારી અને જોખમદારી પણ જીવની જ. માટે પુણ્ય કર્યું હોય તે તેના ફળરૂપે સુખ પિતે મેળવે અને પાપ કર્યું હોય તે દુઃખ પણ પોતે જ પામે. જીવને જવાબદાર અને જોખમદાર
Page #45
--------------------------------------------------------------------------
________________
- ષોડશક પ્રકરણ દર્શન
મનાવનાર હોય તે જૈને જ છે. જીવને જવાબદાર અને જોખમદાસ ગણનાર મનુષ્ય ભવિષ્યને તે જરૂર વિચાર કરે.
ભકિતના બે પ્રકાર જેઓને ભૂતકાળ અને ભવિષ્યને વિચાર હોય તેવા વિચારવાળાને “દીર્ઘકાલિકી' સંજ્ઞાવાળા માને છે. બીજાને “દીર્ઘકાલિકી' સંજ્ઞા ગણે છે, પણ તે વિકલેન્દ્રિયના ભાઈ જેવી છે કારણ કે તેઓ પૌગલિક સુખને માનનારા છે. સંજ્ઞાવાળ-વિચારવાળે કેણ ? ભવિષ્યના પરિણામને આત્માના સ્વરુપના પરિણામને વિચારનારે હોય તેને જ વિચારવાળો અને દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા’ ગણે છે. તેનું કર્તવ્ય થવું બે પ્રકારે છે. એક શક્તિથી અને બીજું ભક્તિથી. કાં તે શક્તિ વાળા થવું, કાં તે ભક્તિવાળા થવું. જે શક્તિ અને ભક્તિવાળા ન હોય તે ‘સાધક થવા જાય તે નકામું.
આપણામાં જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્ટવ, સંવર, બંધ, ઇનિર્જરા ને મેક્ષ જાણવાની તાકાત નથી. માટે જરૂર છે ભક્તિની. ભક્તિના બે ભેદ છેઃ (૧) શારીરિક ને (ર) માનસિક, શ્રદ્ધા, પરિણામની દતા, અનાચરણ રહિત કાયા આપોઆપ થાય. જે સર્વજ્ઞ વીતરાગ, પરમાત્મા કલેકને સર્વ પદાર્થને સર્વકાળને દેખનારા છે તેવા સર્વશક્તિમાન તીર્થકરનાં વચનને અંગે પ્રવર્તવું તેનું નામ ભક્ત.
આ ઉપરથી અહીં એક વાતને ખુલાસે થઈ ગયે. કઈ વાતને? થનાનુડાન” એ જગ્યા પર કેવળજ્ઞાની મહારાજ સર્વજ્ઞનાં વચનને ધારીને પ્રવર્તતા હશે. તે પ્રમાણે પ્રવર્તતા ન હોય ત્યારે તેના આત્માને ધર્મ” નહિ. આ કથન ભક્તિવાળા માટે છે, શક્તિવાળા માટે નથી.
કરનારાધના વહુ જે ધર્મ પિકારવામાં આવે તે ચીજથી વચનની આરાધના. જેની જેટલી બુદ્ધિ તેટલી જ ધર્મ આરાધનાની, અધિકતા. એ ધર્મની અધિકતા અને ન્યૂનતા એ સમજવાની છે. માટે જ કર્મણિ તૃતીયા અહીં જણાવી.
અનારાધના અને વિરાધનામાં ભેદ, તીર્થંકર પરમાત્માનાં વચનની આરાધનાથી ધર્મ થાય અને
Page #46
--------------------------------------------------------------------------
________________
૧. બુદ્ધિ-ભકિત અને ધમ
અનારાધનાથી વિરાધના થાય, શાસ્ત્રામાં કહેલાં વાક્યાને ધ્યાનમાં રાખવાં, અનારાધનાવાળાને વચનને અંગે તેમાં શું કરવું તેના વિચાર . નથી, માટે 'અનારાધના', પણ વચનમાં જે છે તે મારે કરવું નથી પણ વિરૂદ્ધ કરવું, માટે તેનું નામ ‘વિરાધના.’ અને વિરાધના તે તો અધમ છે, અનારાધનામાં અધમનાં નિયમ નહિ. તેથી અનારાધક ચથાભદ્રિક મિથ્યાત્વીએ સમકિત પામે ને અંતમુહૂત માં કેવળજ્ઞાન પામીને માથે જાય.
મહાવીરસ્વામીની સત્યતા વિષે ગોશાળાના અંતમાં એકરાર
ગોશાળાએ છેલ્લી અવસ્થામાં શું કહ્યું? જે ગોશાળાએ મહાવીર પ્રભુ સામે આખડી બાંધી હતી, મહાવીર પ્રભુને ઉપસગ કર્યા હતા, તેવા આ ગાશાળો પોતાના મતવાળાને એકઠા કરીને કહે છે કે ‘મહાવીર ભગવાન સાચા છે, હું ખોટો છુ” અને મેં તમને ખોટે રસ્તે દોર્યાં તે માટું પાપ મેં કર્યુ.. માટે તેના પ્રાયશ્ચિત્ત તરીકે મારા પગે દોરડું બાંધીને ચેારાશી ચૌટામાં આ પ્રમાણે ખેલીને ઘસડો : આ ગાશાળો ખોટા છે ને મહાવીર સાચા છે; આને બહુ પાપ કર્યું છે વગેરે ” (મ૦૬૦ ૫૫૫)
66
હવે આમાં કંઇ બાકી રહ્યું ? આવી પિતિવાળા છતાં તેને દુર્લભ એધિ અને તે જન્મોજન્મ રખડશે, હજી ધમ નહિં પામે, વિરાધનાવાળા આવી સ્થિતિમાં આવે તે આરાધક અને સુલભ ખેાધિ થાય. તેથી જિનેશ્વરનાં વચનમાં જેટલી વિરાધના તેટલા જ અધ.
વિચારવાળાએ ડગલે ને પગલે વિચારવાનું કે જિનેશ્વરનું વચન કેમ છે? ધર્મની આરાધના કરવી હોય તેને વચન ઉપર રહેવું જોઈએ. ધર્માંના દાન, શીલ, તપ અને ભાવ તેમજ હિંસા; જૂઠ; અપ્રામાણિકપણું વગેરેનું નિવારણ, ત્યાગ વૈરાગ્યના પ્રકાર સાંભળ છે, પરંતુ ધમ નું ગુથમાં ગુહ્ય તત્ત્વ હોય તે આ વચનની આરાધના છે. આ પણ તત્ત્વ વગરનું હાય તે તેમ નRsિ; પણ આ ધના સ`સ્વ માટે બધુ... છેડીને ધર્મની આરાધના કરવી જોઈ એ. જેએ આ પ્રમાણે વચનની આરાધના કરશે તેએ આ ભવ પરભવની અંદર માંગલિક માલા વિસ્તારીને મેાક્ષસુખ વિષે બિરાજમાન થશે. *
Page #47
--------------------------------------------------------------------------
________________
原肉烧友
વ્યા
ખ્યા
આય. અનાય
અને કમ બધ
8888
આય ને અનાય તે કાણું ?
શાસ્ત્રકાર
મહુારાજા આચાર્ય ભગવાન શ્રીમાન્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીવાના ઉપકારને માટે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં જે કઈ આય પ્રજા છે તે ધર્મોની ચાહનાવાળી છે. તેટલા માટે આચાર્ય ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામી કે જેઓ યુગપ્રધાન શ્રુતકેવી છે એવા તેમણે આય. અનાય નું છેલ્લુ લક્ષણ કર્યું તે કેમ ?
આને અના કાને કહેવા તે જણાવતાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે જે જગ્યા પર ડુકાર, મકાર અને ધિકકારવાળી નીતિઓ જે કુળકરાએ ચલાવેલી પ્રવર્તે તે આર્યાં. થોડા અપરાધમાં હકાર, વધારે અપરાધમાં મકાર અને હુ અપરાધમાં ધિકકાર એ ત્રણ નીતિએ જેમાં પ્રવર્તે તે આય.’ તે સિવાયના અનાય.
ગણાય
આવી રીતે ઋષભદેવ ભગવાનના તીની ઉત્પત્તિ પહેલાં બીજી રીતે આય ને અનાની વ્યવસ્થા હતી. ભગવાન ઋષભદેવજીથી માંડીને ભગવાન મહાવીરસ્વામી સુધીમાં દેશ પરત્વે આય ને અનાર્યાંની વ્યવસ્થા કહી એટલે જયાં તીર્થંકરા, ચક્રવતી એ, વાસુદેવ, બલદેવા ઉત્પન્ન થાય, થયા છે અને થશે તેવા જ દેશે આ અને તે સિવાયના બીજા બધા અના. ત્યારે ભગવાન્ શીલાંકાચાયે પ્રાચીન ગાથાથી સૂયગડાંગજીમાં ચાલુ કાળને અંગે વ્યવસ્થા કરી કે જ્યાં ધર્મની પ્રવૃત્તિ હાય, સ્વપ્નામાં પણ ધર્માંના અક્ષરો હોય તે ‘આય” અને જ્યાં સ્વપ્નામાં પણ ધ એવા અક્ષરો ન આવે તે અના'. આ જનપદની અપેક્ષાએ આય અનાય ની વ્યવસ્થા કરી તે અત્યારે પણ ચાલુ અનુભવીએ છીએ.
૧. સૂયગડાંગ (પુ`ડરીકાધ્યયન બ્યા૦)નું પૃ. ૧૯૪ જુએ.
Page #48
--------------------------------------------------------------------------
________________
૨. આર્ય, અનાર્ય અને કર્મબંધ
જગતમાં નિયમ છે કે જે પદાર્થ વહાલે હોય તેના જ શબ્દો પણ વહાલા લાગે, અળખામણે હેય તેના સાચા શબ્દો પણ અળખામણું લાગે. આપણે ત્યાં ચપટી લેટ લેવા આવેલ હોય તે કહે કે “અખંડ સુખવાળા થજો, અખૂટ ભંડાર ભરા, છોકરાને ત્યાં
કરા થ'. આ કહેવાથી એમ થવાનું નથી, છતાં આંખ લાલ કેમ નથી થતી? કહે કે તે વહાલું છે માટે આપણે કઈ સાથે લઢયા હોઈએ ત્યારે સામે ગાળ દે તે આંખ લાલ થાય છે. કેમ? તે કંઈ સિદ્ધ પુરુષ નથી અને તેના કહેવાથી ગળે લાગવાની નથી, પણ તે વાકય અળખામણું છે માટે આંખ લાલ થાય છે.
હવે આને અંગે વિચારીએ. જે મનુષ્ય સામાયિક, પ્રતિકમણ, પૂજાને પૌષધ વગેરે કંઈ કરતો નથી, તેવાને ધર્મ કહે છે તેમાં તે નાખુશ થતો નથી, પણ રાજી થાય છે. ઈષ્ટ પદાર્થના જૂઠ્ઠા શબ્દો પણ વહાલા લાગે, તેવી રીતે જે સામાયિક, પૂજા વગેરે કરતે હોય છતાં તેને “પાપી” કહે તે તેની આંખ લાલ કેમ થાય છે? અધર્મ ખરાબ છે તેથી.
માટે શાસ્ત્રકાર કહે છે કે આર્ય પ્રજા માત્ર ધર્મને સારો ગણનારી છે. પછી તે કરી શકે કે ન કરી શકે તે વાત જુદી છે, તેમ તે અધર્મને ખરાબ ગણનારો છે, માટે “પાપ” શબ્દ ગમતું નથી. ધર્મ વહાલે હોવાથી “ધર્મ' શબ્દ ગમે છે. ધર્મ” શબ્દની વ્યાપકતા તે આત્માના કલ્યાણને કરનારી છે. ધર્મ ધારીને ધર્મ થયે તેથી કલ્યાણ થઈ જાય તેમ ન બને. પણ “ધર્મ થાય તે કલ્યાણ.
હવે લેકે માં ચાલતું વાક્ય વિચારીએ કે “ક્રિયાએ કર્મ અને પરિણામે બંધ.” કર્મને બંધ પરિણામે. પરિણામ ધર્મના તે દરેક આર્યન અને આસ્તિકના છે. દરેક આસ્તિક જુદી ક્રિયા કરે છે, પણ પરિણામ ધર્મના છે. બધાને ધર્મના પરિણામ છે માટે બધા આસ્તિકને ધર્મ કે જેઈએ ને ? પછી તે આશ્રવની, સંવરની, પુણ્યની, પાપની, બંધની, નિર્જરાની, મેક્ષહેતુની કે ભવહેતુની પ્રવૃત્તિવાળા હોય, પણ પરિણામે બંધવાળા હોય તે બધા આસ્તિકે ધર્મવાળા હોવા જોઈએ પરંતુ આકસ્મિક સંયોગના લીધે જ્યાં વિભાગ પશે ત્યાં કહેલું વાક્ય જ્યાં ત્યાં લગાડે તો તે શા કામનું?
Page #49
--------------------------------------------------------------------------
________________
ષોડશક પ્રકરણ દન
સુદેવાદિ અને દેવાદિના વિભાગની આવશ્યકતા
દુનિયામાં હાર ગળે લગાડવાના હાય છે તેને ગળે ન લગાડતાં પગે લગાડે તે તે ન શોભે. તેમ આ વચન કઈ સ્થિતિનુ છે ? જો એ વચન સાત્રિક મુદ્દાનું હોત તો શાસ્ત્રકારને સુદેવ, સુગુરુ ને સુધમ અને કુદેવ, કુગુરુ ને કુધર્માંના વિભાગ ન કરવા પડત.
ન
કુદેવ, કુગુરુ અને કુધર્મને માનનારા તેમને તે સુદેવ, સુગુરુ અને સુધર્મ તરીકે માને છે; પણ તેમને દેવાદે ધારીને સેવવા તેઓ તૈયાર નથી. સુદેવાદિને માનનારા અને કુદેવદિને માનનારા બન્ને ધારણામાં સરખા છે; પણ કોઈ પોતાના દૈવાદિને કુદેવદિ ધારીને સેવે છે? ના, ત્યારે પરિણામે ખંધમાં સુદેવ, સુગુરુ અને સુધા તેમજ કુદેવ, કુગુરુ અને સુધર્માંના વિભાગ નકામે ! ત્યારે આ સુદેવાદિ અને કુર્દવાદિને વિભાગ શા માટે પાયે ? ત્યારે શાસ્ત્રકાર કહે છે કે ક્રિયાએ કમ અને પરિણામે "ધ કહેનારે આ સુદેવાદિ અને દેવાદિના ભેદ પાડયા તે કેમ ?
શેઠનુ' ઉદાહરણ, ચાથી તે ત્રીજો
એક શેઠ છે. તેને ત્રણ છેકરા અને એક ભાણેજ છે. ભાણેજ જન્મ્યા પણ શેઠને ત્યાં અને માટે પણ ત્યાં જ થયા. મામા માંદા પડયા ત્યારે ભાણેજને અક્સાસ થયા ત્યારે પેલા ત્રણ ભાઇઓને અસાસ નહિ. તેથી ભાણેજ રાવા લાગ્યા. તેને રાતો જોઈને મામાએ કહ્યું કે જેવું ત્રણને મળશે તેવું જ તને મળશે. વીલમાં ભાણેજને માટે ચોથો ભાગ લખ્યા. હવે શેઠ મરી ગયા.
પૈસા એવી ચીજ છે કે મા-દીકરીના અને ખાપ-દીકરાના સ્નેહ તોડાવી નાખે. ભાણેજનુ ત્યાં કંઈ લાગતું ન હતું, પણ જેટલું મળતું હતું તે ભાગ્યનુ હતુ.... મને મામાએ ત્રીજો ભાગ આપવાનુ કહ્યું હતું, તમે ચેાથેા ભાગ કેમ આપે છે ?” કજિયા દલાલેાને કજિયા લાવનાર જોઈ એ. તે તે તૈયાર છે. વાદી અને પ્રતિવાદીના વકીલે કાયદા જે હતા તે જ ભણ્યા છે. હવે કેસ ચાલ્યો. કાર્ટીમાં ગયા.
Page #50
--------------------------------------------------------------------------
________________
૨. આર્યઅનાર્ય અને કર્મબંધ
જજ ન્યાયવાળે અને બુદ્ધિશાળી હતું અને સાથે નીતિને સમજનારે હતે. કાયદો શું કહે છે તે મારે જોવાનું. ત્યારે કેટલાક ન્યાય અને નીતિ બંને જાણનારા હોય છે. કાયદાનું ધ્યેય નીતિ; માટે બંને પક્ષનું તપાસ્યું તેથી નકકી કર્યું કે તે બંને સરખું છે.
છે અને ત્રીજો ભાગ બંને સરખા છે. ત્યારે વકીલેએ કહ્યું : કેવી રીતે? જજે કહ્યું : “સે રૂપિયા હોય તેનો ચોથો ભાગ કરીએ તે પચીશ અને પંચોતેરને ત્રીજો ભાગ કયે રહે? તે પચીશને ? આ ત્રીજો ભાગ તે ચેથે ભાગ, અને ચોથો ભાગ તે ત્રીજો ભાગ છે.”
શેઠે જે લખ્યું છે તે બરાબર છે. જજ બેલ્યા કે શેઠ ભાણેજને પિતાના છેકરા કરતાં વધા ગણે ખરા? ના. પણ બધાની વચમાં કહ્યું કે સમુદાયના જેવા ભાગ પડે તે તને મળશે, ત્યારે ન્યાયાધીશે કહ્યું કે સમુદાયને જે છે તે શેષને ત્રીજે. એને થે ભાગ ૨૫. પચ્ચીસ જાય, પછી પંચેતેર રહ્યા, તેને ત્રીજો ભાગ પણ પચ્ચીશ થાય, એ ત્રણે ભાગે વહેંચે તેમાં જેટલું ત્રીજા ભાગમાં વહેંચે તેટલું જ તને મળે.” સાચી વસ્તુ અક્કલ પહોંચાડે તેને ખબર પડે. પણ ચેાથે-ત્રીજો ભાગ એક માને તે અક્કલ દેડાવે ત્યારે ખબર પડે.
અહીં પણ એના એ શાસ્ત્રકાર કિયાએ કર્મ અને પરિણામે અંધ કહે છે ને? ત્યારે તેને તે સુદેવાદિને સુદેવાદિ તરીકે માનવા અને કુવાદિને કુદેવાદિ તરીકે માનવા તે ક્રિયાની પ્રવૃત્તિના પરિણામની અપેક્ષાએ. ત્યારે ક્રિયાએ કર્મ અને પરિણામે બંધ તે આકસ્મિક સંગ બને.
સંસારચકનું સ્વરૂપ કેઈ મનુષ્ય હતું તે પીડા તેથી આજકાલ પક્ષીને મારવામાં હિંસા નહિ માનનાર પણ અહિંસા માનનારા છે. તેમ પહેલાના કાળમાં સંસારમેચક નામની સંસ્થા હતી. તે સાચા ઘરમાંથી ઘાતકીમાં જન્મશે.
તેને પૂછવામાં આવે છે કે તે વાઘ વચમાં નહિ જન્મે તેનું સર્ટિફિકેટ લાવે. તે શી રીતે છેડા? દુઃખથી કે ભવથી છેડા? તે કહે ના. પ્રાણરૂપ જન્મથી છોડાવ્યું. તેવા સંસારમેચક દુઃખીને મારી નાંખે.
Page #51
--------------------------------------------------------------------------
________________
પોડશક પ્રકરણ દર્શન
- હવે કઈ વાળાથી એટલું બધું દુઃખ થયું કે તે સહન નહિ થવાથી તે આ સંસ્થામાં આવ્યું. ત્યારે તેને ઝેરવાળું અફીણ આપવામાં આવ્યું. પેલાએ તે ખાધું એટલે અંદર રહેલા કીડાઓથી તે સહન ન થયું એટલે તે બધા બહાર નીકળી ગયા. અને એવામાં વૈદ્ય ડેફટરની. સહાય જલદી મળી ગઈ તેથી તે બચી ગયે.
હવે આ ભવમોચકને દયા થઈ કે હિંસા? ભવમોચકના પરિણામ જીવાડવાના ન હતા તેથી ક્રિયા મારવાની કરી હતી, પણ તે આકસિમક રીતે બચી ગયે તેથી તેની ધારણા ન હોય તે તેમાં તેને કંઈ નહિ. તેવી રીતે કઈ બચાવવા ગયો, છતાં કદાચ તેના યોગે મરી ગયો તે તેને કંઈ પાપ નહિ લાગે, કારણકે તેના પરિણામ બચાવવાના હતા. | માટે શાસ્ત્રકારે કહ્યું છે કે “ ઘરે રિતું જીવન બચાવની બુદ્ધિથી ચાલ. જેઓ જીવના જીવનને નથી ઈચ્છાનારા તેવા લેકેને નાં જ એટલે શું ? યતનાપૂર્વક ચાલવું. કેમ? તે
ખે કઈ જીવ મરે, રખે કોઈ કિલામણું પામે, રખે કોઈને ઉપદ્રવ થાય તે મરણ વગેરે ટળે એટલે ન થાય માટે “વરે તેવી બુદ્ધિથી જ બેસે, ઊઠે, ખાય, પીએ, બેલે.
આ પણ બચાવની બુદ્ધિથી હેવું જોઈએ. બચાવની બુદ્ધિથી પ્રવર્તતે મનુષ્ય પાપકર્મ બાંધતે નથી.
___ "अजयं चरमाणो उ, पाणभुआई हिंसइ. बंधइ पावयं कम्मं । તં તે દેર ર” (હશ૦ ૦ ૪/૦૭)
જે બચાવ વગરની બુદ્ધિથી પ્રવર્તતે હોય તે પાપકર્મને બાંધનારે છે.
પ્રસન્નચન્દ્ર રાજર્ષિનું દષ્ટાંત પ્રસન્નચન્દ્ર રાજર્ષિએ ચારિત્ર લીધું છે. તેઓ કાઉસ્સગમાં રહ્યા છે. તેમને વચન સાંભળવા માત્રથી પરિણામ બગડયા અને સાતમી નારકી આયુષ્ય બાંધ્યું તેવું અહીં નહિ.
Page #52
--------------------------------------------------------------------------
________________
૨, આર્ય અનાર્ય અને કર્મબંધ
હિસા વજન ન થાય કે આવી ગયો અને
કર્મબંધ કયારે? જયણાથી વિરૂદ્ધ બેદરકારીથી પ્રવર્તેલા જીવો જે પ્રવૃત્તિ કરે અને પાપ બાંધે તેનું કટુ ફળ ભેગવવું પડે. “તું તે દે; તાડુક્યું જ આવું ધારીને જે જયણાએ પ્રવર્તે—પણ જતાં હોય ત્યારે નીચું જુએ તે વખતે કંઈ પણ નથી, છતાં જોવામાં પગ મૂકે તે વખતે વચમાં કોઈ જીવ આવી ગયે તે શું થાય? માટે ઈર્યાસમિતિ રાખી એટલે જોઈને ચાલજે. પગ ઊંચો કર્યો તે વખતે દેખ્યું.
ઈસમિતિપૂર્વક પગ મૂકતાં જીવ આવી ગયો અને મારી ગયે તેથી તેને કર્મબંધ ન થાય. કેમ? તે જ્યાં ક્રિયા-પરિણામ હિંસા વજવાના છે માટે ત્યાં કર્મબંધ ન થાય. આવી પ્રવૃત્તિમાં તેને આકસ્મિક થયું. તે તેમાં તેને કર્મબંધ નથી. તેનું પર્યવસાન દેખીએ તે શાસ્ત્રકારે તેને નિર્જરા માને છે. હિંસાને છેડે નિજમાં શી રીતે ?
जाजयमाणस्स भवे विराहणा सुतविहिसमग्गस्स । सा होइ निज्जरफला अज्झत्थविसेाहिजुत्तस्स ॥ (ओधनि०) १ વિરાધના વર્જવાની બુદ્ધિ જેવી જોઈએ તેવી રીતે તે પ્રવર્તે.
સૂત્રકારે કહ્યું કે આવી રીતે પડિલેહણ, વિનય, વૈયાવચ્ચ વગેરે કરવું. તેમાં પ્રવર્તેલ હોય ત્યારે અધ્યાત્મમાં હિંસા વર્જવાની, ચારિત્ર આરાધવાની બુદ્ધિ. ચારિત્ર આરાધવાની બુદ્ધિ તેથી નિર્જરા થાય છે. હિંસાથી નિર્જરા નહિ પણ હિંસા થાય છે તે જાણ વગરનાને. જયણ ધ્યાનમાં રાખીને આત્માની શુદ્ધિમાં પ્રતતે તેથી તેનું નિર્જરારૂપી ફળ આવે. એ તે આકસ્મિક છે. તેને તો દયા માટે પ્રવૃત્તિ કરી હતી. ઈસમિતિવાળાએ જોઈને પગ ઉપાડે, જેઈને પગ મૂકે તે વખતે ઓચિંતે જીવ આવી ગયે, છતાં તેમાં તેના પરિણામ શુદ્ધ હતા.
૧ આ ગાથા ઉપાધ્યાય યશવિજ્યજીએ દાન-દ્વાવિંશિકા (કલો૦ ૩૧ ની વપજ્ઞ ટીકામાં અવતરણ રૂપે આપી છે અને એ સંબંધમાં વિશિષ્ટ ઊહાપોહ કર્યો છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
-- વોડશક પ્રકરણ દર્શન
બંધને આધારે અને એનું સ્વરૂપ ક્રિયા અને પરિણતિ તે બેમાં જે વખતે પલટ થાય ત્યાં પરિણામ ઉપર બંધ રહે છે. જ્યણથી પ્રવર્તવાવાળાને વિરાધનાવજનનું ફળ મળ્યું. “કિયાએ કર્મ અને પરિણામે બંધ.” સરખા સંગે બંનેની શરૂઆત હોય. અને આકસ્મિક સંયોગે પલટે થયે હોય ત્યાં પરિણામે બંધપણે સાતવેદનીયને બંધ નહિ પણ પરિણામથી બંધ રહે.
કિયાના પલટાના આધારે બંધને પલટે ન થાય. કયાં? તે આમિક પલટે હોય ત્યાં, તે જે ન માનીએ તે આસ્તિક માત્ર ધર્મના આરાધક થાય, પણ વિરાધક ન રહે. તાપસ પરિવ્રાજક વગેરેને શાસ્ત્રકારે વિરાધક ગણ્યા. તેથી આકસિક પલટે હોય તે વખતે પરિણામે બંધ ગણાય. સારાં પરિણામ હોય અને ક્રિયા પલટે તે સારે બંધ. આ વાક્ય ક્રિયાની શરૂઆતને અંગે નથી. આસ્તિક માત્ર “ધર્મ, ધર્મએમ પિકારે પણ તેના હેતુઓ કયા? સ્વરૂપ કયું? તે કરવાથી શું ફળ પામ્યા? તે ન કરવાથી શું નુકશાન પામ્યા? તેનાં આ દ્રષ્ટાંત ચારે તપાસીએ અને તે જેમાં શુદ્ધ નીકળે તેને “ધર્મ ગણું શકીએ. તે ચારે શુદ્ધ ક્યારે, તે કેવી રીતે તપાસવા તે વગેરે જે અધિકાર જણાવશે તે અંગે વર્તમાન.
#
જગતમાં સારભૂત વચન તે જ છે કે જે શ્રોતા સમૂહને વિશ્વાસ પમાડે. અનાદિ અનન્ત અર્થવાળું તમારું વચન માનું છું જેથી અહીં મારી બુદ્ધિ સ્થિર છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
3828
ખ્યા
છે
અજ્ઞાન અને સંસાર g8ee
BABES SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSB
આર્ય અને અનાર્યનાં લક્ષણ શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે ધર્મોપદેશ દેતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં જીવને સારી સ્થિતિને અંગે દવા દેવાવાળે વૈદ્ય અને ડેકટર બધા રોગોના નિરાકરણમાં-ચિકિત્સામાં, દવાઓમાં પ્રવીણ હેય છતાં જે દર્દીને ન ઓળખે–તેના દઈને ન ઓળખે તે તેઓ રોગની ચિકિત્સામાં પ્રવીણ હોવા છતાં ઉપકાર કરનાર ન થઈ શકે. તેમ આ જગતમાં જીવે ધર્મની અભિલાષાવાળા હોય તેને માટે કાલે જણાવી ગયા કે જનસમુદાયને અંગે આર્ય-અનાર્યોનું એ લક્ષણ કહેવામાં આવ્યું કે જ્યાં ધર્મની પ્રવૃત્તિ તે “આર્ય જનસમૂહ અને જ્યાં ધર્મ સ્વપ્ન પણ ન હોય તે “અનાર્ય જનસમૂહ કહેવાય.
- ભાડાનું ઘર કાલે નક્કી કર્યું કે આર્ય માત્રને ધર્મ વહાલે છે, સામાન્ય રીતે જેઓ જીવને મારનાર છે તેવા આસ્તિકે સ્પષ્ટ રીતે સમજે કે આપણે અહીં ભાડાના ઘરમાં રહેલા છીએ. આપણું ઘર, કાયા, કુટુંબ વગેરે ભાડાને અંગે ખરીદેલું છે. ધર્મશાળામાં જે વાસણ ગંદડાં જે નંબરવાળી ઓરડી હોય તેના નંબર પ્રમાણે હેય. તેમ આ કંચનાદ ચારે મળેલા હોય તેના નંબરના બીજા નંબરના નહિગમે તેવાં કંચન, કુટુંબ, કાયા ને કામિની હેય તે બધા આ ભવના નંબરના છે. ધર્મશાળા તે સ્થિર રહેવાનું સ્થાન ન ગણાય. તે માટે જણાવે છે –
. રાજા ને સાઈબાવાને સંવાદ - એક રાજા છે. તે ઝરૂખામાં બેઠો છે. તેવામાં એક ફકીર આવીને
Page #55
--------------------------------------------------------------------------
________________
૧૪
ષોડશક પ્રકરણ દન
રસ્તા ઉપર બેઠી, ત્યાં રાજા આવ્યા અને તેણે પૂછ્યું : ‘સાંઇબાવા, ધિર કયુ ઠરે હા ?'
સાંઈબાવાએ કહ્યું : · કયું ઇધર ઠેરનેકા નહિ હૈ ?'
(
તખ રાજાને કહા કે જહાં સરાઇ હાવે વહાં જાવ. તમ સાંઈને કહા કે યહુ સરાઇ હી હૈ,’
રાજાને કહા, કૈસે એ સરાઈ હૈ ? ’
તમ સાંઈને કહા, ‘ સરાઈ છાસકે! કહતે હૈં... જહાં આવે, રે. પીછે ચલ જાવે ઉસકો. ઇસ તરહસે ઈશ્વર તુમેરા દાદાકે દાદા થા, વે! ઈધર ઠેરા કે ચલા ગયા. વૈસે તુમારા દાદાજી, તુમારા ખાવાજી ઇધર ઠેરકે ચલા ગયા. વે ઇસ્યુ સાથ મે લે ગયે ? જમવા ન લે ગયા તબ તુમ કયા સાથમે લે જાવેગા ? ઇસ લીયે જહાંસે નીકલને કા હાવે ઉસ્સુ સરાઈ' કહેતે હૈ. ઇસ્યુ લેાક જગ્યા કહતે હૈ. પણ ઉસ્કા માર્કના કયા હૈ તા ‘જાયગા.’ પણ હમ જાને વાલે હુ હૈ. લેકિન હમારા જો હાયગા વા જાયેગા,
"
આસ્તિક અને નાસ્તિક વિષે ઊહાપાહ
અહી કેટલાક રાજાએ આવ્યા અને ગયા, પણ જગ્યા ન ગઈ. તમે પૈસા ખર્ચોં યા ન ખર્ચો, તમે લે યા ન લે, પણ હું નથી જવાની, પણ અમારા માલિક જવાના’ એમ જગ્યા પાતે ચાક્ખું જણાવે છે. તેમ આસ્તિક માત્ર જીવને માનનારા છે અને નાસ્તિકે નથી માનતા પરંતુ એક વાતમાં આસ્તિક અને નાસ્તિકમાં મતભેદ નથી. આસ્તિક જીવ, કર્મ, પુણ્ય, પાપ, સ્વર્ગ ને મેક્ષ માને છે; નાસ્તિક તે ન માને. પણ એક વાતમાં મતભેદ નહિ, કઈ વાતમાં ? મેળવ્યુ' તે છેડવા માટે, આવ્યો તે જવા માટે; ઉઠાંતરી કરવાની હાય તા આસ્તિક હાંશે ઉઠાંતરી કરે, ત્યારે નાસ્તિક ‘હા હા’ કરતા ઉઠાંતરી કરે.
"
હાંશે કેમ ? જેમ આ જીવે પુણ્ય કર્યાં હાય તેથી મારી સારી ગતિ થશે, તેથી ઉઠાંતરી હશે કરે. ત્યારે નાસ્તિકને તેમાંથી કંઈ નથી. માટે તે અરેરે અરેરે' કરતા નીકળે. નાસ્તિક ઉઠાંતરી કરે તે સી’ડું વાળીને;
Page #56
--------------------------------------------------------------------------
________________
૩. અજ્ઞાન અને સસાર
૧૫
આસ્તિક એકડાના આધારે કરે. આ દેહુ મળી ગયા પછી કંઈ નથી એટલે મીંડું, તેને આમ દ્રષ્ટિ રાખીને નીકળવાનુ, પણ નીકળવાનુ` તે ચેાસ.
અજ્ઞાન એ પણ ગુના
શિયાળ સિંહને માને કે ન માને, ગણે કે ન ગણે પણસિંહ શિયાળને શિકાર ન કરે તે નિયમ નહિ, તેમ અહીં પણ નાસ્તિકે જીવ, કર્મી, દુતિ, સતિ, મેક્ષ, પુણ્ય ને પાપ માને કે ન માને, તેથી તે દુર્ગતિથી છૂટી ન જાય. ન માનવાથી છૂટી શકાતું નથી. કેટલાંક જાનવર એવાં હાય છે કે સિંહ આવે એટલે આંખો મીંચી દે, તેથી કંઇ તે ખચી જાય ? ના. તેમ અહીં તે જીવ પુણ્ય, પાપ, નરક કે સ્વગ ન માને તેથી તે તેનાથી બચી ગયા ? ના. પણ તેનાં કારણે દૂર કરે તો બચી જવાય. એ ધ્યાન રાખજો. તે જાણે અને તે ન કરે. જાણકારની ગુનેગારી અને અજાણકારની ગુનેગારી સરખી ન ગણાય. દુનિયામાં પણ અજાણુને ગુનેગાર નથી ગણતા. તેવી રીતે જેઓ જીવ નથી જાણતા ને માનતા નથી, દુત કમ વગેરે જાણતા નથી–માનતા નથી તેને કમ બંધાય શાથી? વ્યવહારથી કે નિશ્ચયથી ?
જાણુ હાય કે અજાણુ હાય પણ તે ઝેર ખાય તે મરે કે નહિ ? ઝેરથી અજાણ હાય તે તે અજાણ ઝેરથી કેમ મરે છે ? સુખ-દુઃખ થાય છે કે નહિ ? પણ અજ્ઞાનતા એ કર્યું સિદ્ધાંતમાં બચાવ નથી, દુનિયાદારીના વિભાગમાં ખચાવ તરીકે ભલે રહે. અહીં અજ્ઞાન એટલે પહેલે ગુના, અજ્ઞાન કયાંથી થયું? તે તેને કર્મો તેવાં કર્યા તેથી થયું ને વ્યવહારમાં અજ્ઞાન સ્વભાવનું માન્યું તેથી ગુનેા નથી. આસ્તિકાએ તે આત્માને સચ્ચિદાનંદ જ્યોતિરુપવાળા માન્યા. અજ્ઞાન આવ્યું કયાંથી ? વિકારથી તે આવ્યુ. તેથી તેને દોષ માનવે જોઈ એ, કારણ કે તે પાપ સ્વરૂપ છે માટે. પહેલાં અજ્ઞાનને મોટું પાપ માન્યું. જૈનશાસને અજ્ઞાનથી ખચાવ નથી રાખ્યા. તે અજ્ઞાન જો મચાવશે તે મિથ્યાત્વને અવિરતિથી કમ નુ આવવુ ગણાત જ નહિ. જેમ મિથ્યાત્વને વરિત
૧ તાત્ત્વિક પ્રશ્નોત્તર જુએ પૃ. ૮૧.
Page #57
--------------------------------------------------------------------------
________________
ષોડશક પ્રકરણ દર્શન કર્મબંધનાં કારણે છે તેમ અજ્ઞાન એ પણ કર્મબંધનું કારણ છે. મિથ્યાત્વાદિને કર્મબંધનું કારણ કે માનતા નથી, પણ તેને જે કર્મ બંધનું કારણ માનનારા કેઈ પણ હોય છે તે માત્ર જૈનશાસન છે.
પરિણતિ અને પ્રવૃત્તિ તે બંને કર્મબંધનું કારણ છે, કરે તે ભગવે તે સિદ્ધાંત અન્ય મતને જૈનને નહિ. આપણે તેના સંસર્ગમાં આવ્યા છીએ તેથી, “કરે તે ભેગવે “એમ બેલીએ છીએ. પણ તે વાક્ય આપણું નથી. પણ જે વિરતિ ન કરે તે કર્મબંધ કરે.”
હવે કરે તે ભગવે લઈએ તે ઝાડના જીવોને, પૃથ્વીકાયાદિના જીવોને કર્મબંધન થવો જોઈએ. એક જગ્યા પર ગૂમડું થયું. તેને માટે આપણે પરુ કરવા તલમાત્ર તૈયાર નથી. ગૂમડું ન થવા દેવા માટે ઉપચાર કરીએ, પણ ગૂમડું થયા પછી વિકાર માટે તમારું મન હેય યા ન હોય પણ તે પરુ તમારા ખેરાકમાંથી થાય છે, તેમ મિથ્યાત્વ ને અવિરતિ પિતે માને યા ન માને પણ તે જ્યાં સુધી જાય નહિ ત્યાં સુધી કર્મો લાગ્યાં જાય. તમારે મન, વચન અને કાયાથી વિચારવાનું બને કે ન બને એ પણ પ્રવાહ બંધ નથી થયે મિથ્યાત્વ ને અવિરતિપણું હાય, મન, વચન, કાયા શુદ્ધ હોય તે પણ કર્મબંધ થયા જ કરે.
કરે તે ભોગવે એ વાક્ય જેનના ઘરનું નથી પણ ઈતર ધર્મના ઘરનું છે. જેટલાનાં પચ્ચખાણ ન કરે તેટલાનાં કર્મ ભગવે. વિરતિ ન કરે તે ભોગવે. એટલે અવ્રત તે કર્મબંધનું કારણ છે. અજ્ઞાન તે પણ કર્મબંધનું કારણ છે, તમે બેલે, વિચારે, પ્રયત્ન કરે તે જ કર્મબંધ થાય, તેમ નહિ, પણ મિથ્યાત્વ જ્યાં હોય ત્યાં અવિરતિ હાય, હેય ને હોય જ. જેમ કે અભ પાંચ મહાવ્રત પાળે છે. હવે આપણે જ્ઞાની મહારાજને પૂછવા ગયા કે અભવ્યને અવરતિ કેટલી ઓછી થઈ? તે, જરાકે નહિ તેમ જવાબ મળે, કારણ કે ત્યાં અજ્ઞાન છે. અજ્ઞાન ન ખસે અને પછી ત્યાં કિયા કરે તે પણ અવિરતિ બારે બાર. તેને બંધ કેને ઓછે ને કેને વધારે? કેને મંદ ને કેને તીવ્ર? તે વાત જુદી. માટે અજ્ઞાન એ જૈનશાસનમાં
Page #58
--------------------------------------------------------------------------
________________
૨. અણાન અને સંસાર
બચાવ નથી; પણ જ્ઞાન હોય સમ્યકત્વ, વિરતિ હોય તે જ અચાવ, તે કેટલે બધા તે વિચાર કરે.
( શણગારેલી ઢીંગલી જેવી અભવ્યની દશા
અભવ્ય મહાવતે કેવળી મહારાજ જેવાં શુદ્ધ પાળે, છતાં તેના છેડા સુધી કંઈ નહિ. કારણ કે? તે તેનાથી નવ પ્રવેયક સુધી જાય ને ત્યાંથી પાછા આવીને સંસારમાં રખડે, એટલે ચાલ્યું બધુંય જાય. ઓરછવમાં ઢીંગલી શણગારે, પણ તે બજારમાં ફેરવવા જાય તે ન શોભે. તેમ અભવ્ય જીવને સાધુપણું–મહાવ્રતપણું આવે તે ઢીંગલીના શણગાર જેવું છે. તેનું કારણ? તેને શાસ્ત્રકારના વચન ઉપર શ્રદ્ધાપ્રીતિ નથી. તે ભલે સાધુપણું પાળતું હોય, પણ તેની માન્યતા કઈ? “આ બધું બેઠું છે, જુહૂ હું છે, હું આમાં રહ્યો છું માટે બોલવું પડે છે. મહાપુરૂષે આમ કહે છે, આમ ફરમાવે છે તે બેલવું પડે.” શ્રોતાઓ તેના હાથે પ્રતિબોધ પામે છે, છતાં તે તે “આ મોક્ષમાર્ગ ઑટે છે, એમ માને છે.
સમવસરણ, જ્ઞાન, દર્શન, ને ચારિત્ર સાચું છે? ના. તે સાચું નથી. તે મોક્ષને સાચે ન માને તેનું કારણ શું? અભવ્યને મોક્ષની શ્રદ્ધા કેઈ દિવસ થાય. મેક્ષની ઈચ્છા ભવ્યને જ થાય. મક્ષ ન માને તે ધર્મકયાંથી? ધર્મ ન થાય તે જ્ઞાન, દર્શન ને ચારિત્ર કયાંથી થાય? પિતે જૂઠ, અસિદ્ધ, અપ્રમાણ ગણે અને લોકોને ઠગવા માટે ભગવાનનું નામ લે. ક્રિયામાત્રથી નવ રૈવેયક સુધી જાય. ત્યાંથી જ્યારે પડે ત્યારે તે જ્યાં હતું ત્યાંને ત્યાં જાય. એટલે શણગારેલી પૂતળી જેમ ખૂણામાં પડી રહે તેમ આ અભવ્યની દશા. સમ્યકત્વ પામેલેસમ્યગજ્ઞાન પામેલ છવ કંઈ પણ ન કરે, ૧૭ પાપસ્થાનકમાંથી એકે છોડ્યું ન હોય છતાં તેને એકડે. સમ્યકત્વથી ભવની ગણત્રી, પણ ચારિત્રથી નહિ. તે
બંધ કયારે નહિ? જ્યાં અજ્ઞાન ત્યાં વ્રત, ક્ષમા વગેરે હોય તે તે નહિ જેવાં.
:
- *1
*
Page #59
--------------------------------------------------------------------------
________________
૧૮
ષોડશક પ્રકરણ દેશન
જ્ઞાન વગરના મનુષ્યને અવિરતિના, કષાય ને ચેાગના અધ ટળે નહિ તે નિયમિત. પણ જ્યાં મિથ્યાત્વ ને અવિરતિના બંધ રોકયા ત્યાં કષાય ને યોગના ખંધ હોય પણ ખરી અને ન પણ હોય. જે જયણાની બુદ્ધિવાળો છે તે જયણાથી ચાલે છે. તેના પગ નીચે જીવ મરી ગયો તેમાં કમ બંધ નહિ તે જણાવી ગયા, તેમ શ્રાવકને અગે અવિરત ટળે તો બધ નહિં.
પાપ માટીનુ કે લીલોતરીનું?
૧ એક શ્રાવકે લીયેાતરી નહિ કાપવી તેવી પ્રતિજ્ઞા કરી. ઝાડનાં જે મૂળિયાં ડાય તે કઈ જગ્યાએ ગયાં હાય તેનો પત્તો નથી ખાતો. હવે માટી કે ખાડા ખોદતાં તેનાથી મૂળિયું કપાઈ ગયું તે તેને વનસ્પતિની હિંસા થઈ. ત્યારે કોઈએ શાસ્ત્રકારને પ્રશ્ન કર્યો કે ‘મહા રાજ! એને પાપ માટીનુ` કે લીલેાતરીનું ?”.
ભગવાને સાફ કહ્યું કે, માટીનું પાપ પણુ વનસ્પતિનું નહિ.’ કેમ ?
માટી ખાદતાં વનસ્પતિ કપાઈ, તેથી માટીનું પાપ; વનસ્પતિની હિ'સા વજવાની દાનતથી તે પ્રવતેલા છે. તેમાં પેલી વનસ્પતિ વચમાં આવી ગઇ તે કેવળ તેના કમેદિય એમ કહી શકીએ. કાને ખચાવ કર્યો ! કાયાની પ્રવૃત્તિ વનસ્પતિની હિંસામાં છેને? આ તા કરે તે ભાગવે’ તેમાં. પણ જ્યારે કહે કે અવિરતિના ત્યાગને કરવાવાળાને બચાવ છે, અને નહિ ફરવાવાળાને અધ છે. એને મન થકી કર્યું. હવે મન થકી નહિ. કરનારા તે અવિરત રહ્યા તો ખ`ધ. સરકવાની ટોળીના સભ્ય
એક જ વર્ગ એવુ માને છે કે સંસાર એટલે ૧૮ પાપસ્થાનકની કમિટ. એ ટોળીમાં આ મેમ્બર હમેશન. એનાર્કિસ્ટની ટાળીમાં મેમ્બર તરીકે નોંધાયલા બે મહિના ઘેર રહ્યો હોય તે મીટિંગમા હાજરી પણ ન આપતા હોય તો યે તે ગુનેગાર કે દેશદ્રોહી ગણાય, પણ રાજીનામુ ૧ સ્થાનાંગસૂત્ર (વ્યા) ભાગ ૧લાનું જુએ પૃ. ૨૨૨
Page #60
--------------------------------------------------------------------------
________________
૧૯
' કહેવાય છે કે હુ કરે છે. વાનરસેના એ અબર ન
૨. અજ્ઞાન અને સંસાર આપીને નીકળી જાય તે જ છૂટે. એમ અહીં પણ આ જીવ અઢાર પાપસ્થાનકની ટેળીમાંને મેંબર છે. એણે વેપાર કર્યો. કયે વેપાર કર્યો? પાપને વેપાર કર્યો. પાપ–સ્થાનક કર્યા વગર પણ આપણે તે તે ટેળીના મેમ્બર છીએ. તે મનથી, વચનથી ને કાયાથી કહી શકીએ કે નહિ? હા. મેમ્બર તેના, તેથી તે ટેળીમાંથી રાજીનામું દઈને નીકળે અથવા તે હું આ ટેળીને દેશદ્રોહી ગણું છું તેમ કહીને નીકળે તે જ તે છૂટે. આપણે જાહેર રીતે સંસારી છીએ, પણ સંસારીને અર્થ ખબર ન પડે તે? જેમ સત્યાગ્રહીની ચળવળમાં વાનરસેના છેકરાને માટે વાપરીએ છીએ. વાંદરે હપ હુપ કરે છે, તેમ આ છોકરાઓ કરે છે. “વાંદરા કોને કહેવાય તે વિચારે.
સંસારી કોને કહેવાય? આપણે કોણ? સંસારસેના. “સંસાર એટલે શું ? અત્યંત “સુ” એટલે સરકવું. આ તે સંસ્કૃત પુસ્તકના પહેલા ભાગમાં “સુ”એટલે સરકવું આવે છે, એટલે સરક્યા જવું. સંસાર એટલે સરકવાની ટેળી. એક ગતિમાંથી બીજી ગતિમાં. ત્યાંથી વળી ત્રીજી ગતિમાં એમ સરકો જ જાય. સુખદુઃખના વેદન માટે નહિ. પરમાણુની પણ એવી સ્થિતિ. અલેકના છેડે રહેલે પરમાણુ ઊર્વકના છેડે એક ક્ષણમાં ચાલે જાય. તેના ઉપર આચાર્યની મૂર્ખતાની પરીક્ષા થઈ
આચાર્યનું ઉદાહરણ એક આચાર્યા હતા. તેઓ કઈ ગામમાં ગયા. બીજા મતવાળાએ કહ્યું કે, આચાર્ય આવ્યા છે, તેની તપાસ કરો કે તે કેવા છે? ભણેલા કે મૂર્ખ ” તેથી બીજા મતને એક મનુષ્ય રીતે શ્રાવકના રૂપમાં આવ્યા. જેનામાં શકિત ખબર હોય તે જ વધારે કાર્ય કરે. આચાર્યનું જ્ઞાન જાણવા પ્રશ્ન કર્યો. “મહારાજ ! પરમાણુને કેટલી ઈન્દ્રિય
१अ-संमृतिः संसरणं वा संसार:-नरकादि (उत्त० च० पृ०११२) आ-संसरणं संसार:-नारकतिर्यनरामरभवभ्रमणलक्षणः (जीवा० टी० पृ० ८); इ-संसरण संसार:-नारकतिर्यगनरामर भवानु भवलक्षण: પ્રજ્ઞા ટo g૦ ૨૮), ---
Page #61
--------------------------------------------------------------------------
________________
ષોડશક પ્રકરણ દર્શન આચાર્યો વિચાર કર્યો કે ક્ષેત્રમંતરમાં સંક્રમવું તેમાં શક્તિ જોઈએ છે, જે પ્રમાણે શક્તિ હોય તે પ્રમાણે સંક્રમણ હેય. જેમ સંક્રમણ વધારે તેમ શક્તિ વધારે. જેટલી ક્રિયા કરે તેટલું વીર્ય ફેરવવું પડે. તેમ વસ્તુ લેતાં દેવલેકમાં અસુરેન્દ્રની જેટલી ગમનશક્તિ તેના કરતાં સૌધર્મેન્દ્રની ગમનશક્તિ વધારે કે નહિ? યાવતું પંચેન્દ્રિય ગમનશક્તિમાં વધારે પરમાણુ કયાંથી ક્યાં સુધી જાય? એક સમયમાં લેકના એક છેડેથી બીજે છેડે. જ્યારે દેવતાને પાંચ ઈન્દ્રિય છે, પણ તેને ચૌદ રાજલેક એકી સાથે ઓળંગવાની શક્તિ નથી. પણ પરમાણુ ઓળંગે છે, માટે તેને પાંચ ઈન્દ્રિયે હેય એમ વિચારી આચાર્ય જણાવ્યું કે “પરમાણુને પાંચે પણ ઈદ્રિય હેય. જ્યાં આ પ્રમાણે, આચાર્ય જણાવ્યું એટલે પેલે સમજી ગયા કે આમને શાસ્ત્રનું જ્ઞાન નથી, પણ વાચાળતા છે, ત્યારે પેલાએ વાદને ઝંડે ત્રીજે દહાડે જાહેર કર્યો. (કૃo To I, ૭૨૭)
કેટલીક વખત આચાર્ય પણ શાસ્ત્રના જ્ઞાન વગરના હોય તેમાં સારસંભાળની સમજ ન પડે, માટે જ્ઞાનવાળા જ જોઈએ એટલે અજ્ઞાનને બંધ ટળે ત્યારે જ અવિરતિને બંધ ટળે. તે ટાળવા માટે આ સંસારમાંથી નીકળી જવાનું, તેમાંથી જ્યાં સુધી નામ ન છેકાવીએ
ત્યાં સુધી તે ન છૂટી શકે. અત્યંત સરકારી ટેળીના મેમ્બર છીએ. તેમાંથી રાજીનામું ન આપીએ અને અહીં આવીને બેઠા છતાં તેમાંથી નથી છૂટ્યા. રાજીનામું આપીને અહીં આવીને બેસે તે જ છુટે. અભવ્ય ને અવિરતિ નરકબંધનું કારણુ-કર્મબંધનું કારણ છે.
આ વાત વિચારશે તે કપસૂત્રમાં આપણે સાંભળીએ છીએ કે મહાવીર મહારાજે દીક્ષા લીધી. સામારિ સ્વરૂપ, એમણે સાધુપણું લીધું, ઘરમાંથી નીકળીને ઘરમાંથી નીકળ્યા તે શા માટે કહેવું પડયું ? અહી કિંમત કેની ? ઘરનું રાજીનામું દઈને નીકળે તેની; સાધુપણાની નહિ. વિદ્યત્તે સTT ચહ્ય સ અનારતનrfi. ઘરમાંથી નીકળ્યા વગર અણગાર થાય તે કબૂલ નથી. પણ તેમાંથી રાજીનામું દઈને અને ‘આ ખરાબ છે તે કહીને તે છેડીને અહીં આવે તે
Page #62
--------------------------------------------------------------------------
________________
૩, અજ્ઞાન અને સંસાર
તે કામને. માટે અજ્ઞાન તે બચાવ નથી. અજ્ઞાન તે બંધની જડ છે. મિથ્યાત્વને બંધ હોય તેને અવિરતિ, યોગ, કષાય નિયમ હોય જ. પ્રવૃત્તિ ન હોય – પચ્ચકખાણ સુદ્ધાં જ હોય, છતાં અજ્ઞાન નેમિથ્યાત્વ ટળ્યા વગર અવિરતિ, કષાય ને વેગને બંધ ટળે નહિ. તેમાં ભજના નહિ, પણ નિયમા. જેને અજ્ઞાનને બંધ ટળે નથી તેને તે ભલે હિંસાદિક પાપસ્થાનને ટાળ્યાં હોય તે તેને બંધ ન થાય પણ તે બંધ ગન ગણાય.
કષાય ને એગ વગેરેની કંઈ પણ પ્રવૃત્તિ ન કરે તે પણ તે બંધ ન ટળે. મિથ્યાત્વને બંધ રોકાય તે અવિરતિ આદિને બંધ
કાય. કષાયને બંધ કયારે કાય? અવિરતિને બંધ રેખાય ત્યારે. અવિરતિને બંધ હોય ત્યાં સુધી કષાય અને વેગને બંધ હેય. આ સ્થિતિ વિચારીએ તે ખબર પડે કે અજ્ઞાન અને અવિરતિ આત્માના વિકાર છે. તેને વિચાર ન કરીએ તે પણ તેનાં કર્મો બંધાયાં જ જાય. ગૂમડામાં પરૂ થાય તે મનમાં વિચાર નથી; છતાં પણ તેને વિકાર બંધ ન થાય. કયાં સુધી વિકાર થાય? તે પરૂ બંધ ન થાય ત્યાં સુધી વિકાર થાય. તેમ અહીં પણ અવિરતિ કર્મબંધનું કારણ છે. જૈનેતરે તમામ કહે છે કે “કરે તે ભેગવે.” તેમ જેને નહિ કહે. જેને તે એમ કહે કે “જેટલે સંસારમાંથી જીવ છૂટે નહિ, જેટલાં પચ્ચકખાણ ન કરે તેટલે ભારે તે થાય અને તેટલે જ ભેગવટે તેને કરવો પડે, કારણકે અવિરતિને કર્મબંધનું કારણ માન્યું છે. માટે કર્મબંધના કારણ તરીકે અજ્ઞાન અને અવિરતિ માની હોય તો તે ને એ જ.
અજ્ઞાન એ દુનિયામાં બચાવ મનાયું. ધર્મમાં, સુખમાં, દુઃખમાં ને કર્મમાં અજ્ઞાન બચાવ નથી. તેમાં જાણે કે અજાણયે પણ કર્મને બંધ થવાને શિયાળ સિંહને ન દેખે, ન જાણે ને ન માને, છતાં તે સિંહને શિકાર બનવાને. ન જાણવાથી કે ન માનવાથી તે શિયાળ બચી શકતું નથી. તેમ તમે જીવ છે. “દુર્ગતિ અને સદ્ગતિ છે તેમ માને કે ન માને તે પણ કર્મ બંધાય છે. તેમાં બચાવ નથી. સુખ-દુઃખમાં અજ્ઞાનને બચાવ છે? સુખ થવામાં કે દુઃખ થવામાં કઈ જાણતું નથી તેથી તે દુઃખ-સુખ બંધ થઈ ગયાં? જીવને, કર્મને ને દુર્ગતિને ન માને તેટલા માત્રથી
Page #63
--------------------------------------------------------------------------
________________
२२
ષોડશક પ્રકરણ દર્શન તેનાથી છૂટી જતું નથી. દરેક નાસ્તિકને છેવટે તે “એય રેમાં જ જવાનું થાય. જેમ પિયરથી સાસરે જવાવાળી બાઈ દેખાવમાં રેવાનું વગેરે કરે પણ સાસરાવાળા ન તેડાવે તે તે પિતાની મેળે જાય. તેમ આપણે ગત્યંતરને વિચાર શ કરવાને? - આપણે સારા કર્મો કર્યા તેથી સારી ગતિમાં જવાનું છે. તે કેને? આસ્તિકને. આ શરીરરૂપ મુસાફરખાનું છોડીને બીજે જવાનું કેને થાય? આસ્તિકને. ત્યારે નાસ્તિકને મીંડું, સરવાળે શૂન્ય. શૂન્યવાળું સરવૈયું નાસ્તિકને હોય, પણ આસ્તિકને ન હોય. આસ્તિકને તે એ હોય કે હું આરાધક બનું-આવતા ભવે ધર્મ પામું.” શૂન્ય સરવાળાના સરવૈયાવાળા નાસ્તિક છે. તેથી આસ્તિકમાત્રે કે આર્યમાત્રે એ વિચાર કર્યો કે “અમારી આવતી જિંદગી નહિ બગાડી દેનાર પણ તેને સુધારનાર જે કઈ હોય તે તે માત્ર ધર્મ જ છે. આવી રીતે આસ્તિક અને આર્યમાત્રે ધર્મ માને છે.
ધમ શેને વિષય ? અહીં એક વાત વિચારવાની કે ધર્મ તે મનને, ઈન્દ્રિયને કેઅક્કલને વિષય નથી. કેમ? તે નથી તેની કાનથી પરીક્ષા, નથી તે આંખથી દેખાતે, નથી તે નાકથી સંઘાત, નથી તે રસનાથી ચખાતે અને નથી તે સ્પર્શથી જણાતે. સ્પર્શ, રસ, ગંધ, રૂપ ને શબ્દની પરીક્ષા કરી શકીએ. કેમ? તે તે ઈન્દ્રિયના વિષય છે માટે તેની પરીક્ષા કરી શકીએ. પણ આવતી જિંદગી તે ઈન્દ્રિય કે અક્કલને વિષય નથી. ત્યારે તે વિષય કેને છે? જ્ઞાની પુરુષનાં વચનને તે વિષય છે. તે જ્ઞાની પુરૂષ મળ્યા માટે તેમનું વચન સાંભળે તે આવતી જિંદગી બગડતી સુધારી શકાય. માટે ધર્મ ક્યાં છે? વચનની આરાધનામાં ધર્મ છે.
હવે ધર્મનું સ્વરૂપ કર્યું તેનું ફળ કયું? તેને માટે સાધન અને સામગ્રી કઈ? અને અહીં વચનની આરાધના કેમ વાપરી? તે વગેરે અધિકાર જણાવશે તે અંગે વર્તમાન.
Page #64
--------------------------------------------------------------------------
________________
|
વ્યા છે ખ્યા છે
વચનની આરાધના
સાચા વૈદાનું ને સાચા વૈદ્યનું સ્વરૂપ શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વર મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે ધર્મોપદેશ દેતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં સાચો વિદ્ય તમામ રોગના નિદાનને સમજે, તેના સ્વરૂપને જાણે અને તેની ચિકિત્સાને સમજે, પણ સાચું વૈદું ક્યાં? તમામ રેગે, તેનાં કારણે ને તેની ચિકિત્સા સમજવાથી સાચું વૈદું ગણાતું નથી. પણ દર્દીના દર્દને સમજે, તે રોગ કેમ થયે તેનાં કારણે વિચારે, અને તે શાથી શાંત થશે તે શમાવવા માટે જે દવા જોઈએ ને જે ચિકિત્સા જોઈએ તે પ્રમાણે કરીને શમાવે ત્યારે સાચું વડું ગણાય.
ડોકટરને ત્યાં જેટલા બાટલા તે બધા રંગને શમાવવાળા હોય છતાં રેગને ડેફટર ન જાણે તે? હવે તેના ગે જાણે ને તેનાં નિદાને જાણે પણ આવેલે દદી ગરમીવાળો હોય અને તેને ગરમ દવા આપવામાં આવે તે શું થાય? આવેલા દર્દીના દર્દને જાણીને તે પ્રમાણે દવા આપે તેમાં સાચું વિદું ગણાય. વૈદ્ય રોગો, દવા વગેરેને જાણીને બને છે; પણ રેગનાં કારણે અને તેની દવા જાણે ત્યારે તે ખરે વૈદ્ય.
આવી રીતે અહીં સર્વજ્ઞના શાસનમાં સર્વ કર્મ રૂપી રેગે, તેનાં કારણે, તેનાં સ્વરૂપ ને સર્વ રોગોની શાંતિની દવા બતાવવામાં આવે છે. એટલે સર્વજ્ઞના શાસનને જાણનારે કર્મરેગને, તેના સ્વરૂપને ને તેની ચિકિત્સાને જાણે પણ દદી કેવા કર્મોગથી પીડાય છે તે ન જાણે. કેટલાક શ્રદ્ધાવાળા હોય છતાં જ્ઞાનમાં ઓછા હોય. કેટલાક જ્ઞાનમાં પૂરા હોય અને શ્રદ્ધામાં ન હોય. કેટલાક શ્રદ્ધા અને જ્ઞાનવાળા હોય, છતાં પ્રવૃત્તિમાં મીંડાવાળા હોય. કેટલાક શકિતમાં મીંડાવાળા હાય.
Page #65
--------------------------------------------------------------------------
________________
--
ષોડશક પ્રકરણ દશન
તેમ કમની પ્રકૃતિઓમાં જ્ઞાનાવરણીયને અંગે કેઈને મતિજ્ઞાનાવરણીય તીવ્ર હેય અને શ્રુતજ્ઞાનાવરણીય મંદ હોય, ત્યારે કોઈને મતિજ્ઞાનાવરણીય મંદ અને શ્રુતજ્ઞાનાવરણીય તીવ્ર હેય. આવી રીતે દરેક કર્મમાં સમજવું. કેટલાક મતિજ્ઞાનની તીવ્રતાવાળા હોય તે તેઓ શ્રુતજ્ઞાનની મંદતાવાળા હેય. કેટલાક શ્રુતજ્ઞાનની તીવ્રતાવાળા હોય તે તેઓ મતિજ્ઞાનની મંદતાવાળા હોય. કેટલાક કોધાદિની મંદતાવાળાં હોય ત્યારે કેટલાક કોધાદિની તીવ્રતાવાળા હોય. કેટલાક ભેગોતરાયાદિવાળા હોય. આ બધું કર્મના પ્રભાવે છે. તેમાં કર્મ સિવાય બીજું કારણ નથી.
જીવ સંબંધી જેનેનું મંતવ્ય જૈનેતરમાં “જીવ' શબ્દ માનીને ચાલ્યા કર્યું છે, પણ જીવના સ્વરૂપમાં ધબડકે છે. તેઓ જે જીવનું સ્વરૂપ માનવા જાય તે આઠ કર્મ માનવાં પડે. જૈન સિવાય કે ઈ મતવાળાએ આઠ કર્મ માન્ય નથી.
જીવને જ્ઞાનસ્વરૂપવાળો માન્ય હોય તે તે જૈનેએ. અન્ય મતમાં જીવ તે જ્ઞાનને દાબડે. તેમાં ફરક શ? હીરામાં જે તેજનું સ્વરૂપ છે તે જુદું નથી. દાબડામાં મૂકીએ તે ઘરેણું અને અંદર તે ઘરેણું ન મૂકીએ તે ખાલી હોય. તેમ અહીં બીજાએ આત્માને “જ્ઞાનને દાબડો માન્યું ત્યારે જેનેએ આત્માને જ્ઞાનસ્વરુપ માને. તેથી જ્યારે જ્ઞાનસ્વરૂપ છે, ત્યારે સર્વજ્ઞસ્વરૂપ માનવો પડે છે. પરિણામ સર્વજ્ઞપણું આવવાનું છતાં સંપૂર્ણ કેમ થતું નથી ? જ્ઞાનને રોકનારા કર્મો છે તેથી તે સંપૂર્ણ થતું નથી.
કમ કોને માનવાં પડે? જેઓ આત્માને જ્ઞાનસ્વરૂપ અને દર્શનસ્વરૂપ માને તેઓ જ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ માની શકે. જેઓ જીવને શુદ્ધ માન્યતાવાળ માને, તેને જ દર્શનમોહનીય કર્મ માનવાને, વીતરાગાપણાવાળો માને તેને જ કષાય-ચારિત્રમેહનીય કર્મ માનવાને તેમજ દાન, લાભ, ભેગ, ઉપલેગ અને વીર્યવાળો માને તેને જ અંતરાય કર્મ માનવાને વખત છે. પણ જેને આત્મામાં જ્ઞાન, દર્શન, વીતરાગપણું, દાન, લાભ કંઈ નથી આવેલું એવું માનવું છે તેને ઉપર કહેલાં કર્મો માનવાને વખત જ નહિ.
થો વોલ્ટર વાળી (ઉત્તo 10 ર૮, ૦ ૨૦)
Page #66
--------------------------------------------------------------------------
________________
૪. વચનની આરાધના
જૈનેને મોક્ષ તે ગુણને દરિયે ને બીજાને મેક્ષ તે શૂન્ય
જ્ઞાનાયિકામાતમા. જ્ઞાનનું અધિકરણ આત્મા એટલે જ્ઞાનને દાબડે. તે આવે તે રહે અને ન રહે તે ખાલી. આત્મામાં બહારથી જ્ઞાન આવે છે. જેને શરીર ને ઈન્દ્રિયે ન હોય, તેથી જ્ઞાન ગયું. શરીર અને ઇન્દ્રિએ કરેલું જ્ઞાન આત્મામાં આવે છે, માટે જૈનેતરો શરીર અને ઈન્દ્રિયોથી પ્રગટ થયેલું જ્ઞાન આત્મામાં માનનારા છે. આપણે જ્ઞાનમય આત્મા માનો તો જૈનેતરેએ જ્ઞાનનું સ્થાન આત્મા મા. જૈનેતરને જ્ઞાન તે ભાડૂતી લાગે. જૈનને જ્ઞાન તે ઘરનું ગણાય. તેથી જ્યાં મોક્ષને વિચાર કરીએ, ત્યાં જેને મેક્ષમાં ગયેલા જીવને કેવળ જ્ઞાન, કેવળ દર્શન, વીતરાગ પણું અને અનંતશક્તિવાળો માને છે. તે બીજા મતવાળાથી ન મનાય. ઈન્દ્રિ અને શરીર હોય ત્યાં સુધી જ્ઞાન હોય છે, તે ગયા પછી જ્ઞાન નથી.
મોક્ષ પામે ત્યારે આત્મામાં અજ્ઞાન એટલે મિક્ષમાં જ્ઞાન, દર્શન, સમ્યકત્વ, વીતરાગતા અને અનંતવીર્ય નહિ, ત્યારે શૂન્યમય આત્મા. આ શૂન્યમય આત્મા મનાય કેને? જૈનેતરને. મેક્ષમાં સર્વજ્ઞતા, સર્વદર્શીપણું, વીતરાગતા અને અનંતવી તે એકસરખુંપરાવર્ત વગરનું, ન્યૂન નહિ, તેમજ અધિક પણ ન થાય તેવું, નાશ નહિ પામનારૂં એવું આત્માનું સર્વકાલનું સર્વ આત્માનું ભાન કરાવનારૂં માન્યું હોય તે જૈનોએ જ. જેનોને મોક્ષ તે ગુણને દરિયે, ત્યારે બીજાઓને મોક્ષ તે શૂન્ય.
સોનું સો ટચનું, પણ તેની ઉત્તમતા શામાં? તે કષમાં ઉત્તમતા છે. આત્માની ઉત્તમતા શામાં?મેક્ષ મેળવવામાં છે. જેને આત્મા“શૂન્ય” માને છે તેને મેક્ષ શા માટે? જેટલું જ્ઞાન છે તેટલું કાઢવા માટે ને? આત્માનું સ્વરૂપ તે જ જ્ઞાન છે. જેઓ જીવને જ્ઞાન, દર્શન, સમ્યક્ત્વ, વીતરાગતા ને અનંતવીર્ય સ્વરૂપ નથી માનતા, તેવાઓને સાવરણીય આદિ કર્મો માનવાં હોય ક્યાંથી? હીરાની વીંટી અને હીરે.
સકિ પ્રશ્નોત્તરનું જુઓ ૫૦ ૨.
Page #67
--------------------------------------------------------------------------
________________
- ષોડશક પ્રકરણ દર્શન
હીરે તે નંગ, તે હીર એટલે ખલાસ છે.
સ્વરૂપ અને વીટીમાં જવું તે ખરું ને?
- જૈનેતરને જ્ઞાનસ્વરૂપ આત્મા નહિ, તેથી તેને રોકવાવાળાં કર્મો તેમણે ન માન્યાં, અને મેક્ષમાં જ્ઞાનનો અભાવ માનવે પડે. જૈનેતરે આત્માને જ્ઞાન, દર્શન, ક્ષાયિક સમ્યક્ત્વ, વીતરાગપણું ને વીર્યસ્વરૂપ માનવા તૈયાર નથી. જ્ઞાન આવ્યું ત્યારે તેમાં તે રહે, પણ કારણ જાય ત્યારે જાય.
સૂર્યને તડકે પડતું હોય તે વખતે લાલ પડદે હોય તે ઉપર પ્રકાશ પડે તે લાલ દેખાય. તેમ અહીં ઈન્દ્રિય અને શરીર હેય. ત્યાં સુધી જ્ઞાન હોય; નહિ તે જ્ઞાન નહિ. પણ જે જ્ઞાનસ્વરૂપ માને છે. તેને હીરે જેમ તેજસ્વરૂપ, મોતી પાણીસ્વરૂપ, સોનું કષસ્વરૂપ તેમ. આત્મા જ્ઞાનસ્વરૂપ છે. તેથી તેને જ્ઞાનાવરણીય આદિ કર્મો માનવાનું બને. તે જૈનો જ માને છે તેથી જેનો જ ગુણમય આત્મા માને છે. તે છતાં કઈ તીવ્ર જ્ઞાનાવરણીય કર્મવાળે હોય, કે ઈ મંદ દર્શનવરણ કર્મવાળો હોય, કેઈ તીવ્ર ચારિત્રમેહનીય કર્મવાળો હેય, કઈ મંદ વીર્યવાળ હોય તેમ કેઈને કર્મનો ક્ષયે પશમ સારે હોય છતાં તેને રેગ ? રેગ તે બધા જોવા. ૧૫૮ પ્રકૃતિબંધના હેતુ, સત્તા, ઉદય વગેરે બધા જેવા. આપણે જે જીવને ઉપદેશ આપીએ તે કયા રેગવાળે છે તે ન જાણીએ તે જિનેશ્વરનું શાસન જાણ્ય, કર્મગ જાણ્યા, તેનું સ્વરૂપ જાણ્ય, દવા જાણી, છતાં કયા રોગના દર્દી છે તે ન જાણીએ તે વૈદ્ય બન્યા, છતાં વૈદું જાણનારા ન ગણાઈએ. તેને જ “ઊંટવૈદું કહીએ. કેમ બરાબર છે ને? કઈ જગ્યા પર વૈદું કરવાનું હતું?
સાંઢણું ને ડેશી એક વૈદ્ય હતું. તેને ત્યાં એક નોકર હતું. હવે કઈ વખત વૈદ્ય અને નોકર બહાર જતાં રસ્તા ઉપર સાથે થઈ જાય છે. તેટલામાં
Page #68
--------------------------------------------------------------------------
________________
૪. વચનની આરાધના
રણ
રસ્તામાં એક સાંઢણીવાળ આવતું હતું. તેવામાં તેની સાંઢણીના ગળામાં કેઈ ચીજ ભરાઈ જવાથી તે તરફડવા લાગી. જેમ રબારીને બકરીઓ સર્વસ્વ, જેમ વાળને ગાયે સર્વસ્વ, તેમ સાંઢણુવાળાને સાંઢણું સર્વસ્વ. તે સાંઢણાવાળે પિતાના કુટુંબ કરતાં તેના જીવનને વધારે ગણતે. તેથી જ્યારે વૈદ્ય ત્યાં થઈને પસાર થાય છે ત્યારે પેલા સાંઢણીવાળાએ પૂછયું, “ભાઈ, તમે કેણ છે?”
ત્યારે પેલાએ કહ્યું કે “વૈદ્ય છું.'
એટલે તરત જ સાંઢણીવાળાએ કહ્યું કે જે મારી સાંઢણીનું કંઈક થશે તે મારું આખું કુટુંબ અને મારું નભશે કઈ રીતે? તેથી તે અકળાયે હતું ત્યાં વૈદ્ય મળ્યા. તેથી તેને કહ્યું કે મારી ઉપર મહેરબાની કરશે? મારી સાંઢણીની સ્થિતિ આવી છે. વૈધે બધે તપાસી જોયું, પણ કંઈ માલુમ પડ્યું નહિ. ગળામાં, નસમાં શરીરમાં કંઈ વિકાર નથી, ત્યારે વૈધે પૂછયું કે તારી સાંઢણું કયે રસ્તે આવી? પેલાં ખેતરે દેખાય છે ને ત્યાંથી આવી. વૈધે તે તરફ જોયું. ત્યાં ચીભડાં હતાં. તેથી આ સાંઢણીએ ચીભડું ખાવું જણાય છે તેથી તે ગળામાં ભરાઈ ગયું છે. પેલા ચારેને કહ્યું કે સાંઢણને બરાબર પકડજે. તેમ કહી. વૈદ્ય જરાક છેટે ગયે અને ત્યાંથી દેટ કાઢતે આવીને ગળા ઉપર લાત મારી, તેથી ચીભડું ભાંગી ગયું તેથી ગળામાં ઊતરી ગયું અને સાંઢણી સારી થઈ.
થશે
અને ત્યાં સ્થિતિ ૧
આ બાજુ પેલા નોકરે વિચાર કર્યો કે આ વૈદું ઠીક છે તેથી તે વૈદ્યથી જૂદે પડે. અને પોતે દવાને કથળે લઈ વૈદું કરવા ચાલ્યા. ચાલતાં ચાલતાં કેઈ ગામમાં ગયે. હવે તે ગામના ઠાકરની માને ગળે ગૂમડું થયું હતું. ગામના લેકેએ કહ્યું કે “નવા વૈદ્ય આવ્યા છે, ઠાકરે તેમને બોલાવ્યા. પેલાએ ચારે બાજુથી ડેસીને બરાબર પકડાવી અને પિતે લાત મારી તેથી ડેસી મરી ગઈ
આ જેમ દર્દી જાણ્યા વગર દવાનો પ્રયોગ કરનાર “ઊંટ વૈદ્ય છે,
Page #69
--------------------------------------------------------------------------
________________
પ
ષોડશક પ્રકરણ દેશન
તેમ આપણે સજ્ઞના શાસનને જાણીએ, કનારેગા જાણીએ, સ્વરૂપો જાણીએ, ઔષધા જાણીએ પણ સામે કયા દર્દી છે તે વિચાર વગર વૈદુ કરાય તે શું થાય ? તેથી જ શાસ્ત્રકાર કહે છે કે-“ચવુંમાનિતં મુનીન્દ્ર: પાછું વળુ વેરાના સ્થાને” (લોડા૦ ? । શ્છ) વીતરાગ ભગવાનની દેશના દેનારા હાય, પણ ઘરનુ` કહેનારા ન હાય. જો ઘરનું કહે તો ફક્ત પાપ ગણાય, તે દેશના ગણાય કે ? તેમાં ચમકશે નહિ. કયારે ચમકશે નહિ ? ‘પરસ્થાને,’જીવની જે ચેોગ્યતા હાય તે પ્રમાણે દેશના નહીં દેતાં તેની ચાગ્યતા બહાર દેવામાં આવે તે તે ફકત પાપ જ છે. ધમાં પ્રવતતા હોય ને ક્રિયા કરતા હાય, તેને સ્થિર કરવા માટે કહી શકીએ કે દાન, તપ ને યમથી શુ મન વશ ન થાય તે? આનું તત્ત્વ કયાં ? દાન, શીલ, તપ ને યમના ઢોંગ છોડવામાં કે મન વશ લાવવામાં તત્ત્વ છે? તેને અત્યારે વ્રત-નિયમ, મન વશ કર્યાં વગર શા કામનાં? મનને વશ કરવાની તીવ્રતામાં જે દેશના અપાઇ તેને તે વ્રત-નિયમની નિષ્ફળતામાં લઈ ગયા. શાસ્ત્રકારે તો મનને વશ કરવા માટે તીવ્ર ઉદ્યમ કરવા જોઈએ તેને માટે આ વાત કહી ત્યારે પેલે પાત્ર નથી એટલે સામે। સમજી શકતા નથી. તેના અથ તેણે શા કર્યાં ?
વ્રત-નિયમ શા કામનાં છે? જેને મન વશ હાય તેને જ તે કામનાં છે. જેને મન વશ ન હોય તે વ્રત-નિયમ કરે તો તેથી શું થવાનું? દેશના દેનારે પાપ જોયું નહિં અને દેશનાનુ પરિણામ આ મનને વશ કરવામાં કે વ્રત-નિયમ તેડવામાં લઇ જશે તે ન વિચાયુ.
બ્રહ્મ તે હું જ’ એ કહેવાના હક્ક કાના?
"
આ વિચારશે। તે ‘કલિકાલસર્વજ્ઞ' ભગવાન હેમચ સુરીશ્વરજી મહારાજે યોગશાસ્ત્રના ત્રણ પ્રકાશ વ્યવહાર ચારિત્રના કહ્યા અને ચાથા પ્રકાશની શરૂઆતમાં કહ્યું કે “આત્મન વનજ્ઞાનચારિત્રાળથવા યતે : 1 ચત્તવાÆજ દ્વેષ, ચીરતિતિ || o || આ આત્મા જ્ઞાન, દર્શન ને ચારિત્રરૂપ. જીવાર્દિકની શ્રદ્ધા તે ‘સમતિ.’
Page #70
--------------------------------------------------------------------------
________________
૪. વચનની આરાધના
તેનું જે જ્ઞાન તે “જ્ઞાન. ઈસમિતિ વગેરે તે “ચારિત્ર.” એ કહી દીધું પણ એક વાત કહી ઃ “સ સ્મિ, ” આવું કહેનારા ઢંગી છે. ત્યારે આ વાક્ય ખેટું છેને? ના. પણ સાચું તે કઈ અપેક્ષાએ? જેને સમક્તિનું, જ્ઞાનનું, ચારિત્રનું ઠેકાણું નથી તે કહે. કે હું બ્રહ્મ. હું જ તે બ્રહ્મ તે કહેનારને પૂછવું જોઈએ કે તું ક્યાંથી બ્રહ્મ થયે? શુદ્ધ ચિદાનંદસ્વરૂપ હું અને તું કહે છે એ બેને સંબંધ કયાં ? માટે ત્યાં ઠગારાપણું છે. જ્યાં આત્મા અનંત જ્ઞાન, દર્શન, વીતરાગતા અનંત વીર્યસ્વરૂપ છે ત્યારે તું ક્યાં છે? અનંત પુગલના પાંજરામાં પૂરાયેલે એ તું ક્યાં ? હું બ્રહ્મ છું, તે હું છું, આ માન્યું ક્યાંથી? જેમ ગધેડે પિતાને હું હાથી છું તેમ કહેવા માત્રથી હાથી થતું નથી.. તેમ તું “અહં બ્રહ્માસ્મિ ' કહે છે, પણ તે બ્રહ્મના તેજ, સ્વરૂપ, અને નિર્મળતા આગળ તું કેણુ? “અહં બ્રહ્માસ્મિ” તે કેવી રીતે કહે છે તે બોલને? આત્મા છે ચિદાનંદસ્વરૂપ, ત્યારે તું છે કર્મને કેદી..
માટે શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે રસ્તે કાઢયે : “અહં બ્રહ્માસ્મિ ' કહેવાને હક્ક કેને? સંસારની માયા છોડીને ઊંચી દિશામાં આવે છે તેને હું જ્ઞાન, દર્શન અને ચારિત્રસ્વરૂપ છું તે કહેવાનો હક્ક છે. સર્વ પ્રકારના આરંભ, પરિગ્રહ, કષાય ને પ્રમાદમાં લીન રહીને તેદું શું જોઈને કહે છે? દુનિયામાં સૂર્યને આગિયા સાથે સરખાવે તે તે ન ઘટે. છતાં તેજદાર ખરે. પણ મેશ જેડે ઘટાવીએ તે તે કેવી રીતે શેભે? તેમ હું “બ્રહ્મામિ તે આરંભ–પરિગ્રહાદિમાં મગ્ન થયેલ કેવી રીતે બોલે છે? કંઈક તસ્વરૂપમાં તે આવને? દરિયા અને ખાચિયા જેટલી જલાશયની સ્થિતિ હેય તે જલાશય કહી શકાય. માટે “ . શા માટે યતિના આત્માને જ્ઞાન, દર્શન ને ચારિત્ર કહે છે?
તે પિતાના શરીરને પિતાનું નથી ગણતા, પણ પિતાનું અધિષ્ઠાન ગણે છે. હું પિતે જ્ઞાન, દર્શન ચારિત્રને વીર્યસ્વરુપ છું માટે તે શરીરમાં અધિષ્ઠિત છું. એવા હેય તેને “હું બ્રહ્મ, તે હું એમ કહેવાને હક્ક
Page #71
--------------------------------------------------------------------------
________________
30
ષોડશક પ્રકરણ દન
છે, પણ જેને હું દન-જ્ઞાનાદિવાળા છું અને આ શરીર તે અધિષ્ઠાન છે તે ન માને તેને અહં બ્રહ્માસ્મિ ’ ખેલવાના હક્ક નથી.
6
આત્મા જ્ઞાન, દર્શન ને ચારિત્રસ્વરૂપ કેતે ?
યતિના
કેમ ? તો તેના આત્મા આરાદિમાં લીન નથી, પણ જ્ઞાન ને દર્શીનમાં જ તન્મય થયેલા છે. એવા સ્વરૂપવાળા આત્મા શરીરમાં રહેલા છે માટે સાધુના આત્મા જ્ઞાન, દર્શન ને ચારિત્રસ્વરૂપ છે. આ ઉપદેશ કયારે આપ્યા? ચાથા પ્રકાશમાં આપ્યા કે જ્યાં શુદ્ધ સમ્યક્ત્વ, જ્ઞાન ને ચારિત્ર થયું પછી પ્રમાદમાં ન પડે માટે આ કહેવું પડ્યું. દેશના પાપસ્વરૂપ કયારે ?
' નૃતસ્ય રળ' નાસ્તિ વાવ' લહુ વેચના.” ભલે તે `ની કે શાસ્ત્રની દેશના હોય પણ સંવર, નિરાને માગે જોડનારી તે ન હોય તે તે દેશના પાપ જ છે. તેનુ કારણ શું' ! કયા દી છે અને તેને કયુ. એસડ આપવુ જોઈ એ તે વૈદ્ય સમજતો હોય. તેમ આ સર્વજ્ઞનું શાસન તમામ કર્મોના રેગા રૂપી દર્દી માટે ખરેખર દવાખાનુ છે. પણ તેના દર્દને પિછાણીને પછી તેના દઈને લાયકની દવા આપવી જોઈ એ. તે જ પ્રમાણે દેશના આપવામાં સમજવું, કારણ કે કાઈ ખાળક હાય, કાઈ મધ્યમ હોય, કોઈ પડિત હાય. બાળકને બાળકના જેવી, મધ્યમને તેને ચેાગ્ય દ્વાય તેવી ને પતિને પંડિતના લાયકની દેશના આપવી જોઈ એ. વ્યવહાર, નિશ્ચય, જ્ઞાન ક્રિયા, ઉત્સગ ને અપવાદ-આ બધુ... ધ્યાન રાખીને દેશના ધ્રુવી પડે, કારણકે તે પરસ્થાન નથી. પરસ્થાને શ્રોતાની લાયકાત વગર તેની લાયકાત જાણ્યા વગર ખેલી દેવુ... તે તરીકે જે ધર્મની દેશના આપે તે તે પાપસ્વરુપ છે, માટે પહેલાં દીને જાણા, તેનુ દ કર્યુ છે, તે જાણા. ધમની પરરક્ષા કરતાં શીખ્યા તે ની પરીક્ષા અને દવા આપતાં શીખ્યા.’ જગતમાં નાનાં બચ્ચાં ર’ગ ચળકતા ઢેખે તે છક્ષ્મી સારી છે’ એમ માને પછી ભલે તે પરમેશ્વરની હાય, દેશનેતાની કે દેશદ્રોહીની હાય તે તેને
Page #72
--------------------------------------------------------------------------
________________
૪. વચનની આરાધના
જોવાનું નહિ. સમજુ હોય તે છબીની કિંમત–સ્વરૂપ જોઈને કરે. તેનાથી આગળ વધેલ હોય તે ગુણષ વિચારીને કિંમત કરે.
ધમની પરીક્ષા કેટલી રીતે થાય? ધર્મની પસક્ષા ત્રણ રીતે થાય : પરમેશ્વરનું સ્વરૂપ, શાંત મુદ્રા વગેરે જોવામાં આવેલી હોય તે તેની કિંમત કરે. જેમ છબીને દેખનારા ત્રણે છે. બાળક રંગને, મધ્યમબુદ્ધિ આકારને, સમજુ આકારના રહસ્યને સમજે છે. તેમ અહીં ધર્મને અંગે પણ જાણવું. કેટલાક ધર્મના રિવાજને દેખનારા, કેટલાક રીતિને દેખનારા તે કેટલાક તત્વને દેખનારા હોય છે, જેમ છબીમાં રંગ કા હાય, હાથ લગાડવાથી બગડી જતે હેય, તે પણ તે ઝગઝગતે હોય તે બચ્ચાંને ગમે. આ રંગ ટકાઉ છે કે નહિ? આ કાગળમાં કેમ? તે ન જુએ, તેમ બાળકે ધર્મની પરીક્ષા કરવા તૈયાર થાય તે કયી રીતિએ ? રિવાજ દેખવાથી. ચાલુ રિવાજને માત્ર દેખે તે “બાળક”
મધ્યમબુદ્ધિ કાનું નામ? રીતિને તપાસે, અવારનવાર પ્રસંગ પડે, જે કરવાનું હોય તે કરે, તે દેખે.
બુદ્ધિ કેનું નામ? તત્ત્વને પરખે તે.
ધ્યાન રાખે કે ધર્મને સાંભળનારા આવા ત્રણ પ્રકારના હોય છે. ધર્મના રિવાજને દેખીને ધર્મમાં જોડાય કેટલાક નીતિ-રીતિ વિચારીને જોડાય; ને કેટલાક તત્ત્વને પારખીને પછી ધર્મમાં જોડાય.
પરંતુ ખરી રીતે ફળની દશા કયાં? તત્ત્વની પરીક્ષા કરે ત્યાં. તત્વની પરીક્ષા એ ખરું રહસ્ય છે, વસ્તુ તત્વથી શું લેવાનું હોય જીવ, કર્મ ને મોક્ષ- જીવને કર્મ બંધાય છે. જીવ કર્મને રેકે છે, જીવ કર્મને તેડે છે, જીવ કર્મને સંપૂર્ણ નાશ કરે છે તે બધુંએ તપાસીને ગ્રહણ કરે. માટે કહ્યું- ગમત તુ સુધ:આગમતત્વની પરીક્ષા કરીને ધર્મ કરે. માટે જ કહ્યું કે વચનની આરાધના તે જ ધર્મ છે. જે અતીન્દ્રિય જ્ઞાની મહારાજે આત્માને સુધારવા માટે પોતે જે પ્રમાણે કર્યું તે પ્રમાણે જણાવ્યું.
Page #73
--------------------------------------------------------------------------
________________
જોશક પ્રકરણ દશન
પરમેશ્વરનું લક્ષણ
જૈના પરમેશ્વર કાને માને? પોતે ત્યાગ-વૈરાગ્ય આચરીને આપણને જણાવે તેને પરમેશ્વર માને. પણ તે ત્યાગ, વૈરાગ્યને એક બાજુ મૂકે અને કહે કે “ચઢ બેટા શૂળીએ, લ્યા ખૂદાકા નામ” તેમ નહિં, પણ પેાતે પહેલાં ત્યાગ, વૈરાગ્ય લઈને શુદ્ધ સ્વરૂપ પામીને કહે કે તમે આમ કરો. જો તમે આમ કરશે તે આમ ફળ પામશેા,' માટે જનાએ કથની અને કરણી મેવાળાને દેવ માન્યા. કરણી પછી એમ કથની તે કરવાવાળા એવા તેમનાં વચન પ્રમાણે ન ચાલીએ, તે કથનીનુ ફળ કેવી રીતે મેળવી શકીએ ? કરણીથી ફળ જેમણે મેળવ્યુ છે એવા જે કહે તે ‘ કથની.” તે કથની સાંભળીને આપણે તેમ કરીએ તે તે તેનું ફળ પામી શકીએ. અહીં વચન શા માટે લીધુ ? આજ્ઞા શા માટે ન લીધી? આજ્ઞા એક ચીજ છે તે કેમ ન લીધી? તે અધિકાર જણાવશે તે અંગે વત માન.
મેક્ષમાં ગયેલા પણ પડતાથી તમે કેમ શ્ર પૂજાએ છે ? કારણ કે સવ અદૃષ્ટ-કમના નાશથી તે માક્ષ છે. સત્પુરુષને ગુણાનુરાગ ખરેખર ક્ષયાપશમથી છે. અને તેથી જ હું જિન! તેઓ તમારી પૂજા કરે છે. અર્થાત્ કમ અને રાગદ્વેષથી રહિત જ પૂજાને ચેાગ્ય છે.
跟
Page #74
--------------------------------------------------------------------------
________________
સ
防腐肉限WWWDWR防腐888
忠店啓
T
વ્યા
ભવભ્રમણ અને ધમ પરીક્ષા
ભટકતી અને રખડતીમાં તફાવત
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરિશ્વરજી મહારાજા ભવ્ય જીવેાના ઉપકારને માટે ધર્મોપદેશ દેતાં આગળ સૂચી ગયા કે આ સંસારમાં આ જીવ અનાદિ કાળથી જન્મ-મરણ, જન્મ-મરણ કરતા કરતા ભકટતા રહેલા જ છે. એટલે કહેવાનુ' તત્ત્વ એ એ કે ઇતિહાસમાં ભટતી પ્રજા કહેવાય છે તે કેવી ? એક જગ્યા પર સ્થિર ન રહે તેવી. જેમકે અત્યારની લુવારીઆ (રયા) જાત કે જે ભટકતી પ્રજા તરીકે ગણાય છે. શાસ્ત્રકાર કહે છે કે એ ભટકતી પ્રજા છે ત્યારે આ આપણે રખડતી પ્રજા છીએ. ભટકતી ને રખડતીમાં ફેર શે? જ્યારે ભટકતી પ્રજા એક સ્થાનેથી ખીજે સ્થાને જાય ત્યારે ટોપલામાં પોતાની મિલકત તેમજ કુટુંબ પાતાની સાથે લઈ ને જાય. પ્રાચીન કાળમાં ટોપલે ઘરવાળા હતા.
ભટકતી પ્રજા ટોપલે ઘર રાખી શકે ત્યારે આ રખડતી પ્રજા ટાપલે ઘરવાળી નહિ. પેલા તેા શરીર તેમજ જે કુટુંબ, ધન, માલ હાય તે સાથે લઇ જવાવાળા. ફક્ત સ્થાનાના ફેરફાર કરે છે, પણ આ તેા રખડતી પ્રજા. મેળવે આખા જન્મારા કરોડોની મિલકત, કરોડોનુ કુટુંબ અને લાખા સ્ત્રીએ અને મેટી કાયા જાળવી તે આખે જન્મારો જહેમત ઉઠાવીને. એ ચારે ચીજમાંથી એકે ચીજ સાથે લઈ જવાની નહિ. ભટકતી પ્રજાને નિકાશના પ્રતિખંધ, કરોડો મેળવ્યા હોય, જાદવની માફ્ક કરાડાનું કુટુંબ મેળવ્યુ` હોય, ચક્રવર્તીની માફક લાખે સ્ત્રીએ મેળવી હોય, ભીમસેન જેવી કાયા મેળવી હાય પણ જ્યારે જાય ત્યારે સાથે કાંઈ લઈ જવાનું નહિં. જયારે ભટકતી પ્રજા જે મેળવે તે લઈ જાય. ત્યારે આ રખડતી પ્રજાને જે મેળવ્યું તે મૂકવાનું દરેક જન્મમાં આ જ ધંધા કર્યો છે.
૩
Page #75
--------------------------------------------------------------------------
________________
શેઠશક પ્રકરણ દર્શન આસ્તિક કૂચા સૂકે ત્યારે નાસ્તિક સાંઠા મૂકે જેઓ નાસ્તિક હોય તે તે ભવમાં જીવ, પુણ્ય, પાપ કે નરક વગેરે ન માનતે હોય; તે પણ તેને આ વાત માનવી પડે છે કે આસ્તિક નાસ્તિકની વચમાં એક જીવ, પુણ્ય, પાપ ને પરભવ વગેરે માને ત્યારે એક તે નથી એમ માને તેથી તેમાં મતભેદ હોય પણ અહીંથી ઉઠાંતરીમાં મતભેદ. નહિ મેળવ્યું તે મૂકવા માટે તેમાં મતભેદ નહિ. બન્ને વચ્ચે ફરક કેટલે? આસ્તિક કૂચા મૂકે ત્યારે નાસ્તિક સાંઠા, પણ તે કેમ? નાના છોકરા પણ શેરડી ચૂસ્યા પછી કૂચે ફેંક હોય તે વખતે વિચાર ન કરે, પણ શેરડીને કકડો તેની પાસેથી લઈ લે તે તે રોવા બેસે. તેમ આસ્તિક વિચારે કે જિંદગીમાં ચાર વસ્તુ મેળવી તે આત્મકલ્યાણને માટે તેમાંથી જેટલે રસ લે હવે તે લઈ લીધે હવે કૂચા રહ્યા તે ભલે ચાલ્યા જાય.
પણ નાસ્તિકે ભલે તે મેળવ્યું પણ તેને રસ લેવાને નથી માટે સાઠે મૂક્ય ગણાય.
આસ્તિકને મળેલાનું સાર્થક કરવાનો વખત છે અને ઈચ્છા છે. નાસ્તિક જિંદગી સુધી મરીને મેળવે પણ મૂકે ત્યારે સામટું મૂકી દે. જિંદગીની જહેમતમાં મેળવ્યું અને પળના પલકારામાં પલાયન થાય. કેને? નાસ્તિકને. ત્યારે આસ્તિકને રસ લઈ લેવા. હવે મૂકાય તે વાંધો નહિ. આસ્તિક નાસ્તિકમાં આ ફરક છે. તે માટે પહેલે દિવસે વાત જણાવી હતી ને કે નાસ્તિક જન્મને હરામખોર છે. કેમ ? હરામખોર કાણ? જેને મિલકત પોતે મહેનત કરીને મેળવેલી ન હોય તે તેને માલિક બનવા અને કબજો કરવા જાય તે તેને દુનિયામાં શું કહેવાય? તેમ કટિધ્વજને ત્યાં છોકરે જ . હવે તે છોકરે કેડ કમાવવા કયાં ગયે હો? કબજે કરવાની ને રક્ષણ કરવાની મહેનત તેને કયારે કરી હતી ? જ્યારે આ નથી કર્યું તે તેને હક્કદાર શાથી? માટે કહે કે તે હરામખોર
આસ્તિકને હરામખેર નહિ કહેવાય. કેમ? તે તે કહેશે કે મેં પુણ્ય કર્યું હતું તેથી મેળવ્યું છે આસ્તિક પિતાની મહેનતને બદલે
Page #76
--------------------------------------------------------------------------
________________
૫ ભવભ્રમણ અને ઘમપરીક્ષા
૩૫
માને તેથી એમ કહી શકે કે મેં કોડ મેળવ્યા, કબજે કર્યો ને તેનું રક્ષણ કર્યું. નહાતા મેળવ્યા છતાં હક્કદાર કેમ? તે પહેલાં કરેલાં પુણ્યથી.
નાસ્તિકને પુણ્ય ને પરભવ નથી માનવો. તે કોડને માલિક શાને થઈને બેઠે? માટે કહે કે તે હરામી. નાસ્તિકને મરતી વખતે એમને એમ મૂકવું પડે. અને જન્મ પામતી વખતે હરામી બનવું. આસ્તિકને મૂકતી વખતે કૂચા મૂકવાના, જન્મતી વખતે પુણ્ય મેળવવાનું. આ વાતને ટૂંકી કરીને મૂળ વાતમાં આવીએ.
સારાંશ કહેવાનું તત્ત્વ એ છે કે જીવે ભભવ જન્મ-મરણ કર્યા. તેમાં આ ચારે વસ્તુ મેળવતે ગયો અને મૂકતે ગયે. મેળવેલું મૂકીને સ્થાનાંતર જાય તેને કેવે કહે અને મેળવેલું લઈ જાય તેને કે કહે? મેળવીને લઈ જનાર તેને ભટક્તી જાત અને મેળવેલું મૂકી જાય તે રખડતી પ્રજા.
તમે દુનિયામાં કે બજારમાં રખડત ને ફરદે કેને કહે છે?
જે બે પિસા કમાતે હોય ને આખે દહાડે રખડે તે “ફરંદે', અને જે બે પિસા ન કમાતે હેય ને એક દુકાનેથી બીજી દુકાને પગથિયાં ઘસતે હોય તે તે રખડતે.
તેમ અહીં વિચારે. આ જીવ રખડત છે કે ફરંદે? કહે કે રખડતે છે. ફરદો હોય તે તે કમાણુ કરે જ. કમાણુ ઘર ભેગી કરે તે “ફરદે.” ત્યારે આ જીવે અનાદિ કાળથી જન્મમરણે કર્યા. અનાદિ કાળથી મેળવેલું તે બધું મૂક્યું.
આ ભવને ખ્યાલ નથી તે ગયા ભવને કયાંથી? પ્રશ્ન–હવે કદાચ પાનાભાઈ જેવા કહે કે આ ભવને ને જન્મને ખ્યાલ નથી, તે ગયા ભવને ને જન્મને ખ્યાલ કયાંથી હોય? આ ભવમાં દરેક માને છે કે અમે માતાની કૂખમાં સવા નવ મહિના ઊંધે માથે રહેલાં છીએ. હવે જન્મની વાત. દરેકે માતાનું દૂધ પીધેલું
Page #77
--------------------------------------------------------------------------
________________
થોડશ પ્રકરણ દર્શન છે તે સિવાય કેઈ ઉછરેલું નથી, પણ તેને ખ્યાલ અમને નથી.
જ્યારે આ ભવ કે જન્મને ખ્યાલ અમને નથી, તે ગયા ભવને ને જન્મને ખ્યાલ આવે કયાંથી? જ્યારે તે ખ્યાલમાં ન આવે તે અમને અનાદિની વાત ક્યાંથી ખ્યાલમાં આવે? આ તે ભેંસ આગળ ભાગવતને? જેમ ભેંસ આગળ ભાગવત વાંચવું નકામું ગણાય તેમ અમારી આગળ “તું અનાદિથી રખડે છે તે વાત કહેવી નકામી છે.”
ઉત્તરતારી વાત સાચી. પણ કેટલીક વાતે સામાન્યથી જણાય પણ વિશેષથી ન જણાય. પણ બુદ્ધિશાળી મનુષ્ય સામાન્ય જણાવવાથી પણ સમજી શકે. આપણું હાથમાં બાજરીને દાણે આવ્યું તે કયાંથી આવ્યું? કયાં ઊગે છે? કેને વા? કેને લ ? આ બધું માલુમ નથી. પણ વિચાર કરીએ તે માલુમ પડે કે અંકુર હતું તે જ આ બીજ થયું. તે અંકુરે પણ પહેલાં બીજ હતું તેથી થયે. ન્યાયની ખાતર વિચાર કરે તે માલુમ પડે. વનાંચન સત્તા અમારિ બીજ અંકુરના ન્યાયે આ સંસાર અનાદિને છે. તેમ અહીં જન્મ અને કર્મ.
જન્મથી કર્મ અને કર્મથી જન્મ કર્મ કયારે? જન્મ હોય છે. તે વિચાર, આચાર, કે વર્તન હોય. તે. તે જન્મ ક્યારે? પહેલાં કર્મ હોય છે. તે કર્મ ક્યારે? પહેલાં જન્મ હોય છે, તેથી જન્મ અને કર્મ બેય અનાદિની પરંપરાવાળા છે. તે ન માનીએ તે બીજ વગર અંકુરે થયે અને અંકુરા વગર બીજ થયું તેમ માનવું પડે. તે તે આપણે નથી માનતા. તેમ અહીં “જન્મ વગર કર્મ અને કર્મ વગર જન્મ થયે તે પણ ન માની શકીએ. જન્મ વગર કર્મ અને કર્મ વગર જમે માનીએ તે સિદ્ધ મેક્ષ જેવી ચીજ માનવાને વખત જ ન રહે. કેમ?
વગર પ્રયત્ન કર્મ લાગી જાય માટે “વગર કમેં જન્મ કે વગર જન્મ કેમ પણ ન માની શકીએ. માટે જન્મથી કર્મ અને કર્મથી જન્મ આ વિચારીએ તે આત્માના જન્મ અને કર્મ અનાદિનાં માનવાં પડે. 2 સૂયગડાંગસૂત્ર (પુંડરીકાધ્યયન વ્યા૦)નું જુઓ ૫૦ ૧૪૩.
Page #78
--------------------------------------------------------------------------
________________
૫. ભવભ્રમણ અને વર્મ પરીક્ષા
પહેલાં ઇડું કે કૂકડી ? કેટલાક જીવેને મૂંઝવવા કહીએ કે પહેલે જન્મ કે પહેલાં કર્મ? ત્યારે સામે કહી દે કે પહેલાં ઈડું કે પહેલી કૂકડી? તે તેમાં પહેલાં ઈડું હતું અને પછી કૂકડી હતી અથવા પહેલાં કૂકડી હતી અને પછી ઇંડું હતું તેમ અહીં પણ તમે ન કહી શકે.
જૈનનું લક્ષણ અનાદિથી જ જીવ જન્મ-કર્મ કરતે આવ્ય, એ મેળવતે ગયે અને મૂકતે ગયે. દરેક વખતે સરવાળે શુન્ય. જિંદગીની જહેમત ઉઠાવીને કંચન, કામિની, કુટુંબ અને કાયા ચાર મેળવ્યાં પણ નીકળતી વખતે સાથે કંઈ નહિ, માટે સરવાળે શૂન્ય આવ્યું. આ તે જગતને સ્વભાવ છે તે બન્યા કરે છે. બીજું શું કહીએ? તે પ્રમાણે હોય તે બચાવ કરી શકે. જગતને સ્વભાવ હેય તે મહાપુરુષે જાગ્યા શી રીતે ? તરવાનો સ્વભાવ કેવા મહાપુરુષને છે? આસ્તિક હેય તે તેને “મહાપુરુષે તર્યા એમ માનવું પડશે. જે તરવાનાં કારણે મેળવે તે તરે, રખડવાનાં કારણે મેળવે તે તે રખડે. માટે જેનેતરે કરતાં જનોમાં કઈ વિશિષ્ટતા હોય તો એ કે જૈને જીવને જવાબ‘દાર ને જોખમદાર માને છે.
ભવિષ્યની જિંદગીને કર્મો માટે જવાબદાર અને જોખમદાર કોણ? તે જીવ છે જીવને પિતાનાં કૃત્ય માટે જવાબદાર અને જોખમદાર માનનાર જૈન છે. બીજાને ઈશ્વરને માથે જવાબદારી અને જોખમદારી નાંખવાની. તમે કોઈને માથે તમારી જવાબદારી અને જોખમદારી ખસેડી શકે તેમ નથી પણ તમે પોતે જ જવાબદાર અને જોખમદાર છે. જેના અને જૈનેતરોમાં આ ફરક છે. દેવ, ગુરુ ને ધર્મ આ ત્રણને વ્યક્તિ, વસ્તુ તરીકે બધાં માને છે. પણ ફરક માં? જેને જીવને જવાબદાર ને જોખમદાર માને, જ્યારે બીજાઓ તે નથી માનતા. ઊલટું જે દુનિયાદારીમાં કહીએ તે જીવ તે “ઇશ્વરના ઢેર”. હેરને કયાં રહેવું તે . નક્કી નહિ. જેનને ત્યાં તે તેનું નસીબ હોય ત્યાં. વ્યવહારથી જાનવર તે બીજાના દેરાયાથી જાય અને રહે.
Page #79
--------------------------------------------------------------------------
________________
- પડશક પ્રકરણ દર્શન
* * જૈનેતરના મુદ્દા પ્રમાણે આ જીવે “ઈશ્વરનું ઢેર. ઈશ્વર જેમ દરે તેમ જવાનું. ઈશ્વર જેમ રાખે તેમ રહેવાનું. ત્યારે જૈનના મુદ્દાઓ જીવ પોતે જ પોતાનાં કૃત્યને અંગે જવાબદાર અને જોખમદાર છે. જેઓ આત્માને સુધારવા માંગતા હોય, તેઓએ પ્રયત્ન કરે જોઈએ. જેઓએ આત્માનું સાધન કર્યું અને મેક્ષ મેળવ્ય, તેમને જન્મ - મરણ નહિ? જન્મની જંજીર અને પુદ્ગલની પરાધીનતામાં મેક્ષે જનારા આત્માને રહેવાનું નહિ. પુદ્ગલની પરાધીનતા અને જન્મની જંજીરને ત્યાગ કરે તેનું નામ “મેક્ષ.
આપણે જન્મીએ ત્યારે જ્ઞાન જન્મ, અને મરીએ ત્યારે જ્ઞાન મરે. કયું જ્ઞાન? શરીર અને ઈન્દ્રિયેથી જ્ઞાન થાય છે. એટલે ભવમાં શરીર, અને ઇન્દ્રિયની સ્વાયતા ઉપર બુદ્ધિ અને જ્ઞાનનું ટકવું અવલંબેલું છે.
શકિત આત્માની કે દેહની? નાસ્તિકે શંકા કરી કે જ્ઞાન ને આત્માને સ્વભાવ હોય તે જે ઈન્દ્ર, શુદ્ધ હોય તે તે દેખાય, અશુદ્ધ હોય તે તે ન દેખાય. આંખ મીંચીએ તે ન દેખાય, ઉઘડી રાખીએ તે દેખાય. બાળકને નાની ચીજ ઉપાડવી હેય તે તે મુશ્કેલ. તે શકિત આત્માના ઘરની કે શરીરના ઘરની જે આત્માના ઘરની કહો તે મુશ્કેલ ન પડવી જોઈએ. જેમ પુદ્ગલે વધે તેમ ઈન્દ્રિયની તાકાત વધે, અન્વય કે વ્યતિરેક પુદ્ગલમાં રહે છે તે કેમ તે તેનું કાર્ય નહિ? વાત ખરી. પણ તારા હાથમાં સેય આપીએ અને કહીએ કે લાકડાને કાપ. તારામાં કાપવાની શક્તિ છે, છતાં તે કેમ નથી કપાતું ? પણ કુહાડે કે કરવત હોય તે જ કાપે ને? સોય, વખતે તારામાં શકિત ન હતી ? હતી, પણ સાધન ન હતું. સાધન જેવું મળે તેવું જ કાર્ય સિદ્ધ કરી શકે. સાધકને શકિત જોઈએ તે ચોક્કસ, પણ કાર્ય કેટલું કરે? તે જેટલું સાધન મળે તેટલું કાર્ય કરે. સાધન મળ્યા વગર સાધકની શકિતને ઉપગ થતું નથી. જયારે દી ન હોય ત્યારે કંઈ નથી દેખતા. દી થાય ત્યારે બધું દેખાય તે જેનારે તે દી કે આંખ ? અજવાળું હોય તે બધું દેખાય. દવે નારે પદાર્થ નથી, પણ સાધન છે, તેમ ઈન્દ્રિયે અને શરીર જ્ઞાનનાં સાધને
Page #80
--------------------------------------------------------------------------
________________
પ, ભવભ્રમણ અને ધર્મ પરીક્ષા
છે, પણ સાધક તે આત્મા છે. જેઓ સર્વ કર્મને ક્ષય કરી ક્ષે જાય તેને આત્મા સંપૂર્ણ જ્ઞાન, દર્શન, વીતરાગતા, સુખ અને અનંત શકિતના માલિક હોય છે.
એક ખોળે રહેવાવાળા અને એક રાક ખાવાવાળા બે ભાઈ વચ્ચે શકિતત ફેર કેમ? તેમ પુદ્ગલ સાધન હોય ત્યાં સુધી કામ કરી શકીએ, જે ભવમાં જન્મીએ ત્યારે બુદ્ધિ ભેગી કરીએ અને મરીએ ત્યારે છોડીને જઈએ. જ્યારે મહાપુરુષે અહીં મેળવે અને બધું લઈ જાય માટે કેવળજ્ઞાનમાં એક ભેદ માનીએ. જેમાં ઓછું વતું ન થાય-પરાવર્તન ન પામે. આવું જ્ઞાન આ જીવ મેળવી શકે છે.
કિંમતી ચીજની પાછળ નકલેને દરેડ હેય મેળવવું શું? તે મેળવી શકાય છે કે નહિ ? આત્માની શુદ્ધિ મેળવાય છે તે અનંતાએ મેળવી તેનું સાધન કયું ? આત્માની શકિત ખીલવવાનું સાધન કયું? આત્માની અવ્યાબાધ શક્તિ મેળવવાનું અને તે રહે તેવું સાધન કયું ! તે સાધન જે કઈ હોય તે માત્ર ધર્મ છે. તે સિવાય બીજું કઈ સાધન નથી. આ બધો ધર્મ મેક્ષને અંગે, ભવાંતરને અંગે કે દુનિયાનાં સાધનેને અંગે કિમતી છે. એ વિચારો તે જરૂરી માલમ પડે કે કિંમતી ચીજની પાછળ નકલેને દરેડ હેય. નકલીને દરેડે તેની પાછળ હેય? કેઈએ જગતમાં બનાવટી ધૂળ, લેતું, તાંબું વગેરે ન બનાવ્યું, પણ બનાવટી ચાંદી સોનું હીરા, મોતી વગેરે બનાવ્યાં. જેની કિંમત હોય તેની જ દુનિયા નકલ કરે, જે કિંમતી ચીજ હોય તેમાં નકલેને ડર. આ વસ્તુ જગતની સિદ્ધ છે. તે અવ્યાબાધ સ્થિતિને પ્રાપ્ત કરાવનાર, ભવભવ સુખ દેનાર ભભવ દુઃખને દૂર કરનાર ધર્મ છે.
જે એકથી અનેક મળે તે અનેક કરતાં એક કિંમતી ગણાય છે. જેમ મળે એક રૂપિયના સે પૈસા મળે માટે પૈસા કરતાં રૂપિયે કિંમતી છે. તેમ અહીં એક નસીબ કેટલું કામ કરે છે?
જન્મ શાને પ્રભાવે? આપણે ભવમાં રખડતા હતા ને મનુષ્યપણું મળ્યું ત્યારે કહે કે
Page #81
--------------------------------------------------------------------------
________________
- પોશક પ્રકરણ દર્શન નસીબથી બન્યું. જેને જેવું પુણ્ય કર્યું હોય તેવું શરીર બને. તમારું જીવન તમારે આધીન છે? ના, પણ જેટલું નસીબ હેય તેટલું છવાય. ઈન્દ્રને જન્મ તે પણ નસીબથી મળે. આ જન્મ શું પિતાની પ્રાર્થનાને, માતાના મનોરથને કે તમારી ઈચ્છાને થયે? ના. આપણે રખડતા હતા અને બાપે જોયા અને તેથી સારું લાગે અને તેથી પ્રાર્થના કરાં કે બેટા, મારા કુળમાં આવશે અને તેથી તમે આવ્યા છે? ના. તેમ નથી બન્યું. તેવી રીતે માતાએ જોયે ને સારું લાગે તેથી માતાએ વિચાર કર્યો કે આ મારી કૂખમાં આવે તે સારૂં.” તેથી આવ્યા? ના તેમ જીવે પિતે રખડતા માબાપને જોયાં અને સારા લાગ્યા તેથી હું ત્યાં જાઉં તે સારૂં” તેથી તમે આવ્યા? ના. ત્યારે કહે કે આ જન્મ નથી પિતાની પ્રાર્થના, નથી માતાના મનોરથને નથી જીવની ઈચ્છાને. તે પછી આ જન્મ થયે શાથી? તે કેવળ નસીબથી. ધર્મના પુણ્યના પ્રભાવે જન્મ થયે.
આખા જીવનમાં પુણ્ય અને નસીબને અંગે જોઈ શકીએ છીએ કે આપણી નજરમાં–કલ્પનામાં ન આવે તેવાં અગમ્ય કાર્યો બને છે. તે પછી એક ધર્મની કિંમત કેટલી ? જે એકથી અનેક મળે તે અનેક કરતાં એક કિંમતી હોય. તે પછી ધર્મથી આ બધું મળે છેમાટે ધર્મની કિંમત સમજીને માનવી પડે. તેથી આમાં બનાવટ ઘણું હેવી જોઈએ. માટે સાચે ધર્મ પર્ડ જોઈએ. ધર્મ કિંમતી હોવાથી તેની પાછળ નકલે દરોડે પડે છે.
ધમની સૂક્ષ્મ બુદ્ધિ વડે પરીક્ષા કે આ માટે તે શાસ્ત્રકારે કહ્યું છે કે “સૂમ સુરા ના 1 धर्मार्थिभिर्नरैः । अन्यथा धर्मबुद्धयैव, तद्विवात: प्रसज्यते ।। ( अष्ट० २१, હારિ. ૧૦ ૨) જેને ધર્મની ઈચ્છા હોય તેને ધ્યાનમાં રાખવું કે અંધપણામાં વેઠપણું કરીને પેટ નહિ ભરાય, તેમ બુદ્ધિ ન ફેરવવી અને ધર્મ લે તે નહિ બને. માટે બારીક બુદ્ધિથી ધર્મ તપાસ જોઈએ. જેમ શાકમાં ગફલત થાય તે એક વખતનું ભોજન બગડે, લૂગડામાં ગફલત થાય તે એક ઋતુ બગડે, અથાણામાં ગફલત થાય
Page #82
--------------------------------------------------------------------------
________________
૫. ભવભ્રમણ અને ધર્મ પરીક્ષા તે વર્ષ બગડે અને બાયડી લેવામાં ગફલત થાય તે આખી જિંદગી બગડે પણ ધર્મમાં ગફલત થાય છે? જન્મજન્મ બગડે. માટે ધર્મની થાપ ખાધી પાલવે તેમ નથી. માટે બારીક બુદ્ધિથી ધર્મ જાણવો જોઈએ. કોને જાણવું જોઈએ? જેને ધર્મની ઈચ્છા હેય તેને જાણવું જોઈએ. આ વસ્તુ અત્યારના હિસાબે માને છે? ના. પણ જે કે કાળ ગણે તે કાળમાં ધર્મને બારીક બુદ્ધિથી પારખવાને છે.
ઈન્દ્રિયના વિષયે અને કષાના યોગો કયા જન્મારામાં ન હતા? દરેક જન્મમાં હતા. પણ તે બારીક બુદ્ધિથી પરીક્ષા કરે તે ધર્મને સાર ગણે. ચાહે તે સત્યુગ હોય, તેત્રાયુગ, દ્વાપરયુગ કે કળિયુગ હિોય, છતાં ધર્મને બારીક બુદ્ધિથી તપાસ પડશે. નહિ તપાસાય તે આના જેવું થશે. “અમે આડુંઅવળું કંઈ ન જાણીએ, પણ બુદ્ધિ તે ધર્મની છે ને? તે અડીં ન ચાલે. ધર્મ હશે ને માનશે અને કરશે તે કામ લાગશે. પણ તે નહિ હોય તે નકામું, જે ધર્મને બારીક બુદ્ધિથી જોવામાં નહિ આવે તે બુદ્ધિ ધર્મની રહેશે અને ઘાત થશે ધમને.
ડેશી ને વાછરડું કઈ ગામમાં વ્યાસજી હતા. તે કથા કહેતા હતા. તેમાં તેમણે જણાવ્યું કે “જે અનાજ આપે છે તે સુખ પામે છે, પાછું આપે છે તે આવતા ભવમાં સુખ પામે છે.” વ્યાસ જ આવતા ભવની વાત કરે છે, પણ અનાજ માટે મારી પાસે સાધન નથી પણ પાણી છે. ત્યારે પાણ એવી ચીજ છે કે જે ગમે ત્યારે આપી શકાય. માટે તે પાવાનું હું રાખ્યું. આ પ્રમાણે એક ડેશીએ નક્કી કર્યું. ડેશી કઈ દહાડો કૂવા ઉપર પાણી ભરવા ગઈ. તે વખતે ભધી સ્ત્રીએ પાણું ભરીને ચાલી ગયેલી. ત્યાં કેઈ ન હતું. આવે વખતે ડોશી પાણી ભરવા આવી હતી. તેવામાં એક વાછરડું તરસ્યુ થયેલું. તે કૂવા આગળ આવ્યું અને તરફડવા લાગ્યું ત્યારે ડોશીએ વિચાર્યું કે આ તરસ્યું થયેલું છે. જે તેને થોડું થોડું પાઈશ તે તરસ નહિ મટે. એકદમ પાઈશ તો આફરો થશે, માટે કૂવામાં ઉતારી દઉં. તેને જ્યારે જેટલું પીવું હશે ત્યારે તેટલું તે પશે.
Page #83
--------------------------------------------------------------------------
________________
ષોડશક પ્રકરણ દર્શાન
આમ વિચારીને વાછરસને વામાં ઉતારી પોતે પાણી ભરીને મલકાતી મલકાતી જાય છે. તેવામાં સામે પાડેશણુ મળી અને ડોશીને મલકાતી જોઈ ને પૂછ્યું કે આજ આટલા બધા હરખમાં ?” ડોશીએ કહ્યુ કે એક જીવને અખંડ પાણી પાયું.' ઉપકારની બુદ્ધિ હતી પણ પરિણામ શું આવ્યું ? તેમ બુદ્ધિને નહિ ફેરવનારા મનુષ્યા ધર્મના ઘાત કરનારા થાય. જે લોકો ધમ' કહેનારા તે ધમ કહે પણ ખારીક બુદ્ધિથી ધમ તપાસશેા તો ધ થશે; હું તો ધર્માંની મુદ્ધિ હશે અને ધર્મના નાશ થશે.
કર
હવે તે ધર્મ તપાસવા કઈ રીતે ? દુનિયાની વસ્તુ સ્પ, રસ, ઘ્રાણુ, ચક્ષુ અને શ્રોત્રથી માલૂમ પડે, પણ ધર્મની પરીક્ષાનુ સ્થાન કર્યું? જેની પરીક્ષાનુ સ્થાન ન હોય તેની પરીક્ષા કરવી શી રીતે? ધર્મની પરીક્ષા નથી થઈ શકતી તેમ નથી. તે પરીક્ષા થાય છે, તો. ધની પરીક્ષા કેવી રીતે થાય છે ? તેનું સ્થાન કયું? અને તેથી આત્માનું કલ્યાણ થાય છે તે કેવી રીતે ? તે જે અધિકાર જણાવાશે તે. અગ્રે વ માન.
હે ભગવન્! તમારા કહેવાથી સિદ્ધ થયેલા જોયા નથી અને ખીજાના કહેવાથી સ'સારમાં ડૂબતા જોયા નથી. હિતવચનથી હું વાકય માનું છું.
તમારા વડે સ` પ્રાણીઓને હિતકારી ધમ ઉદ્ભવ્યે−પ્રરૂપાયે તેમ જ તે મુનિએ ભાગ્યશાળી છે કેજેએએતે ધમ ને પ્રવર્તાવ્યા(પર પરાથી ફેલાવ્યેા)
Page #84
--------------------------------------------------------------------------
________________
ખ્યા
અધિકાર અને અધિકારી 2)
વૈદક કરતા વૈદુ મુશ્કેલ શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરી શ્વરજી ભવ્ય જીના ઉપકારને માટે ધર્મોપદેશ દેતાં આગળ સૂચવી. ગયા કે આ સંસારમાં વૈદક સહેલું નથી તો પણ તે સહેલું છે. વૈદક કરતાં વૈદું મુશ્કેલ છે તે વળી શું? વૈદક ને વૈદું તે કઈ ચીજ ! રેગેનાં કારણે, તેનાં સ્વરૂપને તેની ચિકિત્સાને જાણવાં તે.
હવે ધારો કે કઈ દર્દી આવ્યું. તેને રેગ, તે રેગનાં કારણો અને તેની દવા જાણે. વૈદક બન્યા છતાં વૈદું ન જાણે તે ઊંટવૈદું” ગણાય. કાલે જણાવી ગયા કે ઊંટના ગળા ઉપર લાત મારી અને ચીભડું ફાટી ગયું અને સાંજે બેસી ગયે. તેને ભાવાર્થ નહિ જાણનારે ગળે ગૂમડું થયું, ત્યાં ગયે અને તેને લાત મારી તે શું પરિણામ આવ્યું? વૈદક મુશ્કેલ, છતાં વૈદક કરતાં વૈદું મુશ્કેલ છે તેમ અહીં શાસ્ત્રકાર કહે છે કે ધર્મ દેશનાને અધિકાર મુશ્કેલ છે.
ઢઢેરે વાંચવાને હક્ક છેને ? દુનિયામાં શહેનશાહી ઢંઢરે વાંચે કેણ? જે શેરફ હોય છે. તે શેરીફ કેણ હોય? તે શહેનશાહને સંપૂર્ણ વફાદાર રહેતે હેય; અને જે શહેનશાહની આબાદીએ પિતાની આબાદી ને શહેનશાહની આઝાદીએ પિતાની આઝાદી ગણતે હેય. વળી શહેનશાહની આબાદી અને આઝાદી માટે પિતાની આબાદી અને આઝાદીને ભેગ આપે ત્યારે શેરીફ તરીકે નીમાવવા માટે તે લાયક થાય. તેવાના હાથે જ શહેનશાહને ઢરે વંચાય. રસ્તા ઉપર જેટલા ચાલનારા છે તે વાંચી શકનારા છે, છતાં વાંચવાનો અધિકાર કેને? શહેનશાહની આબાદી અને આઝાદીમાં તમન્નાવાળે હોય તેને તે અધિકાર છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
- પડશક પ્રકરણ દર્શન
' તેમ આ જિનેશ્વર ભગવાને છ કાચની હિંસાની વિરતિને, સર્વથા જૂઠ નહિ બોલવાને, સર્વથા ચેરી નહિ કરવાને, અબ્રહ્મવતની વિરતિ ને, સર્વથા મમતા નહિ રાખવા, ડું સચિત્ત અને વધારે સચિત્ત, ઘેડું–અલ્પ રાખવાને, ત્યાગ કરવાને ઢંઢરે જાહેર કર્યો, પણ તે વાંચવાને લાયક કણ તે દૂધદહિયા હોય તેને અધિકાર નહિ. દૂધદહિયા કે? દેશવિરતિવાળી માત્ર. કારણ? તેમને સંસાર અને ધર્મ બંને સાચવવાના છે. સંસારને બાધ ન આવે તે રીતે ધર્મકરવા તે તૈયાર થાય.
ભરતે ઊભી કરેલી સાધુસંસ્થાની ફેકટરી ભરત મહારાજે સાધુસંસ્થા ખેલવા માંટે ફેકટરી ઊભી કરી. કેમ? એવાં સેંકડો અને હજારે કુટુંબને ઊભાં કર્યા. એઓ કઈ સ્થિતિના હતા? મુખ્યતાએ બ્રહ્મચર્યને ધારણ કરે તેવા હતાં. જેઓ એ ધારણ ન કરી શકે તેઓ પિતાના સંતાનને બાળક હોય કે પછી બાલિકા હોય, બાળક હોય તે સાધુને અને બાલિકા હોય તે સાધ્વીને સેંપી દે. તેની મરજી ન હોય અથવા સાધુ કે સાધ્વી તેવા પ્રકારનાં કારણે જાણવાથી ન સંઘરે તે તે કુટુંબ પાછું ફેકટરીમાં તેને પણ જે સંતાન થાય તેને પણ સાધુ સાધ્વીને સોંપવાનાં. આથી શું થયું ! સાધુ-સાધ્વી માટે કારખાનું ઊભું કર્યું તે કોને વેપાર, ખેતી વગેરે કંઈ કરવાનું નહિ, પણ એક ઉચ્ચાર કરવાને. ક્યાં અને કો ઉચ્ચાર કરવાને? ચક્રવર્તીની આગળ કરવાને પણ તેની ભયંકરતા કેટલી ?
તે બધા આશીર્વાદના શબ્દ સાંભળવા તૈયાર, પણ “દ” શબ્દ સાંભળવા તૈયાર કોઈ નથી. ત્યારે આ બધાને આધાર “દદા” ઉપર. દદો” અક્ષર કેમ? બધાને શું સંભળાવે ? “તમે હાર્યા. ભય તમારા ઉપર વાજે છે,” આ શબ્દ કોને વહાલા લાગે? ચકવતી જેવા છે ખંડના માલિક છે, દેવતાને પણ પિતાની આજ્ઞા મનાવે છે. અખંડિત શાસન હોય તો જેની આજ્ઞા ન રોકાય તેવી હેય. આવી સ્થિતિ કેની હોય? ચકવતીની. એ જ ચક્રવર્તીની સ્થિતિ સાંભળીએ તો તેને એ મદ થાય કે છ ખંડ જીતે ત્યારે થાય “મારા જે બીજો કોઈ નથી.” પણ
Page #86
--------------------------------------------------------------------------
________________
૬. અધિકાર અને અધિકારી એ રિષભકૂટ પર્વત ઉપર નામ લખવા જાય અને ત્યાં નામે લખેલાં વાંચે અને પિતાનું નામ લખવાની જગ્યા ન મળે તે વખતે મદ એ છે. થાય. ચક્રવતીને મદ ઓછો થવામાં એક જ કારણ ભૂતકાળના નામોના દર્શનથી મદનું ભૂત ભાગી જાય. આ જે અખંડ શાસનવાળ, ચૌદ રત્નને માલિક. નવ નિધાનને સ્વામી. તેને કહેવું કે “તું હાર્યો,” તે કેટલું ભયંકર ! વળી કહેવાનું કયાં ને ક્યારે? તે સિંહાસન ઉપર રાજસભામાં બેઠા હોય ત્યારે “તમે હાર્યા તે કહેવું કેટલું ભયંકર ગણાય?
ટપાલી ખરાબ વસ્તુને કાગળ આપે પણ કાળી લીટીવાળો આપે પણ વાંચો ત્યારે ખબર પડે. દુઃખદાયક સમાચાર સૂચનાથી ધીમે ધીમે અપાય છે. દેવે પણ સગર ચકવતીને તેના પુત્રોને મરણના સમાચાર પતે બ્રાહ્મણને વેશ લઈ પિતાનું પુત્રનું મડદું બતાવીને પિતે શોક કરવા લાગે ત્યારે સાગર ચક્રવતી આશ્વાસન આપવા લાગે, તેમ કરતાં કરતાં તેના પુત્રોની ખબર ધીમે ધીમે અપાઈ. દુનિયાના દુઃખદાયી સમાચાર એકદમ અપાય તે ? આ ભરસભામાં આગળપાછળના કેઈ પણ મસાલા વગરની “તું હોય તે કહેવું કેટલું મુશ્કેલ? તે કેટલો આઘાત કરનારૂં વાક્ય? " છોકરા આગળ બાપ હારે છે. પણ છોકરા આગળ બાપ જીતતો નથી. સ્નેહ હરાવે તેથી હરાય તો તેમાં ભય નહિ. રાણીથી હારે છે તેને ભય નહિ. ત્યારે આ ભય વગરની હાર નથી. પણ ભયાનક ભયવાળી હાર છે. “વસે મજં આ વાક્ય ચક્રવતી સભા ભરીને બેઠે હોય તે વખતે સંભળાવાય તે કેટલું મુશ્કેલ? ત્યારે ભરત મહારાજે તે વાક્ય સંભળાવવા માટે લોકોને રાખ્યા છે. જે મનુષ્ય ચકવતીને ‘તું હાર્યો, તારા ઉપર ભય વધી રહ્યો છે, આવું કહેનાર તેના આત્માને આ બુદ્ધિમાં કઈ રીતે રાખે ! માટે સાધુ-સાધ્વી બનાવવાની ફેકટરી. ઊભી કરનાર ભરત મહારાજા હતા. તેમને પણ જ્યાં સુંદરીની દીક્ષાને પ્રસંગ આવે, ત્યાં “રહેવા દે, વિચારે.” એ વિચાર આવ્યું. આ ઉપરથી કહેવાનું તત્વ એ કે દૂધદહિયા ધર્મને સારો ગણે પણ સંસારને સાચવીને. તેઓ સંસારની આઝાદી અને આબાદી સાચવીને ધર્મની આઝાદી અને આબાદી કબૂલ કરે છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
ષોડાક પ્રકરણ દશન
નાગડા બાવાંનું લશ્કર
આ તો નાગડા ખાવાના લશ્કર જેવા છે. એક રાજ્યમાં લશ્કરની તાણ પડી. તે વખતે તે ગામમાં નાગડાની છત હતી. તે બંધાને તાલિમ વગેરે આપીને લશ્કરમાં જોડવા. કોઈ પ્રસંગે યુદ્ધના વખત આવ્યો ત્યારે નાગડાને લઢવા પહેલાં મોકલ્યા, ત્યારે તેના સેનાપતિ કહે કે આપણે લડવાનુ છે, પણ આપણને વાગે નહિં તેમ લડજો. તેવી રીતે આજે દુનિયાદારીના દેશવેતિવાળા, ધમની ઈચ્છાવાળા–મને રથવાળા ઉન્નત્તિ, આઝાદી, આબાદીને ચાહવાવાળા ખરા, પણ્ સંભાળકે લડના” તેમ શરીર, સ્ત્રી, કુટુ બ, માબાપ, ઘર, છેકરાં ધન, માલ-મિલકત સંબંધ ને ઓળખાણવાળાને સંભાળવાં.
૪૬
ચેાગઢ રમવા બેઠા ત્યારે પોતાની કૂકરી ન મરે તે ખ્યાલ રાખે. પારકી કૂકરીઓને પેાતાના દાવ અપાવીને મારે. પોતાની મરવા આવે ત્યારે ગાંડી' કરીને આગળ લાવા છે ને ? દેશિવતિવાળા પાંચમે ગુણઠાણે બેઠા. છતાં પાતાની કૂકરી મરવાના વખત આવે ત્યારે દેવ, ગુરુ અને ધર્મને એક ખાજુ મૂકી દે. આવાને ભગવાન જિનેશ્વર મહારાજે આપેલા ઢંઢેરા તે જાહેર કરવાને લાયકાત નથી. હું તીથંકર ભગવાનને માટે દેશ, વેશ, માલ-મિલકત, બૈરી છોકરાં, માબાપ વગેરેને છેડી દઉં છું.
કેસરિયાં કાણુ કરે ? કેસરિયાં કરીને નીકળનારા ખરી છે.કરાં આગળ આવશે તેથી તેમને ખાળીને તે કેસરિયાં કરે છે. તેમ અહી આગળ વેસિરે, વાસિ રે’ કરીને પહેલેથી ચિંતા બંધ કરવાની, સાધુપણું' લેનારે પહેલાં ચિંતાની ચિતા સળગાવી દેવી. શાની? દેશ, વેશ, માલિમલકત કુટુંબ, પૈસા. ખેરી છેાકરા વગેરેની ચિંતા નહિ. એ બધી ચિંતાની ચિતા ખડકે ને ચિંતાને બાળી નાંખે પછી નીકળે તે જ કેસરિયાં કરનારા થાય. તે સિવાય કેસરિયાં કરનારા ન થાય.
તેમ અહી આગળ દેશ, વેશ, કુટુ'ખ, સંબંધી, ધન, શારીરિક ચિંતાને પણ ખાળી મૂકીને તેથી નિવૃત્ત થઇ જાય. અધકચરી સળગાવીને
Page #88
--------------------------------------------------------------------------
________________
૪૭
૬. અધિકાર અને અધિકારી ભાગી જાય તેવી નહિ. પણ વર્તમાન, ભૂતને ભવિષ્ય કાળને અંગે મન, વચન, કાયાએ કરીને કરવી નહિ, કરાવવી નહિ અને અનુમોદવી નહિ.
ઉપર કહેલી ચિંતાને ચિતામાં સળગાવી દઈ ને નીકળે તે દૂધદહિયા” નહિ. ભગવાન જિનેશ્વરને ઢંઢરે સંભળાવવાનો અધિકાર દૂધદહિયામાંથી બહાર નીકળેલ હોય તેને છે. જેઓ ચિંતાની ચિતા કરીને નીકળે તે જ ઢંઢરે સંભળાવવાને હક્કદાર ગણાય. પણ ત્યાગી થયેલે મૂર્ખ હોય તે પણ આચારપ્રકલ્પ કે જે નિશીથસૂત્ર કહેવાય છે તેમાં જે દ્રવ્ય, ભાવ, ઉત્સર્ગ, અપવાદ, આપત્તિ ને ઉન્નતિકાળના વિભાગ કરનારા છે તેને જાણનાર હોય તેવાને ઢંઢરે જાહેર કરવાને હક્ક છે. ખુદ શાસકારે જણાવ્યું છે કે “માનસ (સંસારતુરંe महणो, विवाहणो भविअपुंडरीआणं । धम्मो जिणपन्नत्तो पकप्पजइणा ગા ” (પૃo o go ૨૨૪૦)
દહીંનું ઉદાહરણ જિનેશ્વર મહારાજને ધર્મ તે અનંતાભને મથન કરનારે ને અનંતા ભામાં કરેલા અનંતા કર્મોને પણ મથન કરનાર છે. દહીં ગમે તેટલું ચીકાશવાળું હોય પણ જયારે તે મથાઈ જાય, જુદું પડી જાય ત્યારે તે કણિયા એવા રહે કે આખી ગળી ઊંધી વાળે તે ચીકાશ ન રહે. તેમ અનંતા ભવને દેવાવાળાં કર્મો બાંધેલાં હેય. તેવા કર્મોવાળ મનુષ્ય જિનેશ્વરના ધર્મને આચરવાવાળે થાય ત્યારે તેને મથી નાંખે.
પ્રસન્નચંદ્ર રાજર્ષિએ એક અંતર્મુહૂર્તમાં સાતમી નરકીનાં દળિયાં કેમ મથી નાંખ્યા તે વિચારશે તે માલુમ પડશે કે જૈનધર્મરૂપી દાવાનળ સળગે ત્યાં ભવનું ભ્રમણ સળગે તેમાં નવાઈ નથી, અનિષ્ટ દૂર થયું તેટલામાં પુરુષાર્થ નહિ, પણ પ્રતિબંધને દૂર કરીને ઈષ્ટ સિદ્ધ કરે તે જ “પુરુષાર્થ.”
પ્રતિબંધકને અભાવ તે મેક્ષ જેનેએ “મેક્ષ' શબ્દ મા. મેક્ષ એટલે છૂટવું. કર્મને બાળવું તે બધુ અભાવરૂપ એટલે પ્રતિબંધકને અભાવ, તેને માને તેમાં પુરુષાર્થ શે? ઈષ્ટની સિદ્ધિ ન થાય તે પ્રતિબંધક શું અને તે ન હોય તે
Page #89
--------------------------------------------------------------------------
________________
છોડશક પ્રકરણ દર્શન
પ્રતિબંધકને અભાવ શા કામને માટે પ્રતિબંધક અભાવ છે. માટે તમામ ધર્મવાળાને મેક્ષ માટે કહેવું પડ્યું કે તેના नास्ति, कल्पकोटिशतैरपि। अवश्यमेव भोक्तव्य कृत कर्म शुभाशुभम्।।"
તમામ કર્મોને નાશ તેને મિક્ષ કહો. એટલે કર્મને તમે પ્રતિબંધ માને છે અથવા માને તે પ્રતિબંધક હોય. તે ધયેયઈષ્ટ સિદ્ધિ બતાવવી જોઈએ. કનારા હોય તે ઈષ્ટ સિદ્ધિ આગળ હેવી જોઈએ. તમે એકલે પ્રતિબંધકને અભાવ–તેનાથી મોક્ષ મા, તેથી મોક્ષની કિંમત કેડીની નથી. જેના સિદ્ધાંત નહિ સમજનાર એમ સમજે કે જૈનને મેક્ષ તે વ્યર્થ કેમ? કર્મને નાશ તે પ્રતિબંધકતાને અભાવ નકામ પણ કર્મોને અભાવ પ્રતિબંધકતાના અભાવે થઈ જાત.
સમ્યક્ત્વ એ રત્નને દીવડે કર્મો શુદ્ધ સ્વરૂપને રેકનારાં છે, આવું કહેનારને લગીર સિદ્ધાં તમાં ઊંડા ઉતરવાની જરૂર છે. જૈન સિદ્ધાંતમાં આત્માના સ્વરૂપમાં કઈ ફેર પડતો નથી. જેમ ગેખલામાં દીવે, તેમ અહીં સમ્યકૃત્વ રત્નને દીવડે છે. જેમાં સાધન, આધાર અને સહાયકની જરૂર નથી,
જ્યારે બીજા દીવામાં દીવેટ, દીવેલ. કેડિયું જોઈએ, પણ રત્નના દીવડામાં તે નહિ. રત્નના દીવડામાં કેઈપણું બાહ્ય સાધન, બાહ્ય કારણે અને બાહ્ય આધારેની જરૂર નથી. જેમ રત્નને દીવડો સ્વયં
જ્યોતિ સ્વરૂપ છે, તેમ આત્મા સંપૂર્ણ જ્ઞાનસ્વરૂપ, સંપૂર્ણ દર્શનસ્વરૂપ, સંપૂર્ણ વીતરાગસ્વરૂપ, સંપૂર્ણ સુખસ્વરૂપ, સંપૂર્ણ શક્તિસ્વરૂપ છે.
ઈષ્ટ સિદ્ધ થયેલું છે તે કઈ નવું કરી શકતું નથી, કરી શકાતું નથી અને કરી શકાશે નહિ. જ્ઞાન તે દરેક આત્મામાં સર્વપણાનું રહેલું છે, તેથી અભને પણ કેવળજ્ઞાન વરણીય કર્મ માન્યું. તેને કેવળજ્ઞાન કયારે થયું ! તે તે પહેલેથી રેકાયેલું છે. પાંચ પ્રકારનાં જ્ઞાન નિગદીઆથી માન્યા. કેવળજ્ઞાન તે નવી સાધવાની ચીજ નથી. ખીંટી ખેંચવાથી બારણું ઉઘડ્યું. અંદર રહેલે દીવે આપોઆપ કામ કરે છે, તેમ અહીં કેવળજ્ઞાન, કેવળદર્શન, વીતરાગતા, સુખ અને વીર્ય
Page #90
--------------------------------------------------------------------------
________________
૬, અધિકાર અને અધિકારી આત્મામાં એકની એક દશામાં હંમેશાં રહેલા છે, પણ આવરેલાં છે, માટે થતાં નથી. તેમ અહીં આગળ આત્મા કેવળજ્ઞાનાદિ સ્વરૂપવાળે છે, તેથી તે નવું કરવાના નથી. તેને રોકનારા જે કર્મો તેને ખસેડવાનું કામ છે. માટે પ્રતિબંધકના અભાવને મોક્ષે મા. પ્રતિબંધકને અભાવ તે અભાવરૂપ હોય તો તે “પુરુષાર્થ જ છે. તે શાને અંગે ગ ? ઈષ્ટની સિદ્ધિ અંદર રહેલી છે તેથી. તેમ અહીં આગળ પણ અનંતા ભવનું જૈનધર્મ મથન કરી નાંખે. વિરામયિagar
ભવ્ય છે અને કમળ કમળમાં સ્વાભાવિક વિકસ્વર થવાને સ્વભાવ છે, માત્ર સૂર્યનાં કિરણને સંગ મળવો જોઈએ. સૂર્યનાં કિરણ કુમુદને વિકસ્વર કરી શકતાં નથી. જ્યાં સૂર્યનાં કિરણ અડ્યાં ત્યાં કમળ વિકસ્વર થાય અને કુમુદમાં સ્વાભાવિક કરમાવાને સ્વભાવ છે તેથી તે કરમાઈ જાય. તેમ અહીં ભવ્ય જીવો મોક્ષ માર્ગ વિકસ્વર થવાને લાયક છે તેના જિનેશ્વરના ધર્મરૂપી સૂર્યનાં કિરણે અડકવાથી વિકસ્વર થઈ અભવ્યરૂપી કુમુદ વિકસ્વર ન થાય તેમાં નવાઈ નહિ તેને શાસન એવું લાગે કે શું કરું કે ખસેડી શકાતું નથી. આમાં આવી પડ્યો.
કેને આ, ફસા આ ફસા? જેમ વાણિયાને હાઈ ફેસ આવી ભરાણને અંગે ફૂટવું પડયું. તાજિયાને દિવસે કઈ વાણિયાને દુકાન બંધ કરતાં વાર લાગી, તેવામાં તાજિયા ત્યાં આવી લાગ્યા. હિંદુને વરઘોડો હોય તો બધા શાંતિથી જોઈ શકે, પણ બીજાનો હોય તો ઉલ્કાપાત થયા વગર ન રહે. મ્યુનિસિપાલિટી આગ લાગે ત્યારે તોડવાનું કામ પહેલું કરે, તેમ હિંદુએ સાવચેતી રાખી કે તેને મળવું નહિ. હવે પેલાને મોડું થયું અને તાજિયા આવી ગયા પાસે. ત્યારે મુસલમાન ભાઈએ પકડ્યો અને કહ્યું કે “ચલ હાઈફેસ કર.” બીજાઓ કહે કે હાઈ ફેસ, ત્યારે તે કહે કે “આ ફસા.” કેમ? તો તે નથી ઘેર જઈ શક્તો, કે નથી તેમાં ભળી શકતે. તેમ અભવ્ય જીને શાસન રુચતું નથી. એને
Page #91
--------------------------------------------------------------------------
________________
પ0
- શેઠશક પ્રકરણ દર્શન શાસનમાંથી માન સન્માન મળવાથી છૂટાતું નથી. કેને આ ફસા આ ફસા! જેને શાસન, શાસ્ત્ર, ધર્મ ભગવાન રૂચ્યા નથી તેને આ ફસા આ ફસા જેવાં ચંદ્રવિકાસી કમળો સૂર્યથી કરમાઈ જાય તેમાં સૂર્ય શું કરે ? તેમ જિનેશ્વર શાસનરુપી સૂર્ય તે ભવ્યરૂપી જે પુંડરીક-કમલે તેને વિકસ્વર કરનાર છે. તે કહે કણ કણે કહ્યો, કોણે પ્રરૂપે ? કેવળીએ. બીજાની પ્રરૂપવાની તાકાત નથી.
જોયા જાણ્યા વગર જે પ્રરુપવાળા છે તે છોકરાની લીટી જેવા ઈગ્લીશવાળા ગણાય. તેમ જેઓ સર્વજ્ઞ નથી. આત્માને જાણી શકતા નથી, આત્માને કર્મબંધ થાય છે, આત્માનાં કર્મ શેકાય છે, આત્માનાં કર્મ તૂટે છે, આત્માનો સ્વભાવ, આત્માના ગુણો જાણી શક્તા નથી તેવું કહેનાર છોકરાની લીટી જેવા છે. ખુદ કેવળજ્ઞાની મહારાજે બધું જાણુને આત્મા સંબંધી પ્રકારે અને ધર્મ પ્રસિદ્ધ કર્યો, એ કહેવાને હકકદાર કણ? ઉત્સર્ગ, અપવાદ, દ્રવ્ય, ભાવ, કાળ, ક્ષેત્ર, જ્ઞાન, ક્રિયા વગેરેને જાણનારા હોય તેઓ હકકદાર છે.
જૈન ધર્મમાં વૈદ્ય અને વૈદક વૈદ્ય કરતાં વૈદકપણું મુશ્કેલ છે. જૈન ધર્મમાં પૈવ અને વૈદક કેણ બન્યા? પ્રકલ્પ જ્ઞાનવાળે. ચિંતાની ચિંતા સળગાવી દેનાર તે વિદ્ય બને પણ વૈદું કયારે જાણે તો તે શ્રોતાઓને ઓળખે, કે તેઓ કેવી પ્રકૃત્તિવાળા છે ? ૧૫૮માંથી તેનો અભિપ્રાય કે છે? તે કેવી રીતે સુધરે છે તે પર્ષદામાં બાલ, મધ્યમ કે બુધ પર્ષદાન છે તે તપાસવું માટે “ગામતર તુ તુષા
જેનારે પરીક્ષક ન હોય અને મગજના વિચારો દેડાવનાર ન હોય તે પછી પરીક્ષા શાની? આગમના રહસ્યની પરીક્ષામાં ઉતરનાર તે “બુધ.” સાંભળવા-સમજવા લાયકનું શું છે? તે છે જિનેશ્વર ભગવાનનું વચન. તેની આરાધના તે જ “ધર્મ'. તે સિવાય “અધર્મ. આ ધર્મનું રહસ્ય, જિનેશ્વરે “શબ્દ” કેમ ન કહ્યો? વચન કેમ કહ્યું “આરાધના” શબ્દ વાપરવાનું કારણ શું? તે જણાવી વચનની સાથે તેને કે સંબંધ થાય છે તે જણાવશે તે અધિકાર અગે વર્તમાન.
Page #92
--------------------------------------------------------------------------
________________
વિઘાતક દાવાનળ
肉肉888B&WR8&&&&&
વૈદુ' અને વેદકની સમજણ
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીવેાના ઉપકારને માટે ધર્મોપદેશ દેતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં વૈદક શીખ્યા એટલે વૈદ્ય કહેવાય, કેમકે વૈદ્યક ચીજ શી ? રાગનાં કારણેા, તેનાં સ્વરૂપ અને ચિકિત્સાને જાણે એટલે વૈદક શીખ્યા અને તે ‘વૈદ્ય’કહેવાય, પણ વૈદુ તે કઈ ચીજ ? તે વૈદકથી જુદી નથી. કયા દદી છે ? તે કઈ અવસ્થાવાળા છે? તેને રાગ શાથી થયા ? તે રાગની દવા કઈ ? તે દવા આપવાથી મટશે કે નહિ? આ બધુ વિચારીને ચિકિત્સા કરે તો તે વૈદુ' કરી શકયે। ગણાય; નહિતર ઊંટવૈદ્ય જેવું થાય. એ પ્રમાણે અહીં પણ જિનેશ્વર મહારાજનું જે શાસ્ત્ર તે ધ્યાનમાં રાખીને વતે` તે તે સાચું વૈદુ
જાતજાતના તાવ
જગતમાં જે તાવ વીસ દહાડા કે મહિના રહ્યો હોય તો તેણે ‘ઘર ઘાલી દીધું’ કહીએ, પછી તેને કાઢવા મુશ્કેલ બને. છ ખાર મહિનાથી આવતા તાવ તે ‘હાડજ્વર' કહેવાય. તો પછી અહી અનાદિ કાળના તાવ છે, તેનુ શુ હાય ? આને ક્રોધપ્રકૃતિ કચારની ? એવી કઈ અવસ્થા છે કે જેમાં ઈષ્ટના નાશ અને અનિષ્ટને સમાગમ થાય તે પણ આવેશ ન આવે તેવી અવસ્થા એકે નહિ. જેમ નાના ખચ્ચાને ષ્ટિ વસ્તુ મળે તે તે ખુશ થાય અને અનિષ્ટ મળે તે તે રડવા બેસે. ભલે ઈષ્ટ ન મળે તેા શેક કરનાર ન થાય. ઈષ્ટના વિઘાત હાય તેથી આવેશ ન થાય તેવી એકે અવસ્થા નથી.
કરનાર
જાનવરની સ્થિતિમાં પણ ઇષ્ટ તરફ પ્રીતિ અને અનિષ્ટના સપાદન તરફ દ્વેષ દેખીએ છીએ, કીડીમ કાડા ભય લાગે તો તે ચટકા
Page #93
--------------------------------------------------------------------------
________________
ષોડશક પ્રકરણ દર્શન કે મારે છે? વિકલેન્દ્રિમાં અનિષ્ટની સંભાવનામાં અને ઇષ્ટના ઘાતમાં આવેશ કેટલું છે તે આપણે જોઈ શકીએ. યાવત્ મનુષ્યમાં પણ ઈષ્ટને ઘાત કરનાર, અનિષ્ટના સંપાદન અને ઈષ્ટના વિઘાત કરનારને જાણીએ ત્યારે ત્યાં મનની પરિણતિ સ્થિર રહેવી અસંભવિત. જગતની દૃષ્ટિએ પૌગલિક દ્રષ્ટિમાં રાચે ત્યાં સુધી ઈટના વિધાતને કરનાર ઉપર અને અનિષ્ટના સંપાદન ઉપર ક્રોધ ન થાય તે બને નહિ. પણ મારા આત્માને ઈષ્ટ કે અનિષ્ટ કંઈ છે નહિ તેવી દશાએ આવે, વળી પગલિક જે સુખ-દુઃખો આવે છતાં તે મારાં નથી ત્યાં સુધી પ્રીતિ અપ્રીતિ ન થાય.
અનાદિ કાળને ક્રોધરૂપી તાવ આ જીવને અનાદિ કાળને તાવ લાગે છે. દુનિયામાં તાવ માટે ઘરેઘરે દવાની શીશીઓ છે. પણ મનના તાવની શીશીઓ મળે છે અને તે પણ મફત મળે છે છતાં કેઈની પાસે તે છે? ના, એક પણ શીશી રખાતી નથી. તાવને તેડું કેણ મોકલે છે? જે બરાબર પથ્થમાં ન રહેતું હોય છે. ત્યારે આપણે ડગલે ને પગલે તાવને તેડું મોકલીએ છીએ. પૌગલિક પદાર્થને વહાલે ગણીએ ત્યારે તેના ઘાતક ઉપર રોષ થાય. એ પૌગલિક પદાર્થ અનિષ્ટ રામજીએ તે તેના કરનાર ઉપર રેપ થાય ને? ત્યારે કહે કે આપણે ડગલે ને પગલે તાવને લાવનાર છીએ. કોઈને “તાવ” કેમ કહીએ છીએ ? જેમ તાવમાં માથું દુખે, નસકેરાં ફૂલે, કેડ તૂટે, હઠ ફફડે, આંખ લાલ થાય છે તેમ ક્રોધ વખતે વિચારે. માથું દુખે છે કે નહિ? આંખ લાલ થાય છે કે નહિ ?. તાવનાં બધાં ચિહ્નો છતાં આ દુનિયાદારીને તાવ જેમ ગણતરીમાં આવે છે, તેમ ક્રોધરૂપ તાવ ગણતરીમાં આવે છે ખરો? તે તાવ કોઈ દિવસ સ્મરણ નથી પણ આ તાવ તે મરણને છે.
સ્મૃતિતાવ ને વિકૃતિનાવ કોઈ મનુષ્ય કેઈ દહાડો તમારા ઈષ્ટને ઘાત કર્યો હોય, તેને યાદ કરે ત્યાં કોધ થાય છે. આ “સ્મૃતિતાવ.” ત્યારે દુનિયાને વિકૃતિતાવ છે. આમાં માત્ર સ્મરણ એટલે બુદ્ધિને તાવ. તે તરફ ખ્યાલ
Page #94
--------------------------------------------------------------------------
________________
૭. વિઘાતક દાવાનળ
૫૩
ગયે અટલે યાદ આવ્યું કે ફલાણાએ આમ કર્યું, ફલાણાએ સારૂં થતું હતું તે બગાડી નાંખ્યું એટલે આ ધ્યાનમાં તે આવીને ઊભે રહે. સ્મૃતિ અને બુદ્ધિના તાવને નિવારવાનું ઔષધ કર્યું હોય? દુનિયામાંને તાવ તે લેહી અને ચામડી પર અસર કરે ત્યારે આ તાવ આત્મામાં અસર કરે, ત્યારે આવી સ્મૃતિ અને બુદ્ધિને તાવ તે અનાદિને લાગે છે. ક્રોધ એટલે “આત્મજવર હાડકાં જાય તે પણ તે ન જાય હાડકાં ખરી જાય તે પણ તે જેને જોડે લાગેલે. ”
ક્રોધે કોડ પૂર્વ તણું સંજમ ફળ જાય કોધવાળાને ઘાતકી રીતે અવતાર કહીએ છીએ તેને ખુલાસ અહીં થશે. જે મનુષ્ય ક્રોધમાં રાતદિવસ રહેવાવાળે હોય અને તેમાં મરણ પામે તે ઉપજે કયાં? જ્યાં ઘાતકી સ્થાને હોય ત્યાં તે જન્મે. મનુષ્યને નિરવકાશ કોધ હોય જ નહિ. ક્રોધને અમલ કરતે હોય તેને મારા શરીરને કે મારા કુટુંબને કે મારી આજીવિકાને નુકશાન થશે કે નહિ તે બધા વિચાર મનુષ્યને થાય. કેઈએ ચૂંટી ભરી તે તેના બદલામાં છેલ મારીએ, પણ તેને છરે નથી મારતા. મનુષ્યના ગુના અને સજામાં હિસાબ છે. ત્યારે જાનવરની જાતને અંગે તે પાસે મળેલાં હથિયારોને ઉપયોગ કરે આ એક જ વાત. ગાયને ભોળી ગણીએ છતાં તે મારકણી હોય અને છેક અડપલું કર્યું તે તેને શિંગડું મારી દે. પણ આ કેટલે જુલમ કે અનર્થ કરનાર થશે તે તેને જોવાનું નહિ. સાપ દબાણમાં આવ્યું એટલે ડંખ મારી દે, પણ તેનું પરિણામ શું આવશે તે તેને જોવાનું નહિ. તેને તે તેના હાથમાં જે વખતે જે હથિયાર હોય તે વખતે ગુનો થાય એટલે તેને ઉપયોગ કરે, પણ પરિણામ જેવું નહિ. ક્રોધના પરિણામને પરિપાક જેવાની તાકાત નહિ. ક્રોધના પરિણામ જોવાની દરકાર ન રાખે તેનું પર્યાવસાન કયાં હેય? તો ત્યાં.
આપણે દરેક વખતે પજુસણમાં સાંભળીએ છીએ અને બોલીએ છીએ પણ જેમ છોકરે પરીક્ષા વગર કેડી કેડીને હિસાબે ગણે છે અને પરીક્ષા વખતે મહેરને હિસાબ ગણે તે તેને શું કહેવું?
Page #95
--------------------------------------------------------------------------
________________
૫૪.
- - ષોડશક પ્રકરણ દર્શન
તેમ આપણે પણ “ફોધ કોડ પૂરવ તણું સંજમ ફળ જાય, આ કયાં સુધી બોલીએ તે જ્યાં સુધી કોઇ આવીને કબજે ન લે ત્યાં સુધી. કેડના સારા હાય, હથિયાર બાંધીને ફરનારા હોય પણ ધાડ વખતે કામ ન કરે તે તે કે ગણાય? તેમ કોઇ કાકે કબજે કરે
ત્યારે તે વાક્ય યાદ કરવાનું નહિ. એ ધ્યાનમાં રાખવું કે જે ક્રોધને વખતે આ વચન યાદ ન કરે તે ક્રોધના દાવાનળમાં બન્યા વગર રહેશે નહિ. શીખેલું વચન બચાવ નહિ કરે, પણ યાદ આવેલું વચન બચાવ કરશે.
પર્યુષણમાં ચંડકેશિયાની વાત સાંભળીએ છીએ. પણ તેને વિચાર નથી કરતા. ત્યારે જણાવે છે કે અમે જિનેશ્વરના વચનની ખાતર વિચાર નથી કરતા. હવે તે વખતે નથી જિનેશ્વર ભગવાનની હાજરી કે નથી તેમને મળવાનું, નથી થતું સાક્ષાત્ દર્શન, નથી સાક્ષાત્ વચન સાંભળવાનું પણ શાસ્ત્રકારોએ વચન સાંભળ્યાં તેથી દેશ, વેષ, કુળ, જાતિ, કુટુંબકબીલે, બૈરી છેકરા, ધન, માલમિલકત વગેરેને છોડી દીધાં.
સાચા ભાગીદાર કોણ? ગઈ કાલે સમજાવ્યું હતું કે કેસરિયા કરનારે જીવતાની ચિંતા રાખીને નીકળે નહિ, પણ ચિંતાના પદાર્થોને બાળીને નીકળે. કુટુંબમાં જે બૈરી છોકરાંઓ હોય તેને બાળી દે, પછી કેસરિયા કરવા નીકળી જાય. તેમ આ ચિંતાને સળગાવીને નીકળે. કુટુંબકબીલે, દેશ, વેશ, માલમિલક્ત ને બૈરી છોકરાની ચિંતા ન કરવી તેથી તેની ચિતા ખડકી. નાખે. જેમ દુનિયામાં રજપૂતે કેસરિયા કરે તેમ ધર્મ સાધવા નીકળનારા ચિંતાન ચિતા કરે. ચિંતાને સળગાવી દે. તેથી આ તે સાચા ભાગીદાર કહેવાય. આ દુનિયામાં બીજા બધા ભાગીદારે જૂઠ્ઠા, તેઓ જુઠ્ઠા છે કેમ? તે તે એકલા મૂડીને આબરૂના ભાગીદાર છે. પણ સુખદુઃખના ભાગીદાર કેઈ નહિ. પિતાની આંગળીએ ચપુ વાગે, લેહી નીકળે ને વેદના થાય તે પિતાને પણ પેલાને ન થાય. તેમ આ દુનિયાના ભાગીદાર માત્ર મૂડી અને આબરૂના, પણ સુખદુઃખના નાહ, પણ જીવના ભાગીદાર હોય તે આ કાયા છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
૭. વિઘાતક દાવાનળ
તું મારી નથી અને હું તારે નથી કાયાને દુઃખ થાય તે જીવને દુઃખ થાય. કાયાને સુખ થાય તે જીવને સુખ. તેમ જીવને દુઃખ થાય તે કાયાને દુઃખ થાય. જીવને સુખ થાય તે કાયાને સુખ થાય. એટલે કાયાને દુઃખે દુઃખી અને તેને સુખે સુખી જીવ. તેમ જીવના દુઃખે દુઃખી ને તેના સુખે સુખી કાયા. આવી ભાગીદારીવાળાની ભાગીદારી છોડવા માંડી. હું તારે નહિ તું મારી નહિ.” શાને અંગે ? તે તે ફક્ત વચનને અંગે. તે સિવાય તે નહિને? નેટીસ આપી કે મારાથી ખેંચાય તેટલું ખેંચવાનું તને ટકાવી રખાય તેટલું તને આપવાનું. ભાગીદારને આ જણાવવું કેટલું મુશ્કેલ? ભાગીદારીમાં કેટલાક સમય પહેલાં ગોટાળો કર્યો અને પછી છૂટા થયા, પણ “તું મારી નહિ અને હું તારે નહિ તે કહેવું કેટલું મુશ્કેલ?
આત્માએ દેહનું અનાદિથી રક્ષણ કર્યું, પણ હું તારો હતો કે નહિ તે વાત જુદી. પણ તું મારી હતી. પણ હવે ખૂલ્લા શબ્દોમાં કહું છું કે “તું મારી નથી અને હું તારે નથી.” આપણે હવે જુદા પડવાનું છે. હવે તને પિસાની પણ આવક થવા દઉં નહિ. જેટલા પૂરતી દુકાન નભાવવી તેટલી વખતે તને આબરૂ રાખીને નભાવીશ તેમ. મહાપુરૂષે આવી નેટીસ જાહેરાત આપી દીધી. પિષણ કરવાનાં પચ્ચફખાણ પણ ટકવા માટે છૂટ. માટે મહિના મહિનાના ઉપવાસ અને એક જ દહાડે ખાવું તે ટકાવવું એટલું જ. પિષણ તે નહિ. આ આ બધું શાના ઉપર? જિનેશ્વર ભગવાનના શાસનના વચન ઉપર વિશ્વાસ છે. જે જીવ આટલી જહેમત ઉઠાવનારો છે તે જીવ ક્રોધના ચકકરમાં પડે ત્યારે પરિણામ કયાં આવ્યું ?
બૂઝ ચંડકૌશિક ? બૂઝ” ખુદ તીર્થકર મહારાજા, ચાર જ્ઞાનવાળા ત્યાગી થયા છે. કાઉસ્સગ્નમાં ડોભા છે. હવે ક્રોધમાં કારણ કે જોઈએ? સજજનને કે દુર્જનને ? દુર્જનને કારણ ન જોઈએ. દુર્જનને પૂછીએ કે ભાઈ! શાંતિ છે ને ?
ત્યારે દુર્જન કહે કે “તે ધાર્યું હોય તે મારી નાંખજે.” શું આને
Page #97
--------------------------------------------------------------------------
________________
ષોડશક પ્રકરણ દર્શન કંઈ સંબંધ ખરો? દુર્જનને ખોટું બોલવામાં કંઈ કારણ જોઈતું નથી અહીં દુર્જનોને કોધ કેમ ચડે તે ન જેવાનું. રાજર્ષિ મહાત્યાગી ને ચાર જ્ઞાની એવા ખુદ જિનેશ્વર ભગવાન કાઉસગ્નમાં ઊભા છે, ત્યારે સાપને થાય છે કે “આ અહીં કેમ આવ્યો? આ તે જંગલ છે, આ કંઈ ખાનગી આવાસ કે નિવાસનું સ્થાને ય નથી.” જંગલમાં આવે તેમાં દુર્જનને ક્રોધ થાય તેનું નિવારણ કેવી રીતે?
ભગવાન વિહાર કરતાં કરતાં અહીં કાઉસગ્ગમાં રહ્યા ત્યારે પેલાને થાય છે: આ અહીં આવ્યો કેમ? આ જંગલ છે, ખાનગી મકાન નથી; પણ મને દેખે અને છતાં તે ખો કેમ નહિ? ભાગી કેમ ન ગયે ? એટલે ચડે તેને કોઇ. પહેલાં વાત જણાવી ગયા કે જાનવરની જાત એવી કે ગુનો લાગે એટલે હથિયાર ઉગામવું પણ પછી તેને પરિણામને નહિ જોવાનું. સામાન્ય જાનવરમાં પરિણામ જોવાનું ન હોય તે સાપ જેવી જાત અને તેમાં પણ કાળા નાગ જેવી જાત હોય. તેની અંદર એ વિચારને અવકાશ કેમ હોય? પણ એક જ વિચાર કે એને મારી નાખું, ગુને કર્યો? અહીં તે અા કેમ?” તે જ ગુનો. દુર્જનોને આરોપ મૂકતાં વાર લાગતી નથી. સજજનની અપેક્ષાએ બિનગુનેગારને ગુનેગાર ગણવે. કોર્ટમાં વાદી, પ્રતિવાદી હોય ત્યાં ગુનેગાર કેણ અને બિનગુનેગાર કેણ તેની ખબર પડે. દુર્જનમાં મોગલાઈ છે.
સારી રીતે તૈયાર કરેલ હોય તે વિખરાઈ જાય. એવી રીતે ડંખ માયો, પણ ઝેર જ ત્યાં ન ચડ્યું. લેહી નીકળ્યું તે પણ જગતમાં અસંભવિત તેવું. લેહીનું સફેદપણું, તેથી તેનું નામ “અતિશય.”
દેવતાઈ ચમત્કાર કેને ગણે? તમારાથી જે કાર્ય ન થાય તે થઈ જાય તો તેને “દેવતાઈ ગણે.
તેમ “અતિશય એટલે દુનિયામાં બીજે ન હોય ને તે કેઈક જ બતાવી શકે. કેઈથી નહિ થઈ શકે તેવું આખા શરીરનું લેહી દૂધ જેવું ધોળું તેથી તેને “અતિશય ગ.
જ્યાં સાપ ત્રણ વખત દષ્ટિના હલ્લો કરે છતાં તેમાં તે ફાવતું નથી. છેવટે તે ડંખે છે. તે વખતે દૂધ જેવું લોહી નીકળે છે તેથી તે વિમાસણમાં પડે છે. જે વખતે વહેણ નીકળે તે વખતે તે વાળી લેવાય.
Page #98
--------------------------------------------------------------------------
________________
પ૭
તે
ન કરીને જ છે ડેબ મારી નાગ, 'િ
૭. વિઘાતક દાવાનળ તેમ તે વખતે ભગવાન મહાવીરસ્વામી કહે છે કે “ચંડ શિયા, તું સમજ, તું સમજ, સમતાના કેટલા દરિયા? આપણને એક ડાંસ કરડે ત્યારે કાઉસ્સગ્નમાં ચલવિચલ દશાવાળા થઈએ છીએ. ત્યારે તહીં સાપ દષ્ટિ નાખે છે, કરડે છે ને ડંખ મારે છે તે વખતે કઈ દશા છે ? તે વખતે શાંતિમાં ઊભા રહેવું તે છે. જ્યાં કાળો નાગ, દષ્ટિવિષ સર્ષ નીકળે છે, આવે છે, કરડે છે, ડંખ મારે છે ને લેહી નીકળે છે તે વખતે સહન કરીને “બૂઝ, બૂઝ” શબ્દ નીકળવે તે તમે એવી રીતે કલ્પનામાં લે તે તે વખતે તે શબ્દ નીકળે છે? ના. તે અહીં તે કાઉસગમાં છે, સાક્ષાત દષ્ટિવિષ સર્પ આવે છે, કરડે છે ને ડંખ મારે છે છતાં “બૂઝ, બૂઝ' એ વાક્ય આ દશામાં કહે છે તે તમારી કલ્પનામાં પણ આવશે નહિ. જે આપણે ન કલ્પી શકીએ તે તે મહાપુરુષ તે સાપને તે વખતે “બૂઝ, બૂઝ ચંડકેશિયા એમ કહી શક્યા. જે જીવે તીર્થકરના શાસનમાં પ્રવર્તેલા વચનની ખાતર દેશ, વેશ, કુટુંબકબીલા વગેરેની ચિંતાની ચિતા પડકાવી તે જ જીવ ખુદ તીર્થકરને અંગે વિચારે છે કે “આ મરતે કેમ નથી ? આવી સ્થિતિમાં આવ્યું. બસ, મારૂં, જીવ ન રહેવા દઉં.”
આ વિપર્યાસ કેના પ્રતાપને? તે છે કોઇના પ્રતાપનો. આ ક્રોધ કઈ ગતિ કે કઈ જાતિમાં નથી? દરેક ગતિ, જાતિમાં કેદની સ્થિતિ દેખીએ છીએ માટે આ “હાડવર’ નહિ, પણ “આત્મજવર છે.” પહેલવહેલે કઈ કરે તાવ લઈને આવ્યું છે ? ના. પણ તેના સંસ્કારો લઈને તે આવ્યું છે.
ક્રોધને ટાળવાની ચાવી આ આત્મજવરરૂપી રેગને ટાળવાનું ઔષધ સહેલું છે, પણ તે કરવું નથી. દુનિયાના તાવમાં ગળોસત્વ ઉપયોગી છે. ક્રોધ એટલે બધે લજજાળુ છે કે તેના તરફ તમે નજર નાંખે એટલે ભાગવા તે તૈયાર છે. આ ક્રોધ હેરાન કરનાર, બગાડનાર, છતાં તેના તરફ દૃષ્ટિ કરે તે જવાને તૈયાર. પણ તમારે દષ્ટિ તે કરવી નથી? ક્રોધ ન હોય ત્યારે બે બે રાગડે બોલે છે કે બ્રોધે કોડ પૂરવતણું સંયમ ફળ જાય.”
Page #99
--------------------------------------------------------------------------
________________
૫૮
ષોડશક પ્રકરણ દઈન
આ કયાં સુધી ? તે ક્રોધ ન આવે ત્યાં સુધી. હથિયાર કયાં સુધી? હલ્દા ન આવે ત્યાં સુધી. પણ હલ્લે આવે ત્યારે હથિયાર સંતાડે તેની શી દશા ? તેમ આપણી પાસે હથિયાર છે પણ ક્રોધના હલ્લે આવે ત્યારે તે બધાં ઢાંકી દેવાનાં. આને અથ શા ? અર્થાત્ ક્રોધને કાઢવા સહેલા છે, પણ જ્યાં સુધી તેને કાઢો નહિ, ત્યાં સુધી તે જિંદગીએની જિંદગી સુધી ખસે નહિ. આવા ક્રોધરૂપી તાવને કાઢવાનુ ઔષધ બતાવનાર હોય તે તે કેવળ એક જ, કે જેને અ. જગ– તમાં આ પેાતાનુ, આ પાતાથી વિરૂદ્ધ છે તેવુ કશું નથી.
આવી રીતે ઇષ્ટ હોય કે અનિષ્ટ હાય, છતાં તે તરફ રાગ કે દ્વેષ નહિ રાખનાર તેવા જે હાય તે જ આ રેગ ટાળી શકે. એને જગતમાં કંઇ પણ ઈષ્ટ તરીકે કે અનિષ્ટ તરીકે નથી. તેમ જગતમાં કોઈ પણ વસ્તુનો પક્ષપાત નથી. મનુષ્યના પક્ષપાતને ખરાખ ગણી જે મનુષ્ય ગુનેગાર હોય તેને ન્યાયાધીશનો હક્ક ન મેળે. તેવી રીતે અનિષ્ટ પદાર્થા–વિષયે તરફ રાષ, જડ તરફ રાષ, જડના પ્રેમમાં પડેલે, જડના દ્વેષથી દાઝેલે તે જગતના ક્રોધને દૂર કરવા માટે સમથ કયાંથી થાય? માટે ક્રોધરૂપી તાવને દૂર કરનારી ચીજ માત્ર વીતરાગ પરામાત્મા,
તેવી રીતે અભિમાન ક્યાં ? જ્યાં ક્રોધ હોય ત્યાં. તેવી જ રીતે માયાને લેાભ. આ ચારેથી ખચાવનાર કેણુ ? જે એનાથી બચ્યા હાય તે. દુનિયામાં એવા કાઇ નથી કે જે પોતે બચે, અને બીજાને તા. તેમ જેણે તે ક્રોધાદિ દૂર કર્યો નથી, નાશ કર્યાં નથી તે ખીજાના ક્રોધાદિ નાશ કરવાના ઉપાયો બતાવી શકે નહિ. અનાદિથી કષાયાનો રાગ છે તે શાસ્ત્રકારે જણાવ્યું તેમ તેનુ ઔષધ જણાવ્યું. કર્યુ ? વીંતરાગના વચન પ્રમાણે વર્તાવ કરવે તે મહા ઔષધ છે.
વચનની આરાધના
રાગની ભય કરતા દેખીએ. જેમ શેઠ હાય–રાજા હાય અને તેમની તબિયત બગડી ત્યારે વૈદ્ય કે ડોકટર કહે કે “તમારે ગરમ પ્રદેશમાં રહેવુ પડશે. કે તમારે શરદીવાળા પ્રદેશમાં રહેવુ પડશે,
Page #100
--------------------------------------------------------------------------
________________
૭ વિઘાતક દાવાનળ
તમારાથી ફલાણું નહિ ખવાય, તમારે અમુક જ કરવાનું,” તે હા, કહે, તેથી તે ડોકટરની ગુલામી ગણાય? તમે તે પ્રમાણે ન કરે તે આંખ લાલ કરીને તે કહે છે. તે વખતે તેને માટે તમારી ગુલામી ગણે છે? ના. પણ “મારે રોગ મટાડવા, મારૂં હિત કરવા માટે આ પ્રમાણે કહે છે,” એમ તમે માનો છે, તેમ અહીં પણ આ આત્મા સમજે કે જિનેશ્વરનું વચન તે મારા હિત માટે છે. માટે મારે તેમના વચન પ્રમાણે જ કરવું, ઉલટું ન જ કરવું, વચનથી ઊલટું થાય તે મારી ભૂલ છે.
ધર્મ આત્માને શેધક પણ સિદ્ધિ કોણ કરે? જિનેશ્વરનાં વચનમાં દાખલ થાય તે સિદ્ધિ કરે. માટે જિનેશ્વર ભગવાનનાં વચનોની આરાધના કરવી. તે કરે તે ધમ, નહિ તે “અધર્મ ગણાય. માટે જિનેશ્વર ભગવાનનાં વચનોની આરાધના તરફ લક્ષ્ય રાખવું જોઈએ. વચનો કયાં? તેની આરાધના કેવી રીતે? તેથી ધર્મ કેવી રીતે બને ? એ જે અધિકાર બતાવશે તે અગ્રે વર્તમાન.
પુણ્યથી ખરીદાયેલ અર્થાત્ પ્રાપ્ત થયેલી આ ત્રિગી (મન, વચન, કાય) છે તે જિનેશ્વર , ભગવાનની સેવાથી ફળવાળી છે. એ સિવાય અર્થાત્ જિનસેવાથી ફળવાળી ન હોય તે આ ત્રિગીથી પાપરૂપી સમુદ્રમાં પતન થાય. જેમ જગતમાં નાવથી બે કાર્ય થાય છે, તેમ જિનસેવા રૂપી નાવિકથી આત્મા - પાર પામે અને પરસેવા રૂપી નાવિકથી સંસારમાં ડૂબે.
Page #101
--------------------------------------------------------------------------
________________
WESTS
કથની અને કરણી
છે કે
DARBA REX188888888888888888*XXXS
વૈદું તે શું ? શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગાવન શ્રીમાન હરિભદ્રસૂરી– શ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે ધર્મોપદેશ દેતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં સર્વ દર્દોનાં નિદાનોને જાણે, સવ દર્દનાં સ્વરૂપને જાણે ને તેની ચિકિત્સાને પણ જાણે તેથી વૈદ્ય બને, પણ વૈદું કરતાં આવડવું જોઈએ. વૈદું વળી ! તેને વૈઘ બધા રેગે, તેના કારણે, તેનું સ્વરૂપને તેની ચિકિત્સા જાણવાથી બન્યું. પણ વૈદું કયારે? જે દદીં આવ્યું હોય, તેની પ્રકૃતિ, રંગ, અવસ્થા, બધું જે જાણે અને તે પ્રમાણે દવા કરે, ત્યારે વૈદું કરનાર ગણાય. વૈદું કરનારને બાળકના રેગે જાણવા બહુ મુશ્કેલ. યુવાન રે જાણવા વૈદ્યો માટે સહેલા. પણ બાળઘોને બહુ જ મુશ્કેલ. કેમ? બાળક પાસેથી હકીકત જણાય નહિ તેથી. તેને શું થાય છે તે સમજ ન પડે. કેમ? બાળક પિતે કહી શકે નહિ. તેમજ પાસેવાળે પણ કહી શકે નહિ, પણ વૈદ્યને પિતાને તે બધું જાણવું પડે.
કથની અને કરણું વેદક તે બધા, પણ અહીં આગળ આ જિનશાસન તે કેવળ વૈદક, શાની અપેક્ષાએ તે વૈદક? આત્માના રોગોની અપેક્ષાએ તે જિનશાસન વૈિદક છે, પણ શરીરના રોગોની અપેક્ષાએ ચરકસંહિતા, સુકૃત વગેરે છે, પણ આત્માના રેગે, તેનાં નિદાન, તેનાં સ્વરૂપ, તેનાં કારણો ને તેની ચિકિત્સાને જણાવનાર હોય તો તે કેવળ જિન શાસન જ.
કઈ કહે કે તમે જિનશાસનમાં છે, તેથી સિકકે મારે છે ? ના. પણ કરણ કરીને કથની કરનાર હોય તે કેવળ જિનેશ્વર પ્રભુ
Page #102
--------------------------------------------------------------------------
________________
૮. કથની અને કરણી
૧.
છે, બીજા બધા દેવા આર્ભ-પરિગ્રહમાં મસ. ઉપદેશ આપે ત્યારે ? શાન્ત વાસ્તે મુમુક્ષુ એમ બેલે. પણ આને લાયક કોણ છે? જે ક્રોધાદિથી રહિત હાય, જે ઇન્દ્રયાને દમનાર હાય, જે મેક્ષની ઈચ્છાવાળા હાય તે લાયક છે. પણ તેના દેવાને અંગે વિચારીએ તો કયારે શાંત, દાંત અને મુમુક્ષુની અવસ્થા છે? એટલે જનેતરને માત્ર કથની, પણ કરણી નહિ.
કરણીને વળગાડવી ન પડે તે માટે નિત્યવાદ રાખ્યા. સિદ્ધ એવેા સ્યાદ્વાદ શા માટે ન માન્યા ? જગતમાં એવી ચીજ નથી કે જેને તમે સ્યાદ્વાદ ન માન્યા. કપાસ લઈ એ. કપાસ વાગ્યે. તેમાં પાણી આવ્યું. તેમાંથી કપાસ થયા. તેમાંથી રૂ થયું. તેમાંથી કપડાં થયાં. તે પાછાં માટી થઇ ગયાં. કપડાં વગેરેપણા વખતે કપાસીઆપણું છે? ના. પણ પુદ્ગલ કયાં છે ? જે પગલા કપાએપણે હતા તે જ પુદ્ગલો કપાસ, રૂ, કપડાં, માટી વગેરેપણે પરિણમ્યા. માટે કથ`ચિત્ સ્થાયી અને ક ́ચત્ પરાવત પુદ્ગલે, અવસ્થાએ પરાવ પામે અને મૂળપણે સ્થાયી રહે. દાનયામાં એવા કાઈ પણ પદાર્થ નથી કે જે સ્યાદ્વાદની મર્યાદામાં ન હોય. હવે સ્યાદ્વાદ માને ત્યારે તેમને ઈશ્વરને મલિન માનવા પડે, સૃષ્ટિના સર્જનહાર તરીકે માનનારાને તેના આત્માને કંચિત્ નિર્મલ યાને કંચિત્ મલિન માનવા પડે. માટે આત્માને તેમાં કંઈ નથી.
"
જેમ આરિસામાં પ્રકાશ પડયા, તે ગમે તેના પડચો હાય, પણ જેવા પડયા હાય તેવા દેખાય; પણ કાચને તેમાં શું ? મુક્તિવાળા કયાં દોડે છે? આરિસાના હીરા ક`મત કેટલી પામે ? હીરામાં શું ઓછુ છે? ઘાટ, રંગ, તેજ, આકાર પણ તે જ છે, છતાં આરિસાના હીરા એટલે કઇ નાંહ. અરિસા પોતાના અસલ સ્વભાવમાં છે, પણ ગમે તેનુ પ્રતિબિંબ તેનામાં પડે પણ પોતાના સ્વરૂપમાં તે ફેર નથી પાડતા. તેમ બીજા પાતાના ઈશ્વરને ધર્મની કરણી ન માનવી પડે માટે ઈશ્વરને અરિસા જેવા માનીને તેની લીલામાં પ્રતિબિ ંબ માનીને ફેંકી દે. પણ એ ખ્યાલ આવે કયાંથી? કે આ છાયાના પુદૂગલા છે કે નહિ? તે ભાવરૂપ છે કે અભાવરૂપ છે?
Page #103
--------------------------------------------------------------------------
________________
ષોડશક પ્રકરણ દર્શન
તમે છબીઓ ઉતરાવે છે, પણ કાચ ઉપરથી આકાર જે હોય તે તે કરી દે છે. છાયા, આકાર પૌગલિક ન હય, વસ્તુસ્વરૂપ ન હોય તે છબીઓ થઈ કયાંથી? છાયાના પુદગલે છે તેથી તે તે રૂપે પરિણમવાના છે. પરંતુ તે માનવું નહિ? અભાવ બ્રહ્મરૂપ માનીને ચાલવું તે માટે ઈશ્વરને નિત્ય માની લઈને ચાલવું પડે છે. આ પ્રમાણે ન ચાલે તે ઈશ્વરમાં મલિનતા માનવી પડે અને મલિનતાથી નિર્મળતા માનવી પડે. તેથી નિર્મળતામાં મીંડું છે, માટે માન્યા વગર છૂટકો નથી. તેથી સ્વાદુવાદ ન માનતાં નિત્યવાદ માને છે. સ્વાદુવાદ કહે તે ત્યાગ, વૈરાગ્ય અને તેનાં સાધને લાવવાં પડે, વિકાર માન પડે, તેનો નાશ કરવા માટે સાધન લાવવાં જોઈએ. તે કયાંથી લાવે ? માટે નને પકડે. જગતને જીવાડે ને મારે તે છતાં તેમાં કંઈ પણ ફેર નહિ.
અવતારમાંથી “ઈશ્વર' કે “ઈશ્વરમાંથી “અવતાર? જૈને અવતાર અને ઈશ્વર માનનારા છે. જૈનેતરે પણ અવતાર ને ઈશ્વર માનનારા છે. પણ ફરક કયાં પડે? જેનો અવતારમાંથી ઈશ્વર માને છે ત્યારે જનેતરે ઈશ્વરમાંથી અવતાર માને છે. કેમ? મહાવીરસ્વામીના ર૭ ભવ, કષભદેવજી મહારાજના ૧૩ ભવ, શાંતિનાથ ભગવાનના ૧૨ ભવ, પાર્શ્વનાથ ભગવાનના ૧૦ ભવને નેમિનાથ ભગવાનના ૩ ભવ, તેમ દરેક તીર્થકરોના આટલા ભવે કહ્યા, તેથી શું થયું ? અવતારમાંથી ઈશ્વર થયા ને? બીજાને ઈકવરમાંથી અવતાર લેવાના એટલે નિર્મળતામાંથી મલિનતા માનવી પડે, અવિકારીમાંથી વિકારી માનવા પડે ત્યારે જૈને અવતારમાંથી ઈશ્વર માને છે. અનંતા તીર્થંકર થયા, થાય છે ને થશે તે બધા અવતારમાંથી ઈશ્વર થયા છે. અન્ય મને જે જે અવતાર થયા, તે ઈશ્વરમાંથી થયા એટલે નિર્મળમાંથી મલિન થવાનું.
મૂતિ એટલે આત્માનો આરિસે જૈને જિનેશ્વરની મૂર્તિ માને છે. તે શાસન વ્યવહારની અપેક્ષાએ મૂર્તિ છે, પણ ઊંડા ઉતરીએ તે એક અપેક્ષાએ ભગવાનની મૂતિ ન હેય પણ આત્માને કે બનાવે છે તેને તે આરિસે છે. આવો આત્મા બનાવીશ ત્યારે તું સાધી શકીશ.” તે મૂર્તિ કેવી છે?
Page #104
--------------------------------------------------------------------------
________________
૮. કથની અને કરણી
“પ્રામાજિમ દરિપુર પ્રા . વાનર્મમર, શામિનારા: »
આવી સ્થિતિમાં નહિ આવે તે તું તારી અસલ સ્થિતિમાં નહિ આવી શકે. માટે તેમાં ઈશ્વરને રંગ, માન વગેરે ન રાખ્યાં. રંગ, ઊંચાઈ, રાજ્ય, નીતિ, મકાન સાથે સંબંધ નહિ, પણ પ્રશમરતિમાને તેની સાથે સંબંધ. એકની પૂજા તે સર્વની પૂજા અને એકની હેલના તે
સર્વની હેલના આ વાત વિચારશે તે એક ચેકસી સેંકડે દાગીનાની પરીક્ષા કરે પણ એક વખત બે દાગીને આવે અને તેને કિંમતી કહીને થાપ ખાધી તો જિંદગી ધૂળમાં ભળે છે. તેમ અહીં એક વીતરાગની અવજ્ઞા કરે તે બાકીના માન્યા હોય, છતાં તે ધૂળ. આ જ વાત હવાથી શાસ્ત્રકારે જણાવ્યું કે-grifમ પૂ૪મી, સળે તે પૂરા તિ’ એક વીતરાગની પૂજા કરીએ તે સર્વની પૂજા કરી ગણાય. એક વીતરાગની હેલના કરી તે સર્વાની હેલના કરી ગણાય. આ વાતથી જાતિવાદમાં આવવું પડશે. કિયા, ગુણ એકલાં માન્યાં નહિ ચાલે, પણ ગુણને કિયાવાળી વ્યક્તિ માને તે જ કામ ચાલે. માટે સાવ જ્ઞાનનછિકથા :- આત્મા જ્ઞાન, દર્શનને ચારિત્રસ્વરૂપ છે. જે તે સ્વરૂપ ન હોત તે જ્ઞાનાવરણીય આદિ કર્મો ન માનવા પડત. માટે દરેક આત્માને જ્ઞાનાવરણીય, દર્શનાવરણય ને ચારિત્ર મેહનીય કર્મો માન્યાં. કયારે માન્યાં ?
આત્માને જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, દાન વગેરે સ્વરૂપ માન્યા ત્યારેને? આવેલ હોય તે તે પાછું વાળે, તેમ કહી શકે, તેમ રેકાયું જ્યારે કહેવાય? તે સ્વરૂપવાળે માને છે. અભવ્યને જીવ પણ સિદ્ધસ્વરૂપ છે. સિદ્ધ પરમાત્માનું જ સ્વરૂપ તે અભવ્યના આત્મામાં છે. તેને આત્મા, કેવળજ્ઞાન કેવળદર્શન, ચારિત્રવાળ ન ગણે તે તેનાં આવરણે કયાંથી માની શકશે ? માટે દરેક જીવ સિદ્ધસ્વરૂપ છે. દરેક આત્મા જ્ઞાન, દર્શન ને ચારિત્રવાળો છે.
ત્રઢrsf Rsg કેણ બેલે ? છ કાયના કૂટામાં રમતે ન
Page #105
--------------------------------------------------------------------------
________________
--- ષોડશક પ્રકરણ દર્શન
હોય તે પણ તે છ કાચના ટામાં રમતા હોય તે ન કહી શકે. કોયલે હોય અને ૪ સુfજ કહે તેની કિંમત શી? તેમ અઢારે પાપસ્થાનમાં રગડાલે હૈય, જેને તે અઢાર પાપસ્થાનને નાશ કર્યો ન હોય, તે નાશ કરીને આત્માને સાધવા તૈયાર ન હોય તે s ત્રશ્નrsfમ કહી શકે નહિ. પણ સર્વ આવો છોડીને આત્મસાધનમાં લીન બનેલા મહાત્માએ એમ બેલી શકે કે તૈs #sfમ માટે તે કહેવું પડયું. જે સાધુ હોય તેને જ આત્મા જ્ઞાન, દર્શન ચારિત્ર. કારણ? તેને આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્રની પરિણતિવાળે છે. તે શરીરમાં રહેલ છે માટે તે “ase” કહી શકે તે સિવાય કોઈ કડી શકે નહિ.
જ્ઞાન, દર્શન, ચારિત્રસ્વરૂપ જે આત્મા માને, તેથી તેને રોકવા માટે કર્મો માનવાં પડ્યાં. એવા સ્વરૂપવાળો આત્મા વધે, સંપૂર્ણ સિદ્ધિને પામે, તે સિદ્ધિ પામનારી વ્યક્તિને માને છે તે જ્ઞાન, દર્શન, ચારિત્રને માનનાર ગણાય; નહિ તે તે ન માને તે તે માનનારો ન ગણાય. જેવી રીતે ગુણોને માને તેવી રીતે ગુણીને માનો. જેવી રીતે ગુણીને માનો; તેવી રીતે ગુણને માને; પણ જૈન શાસનને ગુણ અને ગુણી બંનેનું સન્માન પાલવે પણ અપમાન ન પાલવે. એક ગુણનું કે એક ગુણીનું અપમાન કરે તે બધાનું અપમાન ગણાયું. * ગોશાલે ઋષભદેવથી પાનાથ સુધીના ર૩ તીર્થકરને માનતે હતે પણ ભગવાન મહાવીરને નહેાતે માનતે. જમાલિ તીર્થકરને માનતે હતું, પણ તેને ગૌતમસ્વામી આદિ ખટક્યા હતા. જેથી તેણે ભગવાન મહાવીર સ્વામીને કહ્યું કે જેમાં તમારા આ ગૌતમ વગેરે છદ્મસ્થ અને કેવળજ્ઞાન રહિત ફરે છે તેવી રીતે હું નથી. મને તે કેવળજ્ઞાન થયેલું છે. હું આવરણ વગરને છું, આ કેની હરિફાઈ? ગૌતમસ્વામી વગેરેની. તે પણ શાસનને ન પાલવ્યું. માટે એકની પૂજા કરી તે દરેકની પૂજા કરી ગણાય; અને એકની હેલના કરી તે દરેકની હેલના ગણાય. આ પ્રમાણે હોવાથી ભગવાન ઝાષભદેવજી તરફ દષ્ટિ હોય ત્યારે મહાવીર સ્વામી વગેરેનું સ્તવન બેલીએ છીએ. પ્રાચીન કાળમાં સ્તુતિ જે તીર્થકરની હેય તેની થતી. આજકાલમાં તે નથી.
Page #106
--------------------------------------------------------------------------
________________
૮. કથની અને કરણી
કેમ? આ તે લાકડે માંકડું વળગાડે છે ને? ના. અમે ગુણીની પૂજા ગુણ દ્વારા કરીએ છીએ તેથી તે દરેક તે ગુણવાળ છે.
મહૂિંતા કેમ ને સરિતા કેમ નહિ? જો એમ છે તે “નમે અરિહંતાણું શા માટે? પણ “નમે અરિહંતસ્સ કહેને? એવા અનંતા અરિહંતે થયા છે. વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ અનંતા થશે. પણ એક થયા નથી, થશે નહિ ને થતા નથી. તેવી કલ્પના ન આવે માટે બહુવચન માન્યું.
જૈન અને જનેતરની માન્યતામાં કયે ભેદ? પરમેશ્વરને તે જૈનેતર તરીકે ગણાતા બધા આસ્તિકે અને જેને માને છે. ફરક કર્યો છે? જનેતર પરમેશ્વરને સૃષ્ટિના સર્જનહાર તરીકે માને, ત્યારે જેને સ્વાતંત્ર્યના સર્જનહાર તરીકે માને. જો આ સ્થિતિ સમજે કે આ કુદરતી નિયમ છે. ઈશ્વરે ઝાડ રચ્યું, તેથી તેને પાંદડાં, ફળ, વગેરે દરેકને ઘાટ ઘડતે આવ્યું એમ ખરું ને?
સૃષ્ટિના સર્જનહાર માનનારને બધી વસ્તુ માનવી પડે. ત્યારે જેને એ બધું કુદરતી સજન માને છે અને દેખે છે. લુણના અગરમાં લેટું પડ્યું હોય તે તે કેટલેક કાળે લૂણ થાય છે. પથ્થરની ખાણમાં કચર પડયે હેય તે તે પથ્થર થાય છે. કેલસાની ખાણમાં કચરે પડે હોય તે તે કેલસે થાય છે. અબરખની ખાણમાં કચરે પડે હેય તે તે અબરખ થાય છે.
જે સૃષ્ટિના સર્જનહાર હેય તો કૂતરી અને ભૂંડણને તેવી માનવી પડશે. માટે સૃષ્ટિનું સર્જન કુદરતી ચાલે છે. ઈશ્વર સ્વાતંત્ર્યનું સર્જન કરે છે. જેઓએ પિતાના આત્માને કર્મના પાંજરામાંથી મુક્ત કર્યો છે, પૌગલિક પરાધીનતામાંથી મુક્ત કર્યો છે. તેઓ બીજાને આત્મા કર્મની પંજર અને પુદ્ગલની બેડીમાંથી કેમ છૂટી શકે તે બતાવી શકે.
જેમ ચંદ્ર, સૂર્ય દેખાડનારા છે, પણ કરનારા નથી, તેમ જૈનેએ ઈશ્વરને બતાવનાર તરીકે માન્ય છે. બીજાઓએ એને બનાવનાર તરીકે
Page #107
--------------------------------------------------------------------------
________________
ષોડશક પ્રકરણ દર્શન
માને છે. માટે બધાને બનાવનાર અને એક માત્ર ઈશ્વર માન્યો એટલે ચાલ્યું. પણ બતાવનારમાં ઉપદેશની અસર સર્વ કાળ, સુધારો સર્વ કાળ, પ્રવૃત્તિ સર્વ કાળ ટકતી નથી. ઉપદેશની અસર બંધ થાય ત્યારે ઉપદેશ કરનારે હોય તે જ જગતનું કલ્યાણ થાય. બતાવનારને વારંવાર મેળવવા પડે. જેને પરમેશ્વરને સ્વાતંત્ર્યના સર્જનહાર માને, તેથી તેમને ઘણા પરમેશ્વર માગ્યે જ છૂટકે. માટે અનેક પરમેશ્વર માનવાની જરૂર. માટે “નમે અરિહંતાણું” ત્યાં બહુવચનની જરૂર છે. એકની પૂજા એ સર્વની પૂજા છે અને એકની હેલના એ સર્વની હેલના છે.
ગોશાલાએ અનંતા તીર્થકરે માન્યા અને વર્તમાનના ૨૩ માન્યા, તે છતાં તે માર્ગ બહાર ગણાય. શાસનમાં તે નથી પાલવતું. શાસનમાં ગુણ ને ગુણી એ બેને માને તે જ પાલવે. માટે “આત્મા બોલવા માટે ખરેખર હક્કદાર જૈને. સાઇ રહ્યામિ' બલવાને હક્કદાર કેણ તે જ્ઞાન, દર્શન, ચારિત્રમાં પ્રવર્તે બોલવાને હક્કદાર. પણ સ્વરૂપ તરીકે દરેક આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્ર સ્વરૂપ છે તે આ ચારે ગતિમાં ભટકવું શાથી થાય છે? કર્મથી. કર્મરૂપી રોગને ટાળનાર ઔષધ હોય તે તે જિનેશ્વર ભગવાનનું વચન. માટે જવના ધનિયા વસુ
ધર્મ ધર્મએમ દરેક પિકારે છે. ધર્મ ઊંચે છે, કરવા લાયક છે, તેમ દરેક ગણે છે. પણ ધર્મ કે હોય? તેનું સ્વરૂપ કેવું ? હીરાનું સ્વરૂપ ઘણુ ઓછા જાણે છે. ધર્મનું સ્વરૂપ આસ્તિક માત્ર જાણે ધર્મ કર્તવ્ય છે તેમ જે કહે તેને ધર્મને એપ ચઢાવ પડે છે. ધર્મ ચીજ શી? વચનની આરાધના, પણ તે શાસ્ત્રના આધારે. વચનની આરાધના એ જ ધર્મ ખરે ને? “ક્ષપક શ્રેણીએ ચડે હેય. કેવળ જ્ઞાની થયા હોય તેને સૂત્રનું આલંબન ન હોય. આ કેવળ જ્ઞાનની વાત કરી.
સમજ બે પ્રકારે નિસર્ગ અને અધિગમ. અધિગમ સમક્તિ વચનથી થાય; પણ નિર્સગ હોય તે વચન ન હેય. તે કેવળીને ધર્મ રહિત માનવા? કેમ શાસ્ત્રના આધારે પ્રવર્તવું તેને ધર્મ કહે તે કેવળી શાસ્ત્રના આધારે પ્રવર્તતા નથી માટે તેમને ધર્મ ન માન?
Page #108
--------------------------------------------------------------------------
________________
૮. કરણ અને કથની મહાનુભાવ!વાત વિચાર. તેઓ કેવળજ્ઞાન પામ્યા તે ક્યા આધારે? વચનના આધારે. માટે વચનપ્રયેળ તે બરાબર છે. પણ હંમેશાં શ્રોતાની લાયકાત પ્રમાણે ઉપદેશ કરવાનો હોય. જે વખતે આઠે કર્મથી ઘેરાયેલાં હોય તે વખતે આઠે કર્મ બંધાયેલાં છે. કેવળી સિવાય જે શ્રોતા હતા તે આઠ કર્મવાળા હતાં. શ્રોતાની અપેક્ષા એ શ્રોતાને લાયક ઉપદેશ કરવામાં આવે. ઉપદેશ સાંભળી રહેલા શ્રોતાને વચનની આરાધનાને નિયમ છે. કેવળી નિસર્ગ સમક્તિવાળા છે, માટે તે શ્રોતાને વિષય નથી, માટે કોઈ પણ પ્રકારે દૂષણ, અતિ વ્યાપ્તિ, અવ્યાપ્તિ નથી. શ્રોતાઓ વચનના આધારે પ્રવર્તે તે જ ધર્મ પામે; માટે શ્રોતાને અંગે વચનની આરાધના તે નિયમ. વચન પ્રીતિ અનુષ્ઠાનવાળાને આ નિયમ નહિ. અહીં અધિકાર વચનની આરાધનાવાળે છે, પરંતુ શ્રોતાએ ખ્યાલમાં રાખવું કે જિનેશ્વરનું વચન કેવું છે? જે પ્રમાણે વચન છે તે પ્રમાણે વર્તન છે. आणाभंगाऊ चिय 'धम्मो आणाए पडिबद्धो॥ (पंचा० गा. २९६)
આજ્ઞા દ્વારા આરાધક. જે આજ્ઞા દ્વારા આરાધકવાળે હાય તેની અપેક્ષાએ “વચનારાધના” કહેવામાં આવ્યું છે. વચન જે કહ્યું તે કેવું? કેનું લેવું? આરાધના કેમ લીધી? અને તેથી જ ધર્મ થાય તે જે અધિકાર જણાવશે તે અગ્રે વર્તમાન.
મુક્તિ પામેલે જીવ ફરીને સંસારમાં આવતે જ નથી. ફરીને સંસારમાં આવે તેને મુક્તિ કઈ આ રીતે કહી શકાય?
જૈનશાસન વીતરાગપણું પ્રાપ્ત કરાવવા માટે જ જગ્યું છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
આરાધના ૨
ધના અને શક્તિ
છે
વ્યકિત–પરમેશ્વર કે ગુણે? શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે ધર્મોપદેશ દેતાં આગળ સૂચવી ગયા કે આ જગતમાં જૈને અને જૈનેતર બને પરમેશ્વરને માને છે. આસ્તિક માત્ર દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ પદાર્થ માટે મતભેદવાળા નથી. દરેક આસ્તિક દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણે તત્ત્વને માને છે. જ્યારે દરેક આસ્તિક દેવ” તત્ત્વને માને છે. તે ભેદ શામાં? વ્યક્તિમાં ને? તમે પરમેશ્વરને મહાવીર, ઋષભદેવ વગેરેનમે માને છે ને બીજાઓ વિષ્ણુ, મહાદેવ, બ્રહ્માને નામે માને છે. માટે નામ કે વ્યક્તિમાં ભેદ કે બીજું કંઈ ? વાત ખરી, પણ ફરક કર્યો છે, તે વિચારે ત્યારે માલુમ પડે. વિચાર ન કરનારને પદાર્થનું સ્વરૂપ માલુમ પડતું નથી. ગમારને કાચ-હીરે, સોનું-પિત્તળ,ચાંદીકલાઈ વચ્ચે ફરક હેતું નથી. ગમારને તે આ એ પીળું ને તે એ પીળું. તેને તે પીળું એટલું સોનું. તેમ અહી પણ એ વ્યક્તિભેદે દેવભેદ માન્ય છે. તમે મહાવીરને માને તે માનીએ, તેમ અહીં નહિ, કેમકે પ્રથમ તે જૈને વ્યક્તિને પરમેશ્વર માનતા નથી. ધ્યાન રાખજો આ વાતનું સમાધાન આગળ આવશે. જેનો વ્યકિતને પરમેશ્વર નથી માનતા પણ ગુણીને પરમેશ્વર માને છે. તેથી જેટલા ગુણવાળા થયા તે બધાને પરમેશ્વર માને છે. તેથી જૈનો અનેક પરમેશ્વરને માનનારા ગણાય. વ્યક્તિને–પરમેશ્વર માનનારાને એક જ પરમેશ્વર માન પડે.
જેમકે એક જ માલિક તેનું ફલાણું નામ એટલે ખલાસ. ફલાણું આમ કરે તે માલિક.” આ ગુણ ઉપર ગયા. તેવા જે હોય તે માલિક ગણાય.
Page #110
--------------------------------------------------------------------------
________________
-૯, આરાધના અને શકિત
જૈનેતરેએ પરમેશ્વર વ્યકિત તરીકે માન્યા પણ ગુણ તરીકે નથી માન્યા. તેઓ તે બૅરી, છોકરાં, ધન, માલમિલકત કુટુંબ આપનારાને “પરમેશ્વર” માને છે, હવે તે ગુણે ક્યા? તેને વિચાર નથી.
શબ્દની પ્રીતિ, નહિ કે પદાર્થની અજ્ઞાની તે પરમેશ્વર કહે, ધારે ગમે ત્યાંથી બાહ્ય પરમેશ્વર શબ્દ દાખલ કર્યો. જગતમાં શબ્દની પ્રીતિ જબરજસ્ત ગણુંય છે, પણ પદાર્થની પ્રીતિ નથી હોતી. તે તે કેમ જુદા પડે છે? આટલી મોટી સભા જેમાં ચકલું સરખું ન ફરસી શકે તેથી સભામાં બેઠેલા દરેકને પૂછીએ કે સંપ સારો કે કુંસ? એ સો ટકા સંપ સારે” એમ કહે, પણ કુસંપ સારે કહેવા કેઈ તૈયાર નથી. હવે તેમને બીજી વખત પૂછીએ કે સંપનાં અને કુસંપનાં કારણે કયાં? અને તેને અમલ કેટલાએ કર્યો અને તેને દૂર કેટલાએ કર્યો? તે જણાવવામાં ૯૦-૯૫ ટકા નીકળી જશે. પછી ત્રીજી વખત પૂછીએ. કે સંપનાં કારણોનો અમલ કેણ કરે છે? અમલ કરનાર એકે નહિ નીકળે. ત્યારે આવું શું કારણ? “શબ્દની પ્રીતિ પણ પદાર્થની પ્રીતિ નહીં, આનું કારણ છે.
સંપ કરનારની લાયકાત સંપ કેણ કરી શકે ? કેણ વધારી શકે અને કોણ ટકાવી શકે ? તે જે આ ત્રણ વસ્તુમાં તૈયાર હોય છે. પહેલાં એ કે કેઈના નુકશાનમાં આપણે આવવું નહિ. એ જેની તમન્ના હોય, અને આપણું માનસિક, કાયિક પ્રવૃત્તિ કેઈને નુકશાન કરનાર ન હોય તે આ સંપનું પહેલું કારણ
પણ “મેંને પીઆ, મેરા બેલને પીઆ, અબ કુવા ધસ પડે.” તેમ મારા માટે બીજાના જીવ જાય તે માટે કંઈ નહિ. માટે કેટલાક કહે છે ને કે “પરની તારે શી પડી ? તું તારી સંભાળ.” આવી સ્થિતિવાળે કહે કે હું સંપને ચાહું છું તે કે ગણાય? તેમ આ ઉપાધિવાળા પુદ્ગલે છે, તેની તારે શી પંચાત ? પણ તું તારા આત્માનું સંભાળ. આ વાય અહીં યુક્ત હતું તેને દુનિયામાં આરંભ, પરિગ્રહનું કામ જલદી કરી લેવું. છેક અધૂરે હોય તે પરણાવી દે. ઘર બાંધવાનું હોય
Page #111
--------------------------------------------------------------------------
________________
ષોડશક પ્રકરણ દર્શન તે બાંધી દે. કેમ? તે કાલ મર્યા કે જીવ્યા તેની ચિંતા થાય, પણ ધર્મનું કામ હોય તે આ સાલ નહિ પણ આવતી સાલ વાત.
“ઘડીની કેને ખબર?” આ વાક્ય ધર્માના કામમાં આવ્યું ખરું? છ મહિના, બાર મહિના ને પછી કરીશ” પણ કાલ કોને દેખી છે? માટે આજ કરી લે. આ સ્થિતિ ધર્મના કામમાં નથી આવતી. આરંભ-વિષયાદિના કામમાં કોને કાલે દેખી તે આવે છે, તેમ “પરની તારે શી, પડી? તું તારું સંભાળ. પુદ્ગલની તારે શી પડી છે? તું તારા આત્માનું સંભાળ.” તેને બદલે અહીં બીજા ની તારે શી પડી છે? પણ તું તારું સંભાળ.” બીજા માટે શું બોલાય છે? “જહન્નમમાં જાય, ખાડમાં જાય.” આ બોલનારે, “સંપ સારે છે” એમ કયા મોઢે બોલે છે? એ ભાન વગરને છે. - જેમ ફેનેગ્રાફમાં પહેલું ગાયન આનંદનું, બીજું અફસનું ને ત્રીજું વિવાહનું હોય તે તે પ્રમાણે તે ગાય. પણ આગળપાછળ તે જોતું નથી. તેમ આપણે એક જાતના ફેનોગ્રાફ છીએ. દુનિયામાં સંપ સારે છે. તેથી તે બોલી દે, પણ “મારૂં માનસિક, કાયિક ને વાચિક વર્તન કેઈ દિવસ, કેઈ કાળ કઈ પણ જીવને નુકસાન કરનાર ન હોવું જોઈએ.” તે સંપનું પહેલું કારણ, પણ તે “જહન્નમમાં જાય, ખાડામાં પડે તે તે બીજાના કુસંપનું કારણ. તેથી કુસંપનું બીજ વવાઈ ગયું. માટે સંપનું સ્થાન મન, વચન, કાયાથી. હું કેઈના અપકારમાં વર્તવાવાળે ન થાઉં, હું ગુનેગાર ન બનું, ગુનામાં આવું નહિ. બીજા ગુનો કરે છતાં હું ગુનેગાર થાઉં નહિ.”
બીજી જડ એ કેબીજાએ કરેલા ગુનાની ગાંઠે બાંધું નહિ જેમ નાનું બચ્ચું ધાવતાં ધાવતાં દાંત મારે તેથી તેને કોઈ બેરીએ ઉકરડે નાખે ? લાત મારે છે, વાળ ખેંચે છે. કંઈ નહિ, આપણું છે, બચ્ચું છે તેમ કહે છે ને?
સંપ જાળવવાના ત્રણ રસ્તા, જેને સર્વ આત્મા પિતાના જેવા માન્યા છે તેને સર્વ જેને આપણા પિતાના જેવાં ગણતાં વાર નહિ. તેથી તેઓ ગુનાની ગાંઠ ન બાંધે. માટે ગુનાની ગાંઠન બાંધવી-સંપનું આ બીજું કારણ તે પણ સંપનો સંબંધ.
Page #112
--------------------------------------------------------------------------
________________
૭૧
૯, આરાધના અને શકિત થયા છતાં એટલે સંપ થવા છતાં ઉપકારનો વખત કઈ પણ વખત પણ જવા દે નહિ. (૧) પોતે ગુનેગાર બનવું નહિ, (૨) બીજાના ગુનાની ગાંઠ વાળવી નહિ અને (૩) ઉપકારનો વખત જવા દે નહિ. સંપ સારો ગણનારાએ આ ત્રણ રસ્તા કેઈ દહાડો વિચાર્યા કે નહિ? પણ ત્યાં સાવચેતી રાખવી નથી. “આપણે ગુનેગાર બનીએ તે શું કહીએ છીએ? હોય, થઈ જાય.” બીજા કરે તે “નાનો નથી, કાળ નથી, પાણીને “ભૂર કહેનાર નથી.” તેમ કહેવા તૈયાર થઈએ. પણ પિતાના ગુના વખતે એ વિચાર આવ્યું?
આપણે જેને ગુનેગાર ગણીએ તેને માટે “સમજુ' ગણીને ચાલીએ પણ તેને અણસમજુ ગણીએ તે ગુનાની ગાંઠ ન વાળીએ. તેને અણસમજુ ગણીએ તે ગુનાની ગાંઠ વળાય નહિતેથી આપણે તેના કરતાં સમજુ ગણઈએ? એ જે અણસમજુ છે તે તેની ગાંઠ શાથી બાંધે છે ? અણુસમજુ તે ગુને કરે, તાડન કરે ને મારી પણ નાખે.
' અજ્ઞાનથી અનર્થો થતા ન હોત તે અજ્ઞાનને ખરાબ ગણવાનું કારણ ન રહેત. માટે અજ્ઞાન નિકનું કારણ છે. પોતે અજ્ઞાન બનીને પિતાને ગુને ઉડાડી દે છે. ગુને કરીને કોર્ટમાં કેસ વખતે અજાણ્યા હતે, બુદ્ધિ ઠેકાણે ન હતી. બીજાને બચાવના આ શબ્દ વાપર્યા. અજ્ઞાનના નામે રોષ કરે. આવી મૂર્ખાઈ કરે અને પાછા કોધ કરે છે. તે ક્રોધ શાના ઉપર કરે? તે મૂર્ખાઈ ઉપર કરે. ગુનાથી બચવા માટે આપણે અજ્ઞાનની ઢાલ ધરીએ અને બીજાને ગુને હોય તે તેને કહીએઃ આવી મૂર્ખાઈ કરી? આમ કહેવાનો અર્થ શો થયે? તે ગુનાને વધારવામાં પણ તેના બચાવમાં નહિ.
જે મનુષ્ય પોતે ગુનેગાર ન બનવું, તેવી સ્થિતિમાં રહે અને બીજાને ગુનો થયો હોય તે તેની ગાંઠ ન વાળવી' એમ ઈચછે તે જ સંપ જાળવી શકે.
અપકાર ઉપર ઉપકાર કાલની વાત ધ્યાનમાં લઈએ. ચંડશિયાએ ત્રણ ત્રણ વખત અગ્નિની જવાલાઓ ફેંકી. તેથી ભગવાનને અસર ન થઈ. ભગવાનને
Page #113
--------------------------------------------------------------------------
________________
- ષોડશક પ્રકરણ દર્શન અસર ન થાય તે પણ તે તે ઊભે છે. છેવટે ડંખે એટલે તેના આત્માને એટલો બધો ભરેસે કે “આ પડવાને. એ પડશે તે હું ચગદાઈ જઈશ.” આ સાપ આવી દશામાં છે, ત્યારે ભગવાન આવી દશામાં છે, છતાં ભગવાન શું વિચારે છે? આ જીવ અજ્ઞાન દશામાં છે. અજ્ઞાની છે, માટે ખૂઝ બૂઝ ચંડકેશિયા એમ ભગવાન બેલે છે. બીજાના ગુનાને પોષણ કરનારા તે આવા શબ્દો બોલે ખરા! આપણે મૂર્ખને ગુનાના પિષણ કરવાવાળા છીએ. આવા વખતમાં ઘણું સફળ ઉપયોગ નિષ્ફળ ન થાય તે ઉપગ કેને? ચંકેશિયાને. કેમ?
જેની દષ્ટિવિષના પ્રતાપે આખું વન બળી ગયું, જાનવરે બધાં ભાગી ગયાં, બગીચા બધા બળી ગયાં તે સાપ અહીં જવાલા ફેકે છે. તે પણ ત્રણ ત્રણ વખત ! જેની એક વખતની દષ્ટિમાં વનનાં વને સાફ થઈ ગયાં, તેવી દષ્ટિ ત્રણ વખત નાંખી, છતાં તે સફળ ન થઈ. ત્યારે તે ડંખે. ડંખ મારીને ખસી ગયે. પિતાના કાર્ય ઉપર કેટલે બધે ભરેસ હશે? ત્યારે ભગવાન મહાવીર શું કહે છે? બૂઝ, બૂઝ, સમજ, સમજ ચંડકેશિયા!” આટલા બધા અપકાર વખતે “સમજ સમજ' કહેનારા ભગવાનના આપણે સેવક છીએ, તેમની છત્રછાયામાં રહેનારા છીએ, છતાં તેમના છત્રને છુંદી નાંખીએ છીએ!
કુસંપનાં કારણે (૧) આપણા ગુનાને ઢાંકવા, (૨) પારકાના ગુનાને મોટા ગણીને ગાંઠ બાંધવી અને (૩) ઉપકારનો બદલે જવા દે. કુસંપનાં આ ત્રણ કારણે છે. “સંપ ચાહીએ છીએ તે કયા મેઢાથી બોલાય છે? સંપનાં સાધને કયાં? તે પૂછીએ તે પાંચ કારણે પણ તે નહિ બતાવે. અને તેના અમલનું પૂછીએ તે તે કોઈ જવાબ નહિ આપે. જગતમાં શબ્દની પ્રીતિ હોવાથી “સંપ સારે, સંપ સારે” તેમ ગણયે, પણ સંપ કે તેને વિચાર નહિ. તેમ જૈનેતરે છે. જેમ આપણા જૈને ગણાતા કેટલાક અજ્ઞાની પરમેશ્વરને માને છે. પણ તે શા માટે ? તેમ ગણે છેઆબરૂ, કીર્તિ વગેરે તે આપશે એ માટે અન્ય મતવાળાએ પરમેશ્વર માટે અંદર ડેકિયું ન કર્યું, પણ પરમેશ્વરને મહિમા ગાયે. પરમેશ્વર
Page #114
--------------------------------------------------------------------------
________________
૯, આરાધના અને શકિત
૭૩
પહેલાં કેવા હતા? તેમણે શું કર્યું? અને પરમેશ્વર કેવી રીતે થયા? તેમાંથી તેમને કંઈ ખબર છે? ના નથી.
જૈન અને જૈનેતરની પરમેશ્વર સંબંધી માન્યતા
જૈનેતરોએ વ્યક્તિને પરમેશ્વર માનીને તેના કારણે તપાસવાનું રાખ્યું નથી, ત્યારે જૈને વ્યક્તિને પરમેશ્વર તરીકે નથી માનતા. તે પછી ભગવાન મહાવીર, ગષભદેવ, પદ્મનાભ તેમને માને છે ને? તે વ્યક્તિ છે. તે વ્યક્તિ છે તેથી અમે નથી માનતા. હીરાને વેપારી હીરાને “હીરો” માને છે. પણ તે હીરો રાખમાં ગમે તે ઝવેરી તેની કિંમત કરવા નથી બેસતો. નંગના હિસાબે હીરાની કિંમત નહિ, પણ સ્વરૂપના હિસાબે હીરાની કિંમત કરવામાં આવી. તેમ અહીં કષભદેવાદિને વ્યકિત માનીએ છીએ તે વ્યક્તિ તરીકે નહિ પણ અરિહંતપણા તરીકે. ભૂતમાં અનંતા થયા, વર્તમાનમાં ચિવશી, વીશી અને ભવિષ્યમાં જે થશે તે બધા પરમેશ્વર વ્યક્તિએ
છે. પણ એકેનું વ્યક્તિ તરીકે શાસનમાં સ્થાન નથી. આ વાત વિચારશે તે જેમાં પરમેષ્ટિમાં “નમો અરિહંતાણું” રાખ્યું પણ નમે મહાવીરસ્મ કે નમે 2ષભસ્મ ન રાખ્યું. અમે ઋષભદેવ, મહાવીરને વ્યક્તિ તરીકે નથી માનતા પણ તેઓ અહંપણવાળા છે માટે તેમને માનીએ છીએ.
સર્વ કાળમાં કેણુ? જૈન ધર્મમાં અરિહંતેને શાશ્વતા માનવા લાયક માન્યા છે. જેમ વિષ્ણવમાં વિષ્ણુ, શિવમાં મહાદેવ, વેદમાં બ્રહ્મા વગેરે સર્વ કાળ કયાંથી હોય? વ્યક્તિઓ સર્વ કાળની હેય જ નહિ. અષભદેવ; મહાવીર મહારાજા વગેરે સર્વકાળ નથી પણ અરિહંત તે સર્વ કાળ છે. સર્વ કાળમાં ગુણ હોય, પણ વ્યક્તિ ન હોય.
વૈષ્ણવ, શૈવ વગેરેને નિત્ય ધર્મ માનવાને વખત નથી. તેઓ તેમ માનતા નથી. ધર્મને નિત્ય માન, સર્વ કાળને માનવે તે -હક્ક કોને? તે હક્ક છે જેનેને કે જેઓ ગુણોને અંગે માને છે, પણ
Page #115
--------------------------------------------------------------------------
________________
७४
- પડશક પ્રકરણ દર્શન. વ્યક્તિને નથી માનતા. સર્વને એકસરખ, સર્વકાળ નમસ્કાર રહે માટે “નમે અરિહંતાણું” રાખ્યું. ગુણ ઉપરથી એ ગુણવાળા, અરિહંતદે છે. જૈનેતરેએ દેવ માન્યા વ્યક્તિગત; જેનેએ દેવ માન્યા, વ્યક્તિને પણ તે વ્યક્તિગત તરીકે નહિ પણ ગુણ તરીકે. નવ પદ અને વીશ સ્થાનક
અરિહંતની આરાધના એટલે શું? અરિહંત એટલે શું? અરિહંતને સામાન્ય અર્થ કરી દઈએ કે વીશ સ્થાનક આરાધી જિન-નામકર્મ બાંધી દેવલોકમાં ગયા ને ત્યાંથી આવીને થયા તે અરિહંત, બહારનું સ્વરૂપ તે તેમ જ છે, પણ અંદર અરિહંતની જડ, સ્કંધ અને ફળ. તે ત્રણ તરફ લક્ષ્ય દેશો તે માલુમ પડશે કે અરિહંતની જડ કઈ ? આપણામાં નવ પદ અને વીશ સ્થાનકની આરાધનામાં નવું શું હતું ? જેનોને આરાધ્ય નવ ચીજ છે. તે સિવાય બીજું કંઈ નથી. વીશ સ્થાનકમાં જુદા જુદા બેવડાવ્યાં છે, તેનાં નામ. જુદા જુદા રૂપે રાખ્યાં.
નવ પદને છોડીને વશ સ્થાનકમાં જવાની જરૂર શી હતી? નવ પદ અને વિશ સ્થાનકમાં પહેલી અરિહંતની આરાધના છે. નવ પદ ને વીશ સ્થાનક જુદાં નથી તે નવ પદ અથવા વીશ સ્થાનક. આરાધવાં હતાં. અરિહંતને આરાધતાં, અરિહંતની પૂજા, ભક્તિ, બહુમાન, સન્માન કરનારાની બે દષ્ટિ હોય. જેમ નાવડીમાં ખલાસી અને મુસાફર બે ય બેઠા હોય તે તે બેયની બે દષ્ટિ જુદી હોય છે.. મુસાફરની દષ્ટિ એ હોય કે હું સામે કાંઠે જાઉં, ત્યારે ખલાસીની. દષ્ટિ એ હોય કે “આ મુસાફરોને સામે કાંઠે પહોંચાડું.”
તેમ અહીં આગળ ભવ્ય છે શાસનને કેમ સમજે? કેમ શાસનને પામે? કેમ આગળ વધે? કેમ આત્મકલ્યાણમાં જોડાય ?. અને કેમ ભવાણુંવાદિને પાર પામે?
આવી ભાવના એ અરિહંતની આરાધના છે. પિતે નિરપેક્ષ રહે. તે તેમ નહિ, પણ પિતે સાથે હોય. આ દષ્ટિની આરાધનાવાળે વીશ. સ્થાનકમાં જાય. તે વખતે એમ વિચાર કરે કે ભગવાન અને હું એક :
Page #116
--------------------------------------------------------------------------
________________
હ, આરાધના અને શકિત
છીએ તે તે ભવ્ય જીના ઉપકાર કરનારા નહિ. ભવ્ય જીને તે માળ ઉપર ચડી કે ભયરે બેસીને અરિહંતની આરાધના થઈ શકે, પણ વીશ સ્થાનકની આરાધના માળે કે ભેયરે બેઠા થાય નહિ. પણ ભવ્ય જીવે ધર્મમાં કેમ વધે? કેમ ટકે? કેમ મજબૂત થાય? તે કેમ આત્મકલ્યાણવાળા થાય ? તેમ પિતે અરિહંતની આરાધના જે કરે તે જીવેને સ્વતંત્રતાના રસ્તે વાળવા.
કર્મની ગુલામી કેને? બીજાઓ પરમેશ્વરને સૃષ્ટિના સર્જનહાર માને ત્યારે આપણે સ્વતંત્ર્યતાના સર્જનહાર તરીકે માનીએ છીએ. પણ તે ન હોય તે. કૂતરી, ભૂંડણ વગેરે પણ સૃષ્ટિનું સર્જન વધારે કરે છે, માટે સૃષ્ટિનું સર્જન કોઈનું કર્યું થતું નથી, પણ આપોઆપ થાય છે. તેને અંગે ઈશ્વરને દોરો તે જરૂરનું નથી, પણ સ્વતંત્રતાના સર્જનમાં આત્મા પુદ્ગલથી જુદે છે, કર્મ પાંજરામાંથી મુક્ત થાય તેને માટે અરિહંતની જડ સ્વતંત્રતાના સર્જન માટે અવતાર લે પડે? અવતાર લે તે જીવને આધીન છે? હા. અજવાળું કરવું તે આપણે આધીન નથી, પણ દીવો કરો તે આપણું હાથની વાત છે. તેમ અંધારૂં કરવાની આપણી તાકાત નથી, પણ બારીબારણું બંધ કરવાની તાકાત છે. તેમ આવતો જન્મ આપણું હાથમાં નથી, પણ જે કર્મ બંધાય તે આપણું હાથની ચીજ છે.
આપણે સારાં કર્મ કરીએ તે તાકાત નથી. પરમેશ્વરની કે આપણને તે દુર્ગતિમાં ધકેલી શકે ! સૃષ્ટિના સર્જનહાર તરીકે પરમેશ્વરને માનનારાને કર્મની ગુલામીમાં તે ચાલવું જ પડે.
જેને જીવને જવાબદાર અને જોખમદાર માનનારા છે. હિંસા. કરે તે તે હિંસાની જવાબદારી જીવની છે; અને તેનાં ફળ ભેગવવાની. જોખમદારી પણ તેની છે. તે હિંસા કરી તેની જવાબદારી પિતાની ગણે છે. પિતે ધર્મ કર્યો હોય તે સારું થયું. આ તે શાથી માને ? પિતાની જવાબદારી ગણું તેથીને? જે પિતાની જવાબદારી નથી માનતે તેને.
Page #117
--------------------------------------------------------------------------
________________
ષોડશક પ્રકરણ દર્શન હિંસા કરી કે દાન કર્યું તે પરમેશ્વરે કરાવ્યું એમ માને છે તેમાં પિતાને શું? પાનાભાઈ જેવા કહે કે કર્મ તે જડ છે, તે કેવી રીતે સારૂં કે ખરાબ ફળ આપશે? માટે તે આપનાર બીજે જોઈશે ને? પણ વિચાર કરે તે માલુમ પડે કે આપણે સાકર ખાધી અને ઠંડક થઈ તે તે ઠંડક ખાનારને થઈ, નહીં કે બીજાને. મરચાં ખાધાં અને બળતરાં થઈ તે તે બળતરા કેને કરી? તે કરી કે બીજાએ કરી?
“મરચાએ કરી’ એમ ન બેલીશ. કેમ?
મરચાં તે જડ છે. કવીનાઈનથી તાવ ગયે પણ કવીનાઈન તે “જડ છે.
શરદી થાય તેમાંથી ન્યૂમેનિયા થાય, યાવત મરી જાઈએ તે તે કરનારને બીજે હોઈને ? ના. કેમ? શરદી તે જડ છે. જ્યારે તું સાકરથી ઠંડકની, મરચાંથી બળતરાંની, શરદીથી તાવ વગેરેની શક્તિ માને છે તે કર્મ-પુદ્ગલેએ તારું શું બગાડ્યું ? કે તે કરનાર બીજો જોઈએ એમ તું શું જોઈને બોલે છે ?
ઈશ્વર ઠેર ! સુખદુઃખ બધાને અંગે દેખીએ છીએ તે તે સુખદુઃખ પુદ્ગલ છે ને? માટે પુગલ પુદ્ગલ ઉપર અસર કરે છે. પુદ્ગલ સુખદુઃખ કરે છે. સુખદુઃખ કોને થવાનું ? જડને કે ચેતનને? પુદ્ગલ અસર ન કરતે હોય તે પુદ્ગલને બાંધી રાખે અને કહો કે “તું જા, તે કેમ નથી જેતા? તે તે પુદ્ગલને આધીન છે. જે સાકર, ઘી, મરચાં, કરીનાઈન વગેરે પુદ્ગલેની અસર થતી દેખીએ છીએ, તે પછી કર્મ જડ છે એટલે? “તે શું કરશે ? એમ તું શું જોઈને બેલે છે? દુનિયામાં પદાર્થો નથી, તેમ નહિ બેલતાં, હું તેમને નથી દેખતે તેમ આંધળાઓ બોલે નહિ તે તે કે ગણાય? તેમ “આ નજરે જે દેખે, છતાં જગતમાં તે નથી, તેમ બોલે છે. પુદ્ગલ શું કરે? તે જડ છે ને? પુદ્ગલને આધારે જીવ સુખદુઃખ, જીવનમરણ, મન, વચન, કાયાને અનુભવે છે, છતાં પુદ્ગલ છે તે જડ, તેથી તે શું કરશે ?
Page #118
--------------------------------------------------------------------------
________________
૯ આરાધના અને શકિત
،،
આ તા કહેતા ભી દિવાના ઔર સુણતા ભી દિવાના” જેવી. સ્થિતિ છે, જો આવી સ્થિતિ ન હોય તે આ આલે તે આપણે સાંભળીએ કેમ ? પુદ્ગલની જરૂરી શક્તિ દેખી શકીએ છીએ. ક કેવાં બાંધવાં તે આપણે આધીન છે. તેથી તીથ કરેા જાણી જોઈ ને તી કરપણું પોતાના હાથે લે છે. અવતાર લેવાનુ પ્રભુત્વ છે. પરભવના અવતારને લેવાના પ્રભુત્વ સુધી જવાબદારી અને પરભવમાં નારક.. તિય "ચ, દેવ, મનુષ્ય ને સિદ્ધિ ગતિમાં જોખમદારી જીવે ભાગવવાની. માટે જીવની જવાબદારી અને જોખમદારી માનનાર હાય તો તે ‘ જૈન’; છે, પણ જૈનેતરો જીવની જવાબદારી અને જોખમદારી માનતા નથી. એ તા ઈશ્વરને ઢાર માને છે. જેમ તમારે ત્યાં ગાય હોય તેને કયાં ઊભા રહેવું, કર્યાં જવું, શું ખાવું, શું પીવું, તેનું તેને કઇ ન હાય પણ તે તે તમારા ઉપર આધાર રાખે તેમ જૈનેતર જીવને ઈશ્વરનું ઢાર માને છે.
عی
પોતાનું દ્વારપણું કબૂલ કરવું. હું જવાખદાર કે ોખમદાર નથી પણ પરમેશ્વર છે. તે જૈનેતરાના મતે, અને જવાબદારી અને જોખમદારીની દશા તે જીવની નહિ પણ પરમેશ્વરની છે તે માનવુ જૈનેતરાનું કામ.
પરમેશ્ર્વર આપણાં કૃત્ય માટે જવાબદાર અને જોખમદાર નથી પણ આપણાં મૃત્યુ માટે આપણે જવામદાર અને જોખમદાર છીએ તે માનવું જૈનનું કામ. પણ જેને ગુનેગારીનું ખત લખ્યુ હોય તે એલે કે ઇશ્વરે મને લખાડી, ઘાતકી, જૂઠ વગેરેપણું કરાવ્યુ., એને હુકમ થયા તેથી મેં કર્યુ. હુ તા હુકમને આધીન ! તે કહેવાવાળા અન્યમતવાળા. ત્યારે જૈનપણું તેમાં જવાબદારી અને જોખમદારી આત્માની માને છે. તેથી પરમેશ્વરને અવતાર લેવા,' તેને માટે તે પ્રયત્ન કરે અને તેથી વીશ સ્થાનકની આરાધના કરે.
આપણે ખાલીએ છીએ ને કે “ત્રીજે ભવે વીશ સ્થાનક તપ કરી, જેણે માંધ્યું જિન નામ.” હવે જે વાત કહુ છું તે સાંભળીને
Page #119
--------------------------------------------------------------------------
________________
' ષોડશક પ્રકરણ દર્શન આશ્ચર્ય ન પામશે. જિનેશ્વર મહારાજા ત્રીજે ભવે સંસારને મૂળથી ઉખેડવા તૈયાર થયા, પણ તે કેટલે ઉખડે? તે ત્રણ ભવ બાકી રાખીને ઉખેડે. એમ કેમ? તીર્થંકર થવાનું છે માટે. અનંતે સંસાર ઉખેડતાં છતાં પણ ત્રણ ભવને રહેવાને અવકાશ છે. તીર્થંકરના ગે રહે, તેથી રાખે છે. માટે કહો કે તીર્થંકરપણું બાંધવું તે હાથની વાત તેથી તે ત્રણ ભવ રહે. તીર્થકરના સંગે ત્રણ ભવ ન કપાય. તીથ. કરપણું પિતે મેળવે છે તે ત્રણ ભવને ખસવા દેતું નથી, ત્રણ ભવ ન ખસે તે કબૂલ, પણ તીર્થંકરપણું લેવું છે. માટે નિયુક્તિકારે જણાવ્યું કે ત્રીજા ભવને જુદે કરીને બાકીના સંસારને નાશ કર્યો.
ત્રણ ભવ રાખીને કહે કે “જન્મ સ્વાધીન કરી લીધો. તીર્થ કરેએ જન્મ સ્વાધીન કર્યો. ત્રીજે ભવે અરિહંત થવું, તે ત્રણ ભવથી વધારે નહિ.” આ કયા દ્વારાએ? પિતાની જવાબદારી અને જોખમદારી દ્વારાએ. જૈનપણું એ જ કે જે જીવને જવાબદાર અને જોખમદાર ગણે. જૈનેતર એ છે કે જીવને ગુલામ ગણે. તેઓ જવાબદારી અને જોખમદારી પરમેશ્વરના નામે ચડાવે, માટે પરમેશ્વરના સ્વરૂપમાં ફરક છે. જૈનેને પરમેશ્વર જીવને જવાબદારી અને જોખમદારીવાળે માને છે. તે સમજાવાય ત્યારે સ્વતંત્રતાને રસ્તે લઈ શકાય. માટે જેને પરમેશ્વરને સ્વતંત્રતાના સર્જનાર તરીકે માને છે.
પરમેશ્વરની શક્તિનું માપ તે સ્વતંત્રતાના સર્જનહાર છે તે અનંતા ભટક્તા કેમ રહ્યા? અનંતા ભટક્તા રહ્યા તે વાત નકકી છે. સૂર્ય જગતના બધા પદાર્થોને પ્રકાશ કરે છે, એ એને સ્વભાવ છે. હવે દુનિયામાં આંધળા વધારે કે દેખતા વધારે? એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય બધાં આંધળ. ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિયમાં કેટલાક આંધળા? આ બધાંને આંધળાં માને અને સૂર્યના પ્રકાશને ગણે. તે સૂર્ય બીજાની આ ઉઘાડીને દેખાડે નહિ. પણ જે આખે ઉઘાડીને જુએ તે જોઈ શકે, ન ઉઘાડે ૧ વાર તુ માણો તમારા માનવ૮૬)
Page #120
--------------------------------------------------------------------------
________________
૯. આરાધના અને શકિત
૯ તે ન જોઈ શકે. તેથી સૂર્યના પ્રકાશપણમાં ન્યૂનતા નહિ. તેમ જિનેશ્વર મહારાજા યે કાયના જીવોના ઉદ્ધાર માટે તૈયાર થયા. તે માટે તેઓ પ્રયત્ન કરે છે. વચન, ઉપદેશ દ્વારા જિનેશ્વરે ઉપકાર કરે, પણ ખરેખર તે સમજનાર કોણ?
જિનેશ્વર ભગવાનના વચનની આરાધના કરવી જોઈએ, તે વચન આત્માના કલ્યાણનું કારણ છે, મોક્ષ આપનાર વચન જ છે આ નિશ્ચય થ જોઈએ. વચનથી નિરપેક્ષ થઈએ અને ધર્મ ન થાય તેમાં નવાઈ શી? પદાર્થ જે હોય તે તે કયારે જોઈ શકીએ? આંખ ઉઘાડીએ ત્યારે પદાર્થ જોઈ શકીએ. તેમ અહીં જિનેશ્વર મહારાથી ઉપકાર થાય પણ તે કયારે થાય? તેમના વચનની આરાધના કરીએ ત્યારે જ.
હવે ધર્મ શી ચીજ છે? વચન શી ચીજ છે? આરાધના શી -ચીજ છે? તે જે જણાવશે, તે અગે વર્તમાન.
સર્વજ્ઞપણું એક સમયમાં મળે ત્યારે વીતરાપણું અનંત જન્મની મહેનતે મળે છે.
દુનિયાદારીનાં દુઃખે એ પણ જ્ઞાનગર્ભિત વૈરાગ્યને જગાડનાર છે.
આશ્રવના કાર્યોમાં જે મન પ્રવર્તતું હોય તેથી બચવા માટે સમતાભાવ એ પરમ સાધન છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
વ્યા છે
સામાન્ય કેવળી
અને તીર્થકર છે NU M BUKUMX*%%88882053
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે પડશક નામના પ્રકરણને રચતાં આગળ સૂચવી ગયા કે આ જગતમાં દરેક આસ્તિક મતવાળાઓ, આસ્તિક ગણાતા દશને, ધર્મો અને મને તે બધાં ત્રણ વસ્તુ માનવામાં એકમત છે. કઈ પણ ત્રણ વસ્તુ માનવાને અંગે. મતભેદવાળો નથી. તે ત્રણ વસ્તુ છેઃ દેવ, ગુરુ અને ધર્મ. કઈ પણ આસ્તિક “દેવ, ગુરુ અને ધર્મ નહિ માનવા” એમ કહેવા તૈયાર નથી. એટલે દરેક આસ્તિક દેવ, ગુરુ, ધર્મ–આ ત્રણને માનનારો છે. આસ્તિકોમાં જૈનેતર અને જન એ ફરક કેમ ? જૈન દર્શન ધર્મની કિંમત પહેલાં ગણે છે; દેવ અને ગુરુની કિંમત પછી ગણે છે, કારણ જેનેને દેવ માનવા તે ધર્મના પ્રભાવે છે. થયેલા ધર્મને તેઓ કહેનારા છે, તે પ્રમાણે કરનારા અને તેને ઉપદેશ દેવાવાળા જે હોય તે દેવ.
સામાન્ય કેવળી અને તીર્થકરમાં ફરક શાનો? ચોવીસ તીર્થકરને દેવ માનીએ તેનું કારણ શું ? વીતરાગસવ અસંખ્યાતા છે. અરે ! આ અવસર્પિણીમાં વીતરાગની સંખ્યા અસંખ્યાતી છે. રાષભદેવ અને અજિતનાથની વચમાં અસંખ્યાતા સર્વ અને વિતરાગે થયા તે પછી અરિહંત વીસ જ કેમ?
અરિહંત વીસ માન્યા તેમાં અને વિતરાગ, સર્વજ્ઞ બીજા માન્યા તેમાં ફરક કર્યો ? બે બદામનેયે નહિ. જેવું અરિહંતને કેવળજ્ઞાન તેવું જ સામાન્ય કેવળીને કેવળજ્ઞાન. જેવું અરિહંતને કેવળદર્શન, ક્ષાયિક દર્શન, વીતરાગપણું, અનંત સુખ, અનંત વીર્ય તેવું જ સામાન્ય કેવળીઓમાં. આ કારણથી ફેર નથી. પણ વીસને.
સવ
છે અષભદેવ અને અવસર્ષિણીમાં વીસ
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૦. સામાન્ય કેવળી અને નીર્થકર
તીર્થકર કેમ માન્યા? કેવળજ્ઞાનીઓ પણ પુણ્ય પ્રકૃતિએ સરખા હોતા નથી. તેઓ આત્માના ગુણે અંગે સરખા હોય.
આ તીર્થકરની પુણ્ય પ્રકૃતિ વિચિત્ર છે. તેમને જે વચન કાઢવાં હોય, જે શંકાઓ થવાની હોય તેનાં સમાધાને તેનાથી થાય, તેવાં જ વચને નીકળે અને શ્રોતાને શંકા તેવી જ થાય. વક્તાના હાથમાં શ્રોતાની શંકા. તે શંકા એવી જ થાય કે જે વચન બેલે તેનું તેમના વચનથી સમાધાન થાય. એ શંકા નિયમિત કરે તે તેમનું પુણ્ય કેટલું બધું જબરજસ્ત હોય ! તે વચન પુણ્ય બીજા કેવળીઓમાં નડિ. હજારેને જે શંકા થાય તે એક જ વચનથી નાશ પામે. જે વચન બોલવાના હોય તેનાથી જેનાં સમાધાન થાય તેવી જ શંકા શ્રોતાને ઉપજે. શાથી? પુણ્ય પ્રકૃતિથી તે ઉપજે. કેમ? સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુપણું એક જિંદગીની કમાણમાં મળી શકે.
અરિહંતપણું એટલે અનેક ભવની કમાણી સ વનસ્પતિમાંથી આવ્યું હોય તે સિદ્ધ, આચાર્ય વગેરે થાય, પણ અરિહંત ન થાય. અરિહંતપણું તે તદ્દભવની કમાણુ નથી, પણ અનેક ભવની કમાણી છે. આ પ્રમાણે હોવાથી ત્રીજે ભવ એ તીર્થકરમાં રાખે, પણ સિદ્ધ, આચાર્યાદિમાં નહિ. માટે સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય ને સાધુને અનેક જિંદગીને નિયમ નહિ, પણ અરિહંતપણું એક જ જિંદગીમાં પામીને સિદ્ધ કરવાની ચીજ નથી. તે અનેક જિંદગીઓએ સિદ્ધ કરવાની છે. તે પણ એક જ વિચારે કરવાનીઃ “આ બિચારા જગતના છ જિનેશ્વર મહારાજરૂપી સૂર્ય ઝગઝગતે છે, છતાં અંધકારમાં કેમ કુટાય છે? તે આખા જગતના અંધકારને દૂર કરું અને તેમને પ્રકાશ આપું, તે માટે મારું જીવન.” સાધુપણું લેનાર દેશ, વેશ, માલમિલક્ત વગેરેનાં રાજીનામાં દઈ સાધુપણું લઈને સાધુપણાને વેશ ભજવે તે તે ઠગારે ન ગણાય, પણ શ્રાવક આ વેશ લઈને ફરે તે ઢગ જ ગણાય..
Page #123
--------------------------------------------------------------------------
________________
ષોડશક પ્રકરણ દર્શન
ફકીરને બાદશાહને જવાબ એક ફકીર બાદશાહને ત્યાં આવી માંગવા લાગ્યા. ત્યારે બાદશાહે સિપાઈને કહ્યું કે “અરે સિપાઈ! આને અહીંથી બહાર કાઢો ત્યારે ફકીરે સામે આવ્યું અને કહ્યું કે “મને કયાંથી કાઢીશ? અમે તે બધાથી બહાર નીકળેલા છીએ. અમે ગામ, દેશ, ઘર, ખેતર વગેરેવાળા નથી. જે વસ્તુ સ્થિર હેય તેને કાઢવાની જરૂર છે, પણ જે વસ્તુ નિયમિત સ્થિર ન હોય તે વસ્તુને કાઢવાની કયાંથી?” આ વાતથી બાદશાહને ચૂપ થવું પડયું.
સાધુએ આપેલું રાજીનામું સાધુપણું લેનારે ગામ, નગર, ઘર, બધાંનું રાજીનામું આપ્યું છે. સાધુપણું લેનારને દેશ, વેશ, માલ વગેરેનું રાજીનામું આપવું પડે તેથી કાયદો પણ એમને સીવીલી ડેડ નામે કહે છે. એટલે તે લેવડદેવડ કંઈ પણ કરી શકે નહિ. માલમિલક્ત, ધન વગેરેનું રાજીનામું પિતે દીધું છે અને દુનિયાએ તે કબૂલ કરેલું છે. આથી જ શ્રાવકના સામાયિક, પૌષધ કરતાં કહે છે: “સાવજર્જ જેગં પચ્ચકખામિ). તે રાજીનામું નહિ, કારણ કે સામાયિક વગેરે પાર્યા પછી તમે સામાયિકમાં હે તે વખતે તમારા મુનિએ જે લેવડદેવડ કરી હોય છતાંય કહે કે મારા મુનિએ કરી. તે વખતે રાજીનામું ન હોય. શ્રાવકના સામાયિક, પૌષધ તે દેશ, વેશ વગેરેનાં રાજીનામાં નહિ. એક કલાક સાધુપણું લઈને પાછા ઘેર આવે અને તે સાધુપણને દા કરે તે કાયદે તેના નામે ગણે નહિ વારસના નામે હક ચાલે નહિ. કારણકે દેશ વેશ, માલમિલક્ત કુટુંબકબીલા વગેરેનું રાજીનામું આપ્યું છે.
મૂળ વાત પર આવીએ. અત્યારે ત્યાગની વાત ચાલે છે. પિતાનાં જે જમીન, માલમિલક્ત, કુટુંબકબીલે, બગીચો, મહેલ, બંગલે વગેરેમાં માલિકી ન ચાલે, કારણકે બધું સરાવીને તે નીકળે છે. ગૃહસ્થ ભલે દોઢ મહિને ઉપધાન વહ્યા હોય, પણ તે રદ થતું નથી, કારણ કે તેણે રાજીનામું નથી આપ્યું. સામાયિકાદિમાં અનુમોદનાદિ રાખીને છેડ્યું હતું, પણ સર્વથા છોડ્યું ન હતું.
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦, સામાન્ય કેવળી અને તીથ''કર
૮૩
સથાના ભાગે સાધુ થવાવાળાને આપવા પડે છે. આર્થિક, કૌટુ બિક, અને શારીરિક પદાના ભાગ દરેક સાધુએ આપ્યું છે. ત્યારે તી કર દુનિયાનું ભલું કરવા, જગતનેા ઉદ્ધાર કરવા, અને જગત કમ ખંધથી અંધાયેલુ છે તેનાથી છેડાવવા માટે ભેગ આપે છે.
તીર્થંકર પરમાત્મા દીક્ષા કેમ લે ?
શાસ્ત્રકારે કહ્યું કેजन्मजरामरणार्त्त जगदशरणमभिसमीक्ष्य निःसारम् । स्फीतमपहाय राज्यं शमाय धीमान् प्रवव्राज || (तत्वा० का ० १५)
.
આ જગતને નિરાધાર, અસાર, જન્મ, જરા, મરણથી પીડાએલું દેખીને પોતે દીક્ષિત થયા. જગતની પીડાથી પોતે દીક્ષિત કેમ થયા? હરિભદ્રસૂરિ મહારાજે જણાવ્યુ` કે તેમનું સાધુપણું તે જગતના ઉદ્ધાર માટે હાય છે. અન્યલિંગે અને ગૃહલિંગે કેવળજ્ઞાન પામનારા ને મોક્ષે જનારા હોય પણ તીર્થંકરા ન હાય, પણ તે તે સાધુપણામાં કેવળજ્ઞાન પામે અને માક્ષે જાય. કોઈ પણ કાળે, કોઇ પણ ક્ષેત્રે, સાધુપણા સિવાયના તીથંકર કેવળી નહિ. બીજાએ અલિગે, ગૃહલ’ગે,કેવળજ્ઞાન અને સિદ્ધિ પામનારા હૈાય પણ તીથૅ કર
મહારાજા ન થાય.
પણ સાધુપણે કેવળજ્ઞાન અને મોક્ષવાળા કેમ ?
તીર્થંકર પાપકાર માટે તીથ કર નામકમ ખાંધીને આવ્યા છે માટે તેમને પરોપકાર માટે દીક્ષા લેવી પડે. તેમનું સાધુપણુ, તેમનાં વ્રતા અને તેઓ પરીષહ, ઉપસ સહન કરે તે પણ પરોપકારને માટે હાય છે. જગતના સુખને માટે, જગતનાં કર્યાં ખપાવવા માટે, કાય કરવા માટે, જગતમાં શાંતિ કરવા માટે તેમની દીક્ષા હોય છે. આવી સ્થિતિવાળા, આવી પરિણતિવાળા તે પણ જગતનું કલ્યાણ સાધુપણા દ્વારા જ કરી શકે.
१ 'शमाय धीमान् प्रवव्राज' शमाय तीर्थप्रवत्ते नेन प्रक्रान्तजगत घीमान - अतिशयवान् 'प्रवव्राज' प्रव्राज्यामभ्युपेतवान् ( तत्वा० हारि० टी० पृ० ९)
Page #125
--------------------------------------------------------------------------
________________
ષોડશક પ્રકરણ દર્શન
મન:પર્યવાન ક્યારે થાય? | ગમે તે ભાવનાવાળે હોય, ત્યાગવાળે હેય પણ સંસારને વિસિર સિરે ન કરે તો તેને કુદરત મન:પર્યવજ્ઞાન થવા દે નહિ. પારસમણિને લેટું અડે તો તેનું થાય, પણ ચાંદી અડે તો કંઈ ન થાય. માટે પદાર્થને વિચિત્ર સ્વભાવ છે. લેહચુંબક લેઢા વગેરેને ખેંચે પણ પિત્તળ વગેરેને ન ખેંચે. માટી-રજ હલકી છતાં તેને નહિ. ખેંચે લેહચુંબક ફક્ત લેઢાને જ ખેંચે. જેમ ચમક-પાષાણ કે પારસમણિને આ સ્વભાવ છે, તેમ મનઃ પર્યવ જ્ઞાન કુદરતી સ્વભાવે જ. ધન, માલમિલક્ત વગેરેનું રાજીનામું આપીને નીકળે તેને જ તે જ્ઞાન થાય.
રાજકુટુંબમાં પણ મહાવીર સ્વામીનું ત્યાગી જીવન
ભગવાન મહાવીર મહારાજા અઠ્ઠાવીસ વર્ષ પછી જે ઓગણત્રીસ અને ત્રીસમા વર્ષે કેવી દુષ્કર ચર્ચામાં રહ્યા? તેમની ચર્યાને રાજકુટુંબમાં મૂકે પછી ખબર પડે. બે ગઠિયા મળ્યા હોય, ધર્મિષ્ઠ. હાય, છતાં બગડતાં વાર નથી લાગતી. ત્યારે અહીં આખું રાજકુટુંબ આરંભ–પરિગ્રહમાં આસકત હોય, તેમની વચમાં ત્યાગીપણે રહેવું. તેમાં પણ તેમની વિરૂદ્ધપણે રહેવું તે દુષ્કર છે તે વિચાર કરો તે માલુમ પડે. સ્નાન નહિ કરવું. દુનિયા ઢેઢ, ભંગી માટે સ્નાન માને છે, રાજકુટુંબમાં સ્નાનને નિયમ નહિ તેમ નહિ, પણ સ્તાનમાં શેભા માનવાની હોય છે. અલંકાર પહેરવાં, વેશ ચડાવવાનું સ્થાન સ્નાન પછી હોય છે. જે સ્નાન ન કરે એને રાજકુટુંબમાં રહેવું કેટલું મુશ્કેલ? સચિત્ત દ્રવ્યને તમારે ત્યાગ કરતાં મુશ્કેલ પડે છે તે પછી રાજકુમારને સચિત્ત દ્રવ્યને ત્યાગ કેટલે આકરે પડે તે વિચારો. કારણ કે રાજકુળ રહ્યું એટલે તેમાં ભેટ વગેરે આવે ત્યારે શું હોય ? ત્યાગી થઈને નીકળે તે વાત જુદી, પણ રાજકુટુંબમાં રહીને સ્નાન વગેરે ન કરવું તે કેટલું મુશ્કેલ? બાબુઓમાં શાક, દાળ ઠંડા હોય તે શું કહે? કયા? અમારા બાબુ ઠંડા ખાયગા ? તે રાજકુટુંબમાં શું હોય તેમાં પણ પિતાના માટે કંઈ પણ નહિ રાંધવું” તે પ્રતિજ્ઞા કેમ થઈ
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૦, સામાન્ય કેવળી અને તીર્થંકર
૫
હશે ? “સ્નાન ન કરવું, સચિત્ત દ્રવ્ય ન વાપરવું, મારે નિમિતે કરેલું મારે ન ખપે”, તે પ્રતિજ્ઞા રાજકુટુંબમાં કેમ પાળી શકયા હશે ? સામાન્ય ગરીમની સ્ત્રી હોય અને ચેાથું વ્રત લેવા નીકળે તે આડાઅવળા ચાલીશ કહેનારા નીકળે. તે પછી રાજકુટુ ખમાં રહીને જે બ્રહ્મચર્ય વ્રત લીધું. હાય તેમાં શું ન થાય ? કેટલું સહન કર્યુ હશે ? આટલુ બધુ બે વર્ષ સુધી સહન કર્યુ.
દીક્ષાપર્યાંય કયારથી
મહાવીર સ્વામી કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા. કાઉસ્સગ્ગમાં વસ્ત્ર, અલંકાર પહેરીને રહેલા છે. તેમની સ્મૃતિ વિદ્યમાલીએ બનાવી છે ને ? કાઉસ્સગ્ગ કરવા. આપણે તે પ્રતિક્રમણના કાઉસગ્ગ આવે ત્યારે આટલા મોટા કાઉસ્સગ્ગ આવ્યે છે! એમ નિરાશા અનુભવીએ છીએ ત્યારે આ તીથ કરપણામાં સર્વ સાવદ્ય વ્યાપારના ત્યાગ વગર કાઉસગ્ગામાં મુદ્દત કાઢી હશે તે કઇ પરિણતિએ? છતાં શાસ્ત્રકારે તેનુ‘મી’ડુ' મૂકયું”, ભગવાન મહાવીર મહારાજને મન:પર્યવજ્ઞાન ત્રીશમે વર્ષે થયુ. શાસ્ત્રકારે દીક્ષાપર્યાંય ક્યાંથી ગણ્યા ? ૨૮મા વષઁથી કે ૩૦મા વર્ષથી ? અત્યારે ભાવસાધુપણુ' છે ને ? દ્રવ્ય સાધુપણુંન લીધું તેમાં વાંધે શે ? આ ખેલનાર ‘લખાડી' ગણાય. કેમ ? તે કહે મહાવીર મહારાજનું વૃત્તાંત વિચાર. તે શા માટે તે ન ગણ્યું ? દેશ, માલ વગેરેનું રાજીનામું ન હતું, ‘ગળાયિ” એટલું જ લખવાનું હતું, છતાં ઘરમાંથી નીકળીને સાધુપણું લીધું તે શા માટે કહેવુ પડયુ. ? અણુગાર એટલે અગાર નથી તેવી અવસ્થાને પામ્યા તે કહ્યા છતાં અગાર કહેવાની જરૂર શી ? પાંચવીશી કહ્યા પછી ‘સા ’ કહેવાની જરૂર નથી. તેમ અહી છેડીને અણુગારપણું લીધું તે કહેવાની જરૂર શૌ ? અણુગારપણું લીધુ. એટલે ઘર છેડીને તેમ આવી જતુ` હતુ`. અગાર તા રાજીનામુ દઈ ને અણુગારપણું લે તેને માટે છે, પણ તે શાને માટે છે? ફક્ત જગતના હિત માટે અણુગાર બન્યા છે. આવા પુરૂષા હોય તેમને પણ જગતનાં કલ્યાણુની દશા સાધવી હોય તો આ દશાએ જવું જોઇએ
ઘર
Page #127
--------------------------------------------------------------------------
________________
ષોડશક પ્રકરણ દર્શન
એક જ ધ્યેયવાળો આત્મા તે કલ્યાણને સાધી શકે. સંગને સહન કરનાર કલ્યાણ સાધી શકે. સંયોગ બાધિત આત્મા કલ્યાણ સાધી શકતા નથી. માટે આ બતાવ્યું. આત્મકલ્યાણને માર્ગ અમલમાં મૂકે તેટલા માટે આ કર્યું અને દેખાડી આપ્યું. સંગની પ્રતિકૂળતામાં સાધ્યને સાધવાવાળા સાધી શકે. પિતાના ગુનાને અંગે દુનિયાના અપવાદમાં આવેલું ન જોઈએ. પણ પિતાનાં સારાં કામમાં, દુનિયામાં અપવાદ હોય તે પણ તે ન ગણાય કે તે ન હોય.
પ્રથમ વહેણ કોણે શરૂ કર્યું? - ભગવાન પાર્શ્વનાથ કે ભગવાન મહાવીર મહારાજા વહેણમાં બેસી જનારા વહેણ શરૂ કર્યું ઋષભદેવ ભગવાને. કષભદેવ ભગવાન નવું વહેણ ખૂલ્લું કરનારા હતા. તે વખતે કેઈ ગેચરી. આપવાનું સમજતું નથી. અને પાછા મહાવીરને “મુરબ્બી” ગણે છે. આ વખતમાં વહેણ ચલાવવું કેટલું મુશ્કેલ? તે વખતમાં યુગલિયાની. સ્થિતિમાં ત્યાગ, વૈરાગ્ય કેટલે આકરે લાગે? યુગલિયામાં કર્તવ્ય. તરીકે ભેગ ને ઈન્દ્રિયનાં સુખ હોય છે, તેઓ તેને જ ઈષ્ટ કર્તવ્ય. તરીકે ગણી રહેલા હોય તે વખતે પિતે ઉચ્ચાર કરે કે ભેગો. છોડવા લાયક છે, તે અકર્તવ્ય છે. જે ત્યાગ કરવા લાયક છે, તે જ આત્માને રસ્તે છે. અઢાર કડાકોડ સાગરોપમે ત્યાગ’ શબ્દ ઉચ્ચાર્યો હોય તે તે ભગવાન ઋષભદેવ મહારાજે તે સમયમાં કહેનાર ના હોય તે માનનાર, વર્તનાર હોય ક્યાંથી ? તેવા સમયે પોતે એકલા, પણ તેમની સાથે ૪૪,૦૦૦ દીક્ષા લેનારા હતા. પણ પહેલ-. વહેલા ત્યાગની ભાવનાવાળા પોતે એકલા તૈયાર થયા. યુગલિયાની છાયામાં ભેગ ઈષ્ટ મનાતા. સુખ કર્તવ્ય તે વ્યાપેલાં છે. આ પ્રમાણે દુનિયામાં છે, ત્યાં ત્યાગ એ ઈષ્ટ કર્તવ્ય અને સુખનું સાધન છે એમ બેલે એ, તે વખતે દુનિયાને ગડે લાગે કે બીજું કંઈ ? ભેગો એ દુઃખ છે અને છોડવા લાયક છે, તે અનિષ્ટ છે. તે દુઃખ કેટલી મુશ્કેલીવાળું છે તે કરી દેખાડયું. એટલે ઋષભદેવ ભગવાને વહેણ નવું શરૂ કર્યું. પાર્શ્વનાથ વગેરે વહેણમાં ભળ્યા છે,
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૦. સામાન્ય કેવળી અને તીર્થકર
લેક વિરુદ્ધમાં બાકી ન રહ્યું. દુષ્કૃત્ય ખરાબ છે. જે કાંઈ લેક વિરુદ્ધ હોય તે બધું વજવું.
લેક વિરૂદ્ધ કાર્ય કર્યું? નિંદા.
કેઈની પણ નિંદા કરવી તે લક વિરુદ્ધ ગણાય. તેથી ગુણવાળાની નિંદા વિશેષે ન કરવી. આ ઉપરથી તત્ત્વ શું? પુરૂષને આપત્તિ આવે તે સહન કરાય છે. જે દુષ્કૃત્ય અને લેકવિરૂદ્ધ હોય તેને પ્રથમ ત્યાગ કર.
દષ્ટિ શાની રાખવી? સાધ્યની કે સોગની ? મૂળ વાતમાં આવીએ. મહાવીર મહારાજા રાજકુળમાં રાજકુંવરપણામાં આવી ત્યાગની પરિણતિમાં બે વર્ષ લાગલગાટ રહેલા હશે. સંગ ને તપાસ્યા છતાં સાધ્યને તપાસે. સાધ્યને તપાસનાર મનુષ્ય કલ્યાણ સાધશે, પણ સંયોગને સાધનાર મનુષ્ય કલ્યાણ નહિ સાધી શકે. માટે સાધ્યની દષ્ટિવાળે સાધ્યને સાધી શકશે. તે ભગવાન મહાવીર મહારાજે બતાવ્યું, છતાં શાસ્ત્રકારે કે કુદરતે તે બે વર્ષના ત્યાગને જમે ખાતે લીધું નહિ. માટે ત્રીસ વર્ષ ગૃહસ્થાવસ્થાનાં ગયાં. તેવી રીતે કુદરતે પણ બે વર્ષ ન ગણ્યાં. એટલે ત્રીસમે વર્ષે મન:પર્યાવજ્ઞાન થયું. “ઘેર બેઠાં ધર્મ કયાં થતું નથી?” આમ બોલનારે વિચારવું જોઈએ કે કુદરત અને શાસ્ત્રકાર તેની ના પાડે છે. તે તું શા માટે તેવું માનવા તૈયાર થયે? આ ભગવાન મહાવીરે આટલે ત્યાગ કર્યો, છતાં શાસ્ત્રકારે અને કુદરતે તે ત્યાગહિસાબમાં ન લીધે.
મરીચિનું વૃત્તાંત મરીચિનું એક જ વચન એને કોડાકોડ સાગરોપમાં ભમાડનાર થયું. તે ખરાબ છતાં ચડતી દશા ગણાય. કપિલ મરીચિ પાસે પ્રતિબંધ પામે છે. મરીચિ ઘા ખાઈ ગયું છે. તે વખતે તેને વિચાર ફર્યો છે. મારા પ્રતિબંધેલા ધર્મગુરૂ બની જાય પણ ગમે તેવું થાય તે પણ તે મારી સેવા કરતા નથી. મરીચિની સેવા કેઈએ ન કરી. તે કરે તે વ્યાજબી પણ નથી. મારે સેવા કરાવવી તે વ્યાજબી નથી. કારણકે હું અવિરતિ છું, તેઓ વિરતિવાળા છે. તેઓ ધર્મમાર્ગ દેનારા છે તે હું નહિ. માટે તેમને શાસ્ત્રની સરણી કામ લાગશે.
Page #129
--------------------------------------------------------------------------
________________
પડશક પ્રકરણ દર્શન
૮૮
સાધુ મરીચિની સેવા કરતા નથી. મરીચિ આટલે માંદો હોવા છતાં, પિતે કહે છે કે મારી સેવા કરવી તે સાધુને નથી. એણે પિતે હજાર અને સેંકડોને પ્રતિબંધેલા છે. તેઓ સાધુપણામાં હાજર છે. પિતે સજજડ બિમારીમાં ઘેરાયેલું છે. છતાં તે વિચારે છે કે મારે એમની પાસે કઈ કામ કરાવવું તે લાયક નહિ. ધર્મ પ્રતિબોધક એ તે મરીચિ ધર્મ પમાડવાને દાવ નથી કરતે, પણ તેને એ વિચાર આવે કે “આમાંથી સાજો થઉં પછી તે એક માવજત કરનાર જોઈશે.” આવી આપત્તિમાંથી ઉઠશે તે પણ તે મનુષ્ય પેલે કપિલ પ્રતિબોધ પામે ત્યારે અસલની સ્થિતિ પ્રમાણે જ મરીચિ વર્તે છે. તેથી તેને કહ્યું કે “જા સાધુ પાસે, ત્યાં દીક્ષા લે, પણ મારે સાથી થા તેમ નહિ.” એમ ના કહ્યું. પેલે માણસ સાધુ પાસે જઈને આવે છે. ત્યારે કપિલને મરીચિ કહે છે કે હું આવું છું, આ છું, પણ ધર્મ ત્યાં છે. આ પ્રમાણે કહીને પાછો ત્યાં ભગવાન પાસે તેને મેક.
આમ ત્રણ ત્રણ વખત કપિલ સાધુ પાસે જઈને પાછો આવ્યે. હવે કપિલ મરીચિને કહે છે કે “તમારામાં કંઈયે છે કે નહિ? તે બોલે ને?”
ત્યારે મરીચિ કહે છે કે પૂરેપૂરું ત્યાં છે. કિંચિત માત્ર અહીં છે” તે કિંચિત્ માત્ર કહ્યો તેથી કડાકડી સાગરોપમ ભવ કેટે વળગાડે. તો પછી “ઘેર બેઠાં ધર્મ ક્યાં નથી થતું?” તે બોલવામાં કેટલે બંધાશે તેનો વિચાર કર્યો ? મરીચિના બધા સંયોગો વિચારે. તેમાં કિંચિત કહેનારા એવા તેણે કેડાછેડી સાગરોપમ ભવ કેટે વળગાડે.
લુલીબાઈની છૂટે આ શાસન ક્ષત્રિય સુભટનું પ્રવર્તાવેલું છે, પણ સ્ત્રીના ચાળાનું નથી. તીર્થકરના જીવોને બીજે કહે કે “નવરે દેખીને નખેદ વાળે” તેમ અહીં નહિ. તીર્થંકરના જેને આટલા સિવાય મારે ખપે નહિ. તેવામાં કંઈક કહ્યું તેમાં કેડીકેડ સાગરોપમ કોટે વળગે તે આપણને શબ્દ બેલવાની છૂટ! હાડકાનો સંબંધ ન હોય તે માત્ર જીભને ગમે તેવું બેલે તે પણ તેને ધકકે વાગવાને નથી. લેલતી લુલી માની લુલી. તે
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૦, સામાન્ય કેવળી અને તીર્થકર લુલીને છૂટ એમને? નહિતર કેવી રીતે બોલાય ? લુલીની છૂટ એટલે વળગ્યાને ભય નહિ.
તીર્થકર નામકર્મની વિશેષતા મૂળ વિષયમાં આવીએ. તીર્થકર મહારાજા ફક્ત જગતના ઉદ્ધારને માટે છે. પહેલાં ભવથી દીક્ષિત થયા પછી પણ જગતના ઉદ્ધારને માટે. તીર્થંકરપણું એક ભવનું કાર્ય નથી, આચાર્યાદિપણું તે ભવમાં મેળવી શકે. પણ અરિહંત તે તે ત્રીજા ભવે મેળવાય. નહિતર તે અંતઃકેડીકેડી પણ જઘન્ય ત્રણ ભવ તો ખરા. બાંધતી વખતે તે જોઈએ? ના. પણ બાંધ્યું સત્તામાં આવે અને ઉદયમાં ન આવે તે ત્યાં કંઈ નહિ. આયુષ્ય બાંધ્યું હોય, સમકિતવાળા હોય તે પણ તેમાં લેવાદેવા નહિ. જેમ બીજાં કર્મો, તેવાં આ નહિ. આ તે જ્યાંથી બંધાય ત્યાંથી પોષાતું જવું જોઈએ. જ્યાં સુધી ક્ષેપક શ્રેણિ માંડે, બે ઘડી કેવળજ્ઞાનને બાકી હોય ત્યાં સુધી પોષવું જોઈએ, જે એ પડયો ન હોય તે પણ નિકાચિત કર્યા પછી તેને લાગલગાટ પષાવવું જોઈએ. બીજા એકે કર્મમાં બંધઉદયથી પિષાવાને નિયમ નહિ. ત્યારે તીર્થકર નામકર્મ ત્રીજે ભવે નિયમિત થાય અને તે પોષાતું રહે. વળી તે લાગલગટ રહે.
તીર્થકરપદ તે એક જન્મની કમાઈ નથી, પણ અનેક જન્મની લાગલાગટની કમાઈ છે. તે જગતના ઉદ્ધારની ભાવના માટે છે. તે જન્મે ત્યારે તેમનું કર્તવ્ય જગતના ઉદ્ધારનું. પહેલાના ત્રીજા ભવે ધર્મ આચર્યો તેના પ્રતાપે. તે જૈનો દેવનું દેવપણું ધર્મની જડથી માને છે. ત્યારે કિંમત કેની? અરિહંત ભગવાનની કિંમત ખરી, પણ ધર્મથી અરિહંત થયા. પહેલા ભવમાં ધર્મની બુદ્ધિ, ધર્મનું આચરણ વગેરે હોવાથી દેવ' મનાયા, તેમ ગુરુ પણ દેશ, વેશ, જાતિ કુળ વગેરેના અંગે નહિ, પણ ત્યાગ જ ધર્મને લીધે હોય. દેવ, ગુરૂ માનવાના ધર્મના નામે, ત્યારે જનેતરો દેવ અને ગુરુને ધર્મ સાથે સંબંધવાળા ન માને. અહીં જેમાં આગળ ગાદીએ
Page #131
--------------------------------------------------------------------------
________________
૯૦
જોડાક પ્રકરણ દશ ન.
બેસવાથી, કુળમાં જન્મ પામવાથી ગુરૂપણું નથી, પણ ધર્માંને અ ંગે ગુરૂપણું મનાયું અન્ય મતાએ ધમ માન્યા તે ફક્ત જણાવવા માટે માન્યા. અન્યમતવાળા અને જેનાએ બન્નેએ ધમ ફળ તરીકે સરખા માન્યો, પણ સ્વરૂપ તરીકે જુદો માન્યા.
दुर्गतिप्रसूतान् जन्तून्, यस्माद्धारयते ततः । चैतान् शुभे स्थाने, तस्माद्धम् इति स्मृतः ॥
આ ફળ દ્વારા સકલ મતવાળાને ધમ કબૂલ, ધર્મ ક્રુતિને રોકનાર અને સદ્ગતિને આપનાર છે, તેમાં કેઈને વાંધે નહિ, પણ તેનાં સ્વરૂપમાં આકાશપાતાળનુ અંતર. જેના વચનની આરાધનામાં ધ માને છે,તે કેમ માને છે તે સ્વરૂપ જે જણાવશે તે અધિકાર અગ્રે વર્તમાન..
શ્રોતાના ચૌદ ગુણુ.
a
૧ વક્તા ઉપર ભક્તિ, ૨ ગવČરહિતપણું, ૩ શ્રવણની રુચિ, ૩ ચંચલતાના અભાવ, ૫ મજ્ઞતા. ૬ પ્રશ્નનું ા જ્ઞાન, તે કયારે અને કયાં કરવા તેની સમજ, છ વાંચન અને શ્રવણુ ઘણું કર્યું હોય તે, ૮ પ્રમાદરહિતપણું, હું ઉંઘ વિનાની આંખ રાખવી, ૧૦ બુદ્ધિશાળી પણું, ૧૧ દાનશીલતા, ૧૨ શ્રવણુ સિવાય ખીજી વાતને! ત્યાગ કરવા, ૧૩ કર્યાં ગુણનુ જાણપણું', ૧૪ નિન્દાના ત્યાગ કરવાની વૃત્તિ.
a
Page #132
--------------------------------------------------------------------------
________________
છે ખ્યા દેવ અને ધર્મની પરીક્ષા ફૂE BRA
SABARI
નિકાશના પ્રતિબંધ વગરની ચીજ શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે ષોડશક નામના પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે આ જગતભરમાં એક જ ચીજ નિકાશના પ્રતિબંધ વગરની છે. જગતની બીજી બધી ચીજો નિકાશના પ્રતિબંધવાળી છે. આ જગત જે દેરાય છે તે કંચન, કામિની, કુટુંબ અને કાયાના નામે દોરાય છે. આ ચારે પદાર્થો દોરવણી આપે છે, દેરે છે. જીવનપર્યત દોરે છે, પણ તે ચારે નિકાશના. પ્રતિબંધવાળી છે..
આસ્તિકને પ્રયાસ જેઓ નાસ્તિક છે, તેઓ ને માનતા નથી, જેને “જીવ બીજે ભવ જાય છે, તેમ માનવું હેય તેને આ વસ્તુ બીજે ભવ આવશે કે નહિ, તેનો વિચાર હોય, પણ જેને “જીવ બીજે ભવ જાય છે તે માન્યું નથી. તેને આ વિચાર ન આવે. તે માને છે કે જીવ નથી તેથી આ બધી મહેનત ધૂળમાં છે. આસ્તિકની અપેક્ષાએ જીવનભરમાં જે મહેનત કરવામાં આવે તે તેનું ફળ ધૂળ છે એમ નાસ્તિક માને છે. લાખે, અબજો મેળવ્યા છતાં તે બધું મૂકીને જવાનું. જાદવેની માફક કરોડોનું કુટુંબ હોય તે તે પણ મૂકીને જવાનું. ચક્રવર્તીની માફક લાખો સ્ત્રીઓ મેળવી તે તે પણ મૂકીને જવાનું કાયા પણ ભીમસેન જેવી મેળવી છતાં તે પણ મૂકીને જવાનું. આ વસ્તુઓ મૂકીને જવા માટે છે એમાં આસ્તિક કે નાસ્તિકને મતભેદ નથી, પરંતુ આસ્તિક તે સમજે છે કે આ મૂકવી પડશે, માટે તેમાંથી જેટલું સાર લેવાય તેટલે લઈ લે. જેમ ઘર સળગ્યું હોય તે તેમાંથી બચાવાય તેટલું બચાવી લેવું. તેથી આસ્તિકને પર ભવમાં,
Page #133
--------------------------------------------------------------------------
________________
ષોડશક પ્રકરણ દર્શન
નગરની ચી
અજય
જ થતું નથી. આ હg: આ
નિકાશને પ્રતિબંધ ન લાગે તેવું લઈ લે પણ નાસ્તિકને તેમાંનું કંઈ નથી. જેને જીવ અને બીજો ભવ મા તે તમામ આસ્તિકે ધર્મને નિકાશના પ્રતિબંધ વગરને માનનારા છે.
જો કે પાપ પણ નિકાશના પ્રતિબંધ વગરની ચીજ છે પણ તેને પ્રતિબંધ હોત તે જ સારું હતું. આ પુણ્યને પ્રતિબંધ થાય તે ઈષ્ટ નથી. તે ઈષ્ટ થતું નથી. જેને અંગે નિકાશને પ્રતિબંધ ન હોય તે તે માત્ર પુણ્ય. જે નાસ્તિક હોય, તેને પૂછીએ કે “તારે જન્મ કઈ રીતે થયો ?” શું પિતાની પ્રાર્થનાથી થ? માતાના મનરથથી થયો? કે તારી ઈચ્છાથી થયે? જે એકેથી ન થયે, તે થયે શાથી? તું મનુષ્યપણમાં આ શાથી?
નાસ્તિક હરામખેર ખરે ને ? નાસ્તિકને કહી શકીએ કે તું ખોટું ન લગાડીશ. પણ કહેવું પડશે કે તું હરામખોર છે, કારણ કે તારા બાપની લાખની મિલકત છે તેને હું માલિક તે તું કયાંથી કહેવા લાગે ? તેને માટે તે પ્રયત્ન કયારે કર્યો? પ્રયત્ન કર્યા વગર નકામે માલિક થયે, માટે તું હરામખેર ખરે ને? ત્યારે આસ્તિક હરામખેર નહિ. અસ્તિક કહે કે “વસ્તુ માટે ભાગ્ય પેદા કર્યું છે માટે તે અમને મળ્યું છે. વસ્તુનું ભાગ્ય ન મેળવ્યું હતું તે દરિદ્રને ત્યાં કેમ ન જન્મે ? નીરોગી માબાપને ત્યાં કેમ જ રોગી માબાપને ત્યાં જન્મ પામવાવાળે તે રોગ દેખીને આવ્યું છે? ના. તે તે ત્યાં આવ્યો શાથી? આને જવાબ આસ્તિક આપે છે કે મેં પૂર્વભવે પુણ્ય કર્યું હતું તેથી નરેગી ધનવાનને ત્યાં જન્મે. પાપ કર્યું હતું તેથી રેગી માબાપને ત્યાં ઉત્પન્ન થયે.” નાસ્તિકને તે જવાબ નથી. પુણ્ય-નસીબ જન્મ્યા પહેલાં કયાંથી થયું? તે કહે કે ગયા ભવથી અહીં આવી શક્યા તેથી તે પુણ્ય-નસીબ થયું. પુણ્ય નિકાશના પ્રતિબંધ વગરની ચીજ છે.
દુનિયાદારીની દષ્ટિએ ચક્રવર્તી મરી ગયેને તે દરિદ્રને ત્યાં જન્મે. ત્યાં તેને જાતિસ્મરણ થયું, અને કેવળીના સગો મળ્યા. પહેલાની બધી વાત મળતી આવી. હવે તેને પૂછે કે છ ખંડમાંથી એક ખંડનું પણ રાજ્ય
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૧, દેવ અને ધર્મોની પરીક્ષા
૯૩
આપવા તૈયાર છે ? ના, ? કારણ કે આ ચક્રવર્તી ના ખાળિયામાં હતા ત્યાં સુધી સંબંધ હતા. કુટુંબમાં ‘સસરા જમાઈ ’ કયાં સુધી કહે છે? ખીજે ભવ થયા તેમાં ખાતરી થઈ કે આ સસરો ને જમાઈ હતા. બીજા ભવમાં તેને સસરાજમાઈ ના સંબંધ હતા તે ગણે છે ? ના. કારણકે જ્યાં સુધી ખાળિયા સાથે સબંધ હતા ત્યાં સુધી તે સંબંધ હતા. પૈસા, કુટુંબ, સસરો; જમાઇ, મા, ખાપ વગેરેના સંબંધ ખાળિયાથી છે, ત્યારે કહે કે એ બધી નિકાશના પ્રતિમધવાળી ચીજો છે.
કેવળી મહારાજાએ હાથ ઘસે છે
પરંતુ જૈન સિદ્ધાંત એ કે-“ઢા સત્તા, પુદ્દે જન્મા’દરેક જીવા જુદા; દરેક જીવેાનાં કર્મો જુદાં. કેાઈનાં કર્મો કાઈ ને જતાં નથી. જેમ એ નામવાળી હુંડીમાં પૈસા લઇ જાય ત્યાં એક તે ન આપે તે ખીજાને ભરવા પડે, તેમ ક`માં તે નથી. કમ પેાતાનામાંથી બીજામાં જતાં નથી, બીજાનાં કર્મો પેાતાનામાં આવતાં નથી. માટે સીધા શબ્દોમાં કહીએ તે કેવળી હાથ ઘસે છે, કારણકે જ્યારે કેવળી ક્ષેપક શ્રેણ માંડે ત્યારે એમની એટલી બધી તાકાત છે કે જગતના સ જીવાનાં જેટલાં કર્મો છે તે બધાં ભેગાં થઈને એક જ આત્મામાં આવે તેા તે બધાને અંતમુહૂતમાં ખાળી નાંખે. તેથી કેવળી હાથ ઘસે છે, કારણકે કોઈનાં કર્મો કઈમાં આવતાં નથી, તેથી કેવળી જગતના જીવાનાં કર્માંને ખાળી શકતા નથી. માટે તેઓ જીવને તારી શકતા નથી.
દેવ, ગુરૂ, ધમ માનવાથી સમકિત કેમ આવ્યું તે વિચાયું. આએ દેવ, ગુરૂ, ધમ ને આએ દેવ, ગુરૂ, ધ! ખીજાએ પેાતાના કુદેવ, કુરૂ ને મુધમ હાય પણ તેમને દેવ, ગુરૂ, ધર્મ ધારીને માને છે. તમે દેવ, ગુરૂ, ધર્મ ધારીને કહેા છે તે તમારામાં સમકિત પેઠું અને બીજાએમાથી નીકળી ગયું તે તેનુ કારણ શું? તે તમે સમજવા ઊંડાણુમાં વિચાર કરો. અમારા દેવ, ગુરૂ, ધર્મ કઈ ભાવનાથી ઊભા થયા છે તે અને બીજાના દેવ, ગુરૂ, ધર્મ કઈ ભાવનાથી ઊભા થયા છે તેની જડ તપાસ.
Page #135
--------------------------------------------------------------------------
________________
ષોડશક પ્રકરણ દર્શન
દેવાદિની જડ અમારા દેવ, ગુરૂ, ધર્મની જડ આ વિચારવાળી છે. “ જાન sfu TMનિ આ જગતમાં ચૌદ રાજલેકમાં બધા પછી તે મારા શત્રુ છે કે મિત્ર છે પણ તે પાપ ન કરે. એ પહેલે વિચાર. આખું જગત પાપ રહિત થાય. એ ભાવના અમારા દેવ, ગુરુ, ધર્મના મૂળમાં છે. બીજામાં એ ભાવના લા. જ્યાં પાપ વગેરેની જવાબદારી અને જોખમદારી નથી માની ત્યાં જગતના પાપ ન કરે તે કયાંથી બને? માટે અમારા દેવાદિમાં જડ એ છે કે કઈ પણ જગતને જીવ પાપ ન કરે.
તમારી ધારાસભાની ધારણા એ હોય કે પ્રજા ગુનેગાર ન થાય અને જે ગુનેગાર થાય તેને સજા કરવી. એટલે ગુનેગારને સજા થવી જોઈએ, પણ ગુનેગાર બચવો ન જોઈએ અને બિનગુનેગાર ન મરી જ જોઈએ. તે પ્રમાણે શાસ્ત્રમાં નથી, કારણ કે તમે ગુને કરવા જાવ ત્યારે પહેલો સવાલ એ પૂછાય કે જગતમાં દયા, મહેર, કરૂણાનજર દુઃખી તરફ હોય કે સુખી તરફ હોય ? પણ હવે કરૂણાનજર, દયા, મહેરનું રાજીનામું આપી દે. કેમ ? તમે કહે છે ને કે ગુનેગાર ઉપર દયા ન થવી જોઈએ. તે જીવ દુઃખી શાથી છે? પરભવમાં હિંસાદિ કર્મો કર્યા તેથી તે દુઃખી છે ને? તેથી તે જૂના પાપી છે અને તે કારણથી તે દુઃખી છે. જૂના ગુનેગાર એટલે દુઃખી, ત્યાં દયા, મહેર નહિ પણ તેવા થાવ તે તમારે બેલવું. તમારે કેઈને પણ “અરર કરવું જોઈએ નહિ. કુદરતી પાપની સજા થાય. ગુનાની સજામાં તમે “અરર કેમ કરો છે? માટે દયાને દાટી દેવી હોય તે તેમ બેલે કે ગુનેગારને સજા થવી જોઈએ. પણ અહીં તે પાપ ન કરે તેની જોડે આ વિચાર “મા
મૃત્વ sfપ દુષિત:” જેને પાપ કર્યા હોય તે પણ દુઃખી ન થાવ. આ તો અસંભવિત થાય. પાપ બાંધ્યા પછી તે સજા ભેગવ્યા વિના ન રહે. પાપ બાંધે પણ તેનું ફળ ખરાબ ન આવે તે પાપથી ડરે કેમ? ત્યારે તમે કહો છે કે “કેઈ દુઃખી ન થાવ' તે કેમ બને? વાત ખરી.
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૧, દેવ અને ધર્મની પરીક્ષા
જૈનશાસનને નિયમ કર્મ બાંધ્યાં તે ભેગવવા પડે તે સિદ્ધાંત જનને નથી. આસ્તિકને પૂછીએ કે કર્મ બાંધ્યાં તે ભેગવવાં પડશે તે ધર્મ વચમાં શું કામ કરશે ? દરેક શાસ્ત્રમાં પ્રાયશ્ચિત્ત, દાનાદિ વગેરે કહેલાં છે, તે શું કામ કરશે? અસંખ્યાત ભલે પછી એક ભવે વિવેક થયે તો તે વિવેક નકામોને? અસંખ્યાત ભલે સુધી જે અજ્ઞાની હતું તેમાં જે કર્મો બાંધ્યાં તે તૂટે ત્યારે જ જ્ઞાનને વખત આવે, માટે બાંધેલાં પાપોને ભેગવવાનું ને ન ભેગવવાનું પણ થાય. બાંધ્યાં તે ભોગવવા નહિ. શાસ્ત્રમાં આ નથી. બાંધ્યા હોય તે જ ભેગવવાનાં હોય છે તે ઇરિયાવહિયા, તસ્ય ઉત્તરી, તપસ્યા વગેરે શા માટે છે? હિંસા કરી, જુઠ બોલ્યા, અપ્રામાણિકતામાં જે કર્મો બંધાયાં તે ભેગવવાનાં. તો પછી ઈરિયાવડિ વગેરે શા માટે કરવાનાં? બંધાયાં પ્રમાણે ભેગવવાં પડે તે નિયમ જિનશાસન રાખતું નથી.
સમકિતને માગે મોક્ષ પામવાનો વખત આવે. “વહાઇ ભાઇ જ મેરણો અસ્થિ (ઉત્તo Jo , મro રૂ) કરેલાં કર્મોને ભેગવ્યા વગર છૂટકો નથી. આ નિયમ કયાં લાગુ થાય ? જે ભગવ્યાં ન હોય, જેને તપસ્યા વગેરેથી ક્ષય કર્યો ન હોય તેને જલ્થ નિકરરાપ તવમfટકા (ર૦ ૫૦ ૬ ક. ૪)
મક્ષ કયારે? કર્મ ભેગવીએ કે તપસ્યાથી ક્ષય કર્મ કરે ત્યારે કર્મ છૂટે માટે પછી પ્રતિક્રમણ, તપસ્યા, આલેયણ તે બધાં સફળ બને. માટે કહ્યું કે તે બિચારા પાપ બાંધનારા દુઃખી થઈને ભગવે તે કરતાં તપસ્યા, આલયણ દ્વારા પાપ ભગવાઈ જાય, તો તે જાણે કે પાપથી દુઃખી અથવાય છે માટે તે પાપ કરનારે ન થાય, પણ કદાચ જાણતા અજાણતાં પાપ થઈ ગયું તો તે તપસ્યા, આલેયણથી ખપાવવાવાળે થાવ; પણ વેદનાને ભેગવવાવાળ ન થાય. આ કયાં સુધી ચાલે ? જગત કર્મથી છૂટી જાય ત્યાં સુધી ચાલે, તીર્થંકરપણું મેળવે ત્યાં સુધી ચાલે.
વણ જ પ્રકૃતિ સારી કેમ? શાસ્ત્રકારોએ ૧૨૦ પ્રકૃતિને બંધ જણાવ્યું. તેમાં ત્રણને સારી
Page #137
--------------------------------------------------------------------------
________________
ષોડશક પ્રકરણ દર્શન
ગણું, ૧૧૭ ખરાબ ગણી કારણકે બીજી બધી પ્રકૃતિએ કર્મના ઉદયથી બંધાય છે. આ ત્રણ પ્રકૃતિ કમના ક્ષયોપશમથી બંધાય છે. આત્માની નિર્મળતા થાય ત્યારે તે ત્રણ બંધાય; ૧૧૭ આત્માની મલિનતાથી બંધાય. તીર્થંકર નામકર્મ, આહારક-શરીર અને આહારક-અંગોપાંગ આ ત્રણ જ પ્રકૃતિ આત્માની નિર્મળતામાં બંધાય. નિર્મલ આત્મા જ તે બાંધી શકે. પહેલામાં સમકિત કારણ છે. બીજા બેમાં સંજમ કારણ છે. આ ત્રણ પ્રકૃતિ નિર્મળતામાં બંધાતી હોવાથી શાસ્ત્રકાર એ ત્રણને “સારી’ ગણે છે, તે આદરવા લાયક છે. બેમાં સંજમ જડ છે તેથી સમક્તિ આવી ગયું. સમકિત કયાં છે? જ્યાં એવી ભાવના હોય કે જગતને કઈ જીવ પાપ ન કરે, દુઃખી ન થાવ ને મોક્ષ પામેએવી ઈચ્છા થાય ત્યાં સમક્તિ છે.
શેઠની ભાવના કેવી? આ બાબુની ભાવના જેવું હોય તેકેઈઓચ્છવ મહત્સવ હશે. સ્વામી-વાત્સલ્ય થતાં હશે, આપણે પણ કરવાં સારાં છે. માટે મુનિમજીને શેઠે કહ્યું, “મુનિમજી ! આટલા ખર્ચે આપણે સ્વામી-વાત્સલ્ય કરવું.” મુનીમ તે સાંભળી બધી સાધનસામગ્રી તૈયાર કરીને નેતરાં દઈ આવ્યું.
ત્યારે શેઠે કહ્યું કે આ કેનું સ્વામી-વાત્સલ્ય? મુનીએ કહ્યું કે “આપનું શેઠ : મારું કેમ? આપે સવારે કહ્યું હતું ને? ત્યારે શેઠે કહ્યું કે તે મારી ભાવના હતી. આવી પણ તમારી બુદ્ધિ હોય છે ને?
ભાવના કઈ ? આખું જગત મોક્ષે જાવ. તે પછી તમારાં શાસ્ત્રશાસન ખોટાં, કારણ કે જગતમાં બધા ભવ્ય નથી, તેથી તે બધા મેક્ષે જાય નહિ. છતાં તમે કહે છે કે “બધા ક્ષે જાવ તે તે શાસ્ત્ર ખોટું ગણાયને ?
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૧, દેવ અને કામની પરીક્ષા
સાચે સમકિતા કોણ એક માણસ બિમાર પડે ત્યારે ફેમીલી ડોકટર કે ગામને ડોકટર આવી ગયે. તેને કહ્યું કે બે કલાકમાં આ જવાનો છે, છતાં આપણે મનમાં આવે ખરું કે “તે મરે? પરંતુ તે જીવે તેવી ભાવના મનમાં આવે છે. તેમ અમારી ભાવના એ છે કે આખું જગત તરે પણ તેમાં લાયકાત હોય તે તરે તે વાત જુદી. અભવ્ય ડૂબતે રહે તેવી ભાવના અમારી નથી, પણ તે તરી જાય તે અમારી ભાવના. પણ તેનું નસીબ ન હોય ને તે ન તરે તે વાત જુદી માટે જે સમકિત પામે તેની ભાવના એ હોય કે આખું જગત પાપ કરવાથી દૂર રહે ને કર્મથી છૂટું થાવ. આવી ભાવનાથી જ દેવ, ગુરુ અને ધર્મ માને તેથી જ તેને સમતી ગણીએ છીએ. દેવાદિની જડ આખા જગતના કલ્યાણની ભાવનામાં છે.
કે જીવનમાં ઘાતક, દ્રોહબુદ્ધિ નહિ. ત્યારે બીજામાં “ઊઠો રે મુરારિ! તમારા વિના કંસને ખેડ કોણ કાઢશે રે?” ખેડે કાઢવા માટે પરમેશ્વર માન્યા. દહીંનાં મટકાં ફેડવા અંગે, ગોપીઓનાં ચીર ચરવાને અંગે દેવ માનવા છે તેવાને સમકિતી અમે કેવી રીતે કહીએ? તે તે તમે કહે. ત્યાં તે જગતની દ્રોહ, ઘાતક, દુઃખ બુદ્ધિ ચાલુ હતી.
હવે સૃષ્ટિવાદીને પૂછીએ કે “આ બધાં દુઃખી કેમ?” તે તે કહેશે કે તેમની ઈચ્છા, તેમની લીલા.” તે આવું માનનારાઓએ અમારી પાસે સમકિતી કહેવડાવવું છે તેમ અમે કેમ કહીએ ? “કઈ પાપ બાંધો નહિ, કેઈ દુઃખી થાઓ નહિ ને કેઈ સંસારમાં રખડે નહિ.” આવી ભાવનાવાળાને દેવ, ગુરૂ, ધર્મ માનવા તૈયાર છીએ. તેવાને માનનારાને સમકિતવાળા માનીએ છીએ.'
- અ, બ, ક, ડ, એ આંધળું અનુકરણ - અમે મહાવીરને માન્યા તેથી બીજાને ન મનાય તેવું નથી. બીજામાં એક માન્યા તેથી બીજા મનાય નહિ. અહીં જૈનદર્શનમાં તે જે જે ગુણ હોય, તે બધા પરમેશ્વર ગણાય. અરે! આપણી
Page #139
--------------------------------------------------------------------------
________________
ષોડશક પ્રકરણ દર્શન માતૃભાષાને ઊંધીવાળી. આપણે બેલીએ છીએ અ, બ, ક, ડ. તે તે આંધળું અનુકરણ છે ને? તમારામાં વર્ણની ઉત્પત્તિકમ હતે. સ્વર વાયુ કંઠમાં આવે ત્યારે બોલાય. ત્યાંથી આગળ વધીએ તે કંઠય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓછય. આ ક્રમ વ્યંજનમાં હતું. આ ઉત્પત્તિક્રમને નાખ ખાડમાં અને અ, બ, ક, ડ કરતાં શીખે. કેનું અનુકરણ આ છે? આંધળું અનુકરણ છે કે બીજું કંઈ અ, બ, ક, ડ નામ તે જંગલી છે. તે જંગલી છતાં આપણે ધર્મ તેને માને છે અને તેને માન્ય તેથી બને ન મનાય. અમારે તે જે જે ગુણવાળ હોય તેને, તેને દેવ’ માનવામાં અમને વાંધો નથી. ગુણને અંગે દેવ, ગુરુ, ધર્મપણું માનનારા; તેથી દેવદિ માને તેને અમે સમકિતી કહીએ છીએ.
ગુણની દરકાર વગર દેવાદિને રિવાજ માત્રથી માની લે તેવાને અમે “સમકિતી કહેવા તૈયાર નથી. તેવું જે સમક્તિ તે દેવ, ગુરુ, ધર્મની જડ અને સમક્તિની જડ તે ઉપર જણાવેલા ત્રણ વિચાર છે.
ધર્મની પરીક્ષા શી રીતે? આ ધર્મ છે કે આ અધર્મ છે? તેની પરખ માટે તમારી પાસે કંઈ નથી. સેનું છે કે પિત્તળ છે? તેની પરખ માટે કરોટી છે. ચાંદી છે કે કલાઈ છે? તેની પરખ માટે લીંપણ છે પણ ધર્મની પરખમાં તમારી પાસે સાધન કયું છે? ધર્મની પરીક્ષામાં સ્થાન નથી. બીજી વસ્તુઓને પારખવામાં સ્થાન છે. પરભવમાં જેને નિકાશ કરી શકીએ અને જેના ઉપર નિકાશને પ્રતિબંધ નથી તે જે ધર્મ છે તેની પરીક્ષાને અવકાશ નથી. ત્યારે શાસ્ત્રકાર કહે છે કે ધર્મની પરીક્ષા કરવાને અવકાશ છે. વીતરાગ ભગવાનનાં વચને તે કેવાં જોઈએ? જે સર્વથા રાગ દ્વેષ રહિત એટલે ચેતન પદાર્થ તરફ રાગ કે જડ પદાર્થ તરફ ઠેષ ન હોય દુનિયામાં ન્યાયાધીશ કેણ બને ? જે વાદી કે પ્રતિવાદી તરફ રાગદ્વેષવાળ ન હોય તે ન્યાયાધીશ બને.
આ શુભ કે આ અશુભ? આ આશ્રવ કે આ સંવર? આ બંધ કે આ નિર્જરા? આ મોક્ષ કે આ ભવ? આ બધાં કારણ કેણ કહી
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૧. દેવ અને ધર્મની પરીક્ષા
શકે ? આખા જગતમાં એક પરમાણુ કે મેરુ જેવી ચીજ હોય તે તેના તરફ રાગદ્વેષ ન હોય માટે તે વીતરાગ'; છતાં બંધ ન હોય તે શું થાય? માટે બાધ વગરને, જ્ઞાન વગરને મનુષ્ય તે ચુકાદો આપવાને લાયક નથી. જે મનુષ્ય વસ્તુને સંપૂર્ણ પણે જાણતા હોય અને જેનામાં રાગ, દ્વેષ ન હોય તે ન્યાય આપવાવાળે ગણાય અને તે કારણથી તેનું વચન પ્રામાણિક ગણાય. આનું નામ છે “વતરાગ. તેનું જે કહેલું તે જ વચન. તે વચન જગતની જેટલી ચીજો તે બધી જાણનાર હોય તેમજ વર્તમાન, ભૂત, ભવિષ્ય કાળની હોય, નજીકની હોય કે દૂરની હોય પણ તે બધી ચીજો જાણનારા હોય તેવા વીતરાગ મનુષ્યને ન્યાય કરે તે કેણુ નાકબૂલ કરે? જેને શ્રદ્ધા ન હોય, જેનું ભવિષ્ય સારું ન હોય તેવા જ તે નાકબૂલ કરે.
ધર્મ થાય શામાં?
હરિભદ્રસૂરિ મહારાજ જણાવે છે કે-“વવનારાધના .” જિનેશ્વર ભગવાનના વચનની આરાધનામાં જ ધર્મ છે. હવે અહી કહેવામાં આવે કે વીતરાગની, સર્વજ્ઞની, ગુરૂની કે ધર્મની આરાધના ન લીધી પણ વચનની આરાધના કેમ લીધી ? વકતા અને તેની આરાધના, તેનાં અનુષ્ઠાન અને તેનાં વચનમાં તેની આરાધના, અને તેના અનુષ્ઠાનમાં તે પ્રધાનપણું છે તે તેમાં કર્યો ફરક છે તે અધિકાર જણાવશે તે અગ્રે વર્તમાન.
દુર્જનનું લક્ષણ બાંધતાં દુર્જનને દુખ થાય, જ તે પણ સજજનની સૃષ્ટિને પગભર કરવા સારૂ
દુર્જનનું લક્ષણ સ્પષ્ટતાથી પ્રતિપાદન જરૂર કરવું.
Page #141
--------------------------------------------------------------------------
________________
આ વ્યા છે
ખ્યા છે. જેલ, મહેલ ને આરાધના SિA
2016%3D%D0%B8%D1%88%D8DRESDUNDA: 80% D EPOSIT
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે પોડશક નામના પ્રકરણને રચતાં આગળ સૂચવી ગયા કે આ જગતમાં દરેક આસ્તિક, દરેક બુદ્ધિમાન, દરેક દીર્ધદષ્ટિવાળો મનુષ્ય આવતા ભવને અંગે વિચાર કરવાવાળે હોય છે. તે માટે જણાવી ગયા કે ભગવાન સુધર્માસ્વામીએ બાર અંગની રચના કરી. તેમાં પહેલું આચારાંગ રચ્યું. તેમાં પણ પહેલે શ્રુતસ્કંધ, તેમાં પણ પહેલું અધ્યયન, તેમાં પણ પહેલે ઉદ્દેશક અને તેમાં પણ પહેલું સૂત્ર કહ્યું : ગથિ છે કાથા વવવા
આ જીવન જેલરૂપ છે કે મહેલરૂપ ? તમે તમારા જીવનને જેલખાનું જન્મજન્મ બનાવ્યું છે માટે હું તમને કહું છું કે તમે જીવનને મહેલરૂપ બનાવે. તે કેવી રીતે બને? જેલ એટલે દુનિયાના વ્યવહારથી કપાયેલું સ્થાન, પછી ભલે તેમાં ગાડી, ઘોડા, પલંગ ચાહે તે હોય છતાં નજરકેદમાં પણ દુનિયાને વહેવાર બંધ.
ત્યારે મહેલ કોને કહીએ?
જ્યાં બધી જાતની છૂટ; બહાર આવે ખરો અને પિતે બહાર જાયે ખરે. મહેલમાં રહેલે ચારે બાજુ દષ્ટિ રાખી શકે ખરે. તેમ આપણે અનાદિ કાળથી જન્મ-મરણ કરતાં ગયાં. આપણે કઈ પણ ભવ જીવન વગરને નહોતે. આ ભવ પણ જીવનવા છે ને ? તે જીવન જેલ છે કે મહેલ ? એમ કેમ? જેમાં જગતનો વહેવાર હેય તે “મહેલ અને જેમાં જગતને વહેવાર ન હોય તે જેલ
* જૈને જ જીવનને મહેલરૂપ બનાવી શકે અહીં વિચાર કરે કે આ જીવન કેમ મળ્યું ? આ જીવનનું
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૨. જેલ, મહેલ ને આરાધના
ફળ કયું ? જે મળેલા જીવનને, તેના કારણે ને મળેલાં ફળને વિચાર ન કરે તેવા મનુષ્યનું જીવન કેવળ જેલ'. મહેલ કોને ગણ? આ જીવનનાં કારણે તે ફળે કયાં તેને વિચાર કરે તે મનુષ્ય પોતાના જીવનને “મહેલ' બનાવી શકે. તે મહેલ કોણ બનાવે? કેવળ જૈને. જૈને સિવાય જૈનેતરને પિતાના જીવનને મહેલ બનાવવાને હક્ક નથી. તેમને હક્ક કેમ નહિ? શું તમેએ ઈજા લીધે છે?
અમારે ઈજા લેવાની જરૂર પડતી નથી. સૂર્ય અજવાળું કરવાને ઈજા નથી લીધે, પરંતુ તેનું તેજ એટલું બધું છે કે જેમાં ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા ડૂબી જાય છે, તે ઈજારા દ્વારા સૂર્ય બધાને ડૂબાડતું નથી, પણ પિતાનું તેજ તેવું છે તેથી ચંદ્ર વગેરે આપ આપ ડૂબી જાય છે. તેમ અહીં આગળ જેને જિંદગીને મહેલ બનાવી શકે, બીજા ન બનાવી શકે અર્થાત જેલમાંથી કાઢી શકે નહિ, કારણ કે બીજા–જૈનેતરેએ જીવને જવાબદાર કે જોખમદાર માન્ય નથી.
જોખમદારી અને જવાબદારી હિંસાદિ કાર્યો કર્યા હોય, જૂઠું બોલ્યાં હોય કે અઢારે પાપસ્થાનકમાં પ્રવર્યા હોય તે તેમાં પાપ કર્યું એમ જૈને માને, તેને પિતાની ભૂલ ગણે, ત્યારે જેને “ભગવાને સૂઝાડ્યું તેમ મેં કર્યું.” એમ બેલે, ત્યારે જવાબદાર કેણ? ભગવાન, પોતે નહિ. એવી જ રીતે જવાબદારી ન રાખી તેમ છતાં જોખમદારી રહી, પણ જેમ પેઢી ઉપર મુનિમા અવળા સવળ કરે તેમાં જવાબદારી મુનિમની. પણ ગણવા કને પડે? શેઠને. માટે જોખમદારી શેઠની ગણાય.
તમે દસ્તાવેજ વગેરે લખે તે તેમાં શું લખે છે ? તમારા નામે અને તમારે જોખમે લખે છે. નામે લખવાથી જોખમ આવતું હતું, છતાં જોખમે લખે છે. છતાં અહીં જવાબદારી કે જોખમદારી નથી વહેરવી. કોણ જાણે ભગવાનની મરજી હશે તે સ્વર્ગે લઈ જશે, તેમ તેમની મરજી હશે તે નરકે લઈ જશે. મારાં સારાં કર્મ હશે -તે સ્વર્ગે જઈશ અને ખરાબ કર્મો કર્યા હશે તે નરકે જઈશ. “આ
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૦૨
ષોડશક પ્રકરણ દર્શન બેલવાને હક્ક જૈનેને છે. પિતે સત્કર્મ કર્યું તેથી પિતે સુગતિને ભાગીદાર થશે; દુષ્કર્મ કર્યા તે દુર્ગતિને ભાગીદાર પણ હું થઈશ. આથી તેમણે જવાબદારી અને જોખમદારી પિતાના માથે રાખેલી છે.
મુસાભાઈનાં વા ને પાણી " ન્યાતને માલ ન્યાત ખાય અને મુસાભાઈનાં વા-પાણી.
એક મુસાભાઈ હતું. તેમને ન્યાત જમાડવાને વિચાર થયે. તેથી પિતે ન્યાતનાં બમણાં વાસણ લાવ્યું. તેમાંથી અડધાં વેચીને રઈ
બનાવી અને ન્યાતને જમવા બોલાવી. ન્યાત જમવા બેઠી ત્યારે મુસા - ભાઈએ પિતાની પત્નીને કહ્યું કે તું બધાને પાછું આપ અને હું બધાને પંખે નાખું. આવી રીતે મુસાભાઈ પંખ નાખતા જાય અને બેલતા જાય કે “નાતને માલ (વાસણ) ન્યાત ખાય, મુસાભાઈનાં વા ને પાણી.”
તેમ અહીં આગળ જૈનેતરો કહે છે કે ઈશ્વર સુગતિ અને દુર્ગતિ મોકલે છે!” તે શું ઈશ્વર જીવને જાનવર માફક દેરતા હશે? જેને જીવની જવાબદારી અને જોખમદારી નથી પણ જવાબદારી અને ખમદારી ઈશ્વરની ગણે છે. જેને લીધે બીજાઓએ પિતાના વડવાપણું પશુપતિમાં રાખ્યું. પશુ એટલે જગતના ; પતિ એટલે તેના માલિક તે “પશુપતિ.” પશુપણું જીવેનું કબૂલ કરવું તે જૈનેતરમાં. માટે જીવની જવાબદારી અને જોખમદારી નહિ પણ ઈશ્વરની તે માને છે. કેમ મેં આ ગતિ કેવી રીતે મેળવી અને કેવા કર્મ કરૂં તે સદ્ગતિમાં જાઉં તે વિચાર એ છે કયાંથી કરે?
વિચાર કરવાને હક્કદાર કોણ? . જેમાં ત્રણ વસ્તુ હોય તે વિચાર કરવાને હકદાર છે. નહિ તે
માથું દુખાડવા જેવું થાય. કયી તે ત્રણ વસ્તુ? (૧) કર્તમ (૨) અકર્તમ (૩) અન્યથા કર્તમ . (૧) જે વસ્તુ કરવાની, (૨) જે વસ્તુ થતી બંધ કરવાની અને (૩) જે વસ્તુ ઊથલાવવાની પિતાનામાં તાકાત હોય તે તે મનુષ્ય વિચાર
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૨. જેલ, મહેલ ને આરાધના
કરે છે તે વિચાર સફળ થાય. જેની અંદર (૧) કર્તમ-બનાવવાની (૨) અકત્રોકવાની અને (૩) અન્યથા કર્તાઊલટાવવાની તાકાત નથી તેને અંગે વિચાર કરવા તે માથું દુખાડવા જેવું થાય.
જીવનની ત્રણ શકિત શલ્ય કાઢવો એટલે અહીં આગળ પાપનો ઉદય સમજો, આપણે પુણ્ય પામવું. પાપથી આવેલાં દુઃખે ઉપર કાબૂ મૂકીને સારા વિચારમાં જઈએ. પાપથી પાપ બંધાય છે તે કરનારાએ પાપબંધ કર્યો અને તે જગ્યા પર પુણ્યને બંધ લાવી દીધું. એ આપણે ક્રોધાદિ કરનારા તેને રોકનારા આપણે, તેને રેકીને અન્યથા કરનારા આપણે, તે આ આપણા માટે છે.
જેને જીવની ત્રણ શક્તિ માને છે-(૧) પાપ-પુણ્ય બાંધવાની, (૨) તેને પલટાવવાની અને (૩) તે બંધ કરવાની. આ કેવળ પુણ્ય, પાપને બંધ રોકી શકે. જ્યાં તેરમે, ચૌદમે જાય ત્યાં પુણ્ય ન બધે. પાપના પલટાને શેકીને પુણ્યના પ્રભાવમાં જાય.
માટે શાસ્ત્રકારે કહ્યું કે सम्मत्तमिउ लद्धे पलियपुहुत्तेण सावओ होइ ।।
ઘરોવરમરચા નારિસર્ણતર ઊંતિ | વિના ro ૧રરર) જે સમકિતને પામેલે, શુભ પરિણામવાળો હોય તો તે વૈમાનિક સિવાય બીજું આયુષ્ય ન બાંધે. બંધ કરનાર, બંધ રોકનાર અને બંધ પલટાવનાર જીવ છે. આશ્રવ અને બંધનાં કારણે પલટાવીને સંવર અને નિર્જરને મેક્ષનાં કારણે બનાવવાં તે કામ જીવનું છે. જેને જીવને કરનાર, રોકનાર અને પલટાવનાર માને છે. તેથી તેને વિચાર કરવાની તાકાત છે. હું શું કરું? કેવી જિંદગી આવી? કેવી આવશે? અને તે કેવી રીતે આવશે? તે વિચાર કરવાનો હક્ક આ ત્રણ વસ્તુવાળાને છે.
કર્મને કરનાર, કર્મને રોકનાર અને પાપની જગ્યા પર પુણ્ય તરીકે પલટાવનારે જીવ છે, તેમ તે જૈને માને છે. તેથી તે જીવને અંગે
Page #145
--------------------------------------------------------------------------
________________
૦૪
ષોડશક પ્રકરણ દર્શન ગયા જન્મને અને આવતા જન્મને પિતે વિચાર કરી શકે. ગયા ભવમાં સત્કાર્યોની અનુમોદના અને આવતા ભવનાં સત્કાર્યો તે કરી શકે, જે જીવને જવાબદાર, જોખમદાર, કર્તા, અકર્તા, અન્યથા કર્તા માનતે હિય. આ જે ન માને તેને મારે જીવ કે હિતે? અને કોણ હતો ? તે વિચારવાને હકક નહિ. જેમ તમારે ત્યાં રહેલા કૂતરાને કયાં રહેવું, ક્યાં જવું તેને માટે તે હક્કદાર નહિ પણ તેના માલિકની મરજી હોય ત્યાં તે રહે અને ત્યાં જાય.
જેનેરે એ જગતના જ બધા કર્તા, અકર્તા, અન્યથા કર્તાની શકિતવાળા ન માન્યા. જેને ધ્યાનમાં રાખવું કે મૂળચંદભાઈ જેવા કહે કે “દુનિયામાં બધી એ પ્રજા છે. તેમાં તમે બે પાંચ કરોડમાં નહિ, માત્ર દસબાર લાખમાં છે, તે આ શું જોઈને જ હું લઈને બેઠા છે? ગમે તેમાં ભળી જાવને ?
અમને વાંધો નથી. પણ સ્વતંત્ર–પિતાને જવાબદાર અને જોખમદાર સમજનાર માત્ર જૈન પ્રજા છે. એકલા જૈને હેય તે અમને ફિકર નથી. પણ તેના સિદ્ધાંતને તમે કઈ આર્ય માની શકે તેમ નથી. બીજા બધાને ગુલામી માનવી. પહેલાં પ્રજા જ્યારે ગુલામીમાં હતી ત્યારે સ્વાતંત્ર્ય ઉત્થાન કરનારી સંખ્યા મુઠીભરની હતી. મુઠીભર હોવાથી કાર્ય બંધ કરવું તે બુદ્ધિમાનનું કામ નહિ, પણ કાર્ય સાચું છે કે નહિ તે તપાસવું જોઈએ. અહીં આખું જગત, જૈનેતર બધા વર્ગમાં ભલે પછી આર્ય હેય, અનાર્ય હોય, પૌર્વાત્ય કે પાશ્ચાત્ય વર્ગ હોય પણ તે બધા જીવને જવાબદાર અને જોખમદાર વગરના માનનાર છે, પણ તેઓ જીવ જવાબદાર, જોખમદાર, કતા, અકર્તા, અન્યથા કર્તા માનનારા નથી.
જેન સિદ્ધાંતની વિશિષ્ટતા તમારે ત્યાં રેશ્ચિમ કેટલું ? ડું છે ને બીજી વસ્તુઓ વધારે છે તે તેમાં નાખી દે ને ? તેને જૂદું કેમ રાખ્યું છે? કહેવું પડે કે તેની સ્થિતિ બધાથી જુદી છે. તેમ અહીં પણ આની સ્થિતિ જુદી છે. માટે જ કહ્યું કે
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૨. જેલ, મહેલ ને આરાધના
૧૫
'एगो साहु एगा य साहुणी सावओ य सठ्ठी।
आणाजुत्ता संघा, सेसे पुण अठिसंधाओ ।। (सं० स० गा० २९) જૈન સિદ્ધાંતને અનુસારનારે એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા હોય તે પણ જન સિદ્ધાંત અલગ રહેવાને પણ કેઈનમાં ભળશે નહિ. જીવ પોતે પોતાના અંગે જવાબદાર, જોખમદાર,
ર્તા, અકર્તા અને અન્યથા કર્તામાં શકિતવાળો છે, માટે ભગવાન સુધમસ્વામીજીએ જણાવ્યું કે જૈનેતરમાં તમે જીવનને “મહેલ બનાવી શકશે નહિ, પણ તેને જેલ” તરીકે રાખવાના. ગયા જીવનને ને આવતા જીવનને વિચાર કરવાનો હકક જૈનેતરને મળવાનો નથી, પણ ગયા ભવને કે આવતા ભવનો વિચાર કરવાને હકક જન શાસન આપે છે.
સુથારનું મન બાવળીએ બીજાઓ સગતિ કે દુર્ગતિ વિચારતા નથી. ત્યારે શું વિચારે છે? જેમ જગતમાં સુથારનું મન બાવળીએ. સુથાર રસ્તે જતે હોય ત્યાં ઝાડ જુએ ત્યારે વિચાર શું કરે? આનાં પાટડા, બારણું વગેરે સારાં થશે. હવે કેનું ખેતર, કેનું થડ તેનો વિચાર તેને નહિ કરવાને, પણ નથી તેને કરવાની તાકાત, નથી તેને રોકવાની તાકાત કે નથી તેને પલટાવવાની તાકાત. પણ તેની ટેવ પડી છે તેમ જૈનેતરે વિચારે કે આ જીવનું શું થશે? તે તે સુથારના બાવળીઆ જેવું.
જીવ જ જવાબદાર, જોખમદાર, કર્તા, અકર્તા, અન્યથા કર્તામાં સર્જાય છે માટે સુધર્માસ્વામીજી કહે છે કે “તમે જન થાવ અને તેને છોડી દો તેમ કહેતા નથી. પણ તમારા જીવનને “મહેલ બનાવો. જે રસ્તે જીવન મહેલ બને, તે રસ્તે લે જેમ “રસોઈયાને રસોઈ કર” તેટલું કહેવું પડે તેથી લાકડાં, આંધણ, ચૂલે સળગાવ વગેરે બધું તેમાં આવી જાય. તમે જૈન થાવ તેમ નથી કહેતા, અન્ય ધર્મ છેડી દે તેમ નથી કહેતા પણ તમારા જીવનને મહેલરૂપ બનાવે અને જેલ તરીકે છોડો. જેલનું જીવન તમે પસાર કરે છે તેનું સ્વરૂપ જોઈ લે. તમારા -જીવનને જેલમાંથી કાઢી નાંખે અને મહેલની ગણત્રીમાં લાવે.
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૦૬
શિક પ્રકરણ દર્શન
જૈનેમાં ધર્મ ગણે તેમ દેવ માનવાનું, ગુરૂ માનવાનું અને તત્ત્વ ગણો તેમાં જીવનને જેલપણામાંથી મહેલપણામાં દાખલ કરે. મહેલ ઉપર ઊભા હોઈએ તે ચારે બાજુ દષ્ટિ થાય. તમારું જીવન મહેલ બન્યું હોય તે ગયા જીવન અને આવતા જીવનના વિચારે
જરૂર આવે.
આ જ ગણધર મહારાજે જીવનને અંગે કહેલું. પણ તે મહેલ બને કેને અંગે ? જેલપણામાંથી નીકળે શી રીતે? અનાદિ કાળથી આ જીવન જેલપણુમાં છે તે મહેલપણે બનાવવું છે તે કઈ રીતે અને કેવી રીતે થાય? તે તેના ઉપાયે સમજુ માણસ જરૂર ખોળે. અન્યમતવાળા દેખાદેખીથી ફસાવવા, ભરમાવવા માટે એ માનનારા છે, આપણું જીવન સારું થાય, ખરાબ ન થાય તે શાથી થાય ? ધર્મ કરે તે થાય. જ્યાં સુધી પોતાના જીવને જવાબદાર, જોખમદાર, કર્તા, અકર્તા, અન્યથા કર્તા વગેરે ત્રણ સત્તાવાળો જણાવે નહિ. ત્યાં સુધી. પિતે આવતી જિંદગી સુધારી શકે નહિ. આવતી જિંદગીમાં સદ્ગતિ. મેળવવાનાં કારણે ને તે મેળવવાની તાકાત જોઈએ. તેમાં આ જગતમાં નિયમ છે કે “સારા શબ્દો સૌને ગમે કોલ આવ્યો હોય. લાલ આંખ થઈ હોય તે વખતે કઈ કહે કે, ભાઈ! આમ છે તે હે, હે. ક્રોધ ચડે તે હાં, હાં. કોધ વગરની સ્થિતિ સારી છે, પણ તેથી તેને બોલવું પડે.
સારા શબ્દનું આકર્ષણ એક માણસે ખૂન કર્યું. એ પકડાયે. પૂરાવાથી સાબિત થયું કે તે પૂની છે. કેટે પણ નકકી કર્યું કે આ ખૂની છે. પણ દુનિયામાં, સજાને અમલ ગુના સાથે નહિ. ગુને થયે હેય, પણ સાબિત ના થાય ત્યાં સુધી “બિનગુનેગાર માનીને ચાલવું પડે. પૂરાવાથી ખૂન સાબિત થયું. કોર્ટે પણ ગુનેગાર તરીકે માન્ય. ચાર્જ ફાઇલ કર્યો. છતાં પૂછવામાં આવે છે તે કહે કે હું મારી જાતને બિનગુનેગાર”
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૨. જેલ, મહેલ ને આધિના
૧૦
જાહેર કરૂ છું.' આ શબ્દની પ્રતીતિ, છે ક્રોધ નહિ હાવે, અભિમાન આવવું નહિ, કપટી નથી, લેાભી નથી તે શબ્દો સારા. પછી ભલે પોતે ક્રોધ, માન, માયા, લેભ કરનારી હેય, છતાં ઉપર કહ્યા. પ્રમાણે સારા લાગે છે. તેથી ‘હું ક્રોધી વગેરે નથી’ આવા શબ્દો પેાતાના માટે કહેવા તૈયાર છે. ધર્માનું સ્વરૂપ આ અન્યમતવાળા જીવને જવાબદાર, જોખમદાર, તુ મૂ, આદિ શક્તિવાળા માનતા નથી. છતાં પણુ ધ એવી ચીજ છે કે આપણી. દુતિ શકે ને આપણને સદ્ગતિ આપે. ઈશ્વરમાં લઈ લીધા ધમ પછી. આ ધર્માંધારી કેટલા ? માટે ઈશ્વરને એક ખાજુ મૂકે છે તે આમે. ખેલાય અને આમે ખોલાય. ઊંડા ન ઊતરીએ તેા શું થાય ? હવે એક વસ્તુ કબૂલ કરીને તેના ઉપર ચાલીએ; પછી ગમે તે રીતે કબૂલ કરી હાય. ફળની અપેક્ષાએ બધા આસ્તિકેા એક રૂપે છે. કોઇ પણ. એમ નથી માનનાર કે મારા ધમ સદ્ગતિ નહિં આપે !' સદ્ગતિ રોકશે, દુર્ગાંતિ નહિ શકે ને દુ`તિ આપશે. પણ સદ્ગતિ આપનાર અને દુતિ રોકનાર એવા ધમ છે. એ વાત સવ આસ્તિકોએ એકમતે કબૂલ કરેલી છે. હુંમેશાં નિયમ છે કે એક વખત કબૂલ કરી લે પછી તેની મહેનત હાય, અને પછી આગળ ચાલવાનું કામ હાય. માટે મેાડશકમાં સીધા ધમની પરીક્ષામાં આવ્યા, કારણ કે દરેક મતે કબૂલ કરી લીધું કે દુતિ રોકનાર અને સતિ આપનાર ધ છે. આ માની લીધું.
તેના ઉપર આગળ ચાલીએ.
:
“સિદ્ધ૫ ગતિ:ચિન્તનીયા.” જે વસ્તુ સાધી લઈ એ તેના આગળ ઉપયેગ વિચારવાના. અર્થાંપત્તિથી ધર્મ કરીશું તે સતિ મળશે; અધમ કરીશું તે દુતિમળશે. ક્ળે બધાએ નકકી કર્યાં”.અધમ કરી લીધા તેા તેના ફળ તરીકે પોતાના જીવની જવાબદારી. અને જોખમદારી. આડું નાક છે માટે પડી ગયા. તેવી રીતે અહી આગળ દુગતિ રોકનાર અને સદ્ગતિ આપનાર આપણે ધમને કબૂલ
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૦૮
ષોડશક પ્રકરણ દર્શન
કરી લીધું. ઠેકાણે ઠેકાણે ધર્મનું સ્વરૂપ ફળ દ્વારાએ દેખાડ્યું, સર્વ પર્ષદાની અપેક્ષાઓ. સુતીવિશ્લેક છે.
સિદ્ધાંતના પ્રકાર સર્વ સામાન્ય રીતે સિદ્ધાંત ચાર પ્રકાર છે: (૧) સ્વતંત્ર, (૨) પરતંત્ર, (૩) અભ્યપગમ અને (૪) અધિકરણ.
(૧) સ્વતંત્ર સિદ્ધાંત કે? આપણે જેને માનીએ તેને બીજાઓ ન માને તેનું નામ સ્વતંત્ર. જેમ ધર્માસ્તિકાય વગેરે જૈને માને છે, બીજાઓ નથી માનતા તે તે સ્વતંત્ર સિદ્ધાંત.
(૨) પણ પુદ્ગલાસ્તિકાયમાં આવે. ઔદારિક ભાષા, મનના પુદ્ગલે, શ્વાસોશ્વાસના પુદ્ગલે કહેવા માંડે ત્યારે તે કેઈને માન્યા વગર ચાલે તેમ નથી તેથી તે પરતંવ સિદ્ધાંત
(૩) અલ્પપગમ. એક વાત કબૂલ કરવી નથી. પેલાએ ખડી કરી, તેનું ખંડન કરવું પડે ત્યારે તે વસ્તુ લઈને તેને બાધ આપીએ ત્યારે ને? અશુદ્ધિ લાગી હેય ને છેવી પડે તે હાથ બગાડવો પડે. બીજાએ કંઈ કહ્યું તે કહેવું પડે. જે તે કહ્યું તે પ્રમાણે માનીએ તે આમ અડચણ આવે. આમ માનીએ તે અડચણ ન આવે તેથી માનવું તે “અભ્યપગમ સિદ્ધાંત પળવાર માટે માની લે કે આમ હોય તે તેમાં આ વધે તેમ, જેમ આ દુનિયાદારીમાં કહેવાય છે તે પ્રમાણે
(૪) અધિકરણ સિદ્ધાંત અધિકરણ વસ્તુ સાબિત કરીએ તે તેમાંથી બીજી કહેવાઈ જાય “નમો અરિહંતાણ” બેલ્યા. અહીં કેઈ કહે કે શાસ્ત્રકારને લગામ વગર બેસવું પડે. કેમ ભાઈ? નવકાર ગાર્યો તેમાં ૫૦૦ સાગરોપમ નરકનું આયુષ્ય તૂટ્યું. નવકારશીના પચ્ચકખાણમાં ૧૦૦ વર્ષનું આયુષ્ય તેડ્યું. “લગામ નથી” તે બોલનારે વિચારવું જોઈએ કે નવકાર અધિકરણ સિદ્ધાંત માનીને કહ્યું છે.
નવકારશીને પચખાણમાં જિનેશ્વરે આત્માને કર્મબંધ ન કહ્યો. તપ કરવાનું તેથી કર્મ તુટવાનું છે તે સાચું છે. માટે આટલું તપ કરૂં છું. તેમાં કર્મ તેડવાની બુદ્ધિ છે. એક જ “નવકારશી શબ્દ
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૨. જેલ, મહેલ ને આરાધના
૧૦૯
માટે છે. તેને કેટલા સિદ્ધાંતે માન્યા ? જીવને જવાબદાર, જોખમદાર, અને જિનેશ્વરના વચનને “તડનિ માને. તપસ્યાને નિર્જર માને છે. તેથી આટલી તપસ્યા કરે છે.
આ બધે વિચાર કરશું તે માલમ પડશે કે “નમે અરિહંતાણું" તે સુષ્ટિના સર્જનહાર તરીકે કે જન્મ આપનાર તરીકે માનતે નથી. પણ હું સ્વતંત્રતાના સર્જનરૂપ એવાને નમસ્કાર કરું છું. જે. અધિકરણ-સિદ્ધાંત ન સમજે તે એક નવકારશીના પચ્ચક્ખાણમાં શું? તે અહીં નથી હ. જરાક અધિકરણ-સિદ્ધાંત વિચારે, એક વાતથી કેટલા સિદ્ધાંતે માન્યા? આવી જેની માન્યતા થઈ તે શુ ન તેડે ?
અહીં આગળ બીજા લકે ઈશ્વરને કર્તા માનતા જાય તે પણ દુર્ગતિને રોકનાર અને સદ્ગતિને આપનાર માની લે છે. માટે જૈન સિદ્ધાંતમાં આ ભાવ આવે છે. આ ભાવ સૃષ્ટિના સર્જનમાં છે નહિ. અધિકરણ-સિદ્ધાંત જેણે માને તેણે સ્વતંત્રતાનું સર્જન માની લીધું છે. આ ફળ દ્વારા સર્વ વાદીએ સ્વતંત્રતાના સિદ્ધાંતને વળગવા આવેલા છે. તેથી તે વાત કહે છે.
માટે ભવસૂરિએ સાધુને સંયમમાં ચલાવવા હતા તેથી આ સ્વરૂપ કહ્યું, ફળ નહિ એવો “ધર્મ” શબ્દ માત્ર લીધે, પણ ધર્મ શબ્દ માન્યાથી ધર્મનું કાર્ય ન થાય. ત્યારે ધર્મ સ્વરૂપે હવે જોઈએ. તે શી રીતે જણાય? તે તેને માટે ત્રણ વસ્તુ બતાવી. બાળક પ્રીતિ બાહ્યમાં જ કરે છે, એટલે જે વર્તનને પિતે દેખે છે. મધ્યમ બુદ્ધિ લિંગ દેખે છે; આચાર, વિચારને દેખે છે. જે આગમ તત્વની પરીક્ષા કરે તે પંડિતું. તેને ધર્મના ધેરી ગણવામાં આવે છે. તેમની દષ્ટિ કઈ હોય? માત્ર વચન ઉપર લીન હાય માટે જવનારા નાથા વસતું'. સિદ્ધાંતે માટે એક જ માર્ગ છે. વચનની આરાધના તે જ ધર્મ છે. હવે વચનની આરાધનાથી ધર્મ કઈ રીતે થાય ? તેનું સ્વરૂપ, વિષય શું? તે જણાવશે તે અંગે વર્તમાન.
Page #151
--------------------------------------------------------------------------
________________
ખ્યા
ધર્મનું નિરૂપણ
૧૩
આર્યનું લક્ષણ શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે ષડશક નામના પ્રકરણને રચતાં આગળ સૂચવી ગયા કે આ જગતભરમાં આર્ય પ્રજા માત્ર ધર્મને માનનારી છે. તેથી શ્રુતકેવલી ભગવાન ભદ્રબાહસ્વામીજીએ જનસમુદાયની અપેક્ષાએ આર્ય ને અનાર્યનું લક્ષણ કરતાં જણાવ્યું કે જ્યાં ધર્મ એવા અક્ષરે સ્વપ્ન પણ ન હોય તેને “અનાર્ય કહે. સ્વપ્ન ક્ષેત્રને ન હોય, પણ મનુષ્યને હાય. જગતમાં પણ શબ્દ પ્રસિદ્ધ હોય તે તેને પદાર્થ કેઈ વિચારવા બેસતું નથી, પણ શબ્દને સીધે વ્યવહાર દુનિયા કરે છે.
આર્ય શબ્દની સમજણ જગતે અને જૈનેતરેએ ઈશ્વર એવે વ્યવહાર કર્યો પણ તે સર્વજ્ઞ, વિતરાગ છે માટે પરમેશ્વર માનીએ છીએ તેમ નથી રાખ્યું પણ “જગત” કરીને ચાલ્યા માટે તેઓ પરમેશ્વર માને છે. પણ તેનું સ્વરૂપ કયું? તે અંગે વિચાર ન કરે. “આર્ય શબ્દ દરેકના ખ્યાલમાં છે ને દરેક વાપરે છે. પિતે “આર્ય' કહેવડાવવા માંગે છે, પણ “આર્ય' શબ્દ કેમ બન્યો તેને ખ્યાલ નથી. માટે જણાવે છે કે-આદુ-ધા જાત-બા: ૩પરિત્યાય: (varo g૦ ૧૯) પહેલેથી છોડવા લાયક વસ્તુથી દૂર રહેલા તે “આર્ય, આપણે હિંદુને માટે લઈએ તે જન્મથી માંસ, મદિરાથી દૂર રહેલા. જૈન અંગે લઈએ તે જન્મથી રાત્રિભોજન, કંદમૂળથી દૂર રહેલા. તેમ આર્યમાં જે જે પાપનાં કારણે તેનાથી દૂર રહેલા છે તે માટે આર્ય, પાપથી દૂર રહેવું–ધર્મમાં
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૩. ધર્મનું નિરૂપણ
૧૧
તમન્નાવાળા રહેવું. મારા આ વિચાર કરીએ ત્યારે ભદ્રબાહ સ્વામીએ જે લક્ષણ કર્યું કે અનાર્યથી ભિન્ન તે “આય. જેમાં ધર્મ એવા અક્ષરે સ્વને પણ ન હોય તે જનસમુદાય “અનાર્ય અને જેને ધર્મની તમન્ના હોય તેને “આય કહીએ. માટે આર્ય માત્ર ધર્મની ઈચછાવાળે છે, પણ ધર્મ તે ઇન્દ્રિય અને વ્યવહારને વિષય નથી.
મતભેદ કયાં છે? જગતમાં ઈન્દ્રિય અને વ્યવહારના વિષયમાં કેઈને મતભેદ હોત નથી. ભલે પૂર્વ છેડાથી પશ્ચિમ છેડે જાઓ. ત્યાં બે ને બે ચાર કહેશે પણ કોઈ પાંચ નહિ કહે. તેમ ગોળને મીઠાશવાળો અને લવણને ખારું કહેશે, પણ બીજું નહિ કહે, માટે તેમાં મતભેદ નહિ પડે. પણ જગતમાં જે બુદ્ધિને વિષય હેય કે જે અક્કલને વિષય હેય ત્યાં મતભેદને અવકાશ છે. તમારે બજારમાં કોઈને મંદી અને કેઈને તેજી લાગે તેમાં મૂર્ખ કેણ! બેય રાજા પરસ્પર લઢે છે, બેય જીતનારા છે. એકેને હારવાનું લાગતું નથી. તેથી જણાવે છે કે ભવિષ્યના, અકલ-બુદ્ધિના વિષયમાં મતભેદ હોય છે પણ મતભેદ ન હોય તેમ નથી. ઈન્દ્રિય અને વ્યવહારના વિષયમાં મતભેદ રહેલે છે. તે પછી આ તે “ધર્મ” શબ્દ. એ બેલ ઘણે સહેલે પણ તેના દાખલા, ગુણ વગેરે વિચારીએ ત્યારે મુશ્કેલ.
ધર્મનું નિરૂપણ કેણ કરી શકે? પહેલાં તે આ આત્મા “જીવ પદાર્થ દેખે. જ્યારે શુદ્ધ પરિણતિ થાય તેને ધર્મ અને અશુદ્ધ પરિણતિ થાય ત્યારે તેને અધર્મ માનનારે થાય, પણ “જીવ પદાર્થ ન દેખે તે શુદ્ધને શુદ્ધ અને અશુદ્ધને અશુદ્ધ કહી શકે કયાંથી? હવે ધર્મ, તેનાં અનુષ્ઠાને ને તેના રિવાજે તે બીજાઓને અનુકરણ કરવાં પડે. કેને? જેઓ આત્માને સાક્ષાત -જાણતા નથી તેમને માટે ધર્મને કહેનારા હોય તેને સર્વજ્ઞપણું હોવું જોઈએ. તે સિવાય અરૂપી એ “આત્મા–પદાર્થ જાણી શકાય નહિ.
Page #153
--------------------------------------------------------------------------
________________
પોલાક પ્રકરણું દર્શન માટે જ કહે છે કે જે આત્માની પરિણતિ શુભ-શુદ્ધ થઈ કે અશુભઅશુદ્ધ થઈ તે ન જાણે તે પછી આત્માએ શું પરિણામ નીપજાવ્યું તે તે કયાંથી જાણે? માટે ધર્મનું નિરૂપણ કરી શકે તે કેવળ સર્વજ્ઞ વીતરાગ ભગવાન જ કરી શકે તે સિવાય ધર્મનું નિરૂપણ કરવાને કેઈને હકક નથી. જેઓએ પિતાના પરમેશ્વર માન્ય છતાં તેને સર્વજ્ઞ ન માન્યા હોય તેવા લેકે જીવને જાણતા નથી. અને તે જીવે ધર્મની વાત કરે તે પારકું સાંભળીને–અનુકરણ કરીને બોલે છે. ' હવે અહીં તમે કહેશે કે સર્વજ્ઞ ધર્મ કહે તે સિવાય કઈ જાણે નહિ અને જ્યારે જાણે નહિ તે ધર્મ કહી શકે નહિ! તે પછી તમે કેવળજ્ઞાની તીર્થક સિવાયના વખતમાં શાસનને કેવી રીતે માને છે ?
તમારી વાત ખરી. પણ તીર્થકર, અને સામાન્ય કેવળી સિવાયનાને ધર્મનું નિરૂપણ કરવાને હકક નહિ તે શાસનને કેવી રીતે માને?
ત્યારે કહ્યું કે શાસન કેવી રીતે ચાલે છે તે તપાસ્યું ? તે તીર્થકરેએ જે સ્થાપેલું તે ચાલે છે, પણ સ્થપાતું નહિ. ત્યારે
સ્થાપેલામાં પણ તે કહી, ગયા છે તે અમે કહીએ છીએ. માટે નિrqનાં તત્ત” આપણું નહીં હું કહું છું તે પણ નહિ; પણ આ કહે. છે તે આપણે કહેવું પડે છે. જ્યારે કઈ કહે કે હું કહું છું. તે વખતે આપણે પૂછીએ કે મહારાજ ! આ કયા શાસ્ત્રમાં છે. ?? માટે અમે તે શાસ્ત્રના અનુસારે બોલવાનું બંધાયેલા છીએ તેથી તમે પૂછોને કે કયાં શાસ્ત્રમાં ?” તમે જૈન સાધુને પૂછે કે “કયાં પુરાણમાં ?” તે તે કહેશે કે હું તે કહેવા બંધાયેલ નથી. પણ કેઈ પૂછે કે કેઈ પંચાંગી. સૂત્રમાં લખ્યું છે? તે તેને ઉત્તર દેવું પડે કે “ફલાણ શાસ્ત્રમાં છે.” ત્યારે કેવળજ્ઞાનીને શાસ્ત્રમાં આમ કહ્યું છે માટે હું કહું છું તેમ નહિ પણ “મા પત્ત” મેં કહ્યું હું કહું છું).
જીવાદિના મૂળ તત્ત્વનું નિરૂપણ જેમ સર્વનું છે, તેમ ધર્મનું નિરૂપણ સર્વનું છે. જે આત્માને શુભ, અશુભ, શુદ્ધ, અશુદ્ધ
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૩. ધર્મનું નિરૂપણ
૧૭ પરિણતિ શાથી થાય તે જાણે, તેનાં ફળ જાણે, તેમજ કર્મ કેવી રીતે બંધાય છે? કર્મ કેવી રીતે નાશ પામે છે? ઔપથમિક, ક્ષાપશમિક, ક્ષાયિક ભાવ કઈ રીતે થાય છે? તે બધી વસ્તુ જાણે તેથી તેને નિરૂપણ કરવાનો હક્ક છે. આપણે તે તેને નામે હવાલે નાંખનારા છીએ. જેમ શેઠને મુનિમ ગમે તેટલી લેવડદેવડ કરે, પણ લખાવે શેઠના નામે. તેમ અહીં ગમે તેટલું નિરૂપણ કરે પણ તે તેમના નામે ધર્મ તત્વ આર્ય માત્રે ઈચ્છેલું છે, પણ તે પ્રગટ કરવાની તાકાત કેની ? તે જાણવાની તાકાત કેની? કેમકે તે કહેનારની યોગ્યતાને વિચારવા જનેતરે તૈયાર નથી. તેઓ એ વિચારવાને તૈયાર નથી કે જીવને શુભ, અશુભ, શુદ્ધ, અશુદ્ધ પરિણતિ અને પરિણામ થાય તે જીવનું સ્વરૂપ છે, પણ તેને જાણવાની તાકાત ન હતી, છતાં સર્વજ્ઞ માનવાને તૈયાર છે. કેઈ પણ પિતાના પરમેશ્વરને અપૂર્ણ માનવા તૈયાર નથી. પછી ગમે તે આસ્તિકે લે. તે બધા જ્ઞાનમાં પૂરે માનવાને તૈયાર છે. તેમને જ્ઞાનમાં અધૂરો માનવે પાલવ નથી.
કમના બંધનાં દ્વાર જ્ઞાનને રેકનારા કર્મો બંધાય શાથી? રાગદ્વેષની પરિણતિથી બીજાં કર્મો તે તે પગથિયાં છે. ખરેખર બંધનું દ્વાર રાગ અને દ્વેષ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીયાદિ કર્મ બંધાય તે રાગ ને દ્વેષ દ્વારાએ. સર્વ કર્મની સ્થિતિ રાગદ્વેષ વગરની હોય નહિ. ને पयडिपएस ठिइअणुभाग कसायाओ (कम० ६, गा० ९६)
કર્મબંધ કયારે ન થાય? ગની પ્રવૃત્તિ એટલે કષાય અને ઈન્દ્રિય વગરના વિચારે. સાધ્ય વગરના વિચારે અને તે વગરના આચારે અને તે વગરના ઉચ્ચારે ટકાઉ કર્મ બાંધી શકતા નથી. જેમ સૂકી ભીંત ઉપર કાંકરીની મુઠીન જેવાં કર્મ બાંધે, જેમ તે કાંકરી ભીંતને લાગી નહિ તેમ અહીં પણ જ્યાં કષાયની, પ્રમાદની ને ઈન્દ્રિયેની પ્રવૃત્તિ નથી ત્યાં આગળ આચાર, વિચાર, ઉચ્ચાર થયે કર્મ બંધાય
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૧૪
ષોડશક પ્રકરણ દર્શન ખરાં પણ તે સૂકી ભીંત ઉપર નાખેલી કાંકરી જેવાં બંધાય છે. જેમ તે કાંકરીની મુઠી ભીંત ઉપર નાંખી તે જેમ એક મિનિટ પણ ભીંતને ચુંટતી નથી તેમ કષાય, પ્રમાદ, ઈન્દ્રિયેથી કર્મ ન ભરાય. પછી ભલે મનથી, વચનથી, કાયાથી વિચારે, ઉચ્ચારે, પ્રવૃત્તિ થાય પણ તેથી જે કર્મ આવ્યાં તે ચાલ્યાં જવાનાં, તેથી કર્મને ટકવાનું સ્થાન નથી. કર્મને કષાય અને ઈન્દ્રિયે રસ્તા બતાવે છે.
ઈન્દ્રની આસક્તિ અને કષાયને વેગ તે વગરના પરિણામ હોય તે કર્મબંધ થતો નથી. આંખ મીંચીને ઊઘાડીએ તેટલામાં અસંખ્યાતા સમય વીતી જાય. એ ઉચ્ચારણને અસંખ્યાતમે ભાગ તે કેટલે બારીક? તેમાં બંધાયાં, ભેગવ્યાં અને ત્યાં. કેવાં? જેમાં કષાય અને ઇન્દ્રિયની પરિણતિ ન હોય અને આચાર, વિચાર, ઉચ્ચાર પ્રવર્તતા હોય તેવાં.
હિંસા પાપનું સ્થાનક છે, પાપ નહિ, આ વાત વિચારશે તે તમે સમજી શકશો. પહેલા પાપસ્થાનકનાં પ્રાણાતિપાતનું સ્થાન. તમે અઢાર પાપસ્થાનક કેમ બેલે છે? પાપ બેલેને? તે માટે કહે છે કે ઈન્દ્રિય અને કષાય મળે તે હિંસાથી પાપ થાય તે ન મળે તે આપોઆપ પાપ રોકાય. એક માણસ સવારે સામાયિક કરવા બેઠે છે તે વખતે કઈ આચાર્ય મહારાજ આવે છે. તે વખતે એક માણસ કહે કે મારે સામાયિક છે, માટે હું સામે જતો નથી, પણ જેને સામાયિક નથી થતું તે સામે જાય છે. તે તે બેમાં આરાધક કેણ? તેમજ મહાફળ કેને મળે? “મા તમારૂ ના? ત્યારે કહે છે કે સામા જનારના ફળને પાર નહિ, તે તે ક્યાંથી આવ્યું?
પૂજે તેટલી ક્રિયા થઈ. તેમાં તે તમે શામાં વધશે? પડિલેહણ કરશે કે નહિ? શા માટે કરશે ? ત્રસની જયણ અને સ્થાવરની
યણ થાય પણ તેની વિરાધના ન થાય તે બુદ્ધિથી પડિલેહણ કરવાનું. પાત્ર પડિલેહણ તે નિર્જરાનું કારણ છે. આંખ મીંચીને ઊઘાડે તેટલામાં કાયિક, વાચિક ને માનસિક એ ત્રણ ક્રિયા લાગી કે નહિ? પૂજણીમાં
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૩. ધર્મનું નિરૂપણ
૧૫ તે તે ધર્મની ક્રિયા કે પાપની? માટે જણાવે છે કે ધર્મના નામે પાપથી ભરમાવતા હોય તેને કહીએ કે તમે પૂંજણીથી પડિલેહણ કર્યું તે ધર્મની બુદ્ધિથી કે પાપની બુદ્ધિથી?
માટે મહાનુભાવ, સમજ કે ધર્મની બુદ્ધિએ મહાપાપ કર્યા? જે યજ્ઞ આદિ ધર્મો જેમાં પંચેન્દ્રિયને વધ થતું હોય તે યજ્ઞ જેઓએ માને તેથી આ જાનવરે પેદા કર્યા ને તે યજ્ઞમાં હેમવા માટે કર્યા ! માટે યજ્ઞમાં જે હિંસા થાય તે હિંસા નથી. હિંસા કરતાં ધર્મ અને ધર્મ કરતાં હિંસા થાય તેમાં ફરક છે. સાધુ માટે અસૂઝતું કર્યું. કેમ? તમે ચૂલે શાંત કર્યો હતો ત્યાર પછી સાધુમહારાજ આવ્યા. તેથી તમે નવેસરથી ચૂલો સળગાવે, તે આને એકાંતે મહાફળ થયું કે નહિ? ત્યારે સૂત્રના નિયમે અલ્પ પાપ અને બહુ નિર્જરા થઈ કહેવું પડશે. ભગવતીજીમાં ને ઠાણુંગજીમાં પણ અનેષણા, અફાસુ આહારાદિ સંયમીને વહોરાવે તે બહુ નિજર ને અલ્પ પાપ કહ્યું છે. હવે તું કહે કે આ બહુ નિર્જરા કેના ઘરની? ધર્મના નામે હિંસાથી બહુ પાપ થતું હોય તે આ બહુ નિર્જરા શાથી? માટે હિંસા પાપનું સ્થાનક છે પણ પાપ નથી.
દહેરાવાસી કે મંદિરમાગી? સ્થાનક શા માટે? સ્થાનકવાસીને અર્થ શું? પાપસ્થાનકને અંગે સ્થાનક પ્રસિદ્ધ છે. શાસ્ત્રની અપેક્ષાએ સ્થાનકવાસી કહેનારા શું પિતાને તેના સરખા ગણે છે? કારણ કે એક ઈતર માને પણ જ્યાં બે સંબંધી જ્ઞાન હોય ત્યાં પાસે ને પાસે રહેનારા હોય તે પાસે યાદ આવી જાય. જેમ રામ યાદ કરો એટલે લક્ષમણ, સીતા યાદ આવી જાય. પાપ સ્થાનકમાંના “સ્થાનશબ્દને પકડે તેથી બીજો શબ્દ કયે યાદ આવે? પાપ. પાપ અને સ્થાનક એટલે તેમાં વસનારા. આપણામાં પણ કેટલાક એમનું જોઈને “દહેરાવાસી” શબ્દ વાપરે છે. પણ તેમને પૂછીએ કે
१ समणोवासगस्स ण भते! तहारुवसमण वा महाणं वा अफासुएण२ असण ४ पडिलाभेमाणस्स किं कज्जइ ?, गोयमा ! बहुतरिया નિકા કા કcuતરે તે જે જે વજ્ઞાત્તિ (મ0 ટી૧૦ ૨૨૬)
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૧૬
જોડાક પ્રકરણ દશન
તમે હેરાવાસી' કયાંથી થયા ? મંદિરમાગી' કહા તે તે ઠીક છે. તેઓએ તમારે માટે દહેરાવાસી' કહ્યુ તે તમે કબૂલ કયુ" કેમ ? તે ‘સ્થાનકવાસી' બન્યા તેથી તેએ તમાને ટ્ઠહેરાવાસી' કહેવા લાગ્યા. ભાટ અને ચારણ
જેમ રસ્તામાં એક ચારણ જતા હતા. ત્યાં રસ્તામાં ભાટ મળ્યા. ત્યારે ચારણે પૂછ્યુ કે તમે કોણ છે ? ત્યારે પેલાએ કહ્યું કે હું ભાટ છું. ત્યારે ચારણે મશ્કરી કરતાં કહ્યું કે- ભાટ ભાટ ભાડુડા ગળે ખાંધ્યા ચાલુડા” તેથી તમે ખુશ થાવ પણ તે ચારણુ માફક ખાલી ન જાણેા. પણ ભાટે પેાતાની મશ્કરી થયેલી જાણીને તેને પણ ચારણને કહ્યું કે-“ચારણ ચારણ ચારણિયા ગળે બાંધ્યું ઘંટીનું પડું.” કહા આમાં કવિતા છે ? ના. સામેા ખેલ્યા એટલે આપણે પણ ખેલવું, તેમ સ્થાનકવાસીએ તમને વાસી' શબ્દ જોડી દહેરાવાસી' કહ્યું તમે તે કબૂલ કરી લીધુ.. એઢી નાંખેલી મૂર્ખાઇ કાણે ઊભી કરી ? પેલાએએ ભૂલ કરી તેથી.
સ્થાનક શબ્દના ઉપયોગ પાપનાં કારણેા છે તેથી
સ્થાનક શબ્દો કયાં જોડાય ? અઢાર
પાપ સાથે દુઃખ સાથે જોડાયા છે.
હવે તમને પૂછીએ કે સામાયિકવાળા આરાધક કે સાધુને સામે લેવા જનારો આરાધક? સામા જવાવાળા તે ખોલને ? શાસ્ત્રકારે અલ્પ પાપ અને મહુ નિરા કેમ કહી ? પણ તમારે અંગે સામા આવનારે તે ધને અંગે પાપ કયું ગણાયને તેથી તમારે બધી છૂટ એમને? માત્ર ભગવાનનું નામ ન આવવુ જોઇએ. માત્ર ભગવાનનાં વચના પકડે. તમારા સામા આવે તેના નિષેધ કર્યાં ? તમને દીક્ષા, મરણના વરઘોડા કબૂલ, પણ ભગવાન ન જોઈએ. ત્યારે તે લેાકો વેરી કોના ? ભગવાનના, ખીજાના નહિ! તેએ એને જ ધમ' ગણે છે આ ધર્મ નહિ ગણનારા સામા જવાને પાપ ગણે છે ? ના. પણ મોટુ ફળ ગણે છે. રેવતીનું ઉદાહરણ મહાવીર મહારાજ માટે રેવતીએ પાક કર્યા તેથી તેણે
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૩. ધર્મનું નિરૂપણ
૧૧૭
નરકનું આયુષ્ય બાંધ્યું કે નહિ? અને તે નરકમાં ગઈ કે નહિ તે તે જણાવને? મહાવીર મહારાજ કેવળજ્ઞાની હતા તે તેમને રોકી કેમ નહિ? છતાં રેવતી આવતી ચોવીસીમાં તીર્થંકર થશે ખરુંને? શાથી? તીર્થકર માટે કર્યું તેથી તમારે હિસાબે તે નરકમાં રખડીને તેને દમ નીકળી જ જોઈએ ને? પણ રેવતી તીર્થકર શાની? બીજા સાધુઓ અજાણતાને લાભ લઈ શકે. અહીં તેવું નથી, તે પછી તે કેમ ડૂબી નહિ? કહો કે ધર્મને માટે છે તેથી તે ડૂબી નહીં. કાકાકાકી, મામામામી વગેરેને માટે હોય તે તે વાત જુદી છે. આતે “મારે માટે તે પાક કર્યો છે. તે લેતાં રોક્યા કેમ? અને આવી રીતે રખડશે તેમ કહેવું હતું ને! હિંસા એ જ જે પાપ ગણવા જઈએ તે ક્ષીણહી થયા છતાં ક્રોડ સુધી રહે તે શું ? કેવળી થયા પછી ફૂલ વગેરે નાંખ્યાં. જેજન
જન સુધી ભૂમિ સાફ કેમ દેવતાએ કરી હશે? તૃણ, ઘાસ વગેરે બધું કેમ કાઢી નાખ્યું હશે? વગેરે આ બધું કોના અંગે ? શું બૈરી છોકરાને અંગે ? વળી તમારી અપેક્ષાએ તે બધા નરકે જવા જોઈએ ને? ત્યારે ધર્મને અંગે કર્યું તેથી તે કર્યુંની દશામાં આવવાના.
ભગવાન પોતે દક્ષિણ દિશાના નારકને નિષેધ કરે કે નહિ ? પાપસ્થાનકના શદને ઉચ્ચાર નથી. હિંસાને પાપ માન્યું પણ સ્થાનક માનવાનું હતું તે ન માન્યું. પાપસ્થાનક એટલે પાપનું રહેવું, સ્થાનકમાં તે કઈ હેય પણ ખરું કે ન પણ હોય.
હિંસા વગેરે પાપના સ્થાનક કેમ? પરિણામ ઈન્દ્રિયની આસકિત અને કષાયના વેગના હોય તે બંધાવે, નહિ તે ન બંધાવે, માટે “સ્થાનક શબ્દ કહ્યો.
- જીભને હાડકું નથી મૂળ વાતમાં આવે. ગની પ્રવૃત્તિ થવાથી અને આહારાદિથી કર્મ આવી ગયું તે પણ તેમાં ઈન્દ્રિય અને કષાયે ભળ્યા ન હોય તે તે કર્મ ટકી શકતું નથી. પણ જેમાં ભળ્યા હોય તે તે કર્મ ખસી શકતું નથી.
Page #159
--------------------------------------------------------------------------
________________
૮
ષોડશક પ્રકરણ દર્શન | સર્વજ્ઞ કેણ હોઈ શકે?
જેને જ્ઞાનાવરણીય કમ બંધમાં ન હોય ને ઉદીરણામાં પણ ન હોય. ઉદીરણાના કારણભૂત, ઉદયના કારણભૂત એવા રાગદ્વેષ ન હોય તે જ સર્વજ્ઞ હેઈ શકે. તે સિવાય બીજ. સર્વસને દાવો ભલે કરે. કેમ? મેઢેથી બેલાવામાં વાંધે કેઈને નથી, કારણકે જીભમાં હાડકું નથી. તદ્દન કર્મનો ભરેલા છે અને બેલે કે હું “સર્વજ્ઞ છું. તે બેલવાથી કાંઈ દે વાગતું નથી. આટલા જ માટે આડુંઅવળું બેલાય છે. સર્વજ્ઞ હોય જ્યાં જ્યાં રાગ ને દ્વેષ ખસ્યા હોય ત્યાં સર્વજ્ઞ હેય. વળી જ્યાં ઈન્દ્રિય અને કષયની પરિણતિ ન હોય, ત્યાંથી રાગ ને દ્વેષ ખસે; જ્યાં ઈન્દ્રિય અને કષાય ન ખસે તે ત્યાંથી રાગ ને દ્વેષ ખસે નહિ. પણ તેથી કર્મબંધ હોય અને કર્મબંધ હોવાથી સર્વજ્ઞ ન હોય. જેઓ સર્વપણાને દા કરનારા હોય તેને વીતરાગપણું પહેલાં મેળવવું પડશે.
આપણામાં “સર્વજ્ઞ” શબ્દ નહિ વાપરતાં વીતરાગ પરમાત્મા’ શબ્દ વધારે વખત વાપરીએ છીએ. પંચસૂત્રીમાં મંગળાચરણમાં
વીરા કહ્યું છે. આટલા માટે જ હરિભદ્રસૂરીશ્વરજી જેવા કહે છે કે આવા અપાયાપગમાતિશય, પૂજાતિશય વગેરેવાળા તે વીતરાગ. વીતરાગ વગર સર્વજ્ઞપણું હેતું નથી. સર્વજ્ઞપણું વગર ધર્મનું જાણવું હોતું નથી અને આથી જ આવા વીતરાગપણ. વગર ધર્મનું કહેવું હોતું નથી.
વીતરાગ પરમાત્માને તડાકે . જૈન ધર્મ કહેનારા, નિરૂપણ કરનારા વગેરે માનીએ, તેને સર્વજ્ઞ વીતરાગ માનવા પડે. હવે તેઓ તેવા હતા તે શાથી માનવું? આપણે જિન, વિષ્ણુ, મહમદ, બહ્મા વગેરે દેવતા છે તેમાં ભગવાન કયા તે આપણે શું જાણીએ? અને તેને પથ્થર માને કેબીજું કંઈ ? “આ આવા છે અને આ આવા છે તે કહેવાને હકક શે? આપણે મકાનમાં સૂતા છીએ, બાર વાગ્યા છે તેવામાં વાઘને બૂમરાટે આવ્યું. તેથી વાઘ આવ્ય” કેમ બોલે છે? તમે દેખે
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૧૯
? અવાજ છે
વિચિત્ર લેવાથી
તડાકા દ્વારા
૧૩. કર્મનું નિરૂપણ નથી છતાં ‘આ’ એ શાથી છેલ્યા ? અવાજ દ્વારા એને? તેને અવાજ જગતથી વિચિત્ર હેવાથી જણાય. વાઘને ઘુઘવાટા અને સિંહને તડાક દ્વારા એ વગર દેખે જાણ્યું. તેમાં શંકા રહે છે ? સાપના લીસેટામાં આપણને શંકા રહે છે પણ વાઘના ઘુઘવાટ અને સિંહના તડાકામાં શંકાને અવકાશ નથી. શબ્દ એવી ચીજ છે કે પોતાના
સ્વરૂપને પહેલાં જણવે. તેમ અહીં સર્વજ્ઞ વીતરાગ પરમાત્માને દેખ્યા નથી પણ તેમને તડાકે તૈયાર છે. ક તડાકે? ધર્મનું નિરૂપણ ધમને નિરુપણ કરનારાં જે વચને છે તે સિંહના તડાકા જેવાં તૈયાર છે. ધર્મ એ એક જ એવી ચીજ છે કે આ વચનથી–તેની આરાધનાથી ધર્મ થઈ શકશે.
હવે એક વાત વિચારે. દેવ, ગુરુ અને ધર્મનું આરાધન સીધું નહિ કહેતાં વચનને કયાંથી પકડયું ? દેવની અસલ જડ, ગુરુની અસલ જડ અને ધર્મની અસલ જડ હેય તે તે “વચન” છે. વચન વગર એ ત્રણની કઈ જડ નથી. તે હવે વચન એ બધાની જડ કેમ ગણું? અને તેની આરાધનામાં ધર્મ કઈ રીતે થાય? એ અધિકાર જણાવશે તે અગ્રે વર્તમાન.
સુવર્ણને સુવર્ણ તરીકે જાહેર કરતાં ચેકસીએ પિત્તળ અને પિત્તળના વહેપારીઓની દરકાર લવલેશ કરવાની નથી. તેવી રીતે ધર્મને ધર્મ તરીકે જાહેર કરતાં કહ્યું ધમીએ અધર્મ અને અધમીઓને અંશભર પણ શરમ રાખવી ન પાલવે.
Page #161
--------------------------------------------------------------------------
________________
વચનની આરાધના
MિBBS BDS SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSËઆઝા
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરિજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે ષોડશક નામના પ્રકરણને રચતાં આગળ સૂચવી ગયા કે આ સંસારભરમાં સર્વ આસ્તિક વર્ગને સર્વ આર્ય વર્ગ ધર્મની ચાહનાવાળા છે. કેઈ પણ જીવનને “મહેલ” બનાવાવાળે મનુષ્ય ધર્મને માન્યા વગર રહે નહિ, પણ જેને જીવન જેલરૂપ બનાવવું છે તે ધર્મને ન માને. કેમ? કેદીની દષ્ટિ મકાનની આગળપાછળ ન જાય, કારણ કે તે કેદખાનું છે. જેઓએ આ જીવનની બહાર દષ્ટિ ફેરવી નથી તેમને તે ઉત્તર પૂર્વ વગેરે ભામાં ફરવાનું ક્યાંથી હોય? કેમ? તો પહેલાં આ જીવન સાથી મળ્યું ? આનું ફળ શું? તે જેને વિચાર્યું નથી એટલે કે મનુષ્યો ગયા જીવન ઉપર વિચાર કરતા નથી. ગયા જીવનમાં જેણે દૃષ્ટિ ફેરવી નથી, જેની જતી નથી, જેણે આવતા જીવન ઉપર દષ્ટિ ફેરવી નથી, જેની જતી નથી. તે આ ભવને જ દેખે છે. માટે આ ભવની કેટડીમાં દેખનારે તે કેદી. આ ભવની કોટડીમાં તે જાનવરે પણ દેખે છે, જાનવરે પિતાનાં સુખ, સ્થાન, શરીર અને સંતાનનું રક્ષણ કરે છે.
મનુષ્યપણુના વિશેષતા આ જન્મને અંગે જાનવ, પશુ, પંખી બધાં પણ વિચાર ધરાવનારા હોય છે તો પછી મનુષ્યપણામાં અધિકતા શી ? દુનિયાદારીની દષ્ટિએ શાસ્ત્રકાર ગર્ભજ મનુષ્યમાત્રને વિચારવાળા ગણે છે. પણ તે કેની દષ્ટિએ ? જગતને વ્યવહારની, પણ તત્વષ્ટિએ નહિ. તત્ત્વદષ્ટિએ ગર્ભજ મનુષ્ય, દેવતા, નારકી કે ગર્ભજ તિર્યંચને વિચારવાળા ગણવા તૈયાર નથી. એકે એક
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૪. વચનની આરાધના
૧૨૧
દેખતે છે, આંધળે નથી. ગયે અને આવ્યા. બીજે કહેઃ “અથડાય કેમ કે ત્યારે કહે કે “દેખે છે કે આંધળે છે?' શાથી? આંખનું કામ જેવાનું છે, છતાં તે કામ ન કર્યું. દેવતા માત્ર નારકમાત્ર મનવાળા હેય, પણ એ કે દેવતા કે નારકી મન વગરને અસંજ્ઞી ન હોય ત્યારે બધા મનવાળા, વિચારવાળા દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા છતાં દુનિયાદારીમાં શાસ્ત્રની દૃષ્ટિમાં નહિ, કારણ કે જેમને ભૂત, ભવિષ્યની જિંદગીને, આત્માને, તેના સ્વરૂપને, તેની મલિનતાને, નિર્મળતાને પરમ દશાને વિચાર ન હોય તે તેમને કર્યું શું?
વિષયને અંગે તે અત્યારે વિચારવાળો છે. તે વિચારે વિકલેન્દ્રિયને છે. અહીં પતાસું હોય તે કીડીની દરથી લાઈન લાગે પણ ફેકે તે લાઈન તૂટી જાય. ગળની કાંકરી મૂકે તે માંખી આવે પણ ફેંકી દે તે બધી ભાગી જાય. વિષયના વિકારે જે સંજ્ઞાનાં કારણે હોય તે એ વિકલેન્દ્રિયમાં હતાં. મનુષ્ય કરતાં વિકસેન્દ્રિયમાં એક એ અપેક્ષાએ વધારે છે. કીડીમાં ગંધ પારખવાની જેટલી તાકાત છે તેટલી આપણામાં નથી.
દીર્ઘકાલિકી સંજ્ઞા અને તત્વદષ્ટિમાં ભેદ પ્રાચીન કાળમાં રાજાઓ ખાવા બેસતા ત્યારે ચકેર પક્ષી રાખતા. કારણ ? તેને એ સ્વભાવ કે ઝેરી વસ્તુ હોય તે રાડારાડ પાડે. તમને સમરાદિત્યને અંગે માલુમ હશે. કેમ? જ્યારે ઝેર દેવું હતું ત્યારે પરચુરણ ખાણ તરીકે વડાં કર્યા, ભજન કરી લીધું ચકેરને ખસેડયે પછી પેલી ઝેરી ગોળી આપી દીધી. ત્યારે પેલે પક્ષી દેખવા માત્રથી ઝેર પારખનારે. આપણે મનુષ્યમાં છતાં સુંઘવામાં કે ગળીવાળું ઝેર હોય તે તે સીધું ચાલ્યું જાય-અસર કરે. અર્થાત્ વિષયની દષ્ટિએ કીડી, માં જેવી છે તેવી દષ્ટિ પહોંચીએ તેવા નથી હવે જે આપણે પરભવને વિચાર ન કરીએ તે આપણે કઈ દષ્ટિવાળા? તમે વિચારવાળા થયા એટલે શાસ્ત્રકારે દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા કહ્યા. પણ તત્વદષ્ટિવાળા ન કહ્યા. પણ જેઓને
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૨૨
ષોડશક પ્રકરણ દર્શન પહેલાની અને પછીની જિંદગીને વિચાર હોય તેને વિચારવાળો ગણે છે. એ વગેરેવાળા માટે આ “સંજ્ઞા' શબ્દ રાખે. કેને? તે મારે આત્મા ઉત્પન્ન થવાવાળો છે. આ કેટલાકને માલુમ નથી હોતું.
હું પૂર્વ-પશ્ચિમ વગેરેમાંથી આવ્યો છું; અહીંથી જવાને છું. આ વિચાર અને સંજ્ઞા કેટલાકને હોય છે. માટે કેટલાકને દીર્ઘ કાલિક સંજ્ઞાએ વિચારવાળા ગણ્યા. છતાં શાસ્ત્રકાર આયંદે-ભૂતની, ભવિષ્યની જિંદગી માટે વિચાર કરનારને વિચારવાળા ગણે છે. તે જેને ન હોય તેને “સંજ્ઞા નથી હોતી. અહીં ઘ-હેતુવાદિકી કે દીર્ઘકાલિકી ન લીધી, આપણને પૂર્વાપર ભવનું અવલોકન, પૂર્વાપર જિંદગીને વિચાર ન આવે પણ છતાં અમે મનુષ્ય છીએ તેમ કહેવા તૈયાર છીએ.
તમે મનુષ્ય કેમ? ઓસવાળ, પિરવાડ, શ્રીમાલી તે કુળમાં જગ્યા માટે તમે મનુષ્ય શાના? એને જ પ્રશ્ન મનુષ્યને છે.
આ નરભવ તમને કેમ મળે? પેલાને કેમ ન મળે ? પણ આ તે વિચારવાળા હોય તે વિચારે. ગયા ભવમાં મનુષ્ય-ગતિ, મનુષ્ય-આયુષ્ય ને સાતવેદનીય કર્મ બાંધેલા છે તેથી તું આ મનુષ્ય થયે છે. કષાયની અત્યંત મંદતા હોય તે દેવ થાય. કષાયની તીવ્રતા હોય તે નારકીમાં જાય. મંદતા હોય તો મનુષ્ય થાય પરંતુ તેવા ભાવભવ જીવનનાં સાધને ન હોય. ગતિ ને આયુષ્ય એ બને મળ્યાં. ગર્ભમાં જમીને મરવાવાળા તે મનુષ્ય-ગતિ અને મનુષ્ય આયુષ્યવાળા છે ? હા છે. પરંતુ તેની સાથે સાધન નથી.
પરાધીન જીવન નું? મનુષ્યપણું એવું છે કે પારકા સાધને તે ટકે, તે સિવાય ટકે નહિ બીજા છે તે સ્વતંત્ર હક્કોવાળા, ત્યારે મનુષ્યનું જીવન પરાધીને કેમ છે?
પૃથ્વી વગર તમારે ચાલે કે તમારા વગર પૃથ્વીને ચાલે ? પાણી વગર તમારે ચાલે કે તમારા વગર પાણીને ચાલે? અગ્નિ વગર તમારે ચાલે કે તમારા વગર અગ્નિને ચાલે ?
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૪, વચનની આરાધના
૧૩
વાયુ વગર તમારે ચાલે કે તમારા વગર વાયુને ચાલે? તમારા વગર વનસ્પતિને અટકે કે વનસ્પતિ વગર તમારે અટકે?
યાવત્ હાથી, ઘેડા, ગાય, ભેંસ આ બધાને તમારા વગર અટકે કે તેનાં વિના તમારે અટકે? ત્યારે કહે કે બધાંને તમારા વગર નથી અટકયું પણ તમને તેના વગર અટક્યું છે. આ કારણથી પરાધીન જીવન કેવું? પૃથ્વીકાયાદિનું કે તમારૂં? આ બધા પદાર્થોને તમારા વગર અટક્યું નથી, પણ આ બધા પદાર્થો વિના તમારું અટક્યું છે. તેથી તમારું જીવન કેટલી ગુલામીવાળું ? તમે એવું કંઈ પુણ્ય કર્યું છે કે જેથી તે બધા તમને આવીને મળે છે. પૃથ્વી, પાણી વગેરે તમારી તાકાતે આવે છે કે તેમની ભૂલે આવે છે? કહેવું પડશે કે તે વસ્તુઓ તમારી તાકાતે કે તેમની ભૂલે આવતી નથી. તે આવે છે શાથી? કહે કે તમે પુણ્ય કર્યા છે તેથી તે મળી રહેવાનાં,
હવે કઈ કહે કે કર્મ જડ છે તે તે શું ફળ આપે ? માટે ફળ દેનાર બીજે જોઈએ ને? આવું કહેનારે ઉપર જણાવ્યું તે પ્રમાણે વિચારી લેવું. કર્મની તાકાત–તેમાં શુભ કમની તાકાત એટલી બધી છે કે બધાં સાધને આવી મળે.
આપણે મયુષ્યપણામાં જીવીએ કયારે? આ બધાં સાધને મળે છે ત્યારે. તે કેણ મેળવી દે?
જે નસીબ કે પુણ્ય માને છે તે. જે જીવનમાં મદદગાર નથી, પણું વર્તનમાં મદદગાર અને સહકાર કરનાર છે. એકલા જંગલમાં હોઈએ અને તેમાં પણ મધ્યમાં હાઈએ તે શું થાય? તેથી સહકાર અને તેને લાયકનાં કર્મો કર્યા હોય તે જ આ મનુષ્ય જીવનમાં આવવાનું બને, પણ કોને આવવાનું બને? જેને આ વિચારવું હોય તેને. આવા વિચારવાળાને અમે વિચારવાળે ગણીએ છીએ.
- વિચાર શાને કરે? જાનું ” ગઈ વાત ન વિચારવી. થઈગયેલું ન વિચારવું.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૨૪
ષોડશક પ્રકરણ દર્શન સાધ્યતાથી નવું ઉત્પન્ન થયું તેમાં મનુષ્યપણું સિદ્ધ છે, માટે તેને ઉપયોગ કેમ કરે તે વિચારવાનું. આપણે જે મનુષ્યભવ, જેવું આયુષ્ય, જીવન અને નસીબ બાંધ્યાં તેવાં બંધાઈ ગયાં અને મળ્યાં. હવે એને ઉપયોગમાં કેવી રીતે લેવાં. જે વસ્તુ સિદ્ધ થઈ હિય તેને ઉપયોગ કર્યા કરે, તે વિચારવાનું છે. જે ભવિષ્યકાળમાં થવાનું હોય તેને અંગે ઉપગને અવકાશ જ આ ભવનાં કારણે છે, માટે ભવિષ્યના વિચાર આવતા ભવ માટે છે. કયાં કર્મો મનુષ્ય માટે છે, તેમજ ક્યાં સાધને ને કયા સહકારે હું મળવું, એ જેઓ વિચાર કરે તેઓને શાસ્ત્રકાર વિચારવાળા ગણે છે, માટે તમારી જિંદગીને “મહેલ બનાવે; જેલરૂપ છે તેને સુધારી નાખે. એક આ ભવને વિચાર કરે. છોકરા તે ખાલી કરાવશે તેની ચિંતા. તું ખાલી થાય તેની ચિંતા છોકરા પાસે ખાલી કરાવે તે ચિંતા હજારે પ્રયત્ન કર્યા છતાં પણ આ ખાલી થાય છે તેનું શું? ત્યારે તેનું જ નામ જેલનું જીવન. આ ખાલી થાય છે માટે બંદોબસ્ત કરું. આ વિચાર થાય ત્યારે તેને મહેલનું જીવન ગણવું.
પહેલામાં પહેલા એવા આચારાંગમાં, તેના પહેલા શ્રુતસ્કંધમાં તેના પહેલા અધ્યયનમાં, તેના પહેલા ઉદ્દેશકમાં અને તેના પહેલા સત્રમાં જણાવ્યું કે વિચારવાળા કયારે ગણ્યા, તે ભૂત અને ભવિષ્યને વિચાર કરો ત્યારે. એટલે ભૂત અને ભવિષ્યનો જે વિચાર કરે તે “વિચારવાળે ગણાય. દક્તિ પ્રયોજન અર્થમાં છે તેથી માગણને અને સંજ્ઞાવાળા ગણાય. પણ તે વ્યવહાર પૂરતા, તત્વથી નહિ. પરંતુ ભૂતકાળનું, ભવિષ્યકાળનું જીવન તે વ્યવહારમાં આવે અને તેને અંગે વિચાર કરે તે “વિચારવાળા ગણવ. આવી રીતે આર્યમાત્ર આસ્તિકમાત્ર વિચારવાળે જ્યારે ગણાય? ભૂત ભવિષ્યના જીવનને વિચાર કરે ત્યારે.
જીવની તાકાત ભૂતકાળના જીવન માટે કહી શકીએ નહિ, પણ ભવિષ્યકાળનું જીવન અમારા હાથમાં છે. જેના માટે પ્રયત્ન ન ચાલે તે તે
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૪. વચનની આરાધના
૧૨૫ માટે વિચાર કરવા શા કામના ? જે કર્તા–અકર્તા અને અન્યથા કર્તાવાળો હોય એટલે જે બનાવી શકતે હેય, રેકી શકતે હેય અને પલટાવી શકતે હોય આ તાકાત જેનામાં હોય અથવા તે આ ત્રણમાંથી એક તાકાત જેનામાં હોય તેને વિચાર સફળ ગણાય, નહિ તે નકામે. અહીં તમને આવતે ભવ ખરાબ થતું હોય તે રકવાની શક્તિ, તેમ આવતે ભવ સારે કરવાની શક્તિ અથવા તે ખરાબ થતું હોય તે સારો કરવાની શક્તિ. એમ ત્રણમાંથી એકે શક્તિ નથી તે પછી તમે આવતા જીવનને વિચાર કરવાને સાથી કહો છે ? જે જીવમાં ત્રણ તાકાત માને તે જ આવતા જીવનને માટે કરી શકે.
જૈન દષ્ટિએ જીવ અને દેવ હવે કહે છે કે “તાકાત નથી, એમ તમને કોણે કહ્યું, ભાઈ ? આ જીવમાં આવતા ભવ માટે ત્રણ તાકાત નથી તે કોણે કહ્યું? જીવને ગુલામ રાખવા સર્યો હોય તે તેમ બોલે. આ જીવ એટલે શું? તે ચાહે તે હોય તે પણ “ગુલામ.” જે ગુલામ હોય તેને જવાબદારી અને જોખમદારી નહિ. ખાણમાં જે મજુરે મેક અને તેને મળેલા માલને અંગે જવાબદારી તેમજ મળેલા માલને અંગે ભક્તાપણું છે ? ના, ત્યારે તેને તે મજૂરી લઈને બેસી રહેવાનું છે, ત્યારે ખાણની જવાબદારી ને જોખમદારી કોની? તેના માલિકની, પણ મજૂરની નહિ. | નેકર રાખ્યું હોય પછી ચાહે તે તેની પાસે નામું લખાવે. કે ખેતરે મેકલે તે પણ તેની જવાબદારી અને જોખમદારી નહિ. તેવી રીતે જીવને જેને માર્યા હોય તેવાને માટે તેવા માનનારા છે, ત્રણે શક્તિમાં નથી. પરંતુ જૈન આલમ એમાં નથી, પણ તે જીવને જવાબદાર, જોખમદાર, તેમજ કરનાર, રેકનાર અને પલટાવનાર એમ એમ ત્રણે માને છે. જિન આલમ સ્વતંત્રતાના સર્જનને માનનાર છે તેથી તે દેવ, ગુરુ અને ધર્મને સ્વતંત્રતાના સર્જન અંગે માને છે. સૃષ્ટિના સર્જનથી નહિ, પણ સ્વતંત્રતાના સર્જનથી માને છે. જે
તે ચાહે
અમદારી નહિ
તેમજ
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૨૬
પડશક પ્રકરણ દર્શન પુદ્ગલની પેટીમાં, કર્મના પાંજરામાં હતા, તેમાંથી છૂટયા માટે દેવ. બીજાને છોડાવે છે તેથી દેવ.
ધર્મ એ એક અપૂર્વ સાધન ગુરુનાત-જાતિ વગેરેથી છૂટ્યા છે ને બીજાને તેઓ છેડા માટે તેમને “ગુરુ માનીએ. દહેરામાં પેસીએ, બારણા આગળ ક્તાં ત્યાં નિસહિ, નિશીહિ કહીએ છીએ. નરદમકર્મની જાળ ખસેડો. પુદ્ગલની જંજાળ ખસેડે. દરવાજામાં પેસે ત્યારે ધર્મ સિવાય બધાને ખસેડે. સ્વતંત્રતામાં દેવ, ગુરૂ અને ધર્મપણું છે જેઓ સૃષ્ટિના સર્જનપણમાં દેવપણું માનતા હોય તે તેને જાણ ન હોય, પણ સ્વતંત્રતાના સર્જનમાં માનતા હોય તે તે જીવને ત્રણ તાકાતવાળે માને છે.
ત્રણ તાકાત કેવી રીતે અજમાવે છે? એક જ વસ્તુમાં ત્રણે તાકાત છેઃ અહિત દૂર કરે, પ્રકાશ કરે, પલટો કરે. આ ત્રણે કરો તે એક જ કે બીજું કઈ? અમારી પાસે એવું સાધન છે કે જે ત્રણે વાનાં કરે : કરવું, શેકવું અને ઊથલાવવું. તે કયું સાધન છે? ધર્મ તે એક એવી ચીજ છે કે જે ભવિષ્યની સદ્ગતિને કરે, ભવિષ્યની દુર્ગતિને રેકે અને પહેલાં અજ્ઞાનપણમાં જે કર્મો બાંડ્યા હોય, પાપ કર્યા હોય તેને ઊથલાવી નાંખે. માટે જ ધર્મને માન્ય.
“હુતિ સુતાન ન દુર્ગતિમાં પડતાં પ્રાણીઓને ધારે અને સદગતિમાં સ્થાપે તેનું નામ “ધર્મ.” ધર્મની ઉત્કૃષ્ટ આરાધના લાયક કઈ પણ ગતિ હોય તે તે મનુષ્ય ગતિ છે. ત્રણે શક્તિ ધર્મમાં છે. એક વાત વિચારવી કે હથિયારમાં શક્તિ, પણ તે ઉપયોગમાં કયાં આવે? તે હથિયાર વાપરવાની હોશિયારીમાં ઉપગમાં આવે. પણ જે હોંશિયારી ન હોય તે તે શક્તિ નકામી છે. તેમ અહીં પણ જીવ ત્રણે તાકાત ધરાવે છે. દુર્ગતિમાં જતા રોકવાની, સદ્ગતિમાં સ્થાપવાની અને દુર્ગતિ થતી હોય તે તેને પલટાવવાની. આ ધર્મ કરવા માટે અમે સ્વતંત્ર છીએ. એ ધર્મ અને જ્યારે ? પચાવવા લાયક વસ્તુ આવી અને ગળે ઉતારીએ તે ફળ આપે, તેમ ધર્મમાં ત્રણ વાનાં કરવાની
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૪, વચનની આરાધના
૧૨૭
તાકાત છે. તે પછી એવા ધર્મને સાધવે અને મેળવ શી રીતે? ત્યારે કહેવું પડયું કે વચનની આરાધના દ્વારાએ સાધે ને મેળવે.
કાણું હાથણ અને બે વિઘાથીઓ અહીં આગળ તમે કાણી હાથણ જેવું કામ ગણે. કેમ? તે બે વિદ્યાથીઓ પંડિત પાસે ભણતા હતા. તેઓ પંડિતજી પાસે ભણીને કોઈ ઠેકાણે જતા હતા, ત્યાં રસ્તાણાં એક વિદ્યાર્થીએ કહ્યું કે આ હાથી જાય છે, ત્યારે બીજાએ કહ્યું કે એ હાથણું છે. આગળ ચાલતાં કહ્યું કે તે હાથણી ઉપર રાણી બેઠી છે. તે ગર્ભવાળી છે અને હમણું ગેડી મુદતમાં જન્મ આપશે અને તે પણ કુંવરને જન્મ આપશે. હાથણી ડાબી આંખે કાણી છે, હજી તેમાંનું કંઈ દેખાયું નથી:
થોડેક આગળ ગયા ત્યારે તે બધું જોયું. તેથી પિલા વિદ્યાથીએ વિચાર્યું કે ખરેખર ગુરૂએ ભણવવામાં રહસ્ય આને આપી દીધું છે. કેમ? તેની કહેલી બધી વાતે મળી. તે કાણું છે તે માહિતી શાથી મેળવી તે કહે, ત્યારે પેલાએ કહ્યું કે જે વાડે વાડ. તેમાં એક બાજુનાં પાંદડાં ખાધેલાં છે ત્યારે બીજી બાજુનાં અખંડ છે. પેશાબ કર્યો તેથી માલુમ પડયું કે તે હાથણી છે. હાથણી ઊભી હતી તેથી માલુમ પડયું કે માણસે છે. તેમાં રાણું છે. જમણી બાજુ ભાર છે. બહુ વેદનાથી ખાડો પડે છે, તેથી જન્મ આપનારી છે.
ગુરૂજીએ આને બધું શીખવાડી દીધું–કળાએ આપી પણ મને ન આપી. તેથી તેણે ગુરૂજીને કહ્યું કે તમોને તે વહાલે છે તેથી બધું શીખવ્યું.
ત્યારે ગુરૂજીએ કહ્યું કે તે બધું જાણું શાથી? તે શિષ્ય પૂછયું, ત્યારે ગુરૂએ કહ્યું કે તેમાં વિચારનું કામ છે, તેમાં શબ્દને સંબંધ નથી. પેશાબ દેખે, માણસે દેખ્યા તેમાં સંબંધ છે? જમણી બાજુ ભાર આવ્યું તેને શું સંબંધ ? આ તારે વિચારવું નહિ તે વિચાર કરે અને તું ન કરે અને પાછા દેષ કાઢે શાને?
એક જ બાજુ તમે શાસ્ત્રકારને કહે છે કે તમે કાણું હાથણી
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૨૮
ષોડશક પ્રકરણ દર્શન જેવું કરે છે. તમે આગળ કહી આવ્યા કે બાહ્ય ચારિત્ર આચરવું અને તેને કહેવું “ધર્મ કરીકે. તેમજ અષ્ટ પ્રવચનમાતાને ધર્મ તરીકે કહીં આવ્યા. બાહ્ય તપસ્યા, વિહાર વગેરે સાધુના આચારને કહી ગયા. અત્યારે વચનની આરાધના એ “ધમ કહ્યો. આ વચનનું ઠેકાણું શું? વાત ખરી બાહા ચારિત્ર, આઠ માતાઓ કહી તેમ વચનની આરાધનાને “ધર્મ શા માટે કહે છે! ચૂલે આંધણ મૂક્યું ચોખા ચડાવ્યા અને એ તરત થાળીમાં પીરસાય અને તેમાં ઉતાવળ કરે તે શું ગણાય ! કાચા પચે, રાંધેલા પચે પણ અધકચર દુઃખે તેમ તું પ્રશ્નમાં આવ્યું. તે બાહ્ય ક્રિયા કેની કહેલી બતાવી? શાસ્ત્રની કે પ્રવચન–માતાની ? ત્યારે કહે કે શાસ્ત્રની. કેમ? શાસ્ત્રની વિરુદ્ધ બાહ્ય આચરણ નહિ. અષ્ટ પ્રવચનમાતા શાસ્ત્રથી, પણ તેની વિરુદ્ધ નહિ.
બાહ્ય ચારિત્રની–અષ્ટ પ્રવચનમાતાની દેશના તે આગમની, પણ તે વચનના આધારે. બાળ બુદ્ધિને દેખવા માટે બાહ્ય વર્તન કહેવું તે પણ આગમમાં કહેલું, મધમબુદ્ધિને પ્રવચનમાતા કહેવી તે આગમમાં કહેલી છે. માટે શ્રોતાને અંગે દેખવું બાહ્ય ચિહ્ન બાળબુદ્ધિવાળાને વિચાર કરે અને વર્તન દેખવું તે મધ્યમ બુદ્ધિવાળાને; અને તત્ત્વની પંડિત બુદ્ધિવાળાને પરીક્ષા કરવી, તેને બાહ્ય વર્તન શાસ્ત્રના આધારે કહેવાં પડે. આગળ વધતા એવા તે તત્વ પરીક્ષાવાળાને જીવાદિ તત્ત્વ શાસ્ત્રના આધારે કહેવાં જોઈએ.
વચનની આરાધનાએ ધર્મ તે તમામ જૈનેતરે આરાધના કરનારા જ છે. તમે જેમ વચનની આરાધના કહે છે તેમ અતિ,
સ્મૃતિ વગેરેમાં કહેલાને અન્ય ધર્મ કહે છે. ભગવાનના મહત્વના અંગે ધર્મ તેમ જિન શાસમાં ભગવાનનું, ગુરુનું કે ધર્મનું સ્વતંત્ર મહત્ત્વ નથી, પણ વચનના આધારે તે છે. તત્વવાદવાળું વચન હોય તે પરમેશ્વર માનીએ. તેમને કેવળજ્ઞાનને દેખતા નથી, પણ તેમના પદાર્થના નિરૂપણથી જણાય છે માટે કેવળજ્ઞાન મેળવવા માટે મોહનીયને ક્ષય અને કેવળજ્ઞાનાવરણીય તેડવાનું માનવું પડે તે વચનને અંગે છે.
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૪. વચનની આરાધના
૧૨૯
વચનની આરાધનાથી તીર્થંકર તીથ ને પ્રવર્તાવે છે તેપણ પહેલવહેલુ. કેવળજ્ઞાન તીથંકરને થાય અને દેવા સમવસરણ રચે. પહેલા કેવળજ્ઞાનમાં સમવસણુની સંભાવના છે તે વચનના મહત્ત્વને અગે છે. માટે એમની તીથંકર ધ્રુવની પૂજા છે. તેમને જેમ કેવળજ્ઞાન માનીએ તેમજ માહહિત વીતરાગ માનીએ તે પણ વચનના આધારે છે. ઉત્કૃષ્ટ આરાધના કઈ?
જૈન શાસનમાં દેવની, ગુરુની તથા ધર્મની આરાધના કરતાં પણ વચનની આરાધ્યતા પહેલે નંબરે ગણી છે. દેવ એ એકલા આરાધાય તેની કિંમત કેાડીની નહિ. દેવ વચન દ્વારાએ આરાધાય તેા તેની કિંમત સેાળે આની છે. તે એકલાને વચનથી આરાધાય કેમ? ગુણ ઉપકારને ન જાણે, પણ ભગવાન છે માટે પૂજવા જોઈ એ તેથી પૂજીએ. જ્યારે સ્વતંત્રતાના સર્જક દેવ, જ્ઞાનવાળા, વૌતરાગતાવાળા છે તેમ માનીને પૂજીએ ત્યારે તેમની કિમત છે.
देवगुणपरिज्ञानात्तद्भावानुगतमुत्तमं विधिना । स्यादादरादियुक्त' ચત્ત દેવાર્ચનું ચેન્દમ્ ॥ (૨૦ વ્ ôro{o ) દેવના ગુણુના જ્ઞાનથી તેના ભાવને અનુસરતું ઉત્તમ આદર આદિથી યુક્ત એવું જે વિધિપૂર્ણાંક જિનપૂજન તે વાસ્તવિક માગ માં ષ્ટિ છે વચનને આગળ રાખીને કરાતુ પૂજન તે સેાળે સેાળ આની કિંમતવાળું છે. દેવની આરાધના, પૂજન તે વચને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તેા તે કરેલી ગણાય. દેવ તે સાક્ષાત્ નથી તેમજ સ ંદેશે નથી આવ્યા તે પછી તેને ઓળખાવે કેણુ? શાસ્ત્ર એળખાવે કે ખીજો કોઈ ? માટે વચનની આરાધના એ જ ધમ છે. અહી આરાધના' કેમ લીધી ? ‘આજ્ઞા' નહિ કહેતાં વચન ’ શબ્દ કેમ વાપર્યાં ? આ અધિકાર જે જણાવવામાં આવશે તે અંગે વત માન.
'
THR
Page #171
--------------------------------------------------------------------------
________________
ખ્યિા
છે. કેવળી અને તીર્થકર RESEAT
શાસ્ત્ર એ ધર્મને કાંટે શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે ધર્મોપદેશ દેતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં જે જે આર્ય પ્રજા છે તે તે ધમની તરફ લાગણી ધરાવવાવાળી હોય છે. જેને ધર્મ તરફ લાગણી ન હોય તેને ભદ્રબાહસ્વામીજી “અનાર્ય ની કટિમાં ગણે છે. પત્તિ હરીફ' જ્યાં ધર્મ જેવા અક્ષરે સ્વપ્નમાં ન આવે તેવા મનુષ્યને સમુદાય જ્યાં રહેતું હોય તેને “અનાર્ય” કહે. સૂયગડાંગની નિયુક્તિમાં કહ્યું છે કે ધર્મની તમન્નાવાળા હોય તે જ “આર્ય પ્રજા કહેવાય. આમ ભદ્રબાહસ્વામીજી નક્કી કરે છે. આર્ય પ્રજા, માત્ર ધર્મની ઈચ્છાવાળી છે, છતાં ધર્મ તે કંઈ દેખાય તેવી ચીજ નથી. તે નથી ઈન્દ્રિય કે વ્યવહારને વિષય. વળી આપણું અક્કલ કે બુદ્ધિને પણ તે વિષય નથી.
જેમ સ્પર્શન, રસના, વ્રણ ચક્ષુ, શ્રોત્ર ઈન્દ્રિયેથી સ્પર્શાદિની પરીક્ષા કરી શકીએ છીએ તેમ અહીં નથી, તેમજ વ્યવહાર, અલ કે બુદ્ધિથી ધમની પરીક્ષા થતી નથી, તે ધર્મની પરીક્ષા થાય શાથી? તેની પરીક્ષાનું એક જ સ્થાન છે. એ કયું સ્થાન છે? તે છે શાસ્ત્ર. જે મતવાળા જે શાસ્ત્રને માને તે પ્રમાણે વર્તન થાય ત્યારે તેને ધર્મ ગણે. જે આસ્તિક પિતાના શાસ્ત્રમાં જણાવેલાથી વિરૂદ્ધ કરે તે “અધર્મ ગણે. તેથી શાસ્ત્ર સિવાય ધર્મ–અધર્મ જાણવાને કાંટો નથી. આ વાત તે બધાને અંગે થઈ કે ધર્મ, અધર્મ માને તે શાસ્ત્રના આધારે માન. શાસ્ત્રમાં આ કહેવાથી ધર્મ થવાને કહ્યો છે, તે મેં
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૫. કેવળી અને તીર્થકર
૧૩૧ કર્યું માટે “ધર્મ' થયું. તેમ અધર્મને માટે કહેલું કેવું છે તે કરે તે “અધર્મ થાય. આ બધું પિતાના શાસ્ત્રના આધારે માને.
૨૪ને આગળ કેમ કર્યો? બધા મતવાળા પૈકી કઈ કૃતિમાં, કેઈ સ્મૃતિમાં, કઈ પુરાણમાં, કેઈ બાઈબલમાં, કેઈ કુરાનમાં કહેલાને આધારે ધર્મ, અધર્મ માને છે. જેન ને જનેતર વર્ગ ધર્મમાં શાસ્ત્રને આધારભૂત ગણે ત્યારે જેને એક નવી રીતિમાં જાય છે કે દેવ ગણવા, ગુરૂ ગણવા, ધર્મ ગણ પણ તે શાસ્ત્રને આધારે ગણવા. આ વિચારશે ત્યારે તમે કેવળની અવજ્ઞા કરનાર નથી, પણ માનનારા-આરાધના કરનાર છે. આરાધ્યને તમે માને, છતાં અસંખ્યાતમાંથી ૨૪ને પાસ કર્યા. દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં અસંખ્યાત કેવળી હોય, છે, છતાં ૨૪ને આગળ કેમ કર્યા? કેમકે તેમના અને કેવળીપણવાળામાં નથી કેવળજ્ઞાનમાં ફરક, નથી કેવળદર્શનમાં ફરક, નથી વીતરાગતામાં ફરક, નથી દાનાદિ ગુણેમાં ફરક. તે પછી કયા ગુણેમાં ફરક છે કે જેથી બધાને ખસેડીને ૨૪ને આગળ કર્યા? “વવોffs ઉનાવા (આવરસૂત્ર રામતવાચન) તેથી ૨૪ને માન્યા ને પેલા બધાને ખસેડી દીધા. તમે જેવીસને મુખ્ય કહ્યા અને બાકીનાને સામાન્યમાં મૂક્યા. તે વચનથી કહ્યા. શાસનને પ્રવર્તાવે તેથી ગણ્યા. શાસનને પ્રવર્તાવનારા વીસ. અસંખ્યાતા કેવળીઓ છે. તેમને આત્માના ગુણ ઉત્પન્ન થયેલા ખરા, તેમાં ફરક નહિ. માત્ર ફરક વચનમાં છે. વચન કેટલું ગણીએ છીએ તે આ અસંખ્યાતમાંથી ૨૪ ચૂંટયા તે અંગે વિચારો.
જ્ઞાન સાથે યુદ્ધ વર્તનની આવશ્યકતા બીજાઓ તે એ કહેવાવાળા હતા કે આપણે તો શાસ્ત્રના બધથી કામ છે. જેમકે જેવાવાળાને દીવાથી કામ છે, પછી તે દી ચાહે તો ઘાસલેટને, દીવેલને કે સરસીઓ વગેરેને હોય, પણ અજવાળું થવું જોઈએ-અક્ષર વંચાવવા જોઈએ. તેમ બીજા મતવાળાઓએ માન્યું કે,
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૩ર
ષોડશક પ્રકરણ દર્શન આપણે તે જ્ઞાનથી મતલબ છે. એટલે એ બધા જ્ઞાનથી મતલબવાળા ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरुतेऽर्जुन !
જ્ઞાનરૂપી અગ્નિ બધાં કર્મોને બાળી નાખે છે તે માટે જ્ઞાન જોઈ એ. અર્થાત વક્તાને ગુણ કે દોષ છે કે નહિ તેની આપણને જરૂર નથી, પણ આપણને જ્ઞાન મળવું જોઈએ. કાગળ, શહીં, લેખન વગેરેને કયું જ્ઞાન છે, તે પછી તેનાથી બંધ થાય છે કે નહિ? કાગળ શાહી, લેખનથી થયેલા આકાર આપણને બંધ કરે છે તેથી વક્તાનાં, શાસ્ત્રનાં વચને હોય તે બસ છે. એમનું કહેવું છે કે વકતાની અવસ્થાને લેવી જોઈએ નહિ. આપણે તે વકતામાં વચનથી કામ છે.
આપણે તે જાનિ વિઠ્ઠી અતવા પનીર્થ સદ્ધિઃ | તારિપૂ: કુનાજા | (તા. ટo go ) ગમે તેવા જ્ઞાનવાળો વકતા હોય પણ બેલે તે વર્તનમાં ન મૂકે, આત્માને સુધાર્યો ન હોય તે સજજને તેને આશરે લેતા નથી. દુનિયામાં પરીક્ષા સાથે વર્તણુંકને સંબંધ લેવામાં આવે છે. વકીલની પરીક્ષામાં પાસ થયા છતાં તે વિશ્વાસઘાતી જણાય છે તેની સનદ રદ થાય. કાયદે જાણનાર ગુનેગારી કે બિનગુનેગારીને નહિ જાણનાર ખરે, પણ કેટને-ન્યાયાધીશને મદદગાર રહે તે જ ખરે. કેસમાં વકીલેએ બેરીસ્ટરોએ પિતાની અક્કલ, બુદ્ધિ, અભ્યાસના આધારે સારી મદદ કરી કહેવાય, પણ વર્તનમાં વતેરડું (વકતા) હોય તે તે કામ ન લાગે. તેવી રીતે પુરુષ જ્ઞાનવાળાને સદ્વર્તન રહિત હોય તે આદરવા લાયક મનાતા નથી.
માટે દષ્ટાંત આપે છે કે-એક કૂવે છે. તેમાં પાણી જરાક સારું છે. ઠંડા પાણીથી તે ભરેલું છે, પણ તે ચંડાળને છે. ઠંડા પાણીએ ભરેલે કૂવે ચંડાળને હોય તે કઈ પણ સ્થિર (કુળવાન) મનુષ્ય ત્યાંથી પાછું લેવા માગે નહિ. જૈનશાસ્ત્રને અનુસરનારે ચારિત્ર વગરને મનુષ્ય હેય ને પછી તે નિર્મળ જ્ઞાનવાળા હોય તે પણ તેને આશ્રિત કરવા માંગે નહિ. માટે જૈન સિદ્ધાંતે જ્ઞાન અને કિયાથી મોક્ષ
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૫. કેવળી અને તીર્થકર
૧૩૩
રાખે, પણ એકલા જ્ઞાનથી કે એકલી કિયાથી મેક્ષ નથી રાખ્યું. ત્યારે -બીજા મતવાળા કહે કે તમારે તેના વર્તન તરફ જોવાનું નહિ, તમારે કાગળ લખવે, વાંચવું હોય તે અજવાળાથી કામ, તેમ તમારે શાસ્ત્રનાં વચનોથી કામ છે તે પછી વક્તાના વર્તન સાથે તમારે શું સંબંધ?
આ વાત બોલવા માટે સારી છે. પણ જેમ એક વકીલ ગમે તેટલી પરીક્ષામાં પસાર થયે હેય પણ તે લુચ્ચે છે એમ જણાય તે તેની સલાડ કેટલી લે છે તે બેલેને? જ્ઞાન નિર્મળ હેય તે જ શ્રોતાના આત્માને તે શરણાગત થાય.
નિર્મળ જ્ઞાન કયું?
શુદ્ધ વર્તનવાળાનું જ્ઞાન નિર્મળ ગણાય છે. આ વાત કેવળ જૈનેને માન્ય છે, પણ બીજાને નહિ; કારણકે પિતાના દેવ જે કહે તે પ્રમાણે વર્તે છે કે નહિ, તેવી રીતે પિતાના ગુરુ કહે છે તે પ્રમાણે વર્તે છે કે નહિ તે જોવાનું નહિ. માટે શાસ્ત્રકારે પંચવસ્તુમાં ગાથા કહી– जो जहवायं न कुणइ मिच्छधिट्ठी तओ हु का अण्णो ? षड्ढेइ अ मिच्छत्त परस्स संकं जणेमाणो । (गा० १९६६)
જે મનુષ્ય બોલવા પ્રમાણે કરે નહિ તેના જે વિશ્વાસઘાતી કઈ નહિ, કારણ કે જેમાં અનાદિ કાળનું મિથ્યાત્વ છે તેને વધારનારે તે થાય. બીજાને શંકા કરવા અંગે આ વાત છે. તેમને સીધી રીતિ દાખલ કરવી તે ઘણું અસંભવિત અને મુશ્કેલ છે. આથી તે સમક્તિવાળાએ વીતરાગને દેવ તરીકે ન સમજાવવાનું કારણ કે પિતે વીતરાગ નથી અને તે સમજાવે છે તે મિથ્યાષ્ટિ છે સકષાયી છદ્મસ્થ સાધુ નિષ્કષાયી અને કેવળીની વાત જણાવે છે તે મિથ્યાષ્ટિ. અને વાત કરે તે તેમિથ્યાષ્ટિ સમજવી.જે બોલે તે કરે નહિ એના જે મિથ્યાદષ્ટિ બીજે કઈ નથી.સમકિતી દેશવિરતિ અને સર્વવિરતિની વાત કરે તે મિથ્યાદષ્ટિ એમ નહિ. પણ એને અર્થ શું? અધિકારી બનીને કહવાય જ કુળg પેલા દેવપણુવાળા બને છે પણ દેવ દેવપણાનું લક્ષણ બતાવે અને તે પ્રમાણે વર્તે નહિ અને ઉપરથી ગુરૂપણને દા કરે, તેનું નિરૂપણ કરે અને પિતે તે પ્રમાણે ન વર્તે છે તે મિથ્યાષ્ટિ ગણાય.
Page #175
--------------------------------------------------------------------------
________________
ક
પતિત થયેલ છે અને
કહી પિતાની જ
ન કરે તે
પડશક પ્રકરણ દર્શન જેમ મરીચિ જ્યારે પૂછનારને કહે છે કે હું આવું છું, ત્યારે પેલા મહાપુરૂષ છે તે તે દાવો કરનાર નથી. તેથી મરિચી સાધુપણાનું નિરૂપણ કરતા હતા, છતાં તેને મિથ્યાષ્ટિન ગણવો. તેને તે અધિકારી બનતું નથી, કારણ કે હું આવું છું તેમ તે કહેવડાવતું નથી. પણ તે કહે છે કે હું તે પતિત થયેલ છું અને સાધુઓ ત્રિદંડથી વિરત છે. હું તે ત્રિદંડવાળો થાવત્ પિતાના વેશની હકીક્ત કહી પિતાની સ્થિતિ બતાવે છે પણ અધિકાર બતાવે, તેનું નિરૂપણ કરે અને તે પ્રમાણે વર્તન ન કરે તે તેના જેવો મિથ્યાદષ્ટિ કઈ નહિ. દરેક મતના દે, ગુરુઓ, પરમેશ્વર જગતના કલ્યાણને માર્ગ દાન્ત, શાન્ત, મુમુક્ષુ તે જણાવે છે.
ઉપદેશ કરવાને લાયક કેશુ? આત્માનું કલ્યાણ કેણ કરે? જેને ક્રોધાદિ શાંત થયા હોય, ઈન્દ્રિયને દમી હોય અને સંસારથી રાગ ઉતારીને મેક્ષમાર્ગે જોડયે હોય તે જ આત્માનું કલ્યાણ કરી શકે. પણ પિતાને માટે શાંતાદિમાં બંધાયેલો કેણ ગણે છે? કઈ નહિ. વિષ્ણુ, મહાદેવ વગેરે કઈ પણ લે. તે પિતે જગતને શાંતિ આદિને ઉપદેશ આપે છે, પણ પિતાને શાંતિ આદિના શરણે રહેવું છે ખરું? માટે શાસ્ત્રકારે કહ્યું કે મનુષ્ય અધિકારી બને, પિતાને અધિકાર જાહેર કરે અને તે પ્રમાણે વર્તે નહિ તે તેના જે “મિથ્યાષ્ટિ' બીજે કઈ નહિ. તે પ્રમાણે વર્તે નહિ તે શ્રોતાને શંકા થાય કે આ મેટા છે, એ કહ્યા પ્રમાણે કરતા. નથી તે તેમાં શું હશે? આ વસ્તુ જૈન શાસ્ત્રકારે રાખી. તેથી કેવળી, જ ધર્મને કહે તે કહેવું પડયું કારણ કે બીજાને બેધ નથી.
આપણે જાતિસ્મરણમાં માનનારા છીએ અને ભવાંતરથી ત્રણ જ્ઞાન લઈને આવનારા છ છીએ એમ પણ માનીએ છીએ. તે કેવળી ધર્મ કહે છે તે શાથી? પહેલા ભવથી જાતિસ્મરણ કે અવધિજ્ઞાની કહેનારે હોય તેમ કહે તે બરાબર, પણ કેવળી કહે છે, તે શાથી કહે છો? જાતિસ્મરણવાળો કે અવધિજ્ઞાની હોય, પણ જે અધિકાર જણાવે તેમાં પિતે વિતેલે છે, તે યથાવાદમાં ધર્મને ધર્મ કહેનારા કેણ?
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૫. કેવળી અને તીર્થકર
૧૩૫
તે કેવળી તીર્થ કરે છે. જ્યાં સુધી કેવળજ્ઞાન ન હોય, રાગદ્વેષ ગયા ન હેય, સંપૂર્ણ જ્ઞાન થયું હોય નહિ, જે જાણવા લાયક વસ્તુને ન જાણી શકે તે યથાસ્થિત ન કહી શકે. માટે વીતરાગ કેવળીમાં આવેલા તે જ ઉપદેશને લાયક છે. આપણે અસંખ્યાતા કેવળમાંથી ચોવીસ તીર્થકર માનીએ, તેમાં કારણ શું? તેમાં કારણ વચન છે..
પિતાના આત્મામાં અમલ કરીને પછી બીજાને કહેનારા તીર્થકરને દીક્ષા લે ત્યારે ચોથું જ્ઞાન થાય છે. હજાર વર્ષ સુધી કેમ ઉપદેશ નહિ દેતા હોય? ચાર જ્ઞાન છે તે ધર્મોપદેશ કેમ દેતા નહિ હોય? તેમણે ધર્મોપદેશ વીતરાગતાને કે સરાગતાને દે? જે વીતરાગતાને ધર્મપ્રદેશ બતાવ હેય તે બીજાને નામે તે કહે જોઈએ. અનુભવથી કહેવું હોય તે અનુભવ થ જોઈએ. ધર્મનું મુખ્ય ફળ કેવળજ્ઞાન છે. તે થયા વિના બીજાને દાખલામાં બતાવી શકે નહિ. માટે જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી ધર્મને કહેવાની ગ્યતા ગણાતી નથી. માટે જેનેએ વચનના કારણમાં તીર્થકરની છદ્માવસ્થા, અને અસંખ્યાતા કેવળીઓને ખસેડી નાખ્યાં.
તે
પ્રિય, પચ્ય અને તે કહેવું, રેષ થાય અગર છે તેષ થાય તો પણ કહેવું, સાચું હોય છતાં
અપ્રિય ન બોલવું વગેરે વગેરે બોલવાના અનેકાનેક 4 પ્રસંગે (શાસ્ત્રોમાં કથન કરેલા છે તે) ને
અપેક્ષાપૂર્વક વિદ્વાન–વકતા જાણી શકે છે.
છે
Page #177
--------------------------------------------------------------------------
________________
છે
વ્યા છે
ખ્યા
.
ધર્મ અને વચન
સાચે વિચારવાળ કેણુ? શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે પડશક પ્રકરણની રચના કરતાં આગળ જણાવી ગયા કે આ સંસારમાં જે જે આર્ય પ્રજા છે, જે જે આસ્તિક વર્ગ છે તે સર્વ ધર્મને શરણ તરીકે ગણનાર છે. કઈ પણ આર્ય કે આસ્તિક ધર્મને જરૂરી માન્યા વગર રહેતો નથી. દરેક આર્ય–આસ્તિક આવતે ભવ માનનાર છે. તે માનતા હોવાથી તેણે પિતાના જીવનને જેલમાંથી કાઢીને મહેલમાં દાખલ કર્યો ગણાય. જેઓ ભૂત અને ભવિષ્યનાં જીવન તરફ દષ્ટિ કરનારા નથી તેઓ પોતાના જીવનને મહેલરૂપમાં લાવી શકતા નથી. માટે ભગવાન સુધર્માસ્વામીજીએ પહેલે ઉપદેશ એ આપે કે તમારા જીવનને જેલના સ્વરૂપમાંથી મહેલના સ્વરૂપમાં લાવે.
આ જન શાસ્ત્ર તેને જ “વિચારવાળો' ગણે છે, જેને ભૂત અને ભવિષ્યના જીવનના વિચાર હોય છે. બાકીના ભલે વિચાર પામેલા હોય, છતાં જૈન શાસ્ત્ર તેને વિચાર કરવાવાળે ગણવા તૈયાર નથી, પણ ભૂત અને ભવિષ્યના જીવનની વિચારણા હોય તેને માટે સંજ્ઞા છે. તે સંજ્ઞાવાળે હેય તે જ “સંસી” કહેવાય. જેને ભૂત અને ભવિષ્યની, કર્મની સત્તાની માન્યતા અને ભવિષ્યના જીવનને તેમજ કર્મની સત્તાના ફળને વિચાર ન હોય તેને વિચારવાળે ગણવા તૈયાર નથી.
નાનાં બચ્ચાં ભમરડે, પતંગ વગેરેના વિચારો ધરાવે છે, તે તેને તમે સમજણવાળ કહે છે? લપેટી, ગેડીદડો વગેરે રમનારે સમજણ
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૬. ધર્મ એને વચન
૧૩૭ વગરને છે? ના. તેનાથી નાના બે ત્રણ વર્ષના છોકરામાં ભમરડા, લખેટની રમત નથી. દમ રોટીલા કરનારે સમજવણવાળો છે? તેને બેસમજવાળે કેમ ગણે છે? ૧૮ વર્ષને ન થાય ત્યાં સુધી તે
સગીર બાળક” કઈ અપેક્ષાએ ગણાય છે? તમારા વેપારમાં, તમારા આર્થિક, કૌટુંબિક સંગોમાં તે સમજણ ધરાવતું નથી, માટે તેને અણસમજુ “સગીર' કહે છે. બાળક અણસમજુ, સગીર કે સમજણ વગરનાં નથી, કારણ કે તેઓ કેળિયે મેઢાને બદલામાં નાકમાં નથી નાખતા, છતાં તેમને સમજણ વગરના તમે કહે છે, કારણ કે તમારે વેપાર, આર્થિક, કૌટુંબિક સ્થિતિની સમજણવાળાનું કામ છે. તેથી તેવી તેની સમજણ હોય તે તેને “સમજુ” માનવા તમે તૈયાર છે. તમે જે રૂપે વ્યવહાર કરવા માંગે તે રૂપે સમજણ ન હોય, પછી ભલે બીજી સમજ હોય પણ તેને “અણસમજવાળા” તમે કહે છે. લખોટી રમનારા, પતંગમાં કેળવાએલા મોટાને પણ તે સમજણ નથી તેમ પણ નથી, પણ વ્યાવહારિક, આર્થિક, કૌટુંબિક સંગ માટે સમજણવાળો હોય તેને તમે “સમજણવાળો” ગણે છે.
ચૌદ વર્ષને છોકરે એસ. એસ. સી.માં પાસ થયે. તમને એ. બી. સી. ડી. ન આવડતી હોય છતાં તે અણસમજુ અને તમે સમજુ, કારણ કે તે, આર્થિક વગેરે બાબતમાં સમજણ ધરાવતું નથી માટે તેને “અણસમજુ” કહીએ છીએ. તેમ અહીં પણ શાસ્ત્રકારે પણ આત્માના કલ્યાણ માટે કહે છે કે એને પહેલી જરૂરિયાત સમજણની છે. જે તે ધરાવે તેને “વિચારવાળો” ગણે. તે છેઃ કર્મને, કર્મનાં ફળને, અને આત્માને માન.” તેને ન માને તે તેનામાં ધર્મની જડ જ નથી. કર્મની જડ આ ત્રણ વસ્તુમાં છે. માટે આ ત્રણ માને–સમજે તે તેને વિચારવાળે” અને “સમજણવાળે” ગણીએ. વ્યાવહારિક સંગને ન સમજે ત્યાં સુધી તે બાળક-અગ્ય ગણાય. ગયા ભવને વિચાર, ભવિષ્યના ભવને વિચાર કરવાવાળા આત્માને કર્મ કરવાવાળે, તે કર્મના ફળે તે ભેગવશે તેમ માનવાવાળે નથી–તે વિચાર આવે નહિ તેવાને અમે અણસમજુ-વિચાર વગરને કહીએ છીએ. કહે કે
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૩૮
પડશક પ્રકરણ દર્શન
અયોગ્ય શબ્દ તમે વાપરે છે. તે જ શાસ્ત્રકારને નામે વાપરીએ છીએ.
ધમનું બીજ ક્યાં? ધર્મને માટે લાયક ક્યારે? વ્યવહારમાં લાયક કયારે ગણાય? આર્થિક-કૌટુંબિક સ્થિતિને સમજે તે “લાયક.” તેમ અહીં ભૂત અને ભવિષ્યના ભવો વિચારવાવાળે હોય તેને જ “લાયક ગણીએ છીએ; એ ન માને તે તે “નાલાયક ગણાય. બીજાના માટે જે શબ્દ વપરાય તે પિતાને માટે વપરાય ત્યારે જ સમજે, માટે તે. સમજુ ગણાય.
ધર્મનું બીજ શું ?
ગયે જન્મ, આ જન્મ ને આવતે જન્મ એમ ત્રણ જન્મ માનવાં તે ધર્મનું બીજ છે, તે ન માને તે નાલાયક છે. ધર્મને અંગે કહીએ તે જેઓ ગયે ભવ, આ ભવ અને આવતે ભવ એ ત્રણને અંગે વિચાર કરે નહિ તે ધર્મના બીજમાં નથી. માટે ધર્મને અંગે નાલાયક કહે તેમાં નવાઈ શી? આ કહેવાથી આ સમજણું ઘણું ઓછામાં હોય છે. - “કઈ ભવથી આવ્યો છું અને અહીંથી કઈ ભવમાં જવાને છું.” આ સમજણ કેટલાકને હેતી નથી. કેટલાકને સંજ્ઞા લેતી નથી તેને ધર્મનું બીજ જ નથી. ત્યારે ધર્મનું બીજ કયાં? વૈષ્ણવ, શિવ, જૈન, ગયે ભવ, આવતે ભવ માનવા ઉપર ધર્મનું બીજ છે. માટે ક્રિશ્ચનેએ અને મુસલમાનોએ બીજો જન્મ મા પણ ભવપરંપરા ન માની.
હિન્દુ શબ્દને અન્ય જનેએ કરેલે અર્થ આપણે “હિંદુ શબ્દ વાપરીએ છીએ. પણ હિંદુપણું એટલે શું તે કહેશે ખરા? આ ખબર નથી એટલે કે શબ્દની પ્રીતિ છે પણ પદાર્થની ખબર નથી. “હિંદુ’ શબ્દને અર્થ શું? “સિંધુ
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૬. ધર્મ અને વચન
૧૩૯
નદીની આ બાજુ રહેનારા “હિંદુ'. આમ બલુચિસ્તાન, અફઘાનિસ્તાનવાળા ભલે તે નદીના હિસાબે તેમ માને પણ ચીનવાળાને સિંધુ નદી આવતી નથી, તે તે શું કહેશે? “હિંદુ’ શબ્દને અર્થ ન સમજાય ત્યારે જેમ તેમ ગોઠવી દેવું પડે.
ગડબડ તિથિ અને ગડબડ વાર એક માણસ હતું. તેને વારની ખબર ન પડે, માટે તેણે એક લાકડું મૂકયું, બીજે દિવસે બે લાકડાં મૂક્યાં રવિવારે વધારે મૂકયાં. તેણે આવી રીતે લાકડાં ગઠવ્યાં. માટે કેઈએ પૂછયું કે આજ કઈ તિથિ?
ચેથ. (લાકડાની ગણતરી કરીને તે જવાબ આપે.)
એક વખત છેકરાઓએ લાકડાં આડાઅવળાં કર્યા અને તેવા વખતે કઈ પૂછવા આવ્યું તે જવાબ આપે કે ગડબડ તિથિ અને ગડબડ વાર. ગડબડ તિથિ અને ગડબડ વાર કરવાની માફક હિંદુ શબ્દને સાચા અર્થ સૂઝે નહિ, પણ સિંધુની આ બાજુ રહેનારા “હિંદુ તેમ ગોઠવી દીધું.
હવે આપણે વિચારીએ. હિંદુ’ શબ્દ પ્રસિદ્ધ છે. પણ તેને અર્થ ખબર નહિ. તેથી આપણે શબ્દની પ્રીતિવાળા કહેવાઈએ. તું હિંદુ નહિ તેમ કોઈને કહે છે તે લાકડી લઈને ઊભું થાય. પણ તેને પૂછીએ કે “હિંદુ શબ્દને અર્થ છે ? તે બેલે તે બે. ખાય, કારણ કે જ્યાં સુધી, તેને અર્થ જાણવામાં આવે નહિ તે તે પ્રીતિ કયાંથી થાય? જે “હિંદુ, શબ્દ મુસલમાનેને અંગે થયે હોય તે મુસલમાનેએ હિંદુ’ માટે કાફર’ શબ્દ મૂક્યું છે. તેથી કાફર અને સિંધુને શો સંબંધ છે તે કંઈ વિચાર્યું ? જેમ પેલાએ ગડબડ તિથિ અને ગડબડ વાર કહ્યો, તેમ અહીં “સિંધુ' ઉપરથી હિંદુ કયાંથી કાઢયે? મુસલમાને તેને કાફર” અર્થ કેમ કર્યો?
હિંદુ એટલે? સૂત્રકાર ભગવાન શ્રી સુધર્માસ્વામીજી કે ગૌતમસ્વામીજી
Page #181
--------------------------------------------------------------------------
________________
•
૧૪૦
વોડશક પ્રકરણ દર્શન
સરખા “હિંદુ એટલે આત્મા એમ કહે છે. હિંદુની વ્યુત્પત્તિ જણાવે છે માત માંતર હિંન્ને ત fહંસુ (માઇ go ૭૭૬). એટલે એક ભવથી બીજે ભવ, ત્રીજે ભવ,થે ભવ, પાંચમે ભવ આમ ભવાંતર કરનાર આત્મા તે “હિંદુ. આ માનનાર તે “હિંદુ તમે આ પ્રમાણે માને તે મુસલમાનની અપેક્ષાએ કાફર', મુસલમાને કહેવાય. મુસલમાનેએ મર્યા પછી એક વસ્તુ કહી કે ત્યાં આગળ ખુદા ન્યાય કરશે. તે પુણ્ય કરનારને બેસ્ત (સ્વર્ગમાં અને પાપ કરવાવાળાને જહન્નમ (નરક)માં મેકલશે, પણ તેઓ ત્યાંથી કયારે નીકળશે? એમ પૂછો તે તે ખાસડું લઈને ઊભે થશે, કારણકે તેને આગળ કંઈ નહિ. તે જ્યાં ગયે
ત્યાં ગયે, પછી તેને નીકળવાનું નહિ. તેના ઈશ્વર અને શાસ્ત્રોને 'કઈ બેટાં પાડે તે તેને કેમ પાલવે? તેથી તે તમને “કાફર” ગણે તેમાં નવાઈ શી?
ન્યાયાધીશ ચેરને સજા કરે ત્યારે ચાર ને ચેરનું કુટુંબ હરામખોર કહેવાયને? તેમ તમે તેનાં શાસ્ત્રો અને દેવેની વિરુદ્ધ પિકાર કરે કે એક ભવથી બીજે ભવ, ત્રીજે ભવે, કર્મને ક્ષય કર્યા વગર અનેક ભવેમાં તું રખડયા કરવાને, આવું તેનાથી કેમ સંભળાય? માટે એ તમને “કાફરી કહે છે. હિંદુ શબ્દ વ્યાપક છે, પણ તેને અર્થ શો ? મીંડું. તેમાં એક પણ જાણતા નહિ હોય. પિતાને શબ્દ ગણાય, તેને અર્થ જે ન સમજે. હિંદુ-આર્યપણના મૂળમાં જડ છે. ગયે ભવ, આવતે ભવ વગેરે બધું માનનાર જે આત્મા તેનું નામ હિંદુ” તેને માનનારા તે “હિંદુ,”
બધા હિંદુઓ કેમ કહેવાય છે? વૈષ્ણવ હોય, શૈવ હોય પણ તે બધા મવાત મયo માનવાવાળા છે. જેમાં મુસલમાનમાં બેસ્તમાં ગયા હોય કે જહન્નમમાં ગયાં હોય ત્યારપછી કાંઈ નહીં. તેના જેવા કેઈ નથી. માટે “ભવાન્ ભવાંતર જે માનનારા છે તેઓ હિંદુ”
તેને અર્થ અર્થ પણે વિચારે તેમ ધર્મની જડ કઈ તે વિચારે. ગયા ભવમાં મેં મનુષ્યપણાને લાયકનાં કર્મ કર્યા છે માટે અત્યારે
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૬. ધમ અને વચન
૧૪૧
મનુષ્યપણું મળ્યું. છે. વળી તેવું આયુષ્ય ભોગવુ છું પણ અત્યારે કેવાં કર્યાં કરૂ છું કે જેથી કયા જન્મ મળશે-આ જે વિચારે તે વિચારવાળા;” માટે શાસ્ત્રકારે તેને સની' કહ્યો છે.
વ્યવહારથી નાના બચ્ચાને ‘મનુષ્ય’ કહા છે, પણ પાછા કહેા છે કે તેનામાં માણુસાઇ હજી નથી આવી. એક ખાજુ ‘મનુષ્ય’ કહે છે. અને પાછા વળી ‘માણુસાઈટ નથી એમ કહેા છે. તેા પછી માણુસાઇ વગર મનુષ્ય બન્યા કયાંથી? અમે જે કહેવા માગીએ છીએ, તે બીજી વાત. તમે તે વ્યવહારની કુશળતાથી માણસાઈ કહા છે તેથી ખર્ચો મનુષ્ય છતાં પણ માણસાઈમાંથી તેને ખાતલ કરી છે. તેમ એ દીધકાલિકી સંજ્ઞાવાળા,મનવાળા, અને મરણ સુધીની અવસ્થાના ખ્યાલ કરનારા હાવા છતાં પણ તેને શાસ્ત્રકાર કહે છે કે તેઓ હજી વિચારવાળા નથી. તે પછી વિચારવાળા કાણુ ગણાય?
તે ગયા ભવ અને આવતા ભવની સમજ-વિચાર કરાવે તે જ વિચારવાળા–સમજવાળા' ગણાય.
ત્રણ સંજ્ઞાઓ દૃષ્ટિવાદ સ'જ્ઞા આવે ત્યાં કંઈક હશે, તેમ મૂકી પણ ઢે. માટે ત્રણ વસ્તુ કહેવી પડી તે તે દુનિયામાં સિદ્ધ છે.
(૧) એઘ સંજ્ઞા-જેમ સ્થાવરામાં વેલાએ. જો વાડ આ બાજુ હાય તો તે બાજુ વેલે આવશે પણ ખીજી બાજુ નહિ જાય, કારણકે તેને સ'ના છે. એઘ સંજ્ઞા ઝાડ માત્રને છે.
(૨) હેતુવાદિકી-વિષયને અંગે ઢાડવું તે એઈન્દ્રિય, તેઇન્દ્રિય વગેરેમાં છે.
(૩) અતીત અને અનાગતના વિચારની સ’જ્ઞા. તેવા સનવાળા ન હાય, તેથી મનવાળા ને અતીત અનાગતવાળા કંઈ દષ્ટિમાં ગણાય ? દૃષ્ટિવાદ્દિકીમાં દ્રષ્ટિવાદની જડ જ છે તે જગ્યા પર કે જીવને ગયા ભવમાં તેવાં કર્યું ખાંધ્યાં તેથી આ જન્મ પામ્યા છું અને અહીથી ખીજે જવાને
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૪ર
ષોડશક પ્રકરણ દર્શન છું તે માને તે દષ્ટિવાદેશિકી સંજ્ઞા. આ દષ્ટિવાળા હોય તે “સંજ્ઞી.”
ચકરીને ઉપાય શાસ્ત્રકાર વિચારવાળા તેને ગણે છે, કે જેણે ગયે ભવ અને આવતે "ભવ ખ્યાલમાં લીધે છે, તેને વિચારવાળે ધર્મળ કહ્યા છે. છતાં આટલી સ્થિતિએ ચઢેલાએ ધ્યાનમાં રાખવું કે ઊંચે ચઢેલાને ચકરી પહેલી આવે. પણ ભૂમિ ઉપર રહેલાને ચકરી આવતાં વાર લાગે. તેમ અહીંયા ગયા ભવને, આવતા ભવને કર્મબંધને માનનારા થયા, પરંતુ મિથ્યાત્વમાં પડવાની ચકરી આવાને પહેલી આવે. તેને બચાવ શિ? ચકરીમાં એક જ બચાવ કે આંખને બંધ કરે, તે સિવાય બીજો બચાવ નહિ. સ્થિર સ્થાને સ્થિર થાવ. બીજે ત્રીજે જતી દષ્ટિને રોકી દે.
સ્થિર સ્થાન કયું ? તે માટે જણાવે છે કે “વચન સ્થિર સ્થાન છે. સર્વજ્ઞ ભગવાનનાં વચને તે આ આત્માને માટે સ્થિર સ્થાન છે. તે જ દષ્ટિ રેકવાનું સ્થાન અને તેથી ચકરી આવતી બંધ થાય. માટે કહે છે કે-વારાધના વચનની આરાધના કરે તેને જ ધર્મ કહેવાય.
સ્વતંત્ર ધમ શાસ્ત્રમાં આજ્ઞા શબ્દ આવે છે. સાપ સહિત ચારરંત સારચંતા વીવજંતુ (તમ. સૂ૦ ૨૪૮; Rao ૯૮) દ્વાદશાંગીને આરાધક છે કે વિરોધક છે તે તે પણ આજ્ઞાએ છે. આજ્ઞાએ તપસ્યા, આજ્ઞાએ સંયમ, દાન તે પણ આજ્ઞાએ.
દાન, સંયમ અને તપમાં સ્વતંત્ર ફળ દેવાની શક્તિ છે તે પછી આજ્ઞા કહેવાની જરૂર શી? ગેળમાં મીઠાશ છે તે માબાપના કહેવાથી
પણ ગોળમાં મીઠાશ નથી તેમ કહે તે પણ માં નાખે એટલે ગળે લાગશે. ગેળની મીઠાશમાં બીજાની પ્રેરણાને અવકાશ જ નથી. સ્વતંત્ર નિયમ છતાં આજ્ઞાએ કરે. આજ્ઞા વગર કરે, તે પણ ફળ થવું જોઈએ. તેમાં નિયમ સ્વતંત્ર છે. ગોળમાં સ્વતંત્ર ગળપણ છે તેમ દાનમાં, શીલ અને તપમાં સ્વતંત્ર ધર્મ કારણભૂત છે.
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૪૩
દાન, શીલ અને તપની બીજ સાથે તુલના
એક વાત ખ્યાલમાં રાખવાની કે ખીજમાં ઝાડને ઉત્પન્ન કરવાના ગુણ રહેલા છે, પણ તે ફળવાળું કયારે થાય ? પૃથ્વી, હવા, પાણી વગેરેના સંયાગ મળે ત્યારે તે ફળવાળું બને. તેમ દાન, શીલ, તપ અને ભાવમાં સંપૂર્ણ ફળ દેવાની તાકાત કયારે? આજ્ઞાનું કમ પણું હોય ત્યારે. ખેતરમાં વાવેલાને ઊગતાં વાર લાગે. કિનારે પડેલાના અંકુરા થાય ખરા, પણ તે ત્રીજે દહાડે મળી જવાના. પણ તેનાથી ખીજું કંઈ થવાનુ નહિ. અનાજની નિષ્પત્તિ શામાં? વાવેલામાં, પણ કાંઠે પડેલામાં નહિ. બીજ તા બન્ને છે ને? એયમાં શક્તિ છે ને? છતાં ધાન્ય શામાં થાય ? તેા વાવેલા ખીજમાં કે કાંઠે પડેલા બીજમાં ?
૧૬. ધમ તે વચન
જેમ ખીજમાં ઉત્પાદનશક્તિ, છતાં તેનું ઉત્થાન ખેડાણથી હાય. તે પાણીથી મૂળ ખાવું હોય તે! જ ધાન્ય થઈ શકે. કાંઠે વાવેલા છતાં અંકુર થાય પશુ ધાન્યને વખત નહિ, તેમ અહીં. દાન, શીલ અને તપ ત્રણે ચીજો બરાબર ખીજ જેવી, પર`તુ સમિત વગર કાંઠે પડેલા ખીજ જેવી તેની સ્થિતિ છે. સમિત વગરનું દાન, શીલ અને તપનું પૌલિક ફળ આવે ત્યાં રોકાઈ જાય, પણ આગળ ન ચાલે. માટે જેણે પૂર્વભામાં દાન, શીલ, તપ અને ભાવ કરેલાં છે પણ સમકિતપૂર્ણાંક નથી કરેલાં તે આ ભવમાં ઋદ્ધિવાળા થાય, ચક્રવતી થાય પણ તેમાં ધર્મ નથી કારણકે તે સમકિતની આરાધના વગરનું છે.
માખીના ચાર પ્રકાર
માખીમાં ચાર પ્રકાર છેઃ
(૧) કેટલીક માખીએ પથ્થર ઉપર બેસનારી : તેને તેમાં સ્વાદ કઈ નહિ પણ ભય લાગે ત્યારે તે ઊડી શકે પણ ત્યાં ખંધાઇ ન જાય.
(૨) શ્લેષ્મની કેટલીક માખીઓ : સ્વાદ નલે પણ ત્યાં ઝપટાઈ જાય.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૪૪
ષોડશક પ્રકરણ દર્શન (૩) કેટલીક મધની માખીઓ સ્વાદ લે ને તેમાં લપટાઈ જાય.
(૪) કેટલીક સાકરની માખીઓઃ સ્વાદ લે અને ઉડવું હોય ત્યારે ઊડી પણ જાય.
સમ્યક્ત્વપૂર્વક, આશાપૂર્વક અને જિનેશ્વરના વચનપૂર્વક દાન, શીલ, તપ કરનારા છ સાકરની માખ જેવી સ્થિતિને ધારણ કરે. તેઓ દેવલેમાં જાય, પણ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થવાવાળા ન હોય. માટે શાસ્ત્રકારોએ તિર્યંચ અપર્યાપ્તામાં અવધિજ્ઞાન ન માન્યું, કારણ કે સમકિત લઈને ગયેલ હોય તે દેવકથી એવે તે તે તિર્યંચમાં ન આવે. મનુષ્યમાં પણ જ્યાં આરાધના મળે ત્યાં જાય. તે હs મિનાથ (Go સહ રૂ બo ) જે આરાધના કરીને દેવલે કે ગયે. હોય તે એવે તે તેને દશે અંગ સંપૂર્ણ હોય. તે આજ્ઞા, વચન અને સમ્યકત્વના પ્રતાપે હેય. માળr તો (પતિ ) તપસ્યા પણ આજ્ઞાપૂર્વકની હોય તે તે ઠેઠ સુધી ફળ દે. દાન અને શીલ તે પણ આજ્ઞાપૂર્વકનાં હોય તે તે સંપૂર્ણ ફળ દે.
આવી રીતે દાન, શીલ અને તપ માટે આરાધના તેમજ વિરાધનાને આધાર છે. માટે, ધોળા દિવ (dવારા ૦૨૬૬), ધર્મ આજ્ઞાએ થાય. આવા શાસ્ત્રકારેનાં સેંકડે વચને હોવા છતાં, તેના ઉપર પાણી ફેરવીને “વચન” શબ્દ કેમ મૂક?
તારી વાત સાચી. છતાં હરિભદ્રસૂરિ આખા ગ્રંથમાં એક પણ ઠેકાણે “આજ્ઞા શબ્દ નથી. વાપરતા. તેઓ આટલા જુદા કેમ થયા? ઉપદેશપદ, પંચાશક વગેરેમાં આજ્ઞાથી કામ કર્યું. અહીં વચનથી. કેમ? પરંતુ વસ્તુ શી છે તે તમે સમજે. એમાં શું વિશેષ છે તે સમજે. કહેનારે તે વચન તરીકે કહે, પણ તે આજ્ઞા તરીકે કંઈ કહે નહિ.
“ઈચ્છાકારેણુ શબ્દનું મહત્વ તીર્થકર મહારાજે સમગ્ર રીતે દ્વાદશાંગીનું નિરૂપણ કરી બતાવ્યું, પણ તે આજ્ઞા દ્વારાએ નહિ. “બસ’ કરવું જોઈશે, આમ નહિ કરે તે મારી આજ્ઞાનું ખંડન થશે એમ નથી, માટે દેશનામાં, ક્રિયામાં
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૬, ધર્મ અને વચન
- ૧૫ ઈરિયાવહિયા, કરવામાં, ઈચ્છકારમાં અને ગુરૂવંદનમાં ઈચ્છાકારેણું સંદિસહ ભગવદ્ અર્થાત તમારી ઈચ્છા હોય અને ઉત્તર દેવું હોય તે જ દે, હું પૂછું છું માટે ઉત્તર દેવો જોઈએ એમ હું નથી કહેતા. દરેક ઠેકાણે ઈચ્છાકારેણ” શબ્દ વાપરે છે તે શું જણાવે છે? તમારી ઈચ્છાએ ઉત્તર દે.
વચન એટલે શું ? જે નિરૂપણ કરનારા જિનેશ્વર, ગણુધરે અને આચાર્ય મહારાજાએ છે તે આજ્ઞા રૂપે નિરૂપણ કરતા નથી. પણ શ્રોતા પરિણતિવાળા હોય તે વચનને આજ્ઞા માને અને એમનું કથન “આજ્ઞા” તરીકે ગણવું તે શ્રોતાનું કામ છે. માટે સારુ તો માળા રંગ तह य दाणमाणाए । आणारहिओ धम्मो पलालपूलव्व पडिहाइ ॥ (ાપતિo Fro રૂર) સાઇrg મારા મરણ આ બધું જે કહેવામાં આવ્યું તે સમજુ શ્રોતાના ફળની અપેક્ષાએ સમજવું. વકતાના વચનની અપેક્ષાએ અહીં વાત થાય છે. આ આખું ષોડશક પ્રકરણ બાળ જીવો, મધ્યમ છે અને પંડિત છો આ ત્રણને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે. શાસ્ત્ર બધાને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે.
સર્વના અધિકાર માટે વચન હોવાથી “આજ્ઞા” નહિ રાખતાં “વચન રાખ્યું છે. આજ્ઞા તે જ “વચન, વચન તે જ “આજ્ઞા. વિનયવાળા અને સમજણવાળા તેને જિનેશ્વરનું વચન તે “આજ્ઞા ધર્મથી સુખ-કલ્યાણ થાય. જે શ્રોતા સમજુ હોય તે ભગવાને ધર્મ કરવાને કહ્યો છે તેથી તે માને વક્તા નિરૂપણ સ્વરૂપે જે કરે છે, તે સમજુ સમક્તિવાળ શ્રોતાને માટે નથી કહેતા, પણ સર્વ સામાન્ય છે માટે કહેવામાં આવે છે. માટે “આજ્ઞા શબ્દ નહિ મૂકતાં “વચન” કહેવામાં આવે છે,
મહાનુભાવ! આ આત્મા આરાધના માટે નીકળેલ છે, માટે તેણે આગમનાં વચને પકડવાં જોઈએ. માટે વચનની આરાધના. વચનનું તત્ત્વ વિચારીને વર્તન કરવું જોઈએ, તેને મુખ્ય વચનની અમૂલ્ય આરાધના સમજાવાય.
વચન પર તેને આરાધવાનું કહે છે, પણ વચન તે ચતુઃસ્પશી છે તે તે કેમ બને તે અધિકાર જે જણાવવામાં આવશે તે અંગે વર્તમાન
૧૦
Page #187
--------------------------------------------------------------------------
________________
વચનની વિશિષ્ટતા
ભૂતકાળ પહેલાં, પછી ભવિષ્ય શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્ર રિશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે ધર્મોપદેશ આપવા ષોડશક નામના પ્રકરણને રચતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં આ જીવ અનાદિ કાળથી રખડતે રખડતે ભટકયા કરે છે, અર્થાત્ આ જીવ ભટકતી પ્રજા નહિ પણ રખડતી પ્રજા છે. અનાદિ કાળથી રખડ્યા કરે છે. અનાદિ કાળથી રખડવાનું થાય છે તે પહેલાં ધ્યાનમાં કોને આવે? જેઓ પિતાની જિંદગીને જેલ સ્વરૂપમાંથી પલટાવીને મહેલ સ્વરૂપમાં લાવવા માંગે તેને ભવિષ્યના વિચારો આવે. મહેલ સ્વરૂપન કરવા માગે તે પિતાની જિંદગીને જેલ સ્વરૂપ રાખી આ ભવના વિચારે કરે. હું અહીંથી ચાલીશ ત્યારે મારું શું થશે એવા ભવિષ્યના વિચારો જેને ન આવે તેને ભૂતકાળના વિચારો ક્યાંથી આવે? પહેલા કયા વિચારની જરૂર? ભૂત કે ભવિષ્યના ભવિષ્યની પ્રતીતિ માટે ભૂતના અને ઉદ્યમને માટે ભવિષ્યના વિચારોની જરૂર છે. એટલે ભૂતકાળના જીવનને, તેમાં કરેલાં કર્મોને, અને તેનું આ ફળ, છે, તેને વિચાર કરવાની જરૂર છે.
આ જીવન પણ એનું ફળ છે. આથી કેટલીક જગ્યા પર મનુષ્યને વૃક્ષ ગણીને મનુષ્યરૂપી વૃક્ષોનાં ફળે જણાવ્યાં છે. જ્યારે જગતમાં દેખીએ તે ફળને સ્વભાવ ભેગમાં આવે અને પાછે ને ઉત્પન્ન કરે. ફળમાં જ જે સ્વભાવ છે તે ભેગમાં આવે. અને તેને એ અંશ હોય છે કે જેમાંથી આખું વૃક્ષ ઊભું થાય. તેમ આ જીવન એ કર્મનું ફળ છે. આ જીવન જીવીએ, તેમાં જે કર્મો કરીએ
Page #188
--------------------------------------------------------------------------
________________
૭. વચનની વિશિષ્ટતા
૧૪૭
તેનાથી બીજું જીવન થાય. પરંતુ આ જીવન એ અમુક કર્મો દ્વારાએ આવ્યું તે પ્રતીતિ કયારે? તે ભૂતકાળના વિચાર કરીએ ત્યારે મુશ્કેલ એવી મનુષ્યની આ જિંદગી તે આપણને કેમ મળી ? આપણે કયારથી સમજણું થયા, આપણને અકકલ આવી ? કહે કે ગમે ત્યાંથી આવી, પણ આવી. તે મનુષ્યપણુમાં.
બાદશાહ અને બીરબલ આપણા વિચારે તે એ મનુષ્યપણાની કિંમત જ નહિ. કેમ ?
તે બાદશાહને જેમ ખાજાના ભૂક્કાની કિંમત નહિ તેમ. કેમ? બાદશાહ અને બીરબલ ગોખમાં બેઠા છે. તેવામાં ત્યાંથી એક ભિખારી નીકળે. તેને જોઈને બાદશાહે બીરબલને પૂછ્યું કે “હે બીરબલ! આ ભિખારી દૂબળે કેમ છે?”
ત્યારે બીરબલે કહ્યું કે “જહાંપનાહ! તેને ખાવાનું નથી મળતું માટે તે દૂબળે છે.”
ત્યારે બાદશાહે કહ્યું કે “સાલે, ગદ્ધ, બેવકૂફ ખાવાનું ન મળે તે ખાજાને ભૂક્કો ખાય પણ ભૂખે કેમ રહે?
વાત સાચી, બાદશાહ સમજણે થા, ઉછર્યો અને વર્યો છે બાદશાહતમાં. તેથી એને જગતને ખ્યાલ નથી. તેથી તે પિતાની સ્થિતિ દેખે છે કે ભૂકકે ફેંકી દેવાની ચીજ છે. બીજી ચીજો ભાંગતાં કરચ પડે તે નિયમ નહિ. ખાજુ આખું ખવાય નહિ. અને તેની કરચ પડયા વિના રહે નહિ. તે કરચ બાદશાહ વીણવા બેશે નહિ. માટે પિતાની અપેક્ષાએ કહે છે કે ભૂખે કેમ રહે છે? તે (ભૂકો) ખાઈને પેટ ભરે. બાદશાહે આ કહ્યું તે સાચું છે. પણ શ્રોતાની અપેક્ષાઓ કે જગતની અપેક્ષાએ વિચારે તો ખાજા જેવાં કેટલાકને તે મુશ્કેલ છે તે પછી ભૂક્કો કયાં?
તેમ આ જીવ પણ એક પિતાના જીવનને વિચાર કરે છે. તેથી મનુષ્યપણું દુર્લભ નથી પણ સ્વાભાવિક છે. કેમ? તે પાદશાહ
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૪૮
- શક પ્રકરણ દર્શન જગતની દષ્ટિએ જુએ તે ખાજાં કેટલાકને મળવાં અને જોવાં મુશ્કેલ પણ આપણે આપણું જીવનને જ વિચાર કરીએ તે મુશ્કેલ ન લાગે.
દેવપણું મુશ્કેલ કે મનુષ્યપણું ? ઈતર કેમને જૈન કેમ કરતાં ઘણી મુશ્કેલી પડે. કેમ? તે જે મનુષ્યપણુ જનને છે તે જૈનેતરને પણ છે. જેને તે વધારે મુશ્કેલ લાગે છે, કારણ, જૈન અને જૈનેતરે જીવ કેને માને? જેને પૃથ્વીકાયાદિને જીવ માને છે, જેનેતરે તેને જીવ માને નહિ. માત્ર કીડી, મકડા વગેરેને જીવ માને છે. તેને વિચાર ત્રસ જીવેની અપેક્ષાએ કરવા. ત્યારે જૈનેને ત્રસ અને સ્થાવર એ બંને જીવની અપેક્ષાએ વિચાર કરવાને. આપણે વિચાર કરવાને છ કાયની અપેક્ષાએ. પૃથ્વીકાયાદિના જીવે છે તે સ્થાવર છે. તે સિવાયના બીજા છે તે ત્રસ છે. તે જૈને વિચારે કે બધાને મનુષ્યપણું ન મળ્યું અને મળ્યું તે તે કેટલું દુર્લભ હેય? જે ચીજ દુર્લભ હોય તે છેડાને મળે. છે. પણ જે સુલભ હોય તે જ્યાં ત્યાં મળે છે અને ઘણાને મળે છે. આ બધા જ મનુષ્યપણા વગરના ગણાય. માટે જૈનને દેવપણું સહેલું છે પણ મનુષ્યપણું મુશ્કેલ છે, દેવતા મોટા જબરજસ્ત છતાં મુશ્કેલ તે નહિ. જૈન કેમ વિચારે તે માલુમ પડે કે દેવપણું સહેલું, મનુષ્યપણું મુશ્કેલ છે.
“રાશિ કેની ઓછી ? સર્વ જીવેની રાશિમાં ઓછામાં ઓછી રાશિ કોની? તે ગર્ભજ મનુષ્યની. તેનાથી ઓછી સંખ્યાના કેઈ છે નહિ. ૨૯ અંકથી વધારે નહિ. આના કરતાં બધી શશિઓ અધિકાધિક ગણાય છે. તે પણ અસંખ્યાત ગણી. કેઈ પણ આ મનુષ્ય રાશિથી સંખ્યાત ગુણમાં નહિ, અસંખ્યાતા ગુણમાં. બધી રાશિઓના અનંતમા, અસંખ્યાતમા ભાગે મનુષ્યની રાશિ છે. તે મનુષ્યની સંખ્યા કેટલી ઓછી?, દેવતાની સંખ્યા તે નારકી કરતાં અસંખ્યાત ગણી. સાતે નારકીના
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૭ વચનની વિશિષ્ટતા
૧૪૯ નરકના જીવની જે સંખ્યા તેના કરતાં દેવતાની સંખ્યા અસંખ્યાત ગણી. આવા દેવતાના સ્થાનેમાં જગ્યા મળવી સહેલી કે મુઠ્ઠીભર, મનુષ્યમાં જગ્યા મળવી સહેલી? તે પછી સહેલું સ્થાન કયું ? જેમાં અસંખ્યાત સ્થાન હોય તેમાંથી કેઈ હાથ લાગે. મુઠ્ઠીભર સ્થાનકમાંના ગર્ભજ મનુષ્ય. સ્થાનની અપેક્ષાએ મનુષ્યપણું અ૫. તેથી તે મળવું મુશ્કેલ. મનુષ્યપણા માટે ઉમેદવારે ઘણું. દેવતામાં તેટલા નહિ. દેવપણું પામવા માટે લાયક ઘણું ઓછા. જ્યારે આ સ્થાન છે મુઠ્ઠીભર, ત્યારે પામવા લાયક (મેળવનાર) છે ઢગલે.
અનંતકાયના જીવે ત્યાંથી નીકળી સીધા મનુષ્યમાં આવે. એકેન્દ્રિય, વિકલેનિદ્રય, તિર્યંચે, દેવતા, નારકીઓ આ બધા આવે. વનસ્પતિમાં અનંતને જ, બધા દેવતા, તિર્યંચ, પંચેન્દ્રિય, નારકી મનુષ્યપણાને લાયક છે. તેના ઉમેદવારે અનંતા, લાયક અનંતા, ત્યારે સ્થાન મુઠ્ઠીભર છે. તેથી તેમાં ઉત્પન્ન થવું મુશ્કેલ. જ્યારે દેવના અસંખ્યાત સ્થાનકે, તે તેને લાયક કેવળ તિર્યંચ, પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્ય છે. તેમાં પણ ઘણા ભાગે લાયક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય. ત્યારે ઉમેદવાર મુઠ્ઠીભર. તે પછી આ બેમાં કયું મેળવવું સહેલું? આ વિચાર જૈન કેમ કરી શકે.
એક શરીરમાં અનંતા જીવ અનંતકાય માનનારી જૈન કેમ છે. બીજાને અનંતકાય શબ્દ સાંભળે તે શૂળ થાય. તેને માનવું પડે છે કે કાળ તે અનંત ખરે. ભૂત, ભવિષ્ય કાળ અનંતે કહેવું પડે. તેમ તેને અનંતનું શૂળ થાય છે માટે મેક્ષે ગયેલાને પાછા લાવવા પડે છે. અનંત સંખ્યા સાંભળે તે શૂળ થાય. પરંતુ મેક્ષવાળાને કચરામાં પટકવા કબૂલ, પણ અનંત સંખ્યા ન માનવી. તેને અનંત સંખ્યા શૂળ જેવી લાગે. મનુષ્યને પિટ કે માથામાં શૂળ થાય તે તેને કંઇ ગમે નહિ, તેમ તેઓ અનંત શબ્દ સાંભળે તે શૂળ ઉપડે, માટે અનંત શબ્દ ખસેડવો જ જોઈએ. માટે એક શરીરમાં અનંતા જ રહે તે ક્યાંથી માને? ન માને તે વાત જુદી.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૫૦
ષોડશક પ્રકરણ દર્શન
ચાર આંગળની દલાલણ મેતીભાઈ જેવા કહે છે કે એમાં અનંતા જીવ કેમ કહ્યા ? તે કહેવાવાળે એમ શંકા કરાવીને પેલાને માર્ગથી ખસેડે છે. પેલાને કહેનારને વિચાર આવે તેથી અહીં સોયની અણીનું દાત લઈએ. એક હેલમાં લાખ દીવા હોય તેમાં સોય ઊભી કરીએ તે લાખ દીવાનું અજવાળું સેયની અણી ઉપર છે કે નહિ? સોયની અણીમાં લાખ ભાગ બતાવે તે ખરા. અજવાળા જેવી રૂપી ચીજ પરસ્પર બાધારહિત રહી શકે છે, તે પછી અરૂપી એવા છે, એમાં અનંતાને રહેવામાં શું વાંધો આવ્યો?
વધે એક જ આવ્યું કે આ ચાર આંગળની દલાલણ લુચ્ચીદલાલણ છે. કેમ? જેમ માલિક પાસેથી દલાલ માલ લે અને ઘરાકને સેપે, તેમ દાંત તે અનાજના કેળિયા પાસે પણ તે હાથે લે. આ પેટ ઘરાક, તેમાં તેને વચમાં રસ લેવાની દલાલી. ઘરાક ધરાઈ જાય છે, પણ દલાલ કહેઃ લે લે, તેમ પેટ ભરાઈ ગયું હોય, “છતાં બે કેળિયા ખાવા દે. આ ચાર આંગળની દલાલણને કઈ દહાડે સંતોષ ન થાય. તેઓ માલ લેનાર અને દેનાર ધરાયા પછી તેઓ સંતેષ પામે પણ દલાલને સંતોષ ન થાય, લાખ મણ ઘી ખાય તે પણ ચીટકી એક અંશ પણ નહિ, દલાલ દલે લે પણ દેખાવમાં નહિ, તેમ આ ચાર આંગળની દલાલણ લુચ્ચી સ્વાદ લે પણ દેખાવમાં નહિ.
વધે ત્યાં છે કે અનંતકાય માનશું તે શકરિયાં ગાજરિયાં ખાધા વિના રહી જવાશે. આ ખાવાનું રહી જાય તે કેમ પાલવે? અનંતકાય માને તે તે બંધ કરવું પડે. દલાલણને તે બંધ કરવા પાલવે નહિ, માટે અનંતા કેમ રહે તેવો પ્રશ્ન કરે. તેને કહીએ કે અજ. વાળાનું દષ્ટાંત વિચારી લે.
સ્થાનમાં અનાબાધપણે જીવને રહેવાને સ્વભાવ, તે પછી તેમાં અનંતા રહે તેમાં તને વાંધો શું આવે? વનસ્પતિમાં અનંતકાય માનવા મુશ્કેલ, ત્યારે ચંપકભાઈ જેવા કહે કે મોક્ષે જાય તે ત્યાંથી
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૭. વચનની વિશિષ્ટતા
૧૫૧
પાછા આવે નહિ તેા અનંતા કાળે અનંતા મેક્ષે જશે તે જીવા ખૂટી હું જાય? આ સંસારના બધા જીવા માક્ષે જાય એટલે ખૂટી જવાના, તેવી શંકાવાળાને ઉપરની દલીલથી શાસ્ત્રની વાતને રજુ કરે છે. કેટલીક વાત શાસ્ત્રની સમજવામાં ન આવે તે દલીલથી કહી શકાય છે. મુદય અને મિથ્યાત્વીઓ
મહ્દક નામના શ્રાવક છે. તે ભગવાનને વંદના કરવા જતા હતા. ત્યાં રસ્તામાં મિથ્યાત્વીએ કાલેાદાયિ વગેરે બેઠેલા છે. મદુક આવે છે તેમ જોયુ, એટલે તે રસ્તા ઉપર આવ્યા. ‘મદુકજી કયાં જાએ છે ?”
ત્યારે મદુક કહે છે કે ભગવાન મહાવીર આવેલા છે તેમને વંદન કરવા જાઉ છુ.
તમારા શ્રમણ ભગવાન આ જગતમાં જીવ અને જડ એમ દુનિયાને માને છે. પણ જડ વસ્તુ ઘટપટાદિ છે. ત્યારે તમારા મહાવીર જડ શબ્દથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયા િલે છે. તેમાં આકાશાસ્તિકાય દ્વેખીએ તેથી માનીએ, પણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય તે તમે માના છે ને ?
તે મદકે કહ્યું કે તેવું માનુ છુ. ભગવાને જેવું કહ્યુ તેવુ માનુ છું. ત્યારે કાલેાય વગેરેએ કહ્યું કે ધર્માસ્તિકાય કયાં છે? ત્યારે મદકે કહ્યુ-આખા ચૌદરાજલેાકમાં વ્યાપક માનેલા છે. “મદુક! તમારા મહાવીરના કહેવા પ્રમાણે છે તે તમે દેખા છે, જુએ છે અને તેથી માના છે ? જેદેખતા કે જોતા ન હો તા તમારા જેવા આંધળી શ્રદ્ધાવાળા કહેવાય., કારણ કે દેખે નહિ, જુએ નહિ અને છે એમ માને-કબૂલ કરે તેના જેવા આંધળી શ્રદ્ધાવાળા કાણુ ?” ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય વિષે સમજણ
કાલાદાયિએ મદકને કઈ જગ્યા પર મૂકયા તે વિચારો. અન્ય ધર્મોની પ્રીતિ કરવાની ? ના પાડે છે, તે આવા ચક્કરમાં નાખનારા છે. તે ચક્કરમાં નાખવા માટે ભગવાન કહે છે તે અહી' કહે છે. તે
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૫ર
પડશક પ્રકરણ દર્શન કબૂલ કર્યું. ત્યારપછી તે કહે છે કે તું અહીં દેખે છે, તે જુએ છે, હું દેખાતું નથી, તે નથી, તે તારા જે આંધળે કોણ? આમ કહીને કહે છે કે જે છતી આંખે જુએ નહિ અને હા હા કહે તેને કે ગણવો?” - ત્યારે મદુદકે કહ્યું કે “આ ગંધ આવે છે તે કોની?” તે મોગરાની.
મગરે આટલામાં દેખાય છે, તેની ગંધ દેખાય છે? તે નીકળતી કે પેસતી દેખાય છે?
તે ના.
તે પછી તે ગંધ મગરાની છે તે કેમ બેલ્યા?ગરાની ગંધ, મગરે હોય તે આવે છે, મગર ન હોય તે તેની ગંધ નથી આવતી. સાક્ષાત ન જણાય, ન દેખાય છતાં અનુમાનથી ને! નાકે આવતી ગંધ તે જાણી નથી. દેખી નથી. મોગરો હોય તે આવે છે નહિ તે તે નથી આવતી. તે આ મોગરાની ગંધ છે તે કેવી રીતે? એમ હું તને પૂછું છું. આ જગતને કઈ છેડો છે કે નહિ ?
છેડે છે.
તું કહે છે કે છેડે નથી તે તું અને હું મળ્યા ક્યાંથી? આ જીવો મળ્યાં છે તે તેવા સંગે થયા માટે મળ્યા છે સંગે મળ્યા ત્યારે જીનું મળવું થયું. જે સંયોગે ન હેત તે છે અને પગલે ક્યાંય વિખરાઈ જાત તેને પત્તે ખાત નહિ. મર્યાદાવાળું સ્થાન હોય ત્યાં મળવાને પ્રસંગ થાય. માટે જગત મર્યાદાવાળું છે. આ તે પુદ્ગલને સ્કંધ છે. આપણે ભેગા થયા છીએ જગત માટે મર્યાદાવાળું છે. તે તે મર્યાદા કેની? તે કહે કે તે મર્યાદા ધર્માસ્તિકાયની છે. અહીં ને અહીં રાખે તેનું નામ અધર્માસ્તિકાય. માટે ગતિમાં જે મદદ કરે તે ધર્માસ્તિકાય. સ્થિતિમાં જે મદદ કરે તે અધર્માસ્તિકાય માનવા પડે,
વીતરાગ પરમાત્મા એ જ પ્રામાણિક સાધન કાલેદાયિ આદિએ પાછે તેને પ્રશ્નમાં ઉતાર્યો. કેટલાક ભૂત,
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૭. વચનની વિશિષ્ટતા
૧૫૩ ભવિષ્યના પદાર્થોમાં અનુમાન નહિ. જેમ ચોવીશીમાં વીસ થયા. આવતી ચોવીશીમાં પદ્મનાભાદિ થશે તેનું અનુમાન કર્યું ? માટે જ આગમ માનવા ને? મદ્દકે કહ્યું કે ભાઈ, દરિયે છે. તેની બીજી આજુ દેશ છે કે પાણી ! જે પાણી છે કે દેશ છે તેમ કહે તો તે પૂછે કે તમે ત્યાં જઈ આવેલા છે? તે ના. તે પછી તમે શાથી કહે છે? જઈ આવેલાએ, ભરોસાવાળાએ કહ્યું તેથી તમે માનો છો ને? જે દૂર રહેલી ચીજ વસ્તુ વગેરે, દેશ, કાળ સ્વભાવ વગેરે ન દેખીએ, છતાં માનીએ. તે પણ પ્રામાણિક પુરુષના વચનથી માની શકીએ. અહીં આગળ સર્વજ્ઞ, વીતરાગ પરમાત્મા સિવાય પ્રામાણિક સાધન કયું ? મેગરાની ગંધ, દરિયાપારના દેશે કબૂલ કર્યા તે અનુમાન અને આખ્ત વચનથી. તેમ હું પણ અનુમાન અને આખ્ત વચનથી માની શકું, પણ મારી આંખે નથી દેખી શકતે. આમ કહીને તે ભગવાન પાસે ગયે.
મદુક અને ભગવાન “હે મદ્દુક! તે સારું કર્યું. તે વખતે તે એમ કહ્યું હતું કે હું દેખું છું ત્યારે તે કહેત કે તું મને દેખાડ. ત્યારે તું કહેત કે ગાંડે છે, સ્વપ્ન છે તે જુએ? સુખ તું વેદે છે કે નહિ? તેનું વેદન બીજાને દેખાડે છે ખરો? રવનું ચીજ એવી કે તે પિતાને દેખાય પણ બીજાને દેખાડાય નહિ. માટે હું શ્રદ્ધાવાળે છું તેથી દેખાય છે. તેમ તું કહી શકે પણ તે ઉત્તર દેવાનું સ્થાન ન હોવું જોઈએ.”
જે ઉપર કહ્યું તેમ બોલ્યા હતા તે તું તીર્થકર, ગણધર અને કેવળીઓને વિરાધક થાત. કેમ? તે કેવળીઓ શું કહે છટ્વસ્થ જીવ અરૂપી પદાર્થોને જોઈ શકે નહિ. જે મનુષ્ય સૂવ વિરુદ્ધ બોલે તે મનુષ્ય સૂત્રને અનુસરનાર છતાં ઉન્માગી મનાય. આંધળે હોય તેને એમ કહીએ કે હું તને આંધળે કયાં કહું છું? એમ કહેવાથી આંધળે કહી દીધું. અહીંયાં હું બીજાને ઉન્માગ નથી
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૫૪
પડશક પ્રકરણ દર્શન
કહેત. પણ તારા માર્ગને સન્માર્ગ કહે એટલે બીજાને ઉભાગ આપોઆપ આવી ગયે. દેખે છે એમ કહેત તે છઘસ્થ જીવ અરૂપીને દેખી શકે તેવું નિરૂપણ કરત. જેઓએ જ્ઞાને દેખ્યું ને નિરૂપણ કર્યું. કે છઘસ્થ અરૂપી દેખે નહિ, સાક્ષાત જાણે નહિ તેથી તે કહેનારા ખોટા. સાક્ષાત્ ન કહે પણ આમ બેલ્યો હોત તે આને અર્થ એ. આવત કે “મેં તને દેવાળીએ ક્યાં કહો છે;
ઉન્માર્ગગામી ન કહ્યા છતાં મારે માગ સાચે તેમ કહ્યું તે. બધા ઉન્માર્ગગામી ગણાયા. હું જાણું છું તેમ તું કહેત તે તે કહેત કે અમે દેખતા નથી. તે તું ક્યાંથી દેખે છે? તે તને શ્રદ્ધા નથી માટે તને ન દેખાય. કાપડ ફાડવાનું કેણ કરે ? કાપડિયે. કેમ? એને એની પ્રવૃત્તિ છે, તેમ શ્રદ્ધા હોય તે દેખી શકે. તે પ્રમાણે સમાધાન કરતા તે તેનું પરિણામ અનંતા સિદ્ધો, તીર્થકરે. કેવળીઓ, ગણધરેએ જે નિરૂપણ કર્યું તેને ફટકે માર્યો ગણાત. જેઓ ઉન્માર્ગે જવાવાળા છે તેઓ પિતાના માર્ગને સાચે કહેતે સન્માર્ગને ફટકે માનનારા થાય.
વિરાધક કે શાસ્ત્રમાં કહેલા, માનેલા પદાર્થ યુકિતથી સાબિત કરવામાં કઈ જાતને વાંધો નથી. જે પદાર્થ યુકિતથી સાબિત થાય તેને યુકિતથી ન કહે તે માણસ જૈનશાસનનું વાક્ય બલવા લાયક નથી. આવશ્યકનિયુક્તિમાં ભદ્રબાહુ સ્વામીજીએ કહ્યું છે કે સોનાનો ગરા (૭૬) , આજ્ઞા ગ્રાહ્ય કહેઃ “ભગવાને કહ્યું, તે બધું સાચું. જેમાં દષ્ટાંત, હેતુ, યુકિત મળતા હોય તેમાં તે દ્રષ્ટાંત, હેતુ, યુક્તિથી કહેવું જોઈએ. તેન કહે છે તેને સ્વસમયને વિરાધક, અનુગવિધિને વિરાધક સમજાવે જે આજ્ઞાસિદ્ધ હોય તે પણ દષ્ટાંત હતું, યુકિતથી સાબિત થાય છે તે કરવા. આ વાત વિચારશે તે જ્યાં જ્યાં, તે કહેવામાં આવે છે કે આત્મા ને કર્મને સંબંધ અનાદિને છે. જે તેમ ન માનીએ તે શુદ્ધ આત્માને કર્યો લાગે તેથી મિક્ષ જેવી ચીજ
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૭ વચનની વિશિષ્ટતા
૧૫પ
ન હેત. માટે અનાદિનાં કર્મો માનવાં પડે છે, છતાં દષ્ટાંત તરીકે જપવત અનાદિમાં દષ્ટાંત સોનું અને માટી.
શંકા-દષ્ટાંત સાચું કે સાવ ખોટું ! તે દષ્ટાંત તે સર્વથા ખોટું કારણકે તમે તે પુદ્ગલને સંબંધ અનાદિને માનતા નથી. પણ, તેને તે તમે અસંખ્યાત કાળને માને છે. તે પછી અહીં અનાદિને કયાંથી થયે? માટી પણ પુદ્ગલે, કાંચન તે પણ માટી છતાં. તેને અનાદિને કેમ કહ્યો ! આ વાત સ્વસમય(મીમાંસક)ની છે.
સાબિત શું કરવું જે મીમાંસકે જગતને અનાદિનું માને છે. ઈશ્વર અને મોક્ષને માનતા નથી માટે પ્રસ્ત્રવત અનાદિને વિયોગ તે જેમ માને છે, તેમ આત્મા અને કર્મ અનાદિને સંયેગ પામીને વિયેગી થાય છે. જેમ પ્રતિવાદી તેને સિદ્ધાંત પ્રમાણે સિદ્ધ કરે. આપણે ન માનેલી ચીજ બીજા દૃષ્ટાંત દ્વારા સમજ્યા હોઈએ, તેવી રીતે સિદ્ધ કરે તેમ શાસ્ત્રને અંગે જણાવવી જોઈએ. કર્મ વાળે આત્મા પણ નિર્મળ થાય છે. જેમ કાંચન-ઉપલને સંગ અનાદિને માન્ય અને તેને નાશ માને છે, તેમ આત્માને સંગ અનાદિને માને અને તેને નાશ માને તે વાંધો નથી. સાબિત શું કરવું છે? શાસ્ત્ર અને કેવળીનું કથન દષ્ટાંત, હેતુ આપણા કે બીજાના હેય પણ સિદ્ધ તે શાસ્ત્રનું હોવું જોઈએ. જિનેશ્વરોએ કહેલા પદાર્થો માટે આપણે નહિ માનેલી યુક્તિ કે દષ્ટાંત બીજાએ માનેલા હોય તે કહી શકાય, માટે આ મુદ્દકે જે જણાવ્યું કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય નથી જાણત, નથી દેખતે, છતાં માનું છું. એમાં દષ્ટાંત કર્યું ? મેગરાની ગંધ, દરિયાપારના દેશોનું દષ્ટાંત હેતુ, યુક્તિ તે બીજાના માનેલા હોય તે રજુ કરાય, પણ સાધ્ય. પદાર્થ શાસ્ત્રને માનેલે, તીર્થકરને નિરૂપણ કરેલ હવે જોઈ એ. તેથી શાસ્ત્રકારોને અનુમાને મૂકુવાં પડે છે. ગણધરવાદ વખતે અનુમાન લેવાં પડયાં શાથી? જે વસ્તુ દષ્ટાંત, હેતુ, યુક્તિથી સાબિત થાય. તેને તેનાથી સાબિત કરવી જોઈએ.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૫૬
ષોડશક પ્રકરણ દર્શન
નિગોદને અને તમે ભાગ આ જીવ અતીન્દ્રિય જ્ઞાનવાળે છે, કારણ કે સિદ્ધ મહારાજે તે દેખે છે. જ્ઞાની સિવાય જવાબ કરવાની જરૂર નથી. માટે અનંતકાયમાં અનંતા છો તે તના દષ્ટાંતથી મદુદ્દક શ્રાવક સમજાવી શકયા. હવે મોક્ષને અંગે શંકા ઊભી કરી. જીવ ન થતું નથી અને મેશે અનંતા જાય છે તે સંસાર ખાલી થશે કે નહિ, આ શાથી માને છે? જીવ માને છેડી અને તેથી તેમાંથી આવે તેમ માની લે ત્યારે. ચંપકભાઈએ કહ્યું કે પાનાભાઈ, અમર ચંદભાઈ દરિયા તરફ ગયા ત્યારે અમરચંદભાઈ ટાંકણીમાં પાણી લઈને બહાર નાંખે છે. ત્યારે પાનાભાઈ કહે મૂર્ખ છે. આમ કરીને દરિયે ખાલી કરે છે?
ટાંકણના પાણીથી દરિયે ખાલી થશે, તે કહેનાર સાચો ઠરે કે હાંસીવાળે કરે ? કેમ? કયાં દરિયે અને કયાં ટાંકણીનું પાણી ? તેમ અમરચંદભાઈએ ઠપકે દી. ટાંકણને દરિયામાં નાખી અને બહાર કાઢી ત્યારે તેના ઉપર કેટલું પાણી માયું ? તેથી દરિયે ખાલી થશે તેમ કહેવું પડ્યું. દરિયે અને ટાંકણુની અણી વચ્ચે અંતર દેખીએ તે તે સંખ્યાત, અસંખ્યાતગણું છે, અનંત કાળ ગયે અને જેટલા મેક્ષે ગયા તે એક નિગોદના અનંતમે ભાગે. તે કેટલું અંતર છે? આટલે બધે ભૂતકાળ ગયે અને તેમાં મેક્ષે ગયા છતાં તે એક નિગેદને અનંતમે ભાગ છે. કેવળીને જ્યારે પૂછીએ ત્યારે જવાબ મળે કે એક નિગદને અનંતમે ભાગ છે. હજારો ટાંકણીઓ દરિયામાં નાખી અને બહાર કાઢી તે દરિયે કેટલું ખૂટે તે કહે ને? તેમ અહીં અસંખ્યાત નિગેદ, અસંખ્યાત ગેળા એમાં જીવોને સમુદાય એટલે બધે કે જેટલા મોક્ષે ગયા, મેલે જાય છે અને જશે તે બધાને ભેગા કરીને કેવળીને પૂછીએ તે કહે છે કે એક નિગદને અને તમે ભાગ તે છે.
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૭. વચનની વિશિષ્ટતા
જિનેશ્વરનું વચન કયારે ચે? જીવનની શ્રદ્ધા નથી, અનંતપણું માનવું નથી. માટે જૈનેતરને અનંતા શબ્દથી પેટમાં ચૂંક આવે, તે આપણામાં તે અનંતા. જે મનુષ્યપણાના ઉમેદવાર છતાં તે પામ્યા કેટલા ?
તે મુઠ્ઠીભર.
તે મુશ્કેલી કોની? દેવની કે મનુષ્યની? મનુષ્યની. આવી. મુશ્કેલીવાળે મનુષ્યભવ મળે તે જે પોતાના જીવનને મહેલરૂપ માને એટલે ભૂતકાળના ઉપર દૃષ્ટિ કરે તે પોતાના જીવનને મહેલરૂપ બનાવી શકનારો થાય. આવી રીતે પિતાના જીવનને જેલમાંથી મહેલરૂપ બનાવે તે કયારે ? તે ભગવાનના વચન ઉપર વિશ્વાસ રાખે તે. માટે ભગવાન હરિભદ્રસૂરિજી ચકખું કહે છે કે જેમ તાવમાં તેને અવધિ થાય ત્યારે ઔષધ કામ કરે છે. વારંવાર ઉથલે. મારે છે તે કાચા તાવને ઔષધિથી દબાવ્યા તેથી તેમ થયું. તેને ઊથલો મારતાં વાર નથી લાગતી. પાક્યા પછી કાલે તાવ સંપૂર્ણ જાય, તેમ અહીં આગળ જ્યાં સુધી આ જીવને ભવસ્થિતિ પાકી નથી, ત્યાં સુધી જિનેશ્વરનું વચન રૂચે નહિ.
ભવસ્થિતિ પાક ભવસ્થિતિ પાકી એટલે શું? તે બતાવે છે કે દુનિયાને તૂટી જાય. દુનિયા શાહુકારીના વચનમાં લૂંટાય છે, પણ દેવાળિયાના વચનમાં લૂંટાતી નથી. પાંચ પંચા પચીશ કરે તેની પાસે હિસાબ કરવા બેસે. તેમ અહીં આ જૈનશાસનમાં પાકેલા ઝેરી કીડાઓ તે પણ રજુ કરે વચન શાસ્ત્રનાં. દેવાળિયે વચનશાહુકારનાં બેલે પણ બીજે દહાડે પાટિયું ફેરવી નાખે, તેમ જૈન શાસનનાં ઝેરી જીવડાં તે શાસ્ત્રનું નામ લઈને “ભવસ્થિતિ પરિપાક તમે પામ્યા નથી એમ કહે. ભવસ્થિતિ પાક્યા વગર જિનેશ્વરના વચન નહિ માને. તે વાત સાચી પણ પામ્યા તેથી પાકી છે. માટે જેનેજિનવચનની પરિણતિ થઈ તે એક પુદ્ગલ પરાવર્તથી વધારે રખડવાને નથી. તેને ધર્મ, અધર્મ, મેક્ષ, નિર્જરા, સંવર, આશ્રવની વાત વિષે રૂચી થાત નહિ. જેને છેલ્લે પુદ્ગલ પરાવર્ત બાકી
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૫૮
ષોડશક પ્રકરણ દર્શન હોય તેને આ વચન રૂચે છે. તે શાસ્ત્રના વચનની જગ્યા પર તે ઉથલાવવા માટે છેલ્લે પુદ્ગલ પરાવર્ત આવશે ત્યારે વચન રુચશે.
આને અર્થ શો ? શાસ્ત્રકારે વચનની રૂચિ દ્વારા છેલ્લે પુદ્ગલ પરાવર્ત સાબિત કર્યો ત્યારે આને ઉડાડી મૂક્યું. તમે જિનેશ્વરનું વચન માને. પણ જ્યાં સુધી છેલ્લે પુદ્ગલ પરાવર્તન આવે ત્યા સુધી રૂચિ થઈ હોય તે નથી થઈ તેમ માનશે. જ્યારે છેલ્લા પુદ્ગલ પરાવર્તની સિદ્ધિ માટે શાસ્ત્રકારે કહ્યું છે કે
આ નિયમ કે જે એક પુદ્ગલ પરાવર્ત સંસાર બાકી ન હોત તે જિનેશ્વરનું વચન રૂચત નહિ. જેથી રૂગ્યું તેથી એક પુદ્ગલ પરાવર્તની સાબિતી કરી. ત્યારે એને ઉપર પ્રમાણે ઊથલાવી નાંખી.
દેશવિરતિના પરિણામ થાય ક્યારે ?
મેહનીયમાં ૬૯ અંતઃકેટકેટમાં ૫૫મની સ્થિતિ ખપે અને તેની પપમ પૃથકત્વ સ્થિતિ જાય ત્યારે દેશવિરતિ થાય તે નક્કી. ચારિત્ર સંખ્યાતા સાગરેપમની સ્થિતિ જાય ત્યારે થાય. તે તે તું દેખે છે તે શાનું ચારિત્ર કહે છે ? આમ કહીને સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિને ખસેડે છે તે અગ્ય છે. વચનની પરિણતિ થઈ, પાપથી વિરમવાને વિચાર થયે, સાધુપણું લેવાને ભાવ થયે તેથી તે થયેલાં છે. તે જગ્યા પર ઝેર જીવડાએ કર્મને નામે કાર્યને ખસેડે છે. શાસ્ત્રકારે કાર્યને માટે કારણ જણાવે છે. માટે જિનેશ્વરનું વચન દિલમાં પરિણમે. સત્યભાવ, શ્રદ્ધા, વર્તવાનું, આરાધવાનું મન થાય તે તે આત્મા ચરમ પુદ્ગલ પરાવર્તમાં આવેલ હોય, માટે આ બન્યું તેથી ભવસ્થિતિ અનંતી કાપી નાંખી છે. માટે તેને અપૂર્વકરણ જાણ. ચિંતામણિ કલ્પવૃક્ષ મળ્યું તે શાથી કહે છે? ફળ દેખાય છે તેથી. તેમ અહીં અનંતા ભવ નથી. તેની છાપ મારી, માટે ધર્મ ચિંતામણિ તેમજ કલ્પવૃક્ષ જેવું છે. જિનેશ્વરેનાં જે વચને તેની આરાધનામાં ધર્મ છે.
વચન કેમ ? તેની આરાધના કેમ તે જે જણાવશે, તે અંગે
વર્તમાન.
Page #200
--------------------------------------------------------------------------
________________
双8
વ્યા
*૧૮
防烧肉防腐
દળી દળીને ઢાંકણીમાં
શાસકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન્ હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીવેાના ઉપકારને માટે ષડશક નામના પ્રકારણને રચતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં આ જીવ અનાદિ કાળથી જન્મ-મરણ જન્મ-મરણ કરતા કરતા રખડપટ્ટી કરી રહ્યો છે એટલે આ રખડેલ છે. ધ્યાનમાં રાખશે કે સમકિતી જીવ પહેલાં સમકિત પામીને એમ કહે કે હું રખડેલ છું.' કારણ કે ભવેાભવ જઉં છું, તે ભવામાં મેળવું છું, છતાં પરિણામ મીંડુ છે. દુનિયામાં કહેવત છે કે દળી દળીને ઢાંકણીમાં વાળ્યું' તે આનુ નામ. તેમ આને મહેનત કરીને ધૂળમાં નાંખ્યું તે ખરાબ કર્યુ... ? દરેક જિંદગીમાં જહેમત ઉઠાવીને તમે જે મેળવ્યું. તે અ ંતે મિનિટમાં ગયું. એક સમય પહેલાં માલિક અને એક સમય પછી લેવા કઈ નહિ. છેવટે કાંચનાદ માટે જેમ, તેમ કાયા માટે પણુ. જીવન-મરણ સુધીના બધા ટાઈમ કાયાને જાળવવા, વધારવાના પ્રયત્ન ખરા કે નહિ ? જિંદ્મગીની જહેમતે મેળવેલી કાયા તેના એક સમય ગયે ત્યારે શુ થયું ? પહેલા સમયે આપણી, પછી પારકી, માટે શાસ્ત્રકારે તેના સત્યાગ, કહ્યો. આખા શરીરમાંથી તેના એક ભાગના ત્યાગ તે દેશત્યાગ સ`થા શરીરનું છે।ડવું તે સત્યાગ. તે છેલ્લા સમયે. બાકીના સમયમાં પુદ્ગલા પાષણુ પામે અને વિખરાય.
r
肉肉肉
વચનના અ
E
શરીરમાં આહાર લઈએ તેમાંથી મેલ, છૂટક વગેરે બધું થાય. શરીરથી પરિણમેલા તે પુદ્ગલા છેડવાના છે. પરસેવા દ્વારા ગ્રહણ કરેલા જાય છે. નવા લેવાય છે ત્યારે છેલ્લા સમયે નવું કઈ નહિ ત્યારે જવાનું સવથા. કોઈ પણ જન્મ સર્વથા શરીરના ત્યાગ વગર
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૬૦
ષોડશકે પ્રકરણ દેશન
થતા નથી. એ બધેા સ`ઘાત ક્યારે કર્યું ? આખા જીવનમાં જહેમત ઉઠાવી ત્યારે. જ્યારથી માતાની કૂખમાં આવ્યા ત્યારથી કાયાને ખાંધતા આવ્યા, પેષતા આવ્યા. કયા જન્મમાં કાયાનુ ખાંધવું, પાષવું નથી ? તો એવે એક ભવ નથી કે જેમાં કાયાનું આંધવું, પાષવું, ત્યાગ કરવું ન હોય.
આ
મહેનતનું ફળ મીંડું નાનાં બચ્ચાં એક વર્ષ નાપાસ થાય, તેની મહેનતનું ફળ કઇ ન આવે, તે રાઈને આખા દિવસ કાઢે. કેટલાક ોકરાએ આપઘાત કરીને મરી ગયા કારણ કે આગળની મહેનત નિષ્ફળ માલુમ પડી. બચ્ચાંઓ તૈય ધારી શકતાં નથી. ત્યારે આપણે ગયા જન્મ, જન્મ પણ પલ્યાપમની મહેનતે મેળવેલુ શરીર તેને મૂકતાં મહેનતનુ મીંડું કર તો કર્યાં કરીએ છીએ. વિચારઃ-છોકરાની એક વષઁની મહેનત નિષ્ફળ જાય તા તે હતાશ થઈ જાય છે અને તેને તે અકારુ કરનાર થાય છે, ત્યારે તમારી અનાદિ કાળની મહેનતનું ફળ શું ? અનાદિકાળથી રખડયા તેમાં અત્યારે તમારી પાસે શું છે ? જે જીવને અનાદિકાળના માનશે તે ભવો પણ અનાદિકાળના માનશે. જો તે માને તે તેં રખડીને મેળવ્યુ` શુ` ? માલિક હાય, નવનિધાનના માલિક હાય,દેવા સેવા કરતા ચક્રવતી પણુ' મેળવ્યુ તેમાં ભલે ચક્રરત્ના હોય તો પણ મરણુમા‘ચક્રમ.’
આ જીવ અાદિથી ભટકા, મહેનત બહુ કરી, પણ તેનુ ફળ શુ ? મીંડું, મહેનતમાં એકડા કાઈને નહું. માટે શાસ્ત્રકાર કહે છે કે એમાં ચેતાય કયારે. ?
તા જ્યારે મીંડુ વાળવાવાળા તેને રોકી શકે ત્યારે.
તેમ આત્મા શકિત દાખવે તો મી'ડાના એકડા કરી શકે. એવા. પ્રકારની શક્તિ આ આત્મામાં છે તે વિચારે કયારે? આ ત્રણ વસ્તુ હોય ત્યાં સુધી વિચારના અવકાશ છે, નહિ તેા નથી હોતા. જેમ અહી આગળના ભાગમાં આંખો છે, પાછળ નથી, તેથી અડચણ પડે છે.
અકસ્માત થાય તેને માટે ત્રણ આંખો કરી શકતા નથી.. અર્થાત તેને ફેરવવાની તાકાત નથી. જ્યાં કમ્, અકમ્,
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૮ વચનને અર્થ
૧૬૧
અને અન્યથાકતું મ–આ ત્રણ ન હોય ત્યાં વિચાર કરતા નથી. માટે તાલ ઉપર, બેચી ઉપર, આખે હોય કેવું સારૂં? તેને વિચાર કઈ દિવસ કર્યો ? ના. જે તે હોત તે અકસ્માત થવાને પ્રસંગ ઘણે એ છે થાત.
કર્તમ એટલે માથા ઉપર આંખ કરવાની. અકતુમ એટલે જ્યાં થયું હોય તે રોકવાની અને અન્યથાકતુમ એટલે તે જગ્યાથી બીજી જગ્યા પર ગોઠવવાની, પણ તે શક્તિ નથી. માટે તેને વિચાર શા કામને? તે તે આંખને માટે કઈ દિવસ વિચાર કરતું નથી.
જીવને ગુલામ કેણુ ગણે ? આખું જગત જન્મ-મરણુ, મહેનત કરે છે, મીંઢ વાળે છે, તે પણ અનાદિકાળથી. તેમાં આપણું કરેલું કાંઈ થતું નથી, કાતું નથી, પલટાતું નથી. તેવું કેણ માને? જેઓ જીવને ગુલામ માને તે જ માને કે જીવને કરવાની, રોકવાની કે પલટાવવાની તાકાત નથી, પણ જે જીવને સ્વતંત્ર ભોકતા, કર્તા માનનાર છે તે આ ત્રણ વસ્તુ માન્યા વગર નહિ રહે. જેઓ જીવને સ્વતંત્ર, કર્તા, ભેકતા માનનાર નથી તે જ માને કે આ ત્રણ તાકાત આ જીવની નથી. આ શક્તિને અભાવ કેણ માને? તે જીવને ગુલામ ગણતા હોય છે તેમ માને. જેઓ ગુલામીમાં માનતા નથી, જેઓ આ ત્રણ માને છે છે તે જ વિચાર કરે કે આ જીવ રેકવા, કરવા, અને પલટાવવાને સમર્થ છે.
આત્માની બંને પ્રકારની તાકાત કર્મના કારણભૂત ગતિ, આયુષ્ય વગેરે કર્મને બાંધનાર આ જીવ છે. કેઈએ કર્મ બાંધ્યાં અને તે મને વળગ્યાં તેમ નથી. કર્મ કરનાર હું જ છું, છતાં કરવું હાથમાં, પણ પછી પલટાવવું હાથમાં નહિ! મરચાં ખાવાં તે મરજીની વાત, મરચા ખાધાં પછીની બળતરા તેને રેકવાનું આપણા હાથમાં, રેચ, ઝાડની દવા લેવી તે આપણા હાથની વાત પણ ઝાડા, રેચ થવા માંડે તે રેક મુશ્કેલ છે તેમ નહિ. મરચાં તીખાં વધારે ખાધાં હોય તે ઉપર ઘી ખાધું અને બળતરા રેકી, ઝાડાનું
૧૧
Page #203
--------------------------------------------------------------------------
________________
ષોડશક પ્રકરણ દર્શન અધિકપણું થયું, તેના ઉપર ઝાડો રોક્વાની દવા લીધી. કહો અખ્તમ રેકવાની તાકાત આપણે લીધી. થાય છે, રોકાય છે ને પલટાવાય છે આ ત્રણ બાબત હાથમાં છે.
રોજને તાવ, એકાંતરિયે થાય અને એકાંતરિયે તાવ રજને થાય તે શાથી? તે તે આપણા વર્તનથી પલટે ખાધે. જેમ પલટાવવામાં, રોગને ઊથલે ખાવામાં બીજે કઈ જવાબદાર નથી, પણ આપણી પ્રકૃતિ જવાબદાર છે, તેમ અહીં કમ રોકવાં, પાપનાં ફળ નહિ આવવા દેવાં અને પુણ્યનાં ફળ બેસડવાં તે આપણું હાથની વાત છે. પાપનાં કર્મો બાંધ્યાં હોય તે જીવ પુણ્યના ફળમાં પલટાવી શકે. પુણ્યનાં કર્મો પાપનાં ફળમાં લઈ જઈ શકે. આત્મામાં કમ રોકવાની તાકાત છે. પુણ્યને પાપમાં અને પાપને પુણ્યમાં પલટાવવાની તાકાત આત્મામાં છે..
આ વાત ખ્યાલમાં આવશે તે મૂલબંધ અને સંક્રમણ બંધની સમજણ પડશે. દેવની અને ગુરૂની આશાતનાથી ચીકણાં જ્ઞાનાવરણીય કર્મો બાંધ્યાં. જ્ઞાનથી જ્ઞાનાવરણીય બંધાયું. વળી કેવળી વગેરેની આશાતનાથી મેહનીય બંધાયું. અમુક વખતે અમુક કર્મ તીવ્ર બધાયું. એ કર્મના બંધમાં સમજવાનું છે કે કર્મ લેવાનું કામ એકલા જેનું છે. રાગ દ્વેષની પરિણતિનું કામ કંઈ કર્મ પુદ્ગલેને લેવાનું નથી. તેનું કામ તે વિભાગ પાડવાનું છે. એટલે એ કામ કેવું? એ કામ પ્રમાદનું છે. મન, વચન અને કાયા એ વેગ છે અને તે માત્ર કામ કર્મ લે છે પણ વિભાગ પાડવાનું કામ તેમનું નથી. જે મન, વચન અને કાયા કર્મ લે અને વિભાગ પણ પાડે તે સંગી -કેવળીને વેગ હેવાથી આઠ કર્મો માનવાં પડે. તેમને ત્રણે જેગ છે એટલે મન, વચન અને કાયાની પ્રવૃત્તિ તે કર્મને લેવાવાળી ચીજ છે પણ કર્મને વિભાગ પાડવાવાળી ચીજ નથી.
જ્ઞાનાવરણીય અને મેહનીય એમ બે કર્મ બંધાયાં તે વિભાગ પરિણામથી છે. કર્મ બાંધનાર અને વિભાગ પાડનાર મોહ છે અને તે પરિણામની ખરાબી છે. વળી જ્યારે પરિણામને પલટો થાય ત્યારે પહેલાં
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૮. વચનના અથ
૧૩૩
આંધેલાને બીજા સરખાને તે પ્રમાણે સંક્રમાવે અને તે બધાની રસ તથા સ્થિતિને ગાઢ કરે. જે વખતે શ્રુતજ્ઞાનની આશાતના કરી હોય ત્યારે પહેલાંની તે કમની જે બાંધેલી સ્થિતિ હેાય તેને પલટાવે અર્થાત્ શ્રુતજ્ઞાનાવરણીયની સ્થિતિ મંદ હોય તેપણુ તીવ્ર કરે. કેવળીની આશાતનાથી માહનીય ખંધાય તો જ્ઞાનાવરણીયના વિભાગથી આ મેહુ -બાંધતાં આ સંક્રમણના વિભાગમાં ફરક પડતો નથી, તેટલા જ માટે શાસ્ત્રકારે કહ્યું કે-અન્ય પ્રકૃતિનું-જ્ઞાનાવરણીયનું દેશનાવરણીયમાં -સંક્રમણ ન થાય.
1
મિથ્યાત્વ અને મેાક્ષ વચ્ચે અંતર કેટલું ?
આ જીવ અન્યથા કતુ વાળેા છે. કમ બાંધવાવાળા, રાકવાવાળા, પલટાવવાવાળા, નિર્જરાવાળા, સંક્રમણવાળો એવા આ જીવ તે કાણુ માને ? જેએ પોતાના આત્માને ગુલામ ન માને, અને કર્તા, ભક્તા, જવાબદાર અને જોખમદાર માને તે જ માની શકે. આવું માનનારા સમજી શકે કે આ આત્મા કર્તા, ભેાક્તા છે માટે આ આત્માએ સાવચેત થવાની જરૂર છે. આ માન્યતા થયા પછી ખ્યાલમાં આવે કે આત્માની તાકાત કેટલી ? તેા કાચી બે ઘડીની મહેનતમાં એટલેા બધા ખજાના મેળવે કે તેને પાર નહિ. બે ઘડી પહેલાના મિથ્યાત્વી તે બે ઘડીમાં સમક્તિ પામીને, શ્રેણ માંડીને, અંતકૃત્ કેવળી થઈ ને મોક્ષે જાય. તે મિથ્યાત્વ અને મેાક્ષ વચ્ચે અંતર કેટલું ? તો તે અંતર છે એ ઘડીનું. અનેા અનથ
નિભ્રંગીઆને અ અવળા સૂઝે. સાસુએ વહુને ઠપકો દેતાં કહ્યુ કે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મર. ત્યારે વહુ દાંત કાઢવા માંડી. કેમ ? તા સાસુ એવડી ઢાંકી બનાવે પછી એમાં એટલું પાણી ભરે ત્યારે હું ડૂબી શકું ને? તે વહુએ આ વાકયને સીધું ન સમજતાં અવળું લીધું.... એને એલભા રૂપે કહ્યુ હતું ત્યારે એણે ઊંધા અ લીધો, કે મારા જેવડી ઢાંકણી બનાવે અને તેટલું પાણી ભરાવે કે
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૬૪
ષોડશક પ્રકરણ દર્શન
જેમાં હું ડૂબી શકું. આનું નામ અવળચંડાપણું. વાકય કયા મુદ્દાનું છે અને તેને લઈને મૂકે કયા મુદ્દા પર ?
આત્મા અહીંથી મેક્ષમાં અંતમુહૂર્તમાં જાય. આવા શાસ્ત્રકારના વચનને અવળચંડા શું કહે છે. આ જીવને અંતમુહૂર્તમાં મોક્ષ થશે માટે સામાયિક, પ્રતિક્રમણ વગેરે કરવાનું શું કામ?
કેવળી મહારાજે પેલાને સાત ભવ કહ્યા ત્યારે તેણે અર્થ છે કર્યો? ચાહે તેટલું પાપ કરીશ તે સાતના આઠ ભવ થવાના નથી. ઊભો ઊભે સુકાઈ જાઉં તે સતિના છ થવાના નથી. કેવળીનાં વચનને
આ ઉપયોગ કરે તે આજકાલના નિર્માગીઆ શાસ્ત્રનાં વચનને અનુપગ અને દુરૂપયેગ કરે તેમાં નવાઈ શી ? વચનને તમે દુરૂપયોગ ન કરશે. અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વી, વિરોધી કંઈ પણ કરનાર ન હોય તે પણ જીવ ચૌદમે ગુણઠાણે જઈ શકે એટલી તાકાત છે, તે માટે જણાવેલું વચન સંયમ, તપ, પરિષહ સહન કરવાં વગેરેના નિષેધ માટે નથી, પણ તેને ઉપયોગ કરી લેવા માટે છે.
મન ચંગા તે કથરોટમાં ગંગા.” તેને અર્થ “મન પવિત્ર હોય તે ઘરમાં ગંગા છે. ત્યારે મન શેમાં પવિત્રતામાં. પણ દુભાંગીએ તેને ફેંકી દેવાનું કર્યું. શાસ્ત્રકારે આ વાકય શા માટે કહ્યું ? તપ, જપ વગેરે મૂકવા માટે કે મન માંકડાને વશ કરવા માટે ? તે તેને વશ કરવા માટે કહેલું છે. ત્યારે દુર્ભાગીએ તેને ઉપયોગ ક્યાં ? તે તપ, જપ ત્યજી દેવા માટે કર્યો. આ વાકયને દુરૂપયોગ થાય તેમાં નવાઈ નથી. માટે જણાવવું પડે કે મિથ્યાત્વી અંતર્મુહૂર્તમાં મેક્ષ પામી શકે. આ વાક્ય જીવની શક્તિના વર્ણન માટે છે, પણ તે બને કયારે? તે અનંત કાળે કેઈક જ જીવને બને.
એક તણખલું ગામ બાળે અનાદિ કાળને મિથ્યાત્વ હોય, તે કોઈ વખત સમકિત પામે, પડે, પાછે મિથ્યાત્વમાંથી ઊંચે આવે અને મોક્ષ પામે તે વાત જુદી. અંતર્મુહૂર્તમાં મેક્ષ મેળવી શકે તેટલી તાકાતવાળ જીવ છે, પણ તે
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૮. વચનને અર્થ
૧૬૫
મેળવનારે જીવ અનંતકાળમાં કેઈક જ હેય. જેમ કહેવત છે કે એક એક તણખલું ગામ બાળે,” તે કેટલા તણખલાંએ ગામ બાળ્યાં? તે બોલો ભાઈ! તે બેલ્યા તે શું જૂઠું ?ના. તે સાચું છે, પણ તણખે ઘાસમાં પડે, પવનનું જોર લાગે તે ગામ આખાને બાળી નાંખે. તણખાની શક્તિ ગામ આખાને બાળવાની છે. ઘાસ, કાપડ, રૂને વેપાર હોય ત્યાં એક તણખો આખા ગામને બાળે. અહીં ગામ બળ્યાં નથી પણ તેની તાકાત કેટલી ? તાકાત ગામ બાળવાની છે, પણ તેવું થવાને પ્રસંગ કઈક જ વખત આવે, તેમ આત્માની તાકાત તેટલી છે. અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વમાંથી નીકળે અને ચૌદમે ગુણઠાણે જાય. તે તાકાત અજમાવવાને વખત અને તે અજમાવનાર જીવ અનંતા કાળે કેઈક નીકળે.
સ્ત્રી તીર્થકર, તીર્થકરને ગર્ભાપહાર, કેવળી અવસ્થામાં ઉપસર્ગ વગેરે આશ્ચર્યો અનંતી ઉત્સર્પિણી–અવસર્પિણીઓ બન્યાં. તેમ આ પણ અનંતા કાળે બને. આ શક્તિને અર્થ આશ્ચર્યને ભાઈ. મિથ્યાત્વ ગુણઠાણે અનાદિથી રહેલ હોય તે અંતર્મુહૂર્તમાં મેક્ષ મેળવે તે તાકાત જીવની છે. પણ તેવું બને અનંત કાળે. માટે તે આશ્ચર્યને ગણાય ભાઈ.
આડી ઊભી લીટીમાંથી એકડે! આ વાત આચાર્ય ભગવાન હરિભદ્રસૂરીશ્વરજીને પંચવસ્તુમાં જણાવવી પડી કે દુનિયામાં કાયાની ક્રિયા-એ અભ્યાસ છે. આપણે જન્મ લીધો પણ તેમાં એક કેસે કર્યો? કેમ? તે એકડો ભર્યો ન હતું. એકડાની વાત કેમ? તે લીટા આડા ઊભા કરતાં કરતાં સીધો એકડે થયે. કાયાની ક્રિયાએ તે અભ્યાસ છે. એ અભ્યાસ આટલે કે કાયાની ક્રિયાને જીતવી તેમાં મુશ્કેલ છે તે પછી મન માંકડું કયાંથી સીધું થાય? તેને માટે હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે કહ્યું કે અનંતી વખત મન માંકડું વાંકું થાય તેથી અનંતકાળ ગયા પછી સીધું થાય. આ વાત શાસ્ત્રની દષ્ટિએ મેળવશું તે કબૂલ કરવું પડશે કે અનંતી વખત જીવ નવ રૈવેયક જઈ આવ્યું. વ્યવહાર રાશિમાંથી
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૬૬
ષોડશક પ્રકરણ દર્શન આવેલા જે જીવોને અનંત કાળ થયે છે તેઓ બધો તે એક કયારે કરે ? ચારિત્ર લીધું હોય તે તે શક્ય બને. અનંતા દ્રવ્યચરિત્ર વગર સીધું ભાવચરિત્ર માત્ર મરૂદેવા માતાને
શાસ્ત્રકાર આઠ વખત ચારિત્ર કહે છે, તેનું શું? આમ બે વાત જણાવે છે. એક બાજુ આઠ ભવ, ત્યારે બીજી બાજુ વધારે દ્રવ્યચારિત્ર. અનંતી વખતે દ્રવ્યચારિત્ર આવે તે ભાવચારિત્ર આવે. ક્ષપશમ ભાવમાં ચડે અને પડે. છદ્મસ્થના ભવે તે ચડવાવાળા અને પડવાવાળા. અગ્યારમાં ગુણઠાણે ગયે હોય તે મરતી વખતે દેવમાં જાય તે થે દેવલેકમાં જાય અને અદ્ધાક્ષયે પડે તે યાવત્ પહેલે ગુણ ઠાણે આવે. કેઈક જ જન્મ એ આવે કે જેવો ચડે તે ચડે, પછી પડવાની વાત જ નહિ. જે ભાવચરિત્ર આવે છે તે અનંતા દ્રવ્યચારિત્ર આવ્યા પછી આવે છે, પણ એને અર્થ એમ નહિ કરવાને કે ભાવચારિત્ર માટે અનંતા દ્રવ્યચરિત્ર કરવા પડે.
સેંકડો વખત મીંડાં અને લીટા થશે ત્યારે એક આવશે. સમજદારે સમજવાનું પણ પ્રવૃત્તિવાળાએ લક્ષ્યમાં નહિ લેવાનું. દ્રવ્યચરિત્ર કરૂં તે ધારવાનું નહિ અને તેનાથી ભાવચારિત્ર આવશે એમ પણ ધારવાનું નહિ. આથી અનંતા ભવ થાય ત્યારે એ ભાવ આવશે પણ દ્રવ્યચારિત્ર કર્યા પછી એમ ન ધારવું.
જાણી જોઈને દ્રવ્યપણું કરે તેને કેવો ગણાય ?
ભાવની યથાવસ્થિતિ સ્થિતિ અનંતા દ્રવ્યચારિત્રો થાય ત્યારે આવે. અનંતા દ્રવ્યચારિત્ર નહિ થતાં સીધા ભાવચારિત્રમાં દાખલ થવાવાળા અનંત કાળે એક મરૂદેવા માતા જ. જેને પહેલાં દ્રવ્યચારિત્ર અને ત્રસમણું નથી આવ્યું. તે પહેલા ભવે મનુષ્યપણું પામીને મોક્ષે ગયા તે એક જ મરૂદેવા.
આ જીવની તાકાત અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વમાંથી મોક્ષ મેળવી
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૮. વચનને અથ
? એક જ
શકાય એટલી છે. આથી તે કર્તા, અકર્તા, અન્યથાર્તામાં તેવી જ રીતે પુય–પાપ બાંધવામાં, રેકવામાં, પલટાવવામાં તાકાતવાળે જાણીએ અને તેનું ફળ પણ માનીએ.
આત્માને વિમે ઉતારનાર મેક્ષ બીજાઓએ મેક્ષ' શબ્દ રાખે પણ તેને ભાવાર્થ નહિ વિચાર્યો. આ જગતમાં એવું સર્ટિફીકેટ આપનાર ઓફિસ છે કે તારે કેઈ દહાડે જન્મ નહિ લેવે પડે? એવી એકે દુન્યવી ઓફિસ નથી, પણ એક જ એવી ઓફિસ છે કે જન્મ, મરણ, જરા, રેગ, શેકને અને ભવિષ્યને બંદોબસ્ત કરે. ભવિષ્યના જીવન-મરણના વીમા ઉતારનાર કેઈ નહિ. ભવિષ્યમાં જન્મ-મરણ, રેગ, શેક, આધિ, વ્યાધિ, ઉપાધિ ન થાય તેને માટે જીમેદાર કેણ? એક જ મોક્ષ.
જિંદગીને વીમે નહિ પણ માલને વીમે. તમારે જગતમાં માલને વીમે ઉતારે છે પણ આત્માના માલને વીમે ઉતારનાર કેઈ નથી. બુદ્ધિ-જ્ઞાનને વીમે કઈ ઠેકાણે ઉતર્યો? ત્યારે આ ચારિત્ર, જ્ઞાનને વીમે ઉતારનાર છે. જેટલું ભેગું કર્યું તેમાંથી એક અંશ ઓછો થાય, પલટો થાય, જ્ઞાન ચાલ્યું જાય છે તેની જવાબદારી મારી. આત્માને વીમે ઉતારનાર કેઈ આ સર્વ ગુણવાળે હોય તે તે માત્ર મેક્ષ. મેક્ષ સિવાય તેવું કઈ સ્થાન નથી કે જે જન્મ, મરણ, જરા, આધિ આદિને વીમે ઉતારે ! જે આ મિક્ષ છે તે તે મેળવી શકે કેણ?
કયાં તે શક્તિ, કયાં તે ભક્તિ! દુનિયામાં કાર્ય કરનાર બે હોય છે. તે સિવાય ત્રીજે હોય નહિ. એક-કયાં તે શક્તિવાળે અને બીજો–કયાં તે ભક્તિવાળે. આ જીવ મોક્ષ સાધવા નીકળે. તે સાથે ક્યારે? તે જીવમાં શક્તિ કે ક્યાં તે ભક્તિ હોય ત્યારે જીવ મોક્ષ સાધે. શક્તિ કઈ? તે સંસારસમુદ્ર તરવાની, કર્મને વિચ્છેદ કરવાની શક્તિ.
નહિ પણ માલ
Page #209
--------------------------------------------------------------------------
________________
ષોડશક પ્રકરણ દર્શન મેક્ષ મેળવવા માટે સ્વયં તાકાતવાળે કે? તે કેવળ તીર્થંકર મહારાજા.
પયુર્ષણના વ્યાખ્યાનમાં સાંભળીએ છીએ કે ઈન્દ્ર ભગવાનને કહ્યું કે તમને ઉપસર્ગ, પરિષડુ આવશે માટે હું સેવા કરવા રહું.
ત્યારે ભગવાને કહ્યું કે હે ઈન્દ્ર! જિનેશ્વર જે સાધના કરે તેમાં બીજો કોઈ મદદ કરે તે બન્યું નથી, બનતું નથી અને બનશે પણ નહિ.
આપણને તે મદદ કરે તે પણ આગળ વધવું મુશ્કેલ છે, તેથી શક્તિવાળામાં નામ લખાવી શકીએ નહિ. નિર્મળ સમક્તિવાળાને સ્વયં શક્તિ છે. પણ આપણને ભવજળ તરવામાં એક જ આધાર ભક્તિ છે. એ વખત આવું સાંભળીએ છતાં સાવધાન થવાવાળા થઈએ છીએ? ના. તે પછી આપણે શક્તિવાળા છીએ તે ગણવવા હક્કદાર નથી, તે ભક્તિ કઈ રીતે કરાય? મુગટ, ફૂલ ચઢાવવાં તે ભક્તિ કહેવાય? તે હા. પણ તે મુખ્ય ભક્તિ નહિ. છોકરાને ખવડાવવું, મેજમાં રાખે તે આરોગ્યને અંગે, તેમ જિનેશ્વરની ભક્તિ, પૂજા સેવા, સત્કાર, સન્માન તે શાને અંગે છે? તે એમનાં વચન, એમને શાસન, એમના ઉપદેશ અને હુકમને હું “તહત્તિ ગણવાવાળો છું એમ જ્યારે થાય ત્યારે ખરી ભક્તિ આવે.
તેમના શાસ્ત્રને અંગે કેટલાક કહે છે કે “આ બેટાં, અપ્રમાણે, ગપ્પાં, જતિના, એમ બેલનાર કે ગણાય?
બે પગે ચાલનાર મનુષ્ય કહે કે તારા જેવાને ઘરમાં પેસવા નહિ દઉં, પણ આવ્યો છે માટે શું કરું ? તેથી બેસ.તેમ જે મનુષ્ય કહે કે “શાસ્ત્ર જૂઠાં છે, અપ્રમાણ છે, કબૂલ નથી તે તું હે ભગવાન! હે ભગવાન! શું કરે છે?
આવું તે જે નાકકટ્ટા હેય તે કહે કે ભગવાને ક્યાં કંઈ આપ્યું છે? કારણ કે ભગવાન તે વીતરાગ છે. તેમ ભગવાનને કહેનારે લુચ્ચે, ઠગાઈ કરનારે નાલાયક છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૮. વચનનો અર્થ
૧૬૯
વચનને મહિમા જિનેશ્વરોનાં વચનની આરાધના જેટલી કરે તેટલે જ ધર્મ છે. માટે ધર્મને માટે વચનની આરાધના ઉપર તત્પર રહેવું જોઈએ.
આજ્ઞા, ભક્તિ, જિનનું નામ નહિ ને વચન કેમ?
તે તીર્થકર માનીએ છીએ તે તેમના વચનથી. તીર્થંકર જન્મના મૂંગા હતા તેથી અમને તીર્થકર મનાવવા માંગે તે માનવા તૈયાર નથી. શાસ્ત્રકારે કહ્યું છે કે-gવનિ નિત્યાસુમનિ कर्माणि ॥ केवलमधिगम्य विभुः स्वयमेव ज्ञानदर्शमनन्तम् लोकहिताय कृतार्थोऽपि देशयामास तीर्थमिदम् । (तत्त्वा० का० १७-९८)
મહાદિને હણને, કેવળજ્ઞાન પામીને લેકના હિતને માટે આ શાસન સ્થાપવા દેશના દીધી તેથી તેની વ્યકિત વગેરેને મહિમા. જે મૂંગા હેત તે “સિરે,’ કહેતાં આ શાસનને વાર નથી લાગતી. ચોત્રીસ અતિશય સમોસરણમાં હોય. કેવળજ્ઞાન પામ્યા પહેલાં ચેત્રીસ અતિશય પૂરાં ન હોય. દેવતા અને ઈદ્રોએ જે મહિમા તીર્થકરને લીધે તે વચનને મહિમા છે, દેવતા તીર્થંકરપણું વચનને અંગે માને છે. અગ્લાન દેશનાએ તીર્થંકર પણું ભેગવવાનું તે વચનની અપેક્ષાએ ભેગવવાનું. માટે વચનની આરાધના તે જ ધર્મ.
વચન કોને કહેવું? વચન આઠ સ્પર્શવાળું નથી છતાં આરાધના કહી તે અધિકાર અગ્રે વર્તમાન.
કર્મશત્રુઓના સંહાર માટે ધમઓએ ધર્મ અને ધર્મના સાધનેને સત્વર ઉપયોગ કરે ઘટે છે.
2
Page #211
--------------------------------------------------------------------------
________________
ખ્યા . નિશ્ચય અને વચન
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS BSBર્ગે
રખડપટ્ટીને ક્રોધની ઉપમા શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે ધર્મોપદેશ નામના પડશક પ્રકરણને જણાવતાં આગળ સૂચવી ગયા કે આ જીવ અનાદિ. કાળથી રખડી રહ્યો છે. જેમ જગતમાં ક્રોધ એ જબરજસ્ત શત્રુ છે પરંતુ તે સજજન છે દુર્જન નથી. કેમ તેને સજજન કહે છે ? જેમ કેઈપેશાબ કરવા બેઠે ત્યારે સારો માણસ આવે તે તે ત્યાંથી ખસી જાય, તેમ ક્રોધ આવે ત્યારે હા આવ્ય, પછી તે આગળ વધવાની શક્તિ ધરાવતું નથી, ક્રોધ જેના પર આજે, તેની ઉપર નજર પડે. તેની નજર જે તેના ઉપર પડે તે તે (કો) શમી જવાને, કારણ કે તે શાંત છે, તેથી તે સજ્જન. તમે દષ્ટિ આડીઅવળી ફેરે ત્યારે ચાહે તે થાય, તેમ જગતનાં જીવો રખડપટ્ટી કર્યા કરે છે. તે અનાદિ કાળની છે છતાં પણ કોઈની માફક સજનતામાં છે. પણ જનતામાં નથી, કારણ કે તેને ભાસ્યું કે આત્માને રખડપટ્ટી થાય છે, કરાવે છે, તેમ થાય તે તરત જ રખડપટ્ટી બંધ થવાને ઈજા મળે છે.
એક પુદ્ગલ પરાવર્તામાં રખડપટ્ટી બંધ ચીજ બનાવનાર બનાવે પણ તે ચીજ ઈજારાવાળાને હાથે પસાર થાય. તેમ અહીં રખડપટ્ટી છોડાવવાને ઈજા “મેક્ષને મને રખડપટ્ટી થાય છે, હું રખડપટ્ટી કરનારા, અનાદિથી પડેલ છું, તે દષ્ટિ થઈ. તેને માટે શાસ્ત્રકાર કહે છે કે અર્ધ પુદ્ગલ પરાવર્તામાં રખડપટ્ટી બંધ, બંધ, ને બંધ. માટે ઓછામાં ઓછે દરજે એટલમાં
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૯, નિશ્ચય અને વચન
૧૯૧
બંધ થાય જ. વીજળીના ઝબકારા શાંત થયા પછી કંઇ નહિ, પણ રખડપટ્ટી બંધ કરવી જ છે. તેમ વીજળીના ઝબકારાની જેમ સિદ્ધાંત થાય, ‘રખડપટ્ટી બંધ કરું” તે વિચાર આવે તે સાથે જ તેને ઈજારા મળે. અને તે એક પુદ્ગલ પરાવતે મેક્ષે જાય. અર્થાત્ વીજળીના જેવા વિચાર આવે તે પણ ઉપર પ્રમાણે ઇજારા મળે છે. ‘અનાદિથી આ જીવ રખડપટ્ટી કરે છે તું, બંધ કરૂં તે આ વિચારવાળાને એક પુદ્ગલ પરાવતે રખડપટ્ટી બંધ મુદ્દલાસા વિ નમ્નસ્થ’(વિ. વિ. ૪ ગ૦ ૨) એક પુદ્ગલ પરાવત નથી વધારે રખડવાના હોય તેને આ વિચાર જ ન આવે કે અનાદિ કાળથી રખડપટ્ટીમાં હું છું, તેમાંથી બહાર નીકળું. પણ આ વિચાર છેલ્લે પુદ્ગલ પરાવત હાય તે જ આવે. જેને વીજળી જેવા વિચાર આવે તેને એક પુદ્ગલ પરાવર્તીની મુદતની મેાક્ષ માટેની ડુડી જેમ છે. ત્યાંથી આગળ વચ્ચેા ત્યારે ખીજું બધું કામ નકામુ, એક જ કામ : રખડપટ્ટી અધ કરવી, કરવી ને કરવી.
આવતા
દુનિયામાં શ્રી સરદાર કેસરિયાં કરે ત્યારે જે વેદ....પાતયામિ વાય" સાધયામિ' રાખે છે, તે ભવાબિનદીએ કરે પણ અહીં તે ક્ષાર્ચ સાધયાન્વેષ' આ ભવે સાધું. અહીં ન સધાય તે ભવે તે જરૂર સાધુ જ. કેસરિયાવાળાને મરી ગયા પછી કઈ નહિ. તેમ આને બે ત્રણ ભવા લઇને સાધું, પણ મરણથી પાછેાન હું. આ કેસરિયાવાળાને તે અનતા જન્મ, અસંખ્યાતા જન્મે; ગણત્રીના જન્મે સાધુ, સાધુ ને સાધુ .
દાર્થ સાધમિ પાંડવની માફ્ક દોહ્યલા પથ નહિ. પાંડવાની દ્રૌપદીને ઘાતકી ખંડના પદ્મોત્તર લઇ ગયા. કુંતીએ કૃષ્ણને ખખર આપી કે આમ થયું છે, મારા કુટુંબની કન્યા, પરણેલી કન્યા ઉપાડી જાય. ! સામાન્યના તાબામાંથી લઇ જાય છે તો જીવતર નકામું ગણે, અવિવાહિતને લઇ જાય તે લેાકેા લઢવાડ કરે. તે પછી આ તે વિવાહિત સ્ત્રી, તેને લઈ જાય! એ વાત ત્રણ ખંડના માલિકે સાંભળી ત્યારે તેની શી વંશા થઈ હશે ? કેમ? તો અને મામા ફાઈના છે.
'
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૭૨
ષોડશક પ્રકરણ દર્શન
બે લાખ જેજન જેટલે દરિયે એળગીને બીજા ક્ષેત્રમાં જવાનું જોખમ ખેડવું. બે લાખ એજનને દરિયે ઓળંગીને સામાના દેશમાં જવું, રાજ્યમાં જવું અને તેના તાબેદાર રાજાને રણમાં રેળવો.
રાવણ પવિત્ર કેમ.? દુનિયામાં હારી ગયેલે તે સહેજે કન્યા પાછી ન આપે. જેમ પવિત્રતાવાળો રાવણ.
જેઓ રામચંદ્ર, સીતાને માનનારા છે, તેમને પૂછીએ કે રાવણે સીતાનું શીલખંડન કર્યું હતું ? ત્યારે બધા ના કહેશે. કારણ સીતા ઘણી મુદત ત્યાં રહી છતાં શીલખંડન નહિ. રાવણ પ્રાર્થના કરે પણ સીતા કબૂલ ન કરે તે તેને મારે સંઘરવાની નહિ, તેની મરજી વગર મારે સંઘરવાની નહિ, માટે રાવણને ઉત્તમ કહું છું. તે પછી રાવણને સીતા પાછી આપવામાં વાંધો છે? તે રાવણ વિચારે છે કે શું હું એનાથી ડરું છું કે પછી આપું? હું નિર્બળ છું કે લીધેલું આપી દઉં? કાવ્ય કારેને લખવું પડ્યું કે અભિમાન ખાતર રાવણે સીતાને પાછી ન આપી પણ તેનું શીલખંડન કર્યું. નથી. કહેવાનું તત્વ એ કે જેમાં પિતાનું કાર્ય સરતું નથી, તેમાં પણ નબળે દેખાવ થાય તે પાલવે નહિ નબળાઈ ન દેખાય તે માટે આખા કુટુંબને નાશ થાય તે ભલે.
આવી સ્થિતિમાં બીજાના દેશમાં વાસુદેવને જવું, ત્યાં પણ અવધિ છે. છ મહિના સુધી મારી વહારે કેઈ ન આવે તે પછી વિચાર કરીશ તે શરત અંગીકાર કરી. આવી જગ્યા પર જવું. જનાનામાં રહેલી સ્ત્રીને રાવણે બગીચામાં રાખી હતી ત્યારે પત્તરે જનાનામાં નાખી છે. કેઈને જનાનામાંથી મેળવી અને લેવી, બીજાના ખંડમાંથી અને બીજાના તાબાવાળામાંથી લેવી તે બાબત કલ્પનાથી વિચારે તે કેટલી મુશ્કેલીથી ગળે લેવી પડી હશે? કૃષ્ણ મહારાજ ચાલ્યા. વાસુદેવ, છતાં ધણુ વગર હક છે? માટે પાંચ પાંડવોને સાથે લીધા.
દરિયે ઉતરીને પાંડવેને કહ્યું કે તમે યુદ્ધ કરીને હરાવે છે
Page #214
--------------------------------------------------------------------------
________________
૯. નિશ્ચય અને વચન
૧૭૩ કે હું હરાવું? પાંડે વિચારે છે–અમારી બૈરી માટે અમે જ લઢીએ કારણ કે બીજે તે લાવી આપે તે દુનિયામાં ફિટકાર પડે, કે આટલા શક્તિમાન અને લડવૈયા, બૈરી ગઈ છતાં હાથ જોડીને બેસી રહ્યા ! પાંડવે લઢવા ગયા, કૃષ્ણને કહ્યું કે “બેસે.” તેમને બેસાડીને લઢવા. નીકળ્યા. કૃષ્ણ પાસેથી નીકળતી વખતે પ્રતિજ્ઞા કરી કે કાં તે અમે છતીએ કે કાં તે તે છતે.” યુદ્ધની તૈયારી કરીને ગયા. સામા પદ્દમેત્તરે નીકળીને જેર કર્યું. પેલાના લશ્કરથી જીતાવાની તૈયારી તેથી આ પાંચે પાછા નાઠા અને કૃષ્ણને વાત કહી. ત્યારે કાં તે શબ્દ, નીકળે. તે વખતે કૃષ્ણ નકકી કર્યું કે “કઈ તેનામાં તાકાત છે કે હું પ ત્તરને ન છતું? શૈક્રિયરૂપ કરીને ઘેર તેડી નાંખે. સિંહનું રૂપ ધારણ કરીને એક એકને પકડયા અને તેના જનાનામાંથી દ્રૌપદી લીધી.
“કાં તો કાંતનારીને સિદ્ધાંત કાં તો કાં તે” તે સિદ્ધાંત તે કાંતનારીને છે, “મરદમાં”નહિ. મરદમાં તે એમ જ હોય કે “કરવું જ છે.” એવી રીતે અહીં રખડપટ્ટીને નાશ કરે જ છે. આ જન્મે, નહિ તે આવતા જમે, પણ નાશ કરૂં, કરૂં અને કરૂં. એટલે કહેવાની વાત એ છે “કાં તે એ નારીના કિલ્લામાંથી બહાર નીકળેલા કયારે થાય? તે જુતાનિવર્ય નામિ ? તે કાંતનારીના કિલ્લામાં. આ જન્મ, આવતા જન્મ તે સાધું જ એ સિદ્ધાંત જેને હોય તે જ કહે કે રખડપટ્ટી બંધ કરું, કરૂં ને કરૂં.” આવા સિદ્ધાંતવાળું થાય ત્યારે કાંતનારીના ટેળામાંથી બહાર નીકળે ગણાય.
HTTની આ જીવ છે, અનાદિને છે, સંસાર અનાદિને છે. પંચસૂત્રકારે જણાવ્યું કે–સાવે, માનવા , માकम्मस जोगनिव्वत्तिए दुकखरुवे, दुकखफले, दुकखानुबंधे (पंचसू०प०२ કાંતનારીના સિદ્ધાંતમાંથી નીકળનાર જીવ અનાદિને છે. અનાદિની રખડપટ્ટી કર્મસંગે થયેલી છે. તે સિદ્ધાંતના રૂપે નકકી કરે કે “આ ટાળવી, ટાળવી અને ટાળવી જ છે.” એને હુંડી મળે અર્ધ પુદ્ગલ પરાવર્તામાં મોક્ષની. --
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૭૪
ષોડશક પ્રકણ દર્શન
- કાર્યની સફળતાને આધાર હંમેશાં દુનિયામાં નિશ્ચય તે કાર્યની પહેલમાં પહેલી ભૂમિકા છે. આપણને ત્રણ વસ્તુ એ કાર્યની સિદ્ધિ માટે જરૂરી છે. પહેલાં કાર્ય કરવાનો નિશ્ચય, બીજું કાર્યના સાધનની પૂરી સમજ અને ત્રીજામાં પ્રવૃત્તિ કરવી. એટલે જે સાધકે હોય તેને પડખે શખવા અને બાધકોને દૂર કરવા તેનું નામ કાર્ય. નિશ્ચય, સમાજ અને રચના આ ત્રણ થાય તો કાર્ય થાય. સમજણું થાય અને કાર્ય કરવા માંડે એટલે બસ છે? તે ના. જ્ઞાન અને ક્રિયા બસ છે. ભાગ્યકારે કહ્યું છે કે “જા શિરિરહિં ' જ્ઞાન અને કિયાથી મેક્ષ થાય છે. તે પછી વચમાં નિશ્ચયરૂપી વાડો શા માટે રાખે છે ?
નિશ્ચયનું બખ્તર ( શ્રે સરદાર બખ્તર પહેરે છે તેથી તેને શું કાયર ગણ? હથિયાર લે તે તેને શું કાયર ગણવે? ના. એ તે સાધન છે. શૂરા સરદારને જીતનાં સાધનેને લેવામાં નામોશી નથી. ઊલટી સમજણ ડહાપણની નીતિ ગણાય. જેઓ મોક્ષ માટે શુરા સરદાર બને, તેને નિશ્ચયનું બખ્તર પહેરવું પડે. તે બખ્તરવાળો મેટાવિને કાંકરા” જેવા ગણે. બખ્તર વગરને કાંકરા જેવા વિદ્ધને પહાડ જેવા ગણે. નિશ્ચય ન હોય તે છોડને પંચાત એમ થાય, પણ નિશ્ચય હેય તે ગમે તેમ હોય તે પણ આમતેમ કરીને પણ તે આડખીલીઓને દૂર કરનારે થાય. પણ તેમાં જે બહાદુરીવાળા ન હોય તે તેઓ કેઈને વિન થયું તે જોઈને એમ વિચારે કે આપણે ગયા નથી તે વધે ?
દુરાચારી વેશ્યાને વખાણે વેપાર કરનારને કેઈ વખત ખેટ ગઈ તે તે પિલા વેપારીને કહે કે બંદાને જપ્તી છે. તેથી નથી કરવી લેવડદેવડ કે નથી કરે વિપાર. એ બંદા ઉપર જપ્તી છે, હુકમનામું છે તે શાના ઉપર
.
કે
?
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૯, નિશ્ચય અને વચન
૧૭૫ બેલાય છે? અહીં આગળ દરિદ્રપણું જપ્તી વગરનું ગણુને પોતાની બહાદુરી ગણે છે તેથી ને ? તેમ નિશ્ચય વગરના મનુષ્ય આગળ પ્રવૃત્તિ કરવામાં પાછા પડયા તેને લઈને. પછી તે બડાઈ હાંકે છે કે વ્રત લઈને વત તેડે તેના કરતાં વ્રત ન લેવું તે સારું છે.” પતિવ્રતાને મેંકાણ મૂકવી પડશે પણ તેથી વેશ્યા સારી ને! ભલે વેશ્યા પતિવ્રતાની હાંસી કરે પણ તેની કિંમત તે કેઈ પણ સમજી ઉપરથી કરે નહિ. જે મનુષ્યને કરવું નથી અને કહે કે ફલાણાને આમ થયું. તે તેને કહો કે જે તે ચાળા શાના કરે છે ? પહેલાં કરી બતાવે અને પછી કહેજે. એક તે કરવું નથી, ને કરનારને લગીર ગડબડ થઈ તેથી તું વેશ્યાના જેવા ચાળા કરે છે? કુલવતીને કેઈથી હાલતાં ચાલતાં અડચણ આવી તોય તે ઘરની બહાર ન નીકળે. અહીં આગળ જે કાર્ય કરનારા છે, કાર્યને અંગે વિદન થયું હોય તે તેઓ તેના પડછાયે ન જાય, માટે ભગવાન જિનેશ્વર મહારાજે બ્રહ્મચર્ય પાળનારાને માટે નવ કિલ્લા રાખ્યા. તેમાં રહે તે લાજ. પડદાવાળી સ્ત્રી એક કિલ્લામાં રહે, ત્યારે તમે નવ કિલામાં રહીને તમારી રક્ષા કરે.
નિશ્ચયવાળે ન ડગે વેશ્યા કહે કે મારે રાંડવાનું નહિ ચૂડો ભાંગવાને નહિ, તે આ વાતને કેઈ અનુમોદન ન આપે, કેમકે દુરાચારી વગર તેનું અનુમદન કેણ કરે ? કાર્ય કરનારને ખત્તા લાગી હોય, છતાં તેને તે ગણકારે નહિ. જે કાર્ય કરવા જતાં પત્તા ખાધી તેના લીધે કંઈ કરી બતાવ્યું તે તું વેસ્થાની સ્થિતિમાં છે, માટે જે દુરાચારી હોય તે જ વેશ્યાને વખાણે. કુળવાળી પાસે આવીને વેશ્યા કહે કે “તું પરણી તે આ પ્રમાણે રાંડવાનું થયું માટે પરણવામાં કંઈ સાર નહિ. માટે તમારા કરતાં અમે સારોને ?” આ વચન કોઈ સ્ત્રી સાંભળે? કુળવતી સ્ત્રી સાંભળી શકે ખરી? કઈ પણ કુલીન સ્ત્રી વિધવા થઈ, ખૂણે બેઠી છતાં તે આવું નહિ સાંભળે. -
તેમ અહીં આગળ “કાર્ય કરનાર વિનિમાં પાછા પડ્યા તે
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૭૬
ષોડશક પ્રકરણ દર્શન વેશ્યાના અખંડ સૌભાગ્ય જેવું સાંભળે કોણ? “અમારે પ્રત્યાખ્યાન, પ્રતિજ્ઞા કરવી નથી. અમારે બારે ભાગે છૂટી તે કેણ સાંભળે ? વેશ્યાના અખંડ સૌભાગ્ય જેવું આ વચન છે. તેવા વચનને સાંખી કેણ શકે ? જે દુરાચારી હોય તે જ, ધર્મનું બીજ ન હોય તે તેને સાખે, પણ જે ધર્મનું બીજ હોય તે તે ન સાંખી શકે. સારી વસ્તુને કઈ ખરાબ ગણાવે છે તે સાંખવા તૈયાર નથી. સત્તરને પડેલા જુએ છતાં નિશ્ચયવાળા તેથી ડગે નહિ.
કેઈ કાળ એ ન હતું કે જે વખતે શાસનમાં વિરુદ્ધ પડનારો. ન હોય. અષભદેવજી પામે મરીચિએ દીક્ષા લીધી. તેમાંથી તે ન વેષ રચે છે. તે ઉપદેશ આપે છે. તેના પ્રતિબંધેલા સાધુ પાસે દીક્ષા લે છે. તે સાધુ જોડે વિચરે છે તે વખતે પતિત પરિણામ હોય તે આપણું કરતાં આ સારૂં. સતી સ્ત્રી વિધવા થાય તે ખૂણે બેસે પણ મારા કરતાં વેશ્યા સારી એમ સ્વને પણ ન લાવે. બીજાને સ્વકાર્યથી ખસેલે જુએ છતાં તે કાર્ય ખરાબ છે, તેવું સદાચારીના રૂંવાડે પણ આવે નહિ.
ભગવાન મહાવીરસ્વામી વખતે નંદીણવેશ્યાને ત્યાં રહે છે. ત્યાં જ દસ દસને પ્રતિબંધ પમાડે છે. તે વેશ્યાવાડે જવાવાળા કેવી રીતે પ્રતિબંધ પામતા હશે? પતિત પરિણામી ન હોય તે તે પડતાને જોઈને પણ કાર્યની ઉત્તમતા જુએ. પતિત પરિણામને ઘરે વધામણાં પતિતનહેય. સુંદર ચઢતા પરિણામને ત્યાં વધામણાં ચઢતાનાં હેય.
બે પ્રકારના ગેર તમારે ન્યાતમાં બે પ્રકારના ગેર હોય છે. એક કાઈટીઆ અને બીજા ન્યાતના કાઇટીઆ ગેરને ત્યાં નેધ શાની ? કોણ કયારે મર્યા તેની જ નેંધ અને ન્યાતના ગેર હોય તેના ચેપડે મરણની નોંધ નથી. મય ભલે પણ ન્યાતના ગેરને ત્યાં તેને હિસાબ નહિ. ચડતા પરિણામીવાળાને ત્યાં ચડેલા અને કાર્ય કર્યા હોય તેની નેધ હોય. પતિત પરિણામીને ત્યાં કાઈટીઆ જેવી નેંધ હોય. ફલાણું પડી ગયા. આમ થયું જ ને? જ્યાં પતિતને હિસાબનહિ. પડવાવાળો તે કર્મથી પડે.
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૯: નિશ્ચય અને વચન
29s
આપણે તે ચડવાવાળા કેને યાદ કરીએ? આપણે યાદ કરીએ ન્યાતના ગોર જેવા હોય તેને. રથનેમિ, સિંહ ગુફાવાસીને આમ થયું ને? તેવી નોંધ કાઈટીઆના ચેપડે હોય. ગોરના ચેપડે તે સ્થૂલભદ્ર, જબૂસ્વામી જેવાની નોંધ હોય. જે એમણે આમ કર્યું તે આપણે કેમ ન કરીએ? જે આત્મામાં બનાવની નોંધને ફેર પડે તે તે નિશ્ચયની તાકાતમાં ઓછાપણે વર્તે, માટે નિશ્ચયની પહેલી જરૂર
સમ્યફ જ્ઞાન અને ચારિત્રની જરૂર આત્મા ગોરના ચેપડા જે થાય તે જેઓએ પરિષહે, ઉપસર્ગો સહન કરીને કામ કર્યા છે તેની ત્યાં નેધ હોય. આ છે શાને અંગે છે? કહે કે નિશ્ચયને લીધે છે. નિશ્ચય હોય તે ત્યાં ચડતા પરિણામ રહે. “લાગ્યું તે તીર, નહિ તે તુક્કો તેવી સ્થિતિવાળા તે કાઈટીઆની માફક નેધ રાખે. માટે નિશ્ચયની પ્રથમ જરૂર. તે થયા છતાં સાધને બરાબર ન મેળવે તે તે નકામું. માટે સાધન મેળવે અને તેની સાથે બાળકને દૂર ખસેડે. સાધકે અને બાળકની જે સમજણું, તે સભ્યન્ જ્ઞાન. તે થયા છતાં ઉદ્યમ ન કરે અને આંગળી ન હલાવો તો શું થાય ? માટે સાધકોને અમૂલ અને બાધકને દૂર કરવાને અસલ તેનું નામ છે ચારિત્ર. * : - - 1 કપ
કમરૂપી શત્રુ સામે જિનેશ્વરનાં વચન રૂપી “જનરલે,
સમ્યગ જ્ઞાન, દર્શન, ચારિત્ર તે ત્રણ મોક્ષ શેતે. જેને રખડપટ્ટી દૂર કરવાને વિચાર થયે હેસ, જે અનાદિની -૨ખ પટ્ટી થાય છે તેને દૂર કરવી તે નિશ્ચયવાળે છે તેને મેક્ષની હડી મળે. તે કાર્ય સાધવાની દિશા સમજે કાં તે શક્તિથી કાં તે ભક્તિથી જ શક્તિ કે ભક્તિમાં નથી તે કાર્ય ન સાધી શકે. રસૈનિક કે જનરલ જે બને તે જ દેશને તે બચાવી શકનાર થાય પણ જનરલ કે સૈનિક ન બને તે તે દેશને ન જ બચાવી શકે. તેમ આ આત્માને કર્મથી બચાવ હોય તે બેમાંથી એક દિશા લેવી પડે. શક્તિની દિશા તેને જ હોય કે જે પર ભવથી ત્રણ જ્ઞાન સાથે લઈને જન્મ્યા હોય, તે જ
Page #219
--------------------------------------------------------------------------
________________
પડશક પ્રકરણ દર્શન
શક્તિવાળા ગણાય. જેને બેધ, જ્ઞાન, સમજણ, સાધન વગેરે પારકા પાસેથી લેવું છે તે કહે કે “હું શક્તિવાળે છું ” તે દાવે કરે, તે તેને શુભતું નથી. તીર્થંકર મહારાજ સિવાયના બીજા બધા શક્તિ વગરના સમજવા. જેને ભક્તિ રહે તેને જનરલના હુકમને ધ્યાનમાં રાખવાને. સૈનિકની ફરજ જનરલના આદેશ ઉપર રહેવી જોઈએ. જ્યારે આ કર્મરૂપી શત્રુના લશ્કર સામે ચડયા તે જનરલ એવા જોઈએ કે
એમના વચનને તાબે રહું તે જ હું જીતનારે થાઉં” માટે જનરલના વચનને જેટલું આરાધ્ય તેટલે જ ધર્મ
વચન, આજ્ઞા અને હુકમમાં ભેદ વચનને સીધે હુકમ કહેને, સીધી આજ્ઞા કહેને? આજ્ઞા કયારે? જ્યારે ભક્તિભાવમાં આવે અને તેને હુકમ માને ત્યારે આજ્ઞા. બીજી વાત એ છે કે બીજાએ વેદને આજ્ઞારૂપ માને છે, અનાદિ માને છે, કેઈના કરેલા માનતા નથી, તેવાને “વચન શબ્દ ભારે લાગે. બેલાય તેનું નામ વચન. જેઓને સર્વસનાં કહેલાં શાસ્ત્રો માનવાં નથી તેવાને વચન શબ્દ શૂળ જેવું લાગે. તેવાને માટે તેઓને જણાવવું પડ્યું કેવિકાસ એ વેદના વચનમાં જે પ્રમાણે છે તે પ્રમાણે વર્તવાનું.
અહીં આગળ હુકમને સવાલ નથી, પણ પરિણામ દેખાડવાના. આમ કરવાથી આમ પરિણામ આવે, તેમ કરવાથી તેનાં પરિણામ આવે. તેમાં પણ ઈષ્ટ અને અનિષ્ટને સમજે. તે તમને સમજાય તે તેમાંથી ગમે તે કરે. તે ઈષ્ટની પ્રવૃત્તિ કરાવે છે, અનિષ્ટથી નિવૃત્તિ કરાવે છે, પણ તે હુકમ તરીકે નહિ. પણ “આમ કરવાનું પરિણામ આમ આવે, માટે ઈટાનિષ્ણાનુબંધિપણું જણાવવું–તે માત્ર જનશાસનનું કામ છે આમ કરે તે જ ધર્મ, આમ ન કરે તે અધર્મ. વિધિની આજ્ઞા, કે નિષેધની આજ્ઞા કરે તે જ ધર્મ-તેમ અહીં નથી, પણ અહીં તે ઈટાનિષ્ઠાનુબંધિપણામાં છે, તે માટે શ્રોતાઓને હિતમાં પ્રવર્તાવવા અને અહિતથી નિવર્તાવવા માટે “આજ્ઞા શબ્દ ન મૂકે પણ “વચન' શબ્દ મૂકો.
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૯, નિશ્ચય અને વચન
G
આવવું હોય તે આવ
સમ્યગ્ દન, જ્ઞાન, ચારિત્ર મેાક્ષના માર્ગ છે માટે તે રસ્તે જવું હોય તો આવો. ‘મહી' આગળ આત્મકલ્યાણના આ રસ્તા છે “તેટલુ જ વચન' પણ તે ‘કર’ તેમ નહિ. માટે તારે આવવું હોય તે આવ. આ જૈન શાસનમાં સ્વરૂપનિરૂપણ કરવાનું પણ તું કર' તેમ કહેવાનું નહિ. આ વસ્તુસ્થિતિ ધ્યાનમાં રાખીને શાસ્ત્રકારાએ આજ્ઞા, નોદના, પ્રેરણા નહિ કહેતાં ‘વચનની આરાધના એ જ ધર્મ કહ્યો. તેથી નાની નાની ક્રિયામાં પણ આજ્ઞા માંગવી પડે છે. ઈચ્છાકારેણુ સંક્રિસહુ ભગવન, ઇરિયાવહિયં પકિકમામિ ? સજ્ઝાય કરૂ ?’ એમ કહી તે કાનો હુકમ લેવા. તે કરે ત્યારે હુકમ મગાય. પહેલાં પચ્ચક્ખાણુ પારૂં ? પછી પચ્ચક્ખાણુ પાયુ પણ સીધું પાયુ" તેમ કેમ નથી ખેલતા ? પહેલાં હુકમ માંગવા તે પછી હુકમ મ’ગાય. વિનતી કરવી હાય તે પહેલાં વિનંતી કરવાની, રજા માગવાની તે પછી વિનંતી કરવાની. તેમ આજ્ઞા પણુ હુકમ પહેલાં હાય, સુખ સાતા પૂછવાની હોય ત્યારે ચ્છિકાર ખેલાય છે. તેના અથ એ છે કે પ્રશ્ન કરૂ પણ જો તમારી રજા મળે તા. આ વાત ખ્યાલમાં લેશો તે ખ્યાલ આવશે કે હુકમ, નોઇના વગેરે નહિ પણ આ તેા ઇષ્ટનાનિષ્ટનાં સાધનો દેખાડનાર છે. તે કરવું, ન કરવું તે તેની મરજીની વાત. આ બધી વસ્તુ ક્હીને શાસનમાં સ્પષ્ટ જણાવવા માટે નાના, પ્રેરણા શબ્દ નહિ લખતાં વચનાાષનયા લહુ વચનની આરાધના તે જ ધર્મ” એમ કહ્યું.
વચન કઈ ચીજ ? તે વિશેષ લેવું કે સામાન્ય લેવું ? તેથી સજ્ઞનાં વચનની આરાધના કઈ રીતે લેવી તે અધિકાર જે જણાવશે તે અગ્રે વ માન.
Page #221
--------------------------------------------------------------------------
________________
ખ્યા
જ્ઞાન અને આરાધના 8826
. છેવટે તે છે. શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી ભવ્ય જીના ઉપકારને માટે પડશક નામના પ્રકરણને રચતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં આ જીવ અનાદિ કાળથી કેવળ રખડુંપટ્ટી કરી રહેલ છે. અર્થાત્ દરેક ભવમાં જન્મ લે, જહેમત ઉઠાવવી, જર, જેરૂ અને જમીન ભેગાં કરવાં અને મિનિટમાં મૂકીને નીકળવું પડવું. લવારિયા વગેરે ભટકતી પ્રજા છે, છતાં તે રાચરચીલું મૂકીને નીકળતી નથી. જે મેળવે છે, તે સાથે લઈને જાય છે. એક ગામથી બીજે ગામ યાવત્ ગામેગામ ભટકે ખરી. છતાં મેળવેલું લઈને જાય. મૂકીને જવાની જાત હોય તે આ જીવની છે. આ જીવ એવી ર્ભટકતી જાતને છે કે જીવન પર્યત મહેનત કરીને મેળવે છે. આહાર, શરીર, ઈન્દ્રિય, વાચ્છવાસ, વચન, મન, કાયાની શક્તિ મેળવે છે, એ રીતે છ પયૉસ્તિઓ જેને કહેવાય છે તેને ખીલવે છે છતાં અંતે મીંડું.
પહેલાં જન્મમાં જેટલી આહારશકિત કેળવી છે તેમાં જતી. વખતે ગળથુથની પણ મુશ્કેલી છે. આ ભવમાં આવ્યું, તેમાં આહારશકિત ખીલવતા વધે. કમે જન્મે. જન્મે ત્યારે શરીર એક વંતનું હતું. ઈન્દ્રિયની, શ્વાસોચ્છવાસ લેવાની, બલવાની, વિચારની શકિત ખીલવી. જેમ જેમ અવસ્થા થતી ગઈ તેમ તેમ તે બધી શકિતઓ ખીલવતે ગયે પણ છેવટે તે તે શકિતઓ છેહ દેવાની. જ્યાં ભવને છેડે આવે ત્યાં એક પણ શકિત આગળ રહેવાની નહિ. આ સંસારમાં રહેલા દરેક જીવનું આ થતું આવ્યું છે.
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૦, જ્ઞાન અને આરાધના
૧૮૧
જો કાંટાવાળા રસ્તા સિવાય ખીજો કાઈ રસ્તા હૈાય તે તે રસ્તે જઇએ. ખીજો રસ્તો ન હોય તે કાંટાવાળા રસ્તે જાળવીને ચાલવું પડે. અહીં: આગળ ચૌદ રાજલાકના જીવા તે રસ્તે ચાલ્યા, ચાલે છે અને ચાલશે. જીવનમાં આહારદ જે કિતએ ખીલવી છે, તે છેહ આપે તાપણું તે બધું સહન કરવું છે, જ્યારે ખીજો જન્મ મેળળ્યે ત્યાં પણ છેહ દે તે તે સહન કરવું, એ તે વળી કેવા મા !
જે આપણા દોસ્ત ડાય ને તે છેઠુ દે તે પછી તેનામાં આપણે વિશ્ર્વાસ રાખીએ છીએ ? એ ત્રણ વખત છેઠુ કે, છતાં વિશ્વાસ રાખીએ તે માનવું પડે કે આપણું કાળજી ઠેકાણે નથી.
વાઘે વાંદરૂ પકડયુ ત્યારે વાંદરાએ કહ્યુ કે કેમ મને પડયા છે ? તા વાઘે કહ્યું કે મારે તારું કાળજું ખાવુ છે.
ત્યારે વાંદરાએ કહ્યું કે કાળજું તેા ઝાડ ઉપર છે.' તે લઈ આવેા.’
તે તે લાવે કયાંથી? તેમ આપણે ખરેખર કાળજી એક ખાજુ મૂક્યુ છે, આટલી આટલી શક્તિઓએ અનતી વખત છે। દીધા છતાં તે શક્તિને પાષવી ને તેના છે સહન કરવા! વાત કરતી વખતે સમજીએ છીએ કે શક્તિ છેહ કે છે, પણ બીજો રસ્તો નહિ તેથી શું કરીએ? ખીજા રસ્તા કાને નહિ ? અભવ્યને ખીજો રસ્તા નહિ, છેહ દે અને છેતરે તે પણ છેડા (પલ્લા) પકડવે.
ભવ્યમાં લાયકાત છે ત્યારે અભવ્યમાં નથી
ભવ્ય જીવ જે હોય તેમાં લાયકાત છે, પણ કેટલાક ભવ્યે અનતા કાળથી નિગેાદમાં રહ્યા, અનંતા કાળ ત્યાં રહેશે, ત્યાંથી નીકળશે નહિ. તે તે ભવ્ય અને અભષ્યમાં ફ્ક કર્યો ?
વાત ખરી છે. ખીજ અને કાંકરામાં ફરક ખરી કે નહિ ?
હા.
કેમ ? તેા કાંકરાના અધુરા ન થાય ત્યારે બીજા અંકુરા
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૮૨
ષોડશક પ્રકર્ણ દર્શનઃ
થાય. જગતમાં જેટલાં ખીજ છે તે બધાં દાણાના અંકુરા ખરાં? તે જેટલા દાણા છે તે બધાના અંકુરા થવાના. તેમાં અને કાંકરામાં ક્રૂર ખરા. ખીજમાં અંકુરો થવાની લાયકાત છે, તેમ ભવ્ય જીવે જેએ અનાદિ કાળથી નિગોદમાં રહ્યા છે અને રહેશે તેમાં લાયકાત છે ત્યારે અલભ્યમાં લાયકાત જ નથી. બાદરપણામાં, ત્રસપણામાં, પંચેન્દ્રિયપણામાં, મનુષ્યપણામાં ભવ્યને છએ શક્તિએ છેડવાનુ હાઈ શકે પણ અભવ્ય હેાય તેને તો છએ શક્તિઓથી છેતરાવાનું, થાય ત્યારે ભવ્ય જીવને તે નથી. ભન્ય જીવ જો સાવચેત થાય તેા. તેનામાં એટલી બધી તાકાત રહે છે કે એક અત' હત'માં મિથ્યાત્વમાંથી નીકળીને ચૌદમે ગુણઠાણે યાવત્ મેક્ષમાં આવી શકે છે.
આ છેતરપી'ડીના છેડુ ખમાતા નથી, માટે બંધ કરવા છે, આટલા વિચાર જેને આવે, આ આહારાદિકની શક્તિ, કાયા વગેરે પ્રાણા જીવન સુધી સાથે રહે છે, પરંતુ ખરેખર અંતે છેતુ કે છે, માટે તેનાથી બચવુ' છે. જેને આ છેતરવાવાળાની સાખત છોડવાના વિચાર થાય તે જરૂર છૂટી જવાના. એક પુદ્ગલ પરાવતમાં જરૂર એ છેતરવાવાળાની સેાખત છૂટી જવાની. જેને વિચાર થાય કે આ છેતરવાવાળા છે તેની સાખત છોડવી છે, તેનાથી આગળ વધીને મારૂ આ જગતમાં બીજું કંઈ ક`બ્ય નથ્થુ, પણ આ તારાના પંજામાંથી છૂટી જવુ એ જ કન્ય છે. એવી સ્થિતિ આવે ત્યારે અધ પુર્દૂગલ પરાવર્તન જેટલામાં તે જીવ છૂટી જવાના.
ભરાસા કોના રાખવા ?
છાયા જેવી સેાખત નથી ગણાતી પણ છાયા કરતાં આ વધારે ગાઢ છે. સૂર્ય વગેરેના કારણથી છાયા પડે, ત્યારે આ છેતરપીંડી તો હંમેશાં ચાલુ રહે, આનાથી અેટ થાઉં. આ છ શક્તિ, પ્રાણા છેતરપી’ડી કરવાવાળા છે, તેનાથી છેટા થાઉં ને મારા આત્મસ્વરૂપમાં રહું.' આમ જ્યારે મતિ સુરે ત્યારે જ અધ પુદ્ગલ પરાવત સંસાર રહે. પ્રાણની છેતરપીડીના, શક્તિની છેતરપી’ડીના જ મેાજન્મ એકઠ
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૦, જ્ઞાન અને આરાધના
૧૮i કરવા પડે છે તેને અને તે અંતે છેહ દે છે તેને વિચાર તે સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ, શ્રેત્ર કે મનને વિષય નથી, તે ક્યા પ્રમાણથી એને માનવું ? ધૂર્તથી સાવચેત કયારે રહેવાય ? તે તેના ધૂર્તપણાને જાણીએ ત્યારે. તેમ આ દસે પ્રાણ, છ શકિતઓ છેતરપીંડીવાળી છે તે શાથી એળખવી ? તે વચનથી, સર્વજ્ઞ ભગવાનનાં વચન દ્વારા એ ઓળખવી.
રેડિયે ઉપરથી જે સમાચાર આવે છે તેમાં તેને નાયક વગેરેના કે તેના જાણનાર અધિકારી હોય તે તેના વચન ઉપર જ આધાર રહે છે. તેમ અહીં આપણે કેના વચન ઉપર રહેવાનું?
જેએને આત્માનું સાક્ષાત્ જ્ઞાન હોય, તેના ગુણે સાક્ષાત્ જાયા હાય, આવરણો, તેને રોકવાનાં કારણે, ખસવાનાં કારણે, તે ખસવાથી થતું શુદ્ધ સ્વરૂપ-આ બધું જેના જાણવામાં આવ્યું હોય તેવાના વચન ઉપર ભરોસે રાખી શકાય.
જેને આત્માને ખ્યાલ નથી એવા જૈન અને જૈનેતર બને છવ, આત્મા શબ્દ વાપરે છે, પણ તે તેના માટે માટે “આત્મા’ શબ્દ જૈન પાસેથી જૈનેતરે લીધો કે જૈનેતરે પાસેથી જેને લીધે? આ જીવ–આ આત્મા શબ્દ, રૂપ, રસ, ગંધ, વગરને છે તે તે સર્વ મતવાળાને કબૂલ છે. ઈન્દ્રિયના જ્ઞાનથી તે આત્મા જણાય તેમ નથી. તેથી આત્મા, જીવ શબ્દને પહેલવહેલો ઉચ્ચારનારા તે મહાપુરુષઃ કેવળી અરૂપી પદાર્થોને જાણનારા હોવા જોઈએ.
વસ્તુની ઉત્પત્તિ પહેલાં વસ્તુનું નામ નથી લેતું, જેઓ જીવને હંમેશાં ઉત્પન્ન થયેલે માનનારા, જીવને સ્વરૂપે જાણનારા છે તેવા કેણુ? જગતમાં કર્મને લાવવાવાળી ચીજમાં મુખ્ય ભાગ કઈ પણ ભજવે તે તે રાગદ્વેષ છે. જ્યાં સુધી રાગદ્વેષ હેય ત્યાં સુધી કર્મો બંધાયા વગર રહે નહિ, જ્ઞાન દર્શનને રેકનારાં કર્મો છે. રાગદ્વેષથી જીવ બંધાતે જાય ત્યાં સુધી સર્વજ્ઞાપણું ન થાય તે સર્વશપણું શાથી થાય?
મતિજ્ઞાન અને કેવળજ્ઞાનમાં તફાવત મતિજ્ઞાનાવરણ બંધાતું પહેલાનું હોય તે પણ ચાલે. જેમાં
Page #225
--------------------------------------------------------------------------
________________
શક પ્રકરણ દર્શન
અને વસ્તુ રહેલી છે, તેમાં કેટલાંક આવરણે રોકાયેલાં હોય, કેટલાંક સકાત હોય અને કેટલાંક ઝળકતાં હોય, પણ એક સ્વરૂપવાળી ચીજમાં એકજ અંશ એક પરમાણુ. તેમાં લાલ, પીળે, ધૂળે હેય તે બને ખરૂં લુગડાં વગેરે સ્કમાં તે બને. જેમ પરમાણુ ભાગ વગરની ચીજ હોવાથી તે કાળે પળે દેખાતું નથી. સ્કંધ અંશવાળ હવાથી લાલ, પીળે કળા, સુગંધી હોય છે. તેમ મતિજ્ઞાનાદિ જ્ઞાને તે બધાં અંશવાળા. તેમાં કેટલેક અંશ અવરાય, અને કેટલેક અવરો અંશ ખૂલ્ય હેય.
. કેવળજ્ઞાન અખંડ સ્વરૂપવાળું છે. તેમાં આવરણ આવ્યું હોય, આવતું હોય અને પ્રકાશ રહેતું હોય તે ત્રણે ચીજ ન બને. જે આ વાત ખ્યાલમાં આવશે, તે મતિજ્ઞાનના અઠ્ઠાવીસ ભેદ જેમ છે તેમ. કેવળજ્ઞાનના ભેદ કેમ નહિ? તે ખ્યાલમાં આવશે. કેવળજ્ઞાન જબરજસ્ત છે, માટે અખંડરૂપ છે. સર્વ કાળ, દેશ, અવયવ સંપૂર્ણ હોય એવું તે જ્ઞાન થયા પછી તેના ઉપર જુદા જુદા શબ્દો લગાડવામાં આવે છે. જિન, સર્વજ્ઞ, સર્વદશ વગેરે ન લગાડવામાં આવે તે બધું એકી સાથે તેને કેવળજ્ઞાનમાં માનવું પડે, માટે જુદા જુદા શબ્દ છે. જેને જ્ઞાનાવરણીય, સત્તા, ઉદય. બંધમાં નહિ તેને આત્મા કોણ? તે તે છે વીતરાગ. જેને જગતના કેઈ પણ પદાર્થ તરફ પક્ષપાત અને અરૂચિ નથી. . .
કઈ પણ પદાર્થ સંબંધી રાગ કે દ્વેષ નહિ તે જીવ જ્ઞાનાવરણ કર્મ વગરને હોય. તેને જ્ઞાનાવરણ કર્મ સત્તામાં, ઉદયમાં અને બંધમાં ન હોય, પણ જે મારા તારાની રમતમાં પણ પડેલા છે, જેમકે “મારે ભગત એટલે તારે. તું મારે શરણે આવ્યા તેથી હું તને સર્વ વાતર્થી છોડાવીશ. શત્રુ હશે તેને હરાવીશ.” જેને આવી રીતે રાગષ છે તે જ્ઞાનાવરણ બાંધ્યા વગર રહે નહિ. માટે તે બંધ, ઉદય, સત્તામાં હોય તેને અખંડ જ્ઞાન હોય જ નહિ. તેથી તે આત્મા, જીવ જોવાને વખત જ નહિ પણ આત્માનું જ્ઞાન કેણ ધરાવે?
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૦ જ્ઞાન અને આરાધના
૧૮૫
અતીન્દ્રિય જ્ઞાન ધરાવનાર જીવ કે આત્મા. એ નામ હેય જૈનના ઘરનું. બીજાએ તે ઉછીનું લીધું છે તેને જીવ કે આત્માને, તેને રોકનારાં કર્મને, તે કર્મનું ઘટવું, બાંધવું, વધવું કેમ થાય છે તેને વિચાર જ નહિ.. . :
તમે કેઇને ત્યાંથી દાગીને ઉછીને લાવે તેનું તમારે ત્યાં નામું 'હાય જ નહિ. જીવ, આત્મા શબ્દ જૈનેતરે ઉછીને લીધે છે, માટે ત્યાં તેને વિચાર જ નહિ. કેટલાક ભણેલા સાધુ કહે કે આ કડાકૂટ શી? જીવ, અજીવ વગેરે નવ તત્વ કહે છે તેમ તેઓ દ્રવ્ય, ગુણ, સામાન્ય, પ્રમાણ, પ્રમેય વગેરે તરીકે વિચાર કરે, સત્વ, તમે, રજોગુણ કહીને ચાલે તે જગતના પદાથે તેમને આવી ગયા. તેમને આવી રીતે જણાવ્યા. તમે જીવ અજીવ રૂપે જુદું જણાવ્યું તેમાં નવાઈ શી? આ તે સમકિતી: છે, કારણકે જીવાજીવાદિ સ્વરૂપે જાણે. તેઓ દ્રવ્યાદિ રૂપે, પ્રમાણુરૂપે, પ્રમેય પ્રકૃતિ રૂપે માને છે તેથી તેઓ સમકિતી નહીં.
વિધવિધ દૃષ્ટિ - એક જ પદાર્થ હોય છે કે તેને કુંભ કહે, કઈ કળશ કહે, કેઈ ઘટ કહે તે શું ? જગતના બધા પદાર્થો બધાને કહેવા છે, જે નૈયાયિકને, શૈશેષિકને, સાંખ્યને, બૌદ્ધ, જૈનને જગતના પદાર્થો કહેવા છે તે ફરક ? છોકરે છબી જુએ, અને કારીગર છબી જૂએ, બંને છબી તે એક જ જુએ છે. આંખો એક જ છે ને ! માટે બે ય સરખા છે? હવે છેક છબી જૂએ તેમાં તે ચળકાટને દેખે છે. પણ કયા મુદ્દાને અંગે, કઈ સ્થિતિએ આ છબી છે તે છેકરે સમજે નહિ, તેમ પદાર્થોમાં હેય, રેય-ઉપાદેય વિભાગરૂપે અહીં જન શાસનમાં કહેવામાં આવ્યું છે અને અન્ય આગળ હેયાદિ રૂપે પદાર્થો નથી માટે જીવાદિ પદાર્થોનું જે કથન છે તેને તત્ત્વ માને તે તેનું નામ સમકિત, તેમ ઉમાસ્વાતિવાચકજી કહે છે. જેણે જીવાદિ પદાર્થોને તત્વ માન્યા તેઓને હેયાદિનું જ્ઞાન રહે. જ્યારે બીજાએ બધાં તને પદાર્થો માન્યા તેમ કહે તે તેમાં હેયાદિના વિભાગે
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૮૬
પડશક પ્રકરણ દર્શન પાડ તે ખરે? માટે કહે છે કે જીવાદિક તનું નિરૂપણ કરનાર સર્વર પરમાત્મા જ છે. નિરૂપણ કર્યું તેમાં આપણને શી ખબર પડે? એના આત્મામાં આપણે પેઠા છીએ? તેથી તે કહે છે તે સાચું ?
સર્વજ્ઞ ભગવાનનાં વચનની વિશિષ્ટતા જે વખતે સર્વજ્ઞ ભગવાન નિરૂપણ કરે તે વખતે જે સાંભળવાનું છે તે પણ વચનને ગ. સર્વજ્ઞ ભગવાન સિવાય બીજો બેલે તેનું નામ દ્રવ્યદ્ભુત. સર્વર ભગવાનનું જે વચન તે દ્રવ્યદ્યુત જ નહિ. ભૂતકાળમાં થયેલે, ભવિષ્યમાં થવાવાળે જે ભાવ તે થવાને બધામાં હોય, પણ સર્વરના વચનમાં ભાવિનું દ્રવ્યશ્રુત નથી. માટે કેવળી ભગવાન કેવળજ્ઞાનથી પદાર્થો જાણે, નિરૂપણ કરવા લાયકને નિરૂપણ કરે તે શાસ્ત્ર નહિ પણ વચનેગ. શ્રોતાને દ્રવ્યદ્ભુત સાંભળીને ભાવભ્રત થવાનું. આ વસ્તુ ખ્યાલમાં રાખીએ તે “ઘરના ષનયા સંત્રુ વચનની આરાધના. તીર્થંકરે જે વચનગથી, કહ્યું તે કૃત-આગમ, તે સીધું આપણી અપેક્ષાએ. તેમને ખુદની અપેક્ષાએ તે નહિ. તે આગમ શ્રુત આજ્ઞા કહી નથી, ત્યારે શું કેવળ વચનગ? કેવળી ભગવાનને જે નિરૂપણ કરવાનું બને તે કેવળ વચનગ, માટે “નાથના' કહ્યું.
પુજ્ય પ્તિ કરન જેટલા જેટલા જીભવાળા એટલે બેઈન્દ્રિયથી બધા વચન ગવાળા છે. તે બધાની આરાધના કરવી એમ ને? હા. વાત ખરી. પણ “સામાન્ય” શબ્દ પ્રકરણને અંગે “વિશેષ”માં દાખલ થાય. કિસી એ જગતને સામાન્ય શબ્દ છે. જ્યારે અહીં આગળ એક જ ઘર ચેકસીનું હોય તે બેલીએ ચેકસી” તે પ્રતીતિ એક ઘરવાળાની થવાના તેમ સમર્થ વિશેષણ વિશેષ્યને ન કહ્યું હોય તે પણ વિશેષ્યને જણાવે.
તેમ અહીં આગળ આ વચન કયા મુદ્દાઓ કહેવામાં આવ્યું? ધર્મની આરાધનાના મુદ્દાઓ કયું વચન ? તે સર્વસનું. જરિ પરલેકની વિધિમાં પ્રમાણભૂત શું ?
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૦. જ્ઞાન અને આરાધના
ત્યાં આપણી ઇન્દ્રિયે કામ નથી લાગતી. તે પછી કામ લાગે શું? તે કામ લાગે વચન.
તે કયું વચન કામ લાગે? અતીન્દ્રિય પદાર્થોને દેખનારા, જાણનારા, તેવાએ કહેલું તેનું નામ “વચન.” અતીન્દ્રિય પદાર્થોને દેખનારા મહા પુરૂષનું વચન કામ લાગે. માટે પ્રગટ કહેલું તે વચન અહીં લેવાય.
- જયણની શરૂઆત સર્વજ્ઞ ભગવાને કહેલાં વચનની આરાધના શા માટે? જેમ બીજા લેકમાં અષાઢ સુદ ૧૧ને દેવપોઢી અને કાર્તિક સુદ અગ્યારસને દેવઉઠી અગ્યારસ કહેવાય છે. તે દેવઉઠી અગ્યારસે ઉઠયા એટલે ચાર મહિના ઉંધ્યા તેમાંથી શું દેવ ઉઠયા! ચારે મહિના દિવસ અને રાત ઉંધ્યા કર્યું તેવા ભગવાનને માનનારની બલિહારી ! પણ ખરી વસ્તુ શી છે? કુણુ મહારાજને જ્યારે વિરાધને વધારે માલુમ પડી, “હું પોતે દરબાર ભરૂં, રાજવાડી નીકળે ત્યારે જીવહિંસાને પાર કેટલે?” તે માટે તેમણે દરબાર ભરવાનું બંધ કર્યું. રાજવાડી બંધ કરી તેથી તે અંતઃપુરમાં જ રહ્યા. અષાઢ સુદ અગ્યારસથી અંતઃપુરમાં દાખલ થવું અને કાર્તિક સુદ અગ્યારસે નીકળવું, તેથી આરંભ પરિગ્રહના ત્યાગની પ્રવૃત્તિ થઈ અને આવી રીતે ચોમાસાની જયણની શરૂઆત થઈ.
બૌદ્ધીએ પણ પહેલાં ચેમાસામાં ફરવાનું રાખ્યું હતું પછી લોકોમાં નિંદા થવા લાગી ત્યારે બુધે બધાને ભેગા કરીને કહ્યું કે વરસાદ વખતે સ્થિર થવાનું રાખે. બૌદ્ધને તે એલંભા કેણ દેનાર ? લીલેતર, બારીક જીવને કચડતા ફરે છે તે એલંભા દેનાર. કેશુ? તે વિચારે. જે ચેમાસામાં સ્થિર રહે છે તે એલંભા દેનાર. ડુંગળીને બાળી નાંખીએ તે પણ તે ગંધ ન છોડે. તેમ તેમણે ચોમાસાનો નિયમ કર્યો, પણ ત્રણ મહિના સ્થિર રહેવું તે નિયમ કર્યો એટલે પછી ચારમાંથી ગમે તે ત્રણ મહિના સ્થિર રહેવું. એક મહિને છૂટને ખરે! એટલે શું થયું ? એમાસાની અસલ સ્થિતિને પેલાએ દેવપોઢીમાં મૂકી દીધી. બીજાએ ચારમાંથી ત્રણ મહિનામાં મૂકી દીધી! બીજા રાગદ્વેષથી ભરેલા હોય તે જ આ રૂપે ફરે.
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૮૮
ષોડાક પ્રકરણ શન. રાગદ્વેષરહિત હોય તેને સાચી વસ્તુને ઉથલાવવાનું ન બને. માટે અતીન્દ્રિય અરૂપી પદાર્થોને, અતીત, અનાગત, વર્તમાનના પદાર્થોને જાણ નારા જે મહાપુરૂષ હોય અને તેમને પ્રગટ કહેલું જે હેયતે વચન કહેવાય.
હવે આ ઉપરથી બીજાના વચનને કુવચન કેમ માનું છું ? જે કેવળી ભગવાને પદાર્થો જાણીને દેશના આપી તે વચનેની આરાધના તે કેમ? તે સમજાશે. કેમકે અષ્ટસ્પશી પદાર્થોની આરાધના થાય. જેને આપણે પર્ય પાસના કહીએ છીએ તે અષ્ટપશની હોય.
“
તિgત્તો ગરજેવા શબ્દસમજ્યા વગર કેટલાક બેલનારા છે. એક માણસ જે દેશથી આવ્યું. તેને એક કાગળ તે દેશવાળાએ તમારા ઉપર લખીને મોકલ્યું કે તેને સાચવશે, રાખશે, વિદાય થાય ત્યારે વિદાય કરશે પેલાએ કાગળ આપે. પેલાએ વાંચીને કહી સંભળાવ્યું. એટલે શું તેણે કાગળને અમલ કર્યો? તેમ આ તિકખુત્તાવાળા છે. શાસ્ત્રકારના કથનમાં તે એ છે કે ઘેર રહેલા માણસ વિચાર કરે કે ગુરૂ મહારાજ આવે છે તે તેમને પ્રદક્ષિણા, સત્કાર, સન્માન કરીશ. “કરૂંએ કર્તવ્યના જે વિચારે હતા, તેને જે ઉલ્લેખ હતો, તે તેમણે બલવાને રાખે.
નિકુલે મારા પાર એટલે શું તેને ઉત્તર નહિ દઈ શકે. નામ નકંસાનિ પહેલાં કેમ?gi મંજરું લેવા જે પહેલાં કેમ ન મૂકયું ? “નુવામિ' છેલ્લું કેમ મૂક્યું? શું કલ્યાણ રૂપી ચિત્યને વંદન, નમસ્કાર નથી કરતે? લગીર અકકલ પહોંચે તે સમજે. આ મંગલ, કલ્યાણ વગેરે ચીજ કલ્યાણ કરવા માટે છે. કલ્યાણ, મંગળ મૂર્ત સ્વરૂપ છે તેથી તેની સેવા કરી શકાય. માટે પજુવાસામિ છેડે જેવું છે. વંદનના ઠેકાણે ન જોયું. જેને
વ્યાકરણ વ્યાઘરણું હોય તેને સૂત્ર એટલે સુતર કહેવું પડે. આવા મનુષ્યને વિચાર શાને આવે? ઉપર કહેલાના મતે " ગંગારું તે વારં તામિએમ મૂકી શકાત. પણ પયું પાસના કરવા १ ते भगवते वदामि णमसामि सकारेमि सम्माणेमि कल्लाण मगल देवयं चे इयं पज्जुषासामि (स्था० स० १७७)
Page #230
--------------------------------------------------------------------------
________________
-
અશિવન!!
૨૦. ઝાન અને આરાધના
1. ૧૯ લાયક આ ચાર પદાથો છે. વંદન, નમસ્કાર, સત્કાર, સન્માન કરવા લાયક આ ચાર સેવનીય પદાથર્યો છે. જેને સેવનીય, નમસ્કરણીય, કયા તે ખ્યાલ ન હોય તેવા મનુષ્ય ગમે તેવું બોલે.
આરાધના વિષે સ્પષ્ટીકરણ તેમ અહીં, “તમે આરાધના કરો કહે પણ વચન ચઉસ્પર્શે છે, તેની આરાધના કઈ રીતે ! અષ્ટસ્પશી હોય તે પર્યાપાસના, આરાધનામાં લેવાને વિષય નથી, તે આરાધના સાથી કહો છો ? સીધી આરાધના થતી નથી, માટે આરાધના | શબ્દ મૂકીએ. છીએ અને પયું પાસના નથી મૂકતા. આરાધના કે પર્યું પાસના કઈ ચીજ છે તે સમજવું જોઈએ. વચનમાં કહેલી વાત સમજવી અને તે પ્રમાણે વર્તાવ કરે, તેનું નામ વચનની આરાધના. આથી એટલે આત્માને વચનમાં વર્તાવવાને તૈયાર કરે તેટલે જ ધર્મ થાય. માટે, ત્યાં વચનની “આરાધના” એટલે વચનમાં કહેલું કે મારે કરવા જ લાયક છે.” તે કરી શકે કે ન કરી શકે પણ નિશ્ચય તે તે જ હવે જોઈએ, કે તે કરવા લાયક જ ચીજ છે. જેમાં દેશથી વિરતિવાળા છે તેઓ હેયને છોડવા લાયક ગણે ને તેઓ સર્વવિરતિની બુદ્ધિવાળા હોય. એ પ્રમાણે શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ જણાવે છે હકક ન કર્યા હોય માટે વચન. જે શાસ્ત્રોનું કથન અને તે કથનની લેણ્યા. સાચી માનીને અને તે અમલ કરવાની ધારણા રાખીને જે પ્રવૃત્તિ હોય તેનું નામ આરાધના.
આરાધનાની દૃષ્ટિ વિષે સૂચન આ વાતથી ચાહે અરિહંત, સિદ્ધ વગેરે ગમે તે પદ આરાધે પણ દષ્ટિ સર્વની આરાધ્યાપણામાં હોય. એકની પણ આરાધ્યતા નથી, તે આવે તે બધી આરાધના નકામી જાય. જેટલા પદાર્થો આરાધ્ય હોય તે બધાની આરાધના કરવી જોઈએ, પણ શક્તિ છે જેમાં ફેરવાય તેટલી ફેરવવી.
Page #231
--------------------------------------------------------------------------
________________
ષોડશક પ્રકરણ દર્શન જ્યારથી જિનેશ્વર મહારાજના વચનને અંગીકાર કર્યું ત્યારથી જીવનના અંત સુધી અમ્બલિપતપણે પ્રવૃત્તિ રહે અને જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનામાં પણ ગ્રહણ કર્યાથી માંડીને જીવનપર્યત પ્રવૃત્તિ થાય ત્યારે તે આરાધના કહેવાય.
માટે જ્યારથી તીર્થંકરના વચનને સમજે ત્યારથી જીવનપર્યત તેમ વર્તવું છે માટે આરાધના અને આથી જ તેવી આરાધનાથી ધર્મ થાય છે
વચનની આરાધના કેમ લીધી અને જ્ઞાન, દર્શન, ચારિત્રની ક્રિયા કેમ ન લીધી? કારણ તરીકે બીજા કેમ ન લીધાં? બીજાં બધાં કારણે છે, પણ આ કારણ છે, તે તેમાં ફરક છે તે સમજાવશે અને બીજાં કારણે તે કારણ કેમ નહિ અને આ કારણ કે તે સમજાવશે તે અગ્રે વર્તમાન.
બિલાડી પહેલું છે અને પછી ખાય, તેવી રીતે જગતમાં કેટલાકને સ્વભાવ સીધી રીતે - સાંભળવાને કે સમજવાને હેતે નથી તેમાં કર્મની વિચિત્રતા છે.
Page #232
--------------------------------------------------------------------------
________________
વ્યા છે Rખ્યા છે પુદગલ, ગુણ અને ગુણ
જીવની વિધવિધ સ્થિતિઓ શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે પિડાક નામના પ્રકારની રચના કરતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં આ જીવ અનાદિ કાળથી રખડપટ્ટી કરી રહેલ છે. તે કરતાં કરતાં અનંતા પુદ્ગલપરાવર્તે (એકેંદ્રિય) નિગોદમાં ગયાં. તે પણ સૂક્ષમ એકેદ્રિયમાં.
જીવની અનાદિકાલીન સ્થિતિ સુધી સૂક્ષ્મ નિગોદમાં. તેમાંથી અકામ નિરાએ બહાર નીકળે.
નિગદમાં તે શરીરની પણ ભાગીદારી જગતમાં જોઈ શકીએ છીએ કે એકેદ્રિય શરીરવાળા જીવે જે પૃથ્વીકાયાદિમાં છે તેમાં એલું શરીર હોય, તે શરીરને ધારણ કરનારી જે એકે દ્રિયપણાની અવસ્થા હેય, તેમાં પણ સૂક્ષમ એકેન્દ્રિય હોય અને તેને પણ એકલું શરીર હોય. તે પણ દેખી શકીએ નહિ તેવું અને અનંતા છ વચ્ચે એક જ શરીર! અનાદિ કાળથી તેને અનંતાની ભાગીદારીની ટેવ પડી. દુનિયામાં માલમિલકત અને ચીજમાં ભાગીદારી હોય, પણ શરીરમાં ભાગદારી કોઈ પણ જગ્યાએ હેતી નથી, ત્યારે સૂમ નિગદમાં તે શરીરની ભાગીદારી છે. કેઈનું શરીર સ્વતંત્ર નથી. મિલકત, મકાન વગેરે ભાગીદારીનું, પણ
એકલું જે કંઈ હેય તે એક શરીર. તેમાં કેઈની પણ ભાગીદારી નહિ. ગર્ભમાં રહેલાને પણ શરીર સ્વતંત્ર. તેનાથી સુખદુઃખ ભેગવવું તેમાં સ્વતંત્ર. પિતાનું સુખદુઃખ બીજે ભેગવે નહિ. બીજાનાં સુખદુઃખ પોતે ભેગવે નહિ. જગતના દરેક જીવે જુદા છે અને કર્મો જુદાં છે
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૯ર
ડશક પ્રકરણ દર્શન
કારણ કે તેમના સુખદુઃખમાં કેઈની ભાગીદારી નથી. આ જગતમાં જે ભાગીદારી સંબંધ નથી તે ત્યાં એટલે નિગદમાં રહેલો છે.
સૂક્ષ્મ નિગોદમાં જ અનાદિપણું શરીરમાં ભાગીદાર કેટલા? વીમા લેવાની હરક્ત ન હોય તે તેને અંગે ગાડું ભરેલા દલાલ મળે. અહીં તે અનંતા ભાગીદાર ! એક શરીર આગળના અસંખ્યાતમા ભાગ જેટલું, ન દેખાય એવું તેના અનંતા ભાગીદાર, અને તે તેમાં અનાદિ કાળથી રહ્યાં. આ જગ્યાએ જ અનાદિ કાળ છવ રહ્યો પણ બીજી કઈ જગ્યાએ નથી રહ્યો. પૃથ્વીથી માંડીને યાવત્ પંચેન્દ્રિય સુધીમાં અનાદિપણું ન હોય. માત્ર સૂફમ. નિગોદમાં જ અનાદિપણું હેય.
મનુષ્યપણની સાર્થકતા કયારે ? - તેમાંથી કમે જીવ બાદરમાં આવ્યું અને કર્મ શરીર જૂદું મળ્યું, છતાં રસ જાણવાની તાકાત ન મળી. જ્યારે અનંતા પુણ્યને ઉદય હોય અને અનતી અકામ નિર્જરા થઈ હોય ત્યારે રસ જાણવાની તાકાત મળે. તેનાથી અનતા પુણ્યને ઉદય થયે અને તેટલી અકામ નિર્જરા થઈ ત્યારે ગંધની તાકાત મળી. તેનાથી અનંત પુણ્ય રૂપની, તેનાથી અનંત પુણ્ય શબ્દની, તેનાથી અનંતા પુણે વિચારની અને તેનાથી અનંતા પુણ્ય મનુષ્યપણું પામ્યા. કેટલાં પગથિયાં ચઢયાં? તે વિચારે. - સૂક્ષમ નિગેદીઓ ધરતી ઉપર રહેલે છેધરતી ઉપર રહેલાને પડવાનું હોય નહિ. ઊંચે ચઢેલે અગર એક બે પગથિયાં ચ હેય, તેને પડવાને ભય હોય. ઊંચે ચઢેલે પડે તે તે હેરાન વધારે થાય. તેમ અહીં મનુષ્યપણુમાં આવ્યા પછી સિત્તેરને થેકડે બાંધે. એકેન્દ્રિયથી માંડીને યાવત્ અસંજ્ઞી પંચંદ્રિય સુધીમાં સિત્તેર બાંધવાની તાકાત નથી. બાદર, ત્રસ, પંચેન્દ્રિયપણું, અને મનુષ્યપણું, તેની સાથે આર્ય દેશ, ઉત્તમ કુલ, જાતિ, લાંબું આયુષ્ય, નિગીપણું, દેવ, ગુરુ અને ધર્મની જોગવાઈ. આટલાં પગથિયાં ચડ્યાં ને છતાં જે સાધ્ય
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૧ પુદગલ, ગુણ અને ગુણી
૧૯૩ સાધી ન શકીએ, તે જેમ હથિયાર છે, સાધનસામગ્રી છે છતાં શત્રુના ટપલાં ખમે તે કે ગણાય ? તેમ આપણને આ મનુષ્યપણું, આર્ય ક્ષેત્ર વગેરે સાધને મળ્યાં કે જેના વડે કર્મ રાજાને સર્વથા નાશ કરી શકાય તેવાં તે મળેલાં છે, છતાં આપણે કર્મને આધીને ચાલ્યા કરીએ અને કહીએ કે જે કર્મને ઉદય. વાત ખરી. પણ તું બાયલે થયે તેને વિચાર આવ્યો?
આ વાત વિચારશે તે જૈન ધર્મવાળાએ બધી વાત એક બાજુ મૂકી અને દેવ, ગુરુ કેમ માન્યા તે સમજાશે. શાથી?
ગુણથી. ગુણ કયારે ?.
તે કર્મને હણ્યા ત્યારે. કમ હણ્યાં તેથી ગુણે અનંતા છે તે આપણું કેન્દ્ર કર્મને હણવા માટે જ અહિંસા બેલીએ છીએ.
છેલ્લા પુદ્ગલમાં મનુષ્યની સ્થિતિ હરિભદ્રસૂરિજી કહે છે કે જે મનુષ્યમાં ઉદ્યમ અને કર્મ બળવાન હોય પણ આત્માને કર્મના કરતાં બળવાન બનાવતા નથી તે મનુષ્ય છેલ્લા પુદ્ગલપરાવર્તનમાં નથી. જે કર્મને હણવાની ઈચ્છાવાળે નથી તે છેલ્લા પુદ્ગલપરાવર્તનમાં નથી. હરિભદ્રસૂરિજીએ બે જ વાડા પડ્યા. એક છેલાને અને એક વધારેને. તેની નિશાની શી? કર્મ કરશે તેમ થશે તે આ છેલલા પુદ્ગલ સિવાયને સમજાવે. છેલા પુદ્ગલમાં હોય તે તે કર્મના ઉદયને કાબૂમાં લઉં, નવાં કર્મ બાંધું નહિ તથા નવાં કમે બાંધીને તેનાં ફળ ભોગવવાનો વખત લાવું નહિ.” આ વિચાર છેલ્લા પુદ્ગલમાં જીવ આવે ત્યારે જ આવે અને ત્યારે જ ધર્મ શબ્દ બોલવાને તે લાયક થાય.
આ વિચાર આવે ત્યારે “મારે જીવ કર્મ કરતાં બળવાન, કર્મના ઉદયને દાબ અને કર્મને ઉદય ન જાગવા દેવે તે મારૂં કર્તવ્ય છેઆ વિચાર આવે. આ વિચાર આવે ત્યારે જ ધર્મ. ૧૩
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૯૪
ષોડશક પ્રકરણ દશ ન
દુર્ગાંતિમાં જતા જીવાને શકે તેવું અનુાન કે જો સદ્ગતિ ન મળતી હાય તા મેળવી આપે તેનુ નામ ધ
દુર્ગાંતિ થવાની હતી તે શાના ઉદયે ? તે કર્મના ઉદયે. તે રોકાય કયારે? તે મારા કરેલા ધમ એટલેા શક્તિવાળા હાય કે તે દુર્ગાતનાં બાંધેલાં કર્મોને તાડી નાખે.’
ધર્મ સીધી રીતે દુર્ગાત રકી
ઉદ્યમ પણ ગેરરસ્તે થાય તેા કર્તાને નુકશાન શકતા નથી, પણ તેનાં કારણ રૂપી કર્મીને ધમના વિચારા (ક્રિયા) રોકી શકે. જો જીવ મળવાન ન હાય અને કમ બળવાન હોય તેા ધર્મ જેવી ચીજ જ નહિ, ધર્મને બળવાન માનશે તે કર્મોને દબાવવા માટે ધની કન્યતા રાખી શકશો. કમ દખાય નહિ તા દુર્ગાતિ રોકાય કઇ રીતે? અને સદગતિનાં કર્મો ન બાંધા તે સદ્ગતિ થવાની કયાંથી ?
છેલ્લા પુગલમાં જીવની સ્થિતિ કઈ? કર્મને નિખળ ખનાવે તેથી જીવની સ્થિતિ, ખાકીના પુદ્ગલામાં કુ બળવત્તર છે. વનસ્પતિ, એઈન્દ્રિયાદિ જીવાએ જેવાં કર્મો કર્યાં તે પ્રમાણે જન્મ્યાં. જીવન પૂરૂ થયું અને તે હાલતા થયા, પણ દુર્ગંતિનાં કર્મોને તાડુ' તે સ્થિતિ કયાં છે ? તે જ્યાં પુરૂષાર્થ બળવાન હોય ત્યાં તે છેલ્લે પુદ્ગલ પરાવ સમજવા. જ્યાં કર્માંનું ખળવત્તરપણું હોય ત્યાં છેલ્લો પુદ્ગલપરાવત ન સમજવા પણ વધારે સમજવા. રસ્તા સર થચેલા ઉદ્યમ કાર્યની સિદ્ધિ કરે. તે ઉદ્યમ ગેરરસ્તે થયા હાય તો તે કર્તાને નુકશાન કરે છે. તે એય ઉદ્યમ જ. અહીં તેા એય ઉદ્યમ જ કરે છે.
અત્ય પુદ્ગલ સાથે જિનેશ્વરના વચનની આવશ્યકતા
આ જીવને અંત્ય પુદ્ગલપરાવતમાં ઉદ્યમ કેવા સૂઝે ? તે એક જ પ્રકારના, જિનેશ્વરના વચનની પરણિતના ‘સૂઝે.’ જિનેશ્વર ભગવાનનું વચન પરિણમે ત્યાં સૂઝે. છેલ્લા પુદ્ગલ પરાવત સિવાય જિનેશ્વર ભગવાનનું વચન પરિણમે નહિ. જ્યાં સુધી અંત્ય પુદ્ગલ ન હોય ત્યાં સુધી વિષયસ’ચાગમાં સુખબુદ્ધિ હાય, છેલ્લા હોય તા તેમાં દુઃખ
Page #236
--------------------------------------------------------------------------
________________
૨. પુદ્રાલ, ગુણ અને ગુણી
૧૯૫ બુદ્ધિ થાય દષ્ટિસંમોહ, વિષય વગેરે અવગુણે તે છેલ્લે પુદ્ગલ ન હોય ત્યાં સુધી બળ કરે. છેલ્લે હોય અને જિનેશ્વરનું વચન પરિણમે તે આ દૃષ્ટિસંમેહ વગેરે કારસ્થાન ન કરે.
ભગવાનની સેવા, ભકિત અને આરાધના સર્વ મતમાં છે. -ભગવાનની આરાધના, ભક્તિ અને સેવા મૂકીને વચન કયાં પકડ્યું ?
અમે ભગવાનની ભક્તિ વગેરે મૂકયું નથી પણ વચનની આરાધના છે, -ત્યાં તેના વક્તાની આરાધના છે. પણ જ્યાં વકતાની આરાધના છે, ત્યાં વચનની આરાધનાને નિયમ નહિ.
યથાર્થ પૂજન કર્યું ? ગુણુની આરાધનામાં ગુણીની આરાધના જરૂર છે. ગુણીની આરાધનામાં ગુણની ભજના છે. ગુણ ગુણ સિવાય રહેતું નથી, માટે તીર્થકર મહારાજને સાધુપણું છે, ચાર જ્ઞાનવાળા છે, છતાં માસી તપનું પારણું છે તેવાને ગોચરી આપી. એના જે પાત્રવિત્તને સંગ કર્યો ? તે છે, પરંતુ ગુણને સંગ થયે, છતાં ત્યાં ગુણબુદ્ધિ નથી તેવા અભિનવ શેઠે માસી તપનું પારણું કરાવ્યું, અને ગુણબુદ્ધિવાળા જીરણ શેઠ મૂરતા રહ્યા. ફળ છરણ શેઠને કે અભિનવ શેઠને? તે પારણું નહિ કરાવનારે ફળ મેળવ્યું! પારણું કરાવનાર ખાલી !
તેને શું મળ્યું ? પાંચ દિવ્ય ને ધન મળ્યું, આત્માનું કામ જીરણ શેઠે સાધી લીધું.
ગુણી અને ગુણ કેને મળ્યા? અભિનવ શેઠને, ખુદ ગુણું મળ્યા, પારણું કરાવ્યું છતાં દ્રવ્યથકી ગુણીને સંયેગ, પણ ગુણ દ્વારા ગુણને -નહિ. ત્યારે કરણ શેઠને ગુણ દ્વારા ગુણને સંગ મળે.
તમે કેસરીઆજી વગેરેમાં જેવી પૂજા કરે છે તેવી અન્ય મતવાળા કરે છે. ગુણને પૂજ્યા તેથી તે આરાધનામાં પામવાના શું ? કારણ કે ગુણધ્યાન રાખ્યા વગર ગુણીનું પૂજન ફાયદે કરતું નથી. અહીં માનતા માનીને ચડાવ્યાં. તે ચડાવ્યાં તે ગુણીને, પણ કેઈએ કલ્યાણની બુદ્ધિથી ચડાવ્યાં છે તે પૂજન આત્માનું
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૯૬
ષોડશક પ્રકરણ દર્શીન
કાર્ય કરનારૂં થયુ.. ગુણીનું પૂજન ગુણુ દ્વારાએ થાય તો જ સફળ ગણાય. ગુણસ બધી ચીજ ગુણીમાં રહેલી જ છે, તેથી ગુણુ દ્વારાએ. ગુણીનુ પૂજન તે યથા પૂજન છે.
ચિતારા અને ભરવાડ
છોકરાની ચાપડીમાં એક ચિતારાએ છ મહિના સુધી મહેનત કરીને એક ચિત્રામણુ બનાવ્યું.તે લઈને તે રાજા પાસે ગયા. તે ચિત્ર રાજાને મતાવ્યું રાજાએ તે વખાણ્યું. પાંચસાની કિંમત કરી, આટલી બધી મહેનતવાળા ચિત્રામણના મને પાંચસ આપે છે? સજાએ યાવત્ પાંચ હજાર કહ્યા, છેવટે દસ હજાર કહ્યા પણ છતાં ચિતારાએ ના કહી. જ્યાં રાજગઢની બહાર નીકળે છે ત્યાં સામા ભરવાડ મળ્યા..
ભરવાડે તેને ઉદાસીન જોઇને પૂછ્યુ કે “કેમ ઉદાસીન ? હાથમાં ચિત્રામણ છે ને ઉદાસીન કેમ જાવ છે ? મને બતાવવામાં અડચણ ન હોય તે બતાવા,” ભરવાડને ચિત્રામણ બતાવ્યું.
ભરવાડે જે જે ભાવથી જે જે કર્યુ હતુ તે તે તે ભાવથી કહેવા માંડયુ. અને કહ્યુ કે આ ભાવે કરેલું છે,
ત્યારે પેલા ચિતારા કહે કે તારે લેવુ છે ?
‘હા, પણુ મારી શકિત નથી.’
ત્યારે ચિતારા કહે શકિતનુ' કામ નહિ,
:
ત્યારે ભરવાડે કહ્યું કે મારી પાસે લાકડી અને કામળો એ એ કિંમતમાં છે તે હું આપુ.
ભરવાડે એ એ આપ્યાં અને ચિતારાએ ચિત્રામણ તેને આપ્યું.. પેલા રાજા વગેરે મનુષ્યા જોઇ રહ્યા છે. તેએએ. બધુ જોયુ. અને તેને પાછે ખેલાવ્યા,
અરે ! શું કર્યુ” ??
વેચી દીધું.’
કાને ?’
ભરવાડને.’
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૧. પુદગલ, ગુણ અને ગુણી
૧૭
શા પેટે ? કામળા અને લાકડી પેટે.” શાથી ?
તમે જે દસ હજાર આપવાના કહ્યા તે તમારી સાહેબના મારી કળાના નહિ, રાજદરબારમાં આવેલ ખાલી જાય નહિ પણ હું તે ચિત્રામણની કિંમત લેવા આવ્યું ન હતું, પણ ચિત્રામણની કળાની કિંમત લેવા આવ્યું હતું, પેલે કારીગરી સમજો અને તેને તે ચિત્ર આપ્યું.
નહિ તે છાર ઉપર લીપણું તેમ અહીં આગળ તીર્થંકરની કિંમત તેમના જીવ શરીરને અંગે નહિ પણ તેમના ગુણેને અંગે છે, માટે વચન પરિણમ્યું તે વાસ્તવિક પૂજનારે ગણી શકીએ, નહિ તે નહિ. હુકમ ન માને અને ગમે તેટલું સન્માન કરે તે રાજાને તેની કિંમત કેટલી? રાજાને કહે કે “તમને હું રાજા માનતું નથી, અને કહે કે “અન્નદાતા, ચિરંજીવ તે તે બધું છાર ઉપર લીંપણું થાય, તેમ અહીં આગળ ભગવાન જિનેશ્વરનાં વચનની કિંમત મનમાં વસે નહિ ત્યાં સુધી તેમનું પૂજન વગેરે કાર ઉપર લીપણું છે.
છેલ્લા પુદ્ગલપરાવતમાં જ ભગવાનનું વચન પરિણમે
છેલ્લે પુદ્ગલપરાવર્ત હય, તેને જ ભગવાનનું વચન પરિણમે. જે પરિણમે તે છેલામાં જ, બીજામાં ન પરિણમે. વચનને અંગે સાધુપણું, કે શ્રાવકપણાને નિયમ નહિ; પણ આ નિયમ–વચન લે તે તે માને. છેલ્લા પુદ્ગલમાં જ વચનને માને. તે સિવાય કોઈ દહાડો માને નહિ. ભૂલા પડેલા મનુષ્યને કેઈએ સાચે રસ્તો બતાવ્યું હોય છતાં તદ્દન અજાણ છે એમ ગણી તે તેના ઉપર ભરોસે રાખે નહિ તે અહીં નસીબને દેષ. જે હેરાનગતિ લખાયેલી ન હોય તે તેને બતાવેલા માર્ગે ચાલ્યા જાય, પણ હેરાનગતિ લખાયેલી હોય તે જડ જે બેસે. નસીબ જે સીધું હોય તે તે સીધું કહેનારે મળે અને તેના ઉપર ભરોસે રાખવાનું મન થાય. નસીબ પાંસરું ન હોય તે
Page #239
--------------------------------------------------------------------------
________________
ષોડશક પ્રકરણ દશના
૧૯૮
સીધું બતાવનારા મળે નાડુ અને મળે તે તેના ભાસે રાખે નહિ. આ બેય આપણી અકકલ ઉપર નહિ. કેમ ? તે તે ભવિતવ્યતા ઉપર.
જે સીધા રસ્તા બતાવનાર મળે તે તમને ઓળખતા પણ નથી. પણ ભવિતવ્યતા સીધી હોય તો સીધો માર્ગ દેખાડનાર મળે અને. ભરોસે રાખવાનું બને. અરણ્યમાં ભટકતાં ભટકતાં ક્રમે પેલા માના છેડેથી કઈ નિશાની મળે ! પણ પુણ્યવતને પેલા રસ્તા દેખાય છે. પણ અહીં. તે અતડૂત પહેલાં ઠેકાણું નહિ. જે જે મેળવવું તે અંત હત માં મેળવવાનુ ભરાસો અંતમુ ત પહેલાં નહિ. અંતર્મુહૂત પહેલાં ભરેસા લાયક ન લાગે તે પર અંતર્મુહૂત પછી ભરોસા રાખીએ. આ શાની ઉપર ? તીર્થંકરના વચન ઉપર ભરાશે તે અધ પુદ્ગલપરાવવાળાને હાય. જો વકતાના ભરોસા હાય તા તેના ભાસે અભવ્ય મિથ્યાદ્રષ્ટિએ પણ નવ ગ્રેવેયક જાય.
વચન નહિ પણ વ્યકિત જ આરાધવા લાયક તી...કર મહારાજ વિદ્યમાન હાય, ઇન્દ્રો તેમને પૂજા કરે, ત્યાંથી તે દેવલાકમાં જાય. વળી ત્યાંથી વંદન કરવા આવે. ત્યાં તીથકર મહારાજ નિરૂપણ કરે. આ બધું સાંભળીને આ ઠીક છે તેથી તપ, જપ કરે અને તેથી નવ ગ્રૂવેયક જાય. વચનના ભરેસા ઉપર જ્યારે આવે ત્યારે અધ પુગલ પરાવતવાળા હાય, તેનાથી વધારે સ'સારવાળા ન હોય. આ વાત વિચારશે ત્યારે અર્દિતો મદ્દો કહ્યાં છતાં fઽનન્તનું તત્ત ફરીથી કેમ કહેવું પડયું ? જિનેશ્વરની પ્રરૂપણા અને જિનેશ્વર એક જ હતા, છતાં એ કેમ ક્યાં ? અરિહંત તે વ્યક્તિનુ પ્રાધાન્ય અને ઝિનન્નત્ત તે વચનનુ પ્રાધાન્ય છે, માટે એ કહેવાં પડયાં. જે વચનનું પ્રાધાન્યપણુ માનનારા મનુષ્ય હોય તે છેલ્લા પુદ્ગલપરાવમાં હાય. તે સિવાય થાય જ નહિ. માટે વચનની આરાધના, ધર્મની જડ તે વચન. તેથી વચનની આરાધના, પણ વચન તે વ્યક્તિ સિવાય સ્વતંત્ર આરાધવા લાયક ચીજ જ નથી. સ્વત ંત્ર વ્યક્તિ આરાધવા લાયક હોય. તે માટે પાંચ પરમેષ્ઠિ ગણવામાં આવ્યા.
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૧. પુદગલ, ગુણ અને ગુણી
૧૯૯
નમે પદની સમજુતી પંચ પરમેષ્ઠિમાં સારત ના નાણા વગેરે કેમ ન લીધા? તેનું કારણ એ છે કે જે મનુષ્ય ન સમજે તેને માટે અહીં સંબંધ ન હોય, ગમે તે ઉસ્તાદ હોય, તે ગધેડાને રાગ શી રીતે શીખવાડશે ? જેને વિચારવું નથી, સમજણ લેવી નથી, તેને તે દૂર રાખીએ, પણ જેને સમજણ લેવી હોય તેને “ના” એટલે શું? નમસ્કાર. નમસ્કાર એગ્ય બીજાં પદે છેડીને અવ્યયમાં શા માટે ગયા? “ના ને બદલે “નમ બોલે તે “નમેની જરૂર નથી, “નામ” કિયાપદ લીધું હોય તે છઠ્ઠી નહિ કરવી પડે, માટે એમ બોલે ને ! તેમ (મ) બેલ્યા તેથી કહેવું પડયું કે છઠ્ઠી વિભકિત ચેથી માટે. નમસ્કાર માટે જે “નમ' ક્રિયાપદ લઈએ તે ચતુર્થી નહિ થાય. દેવાન કરશે પણ ખ્યઃ નહિ કરે. નમસ્કારવાચક જે અવ્યય લીધું તે દ્રવ્ય–ભાવના સંગને જણાવવા માટે છે. જેના અવગ્રહમાં રહીને તેની બરાબર થવાને વિયેગ, સંયેગપૂર્વક જે શાસ્ત્રોકત સામર્થ્યવેગ પામવાની ઈચ્છા તે ઈચ્છાગે નમસ્કાર કરે છે. તે માટે “નમો’ પદ મૂકયું, પૂજાઅર્થના “નમ ગે ચતુથી લાવવી છે, તે જે ક્રિયાપદ મૂકયું હોત તે ન આવત. અવ્યય છે માટે ચતુથી આવી છે. નામ ધાતુને પૂજા અર્થ હોય તો જ ય લગાડાય.
ગુણી જ સીધો લીધા દશવૈકાલિકની ગાથા ઘણી જગ્યાએ બેલે છે લાલ નમંતિ બેલે છે પણ નમંતિ કેમ નથી બેલતા ? તે બેલેને !
નમંતતિ જે કહ્યું છે તે નામ ધાતુ લઈને કહ્યું છે. પૂજા અર્થ સિદ્ધ કરે છે માટે તમન્નતિ કરવું પડ્યું. જે એમ છે તો ધાતુ અને અવ્યયમાં ફેર છે?
પૂજના આ અર્થમાં આ અવ્યય છે. માટે પાંચ ગુણીને જ લેવા પડે. આથી અહીં ગુણી સીધા લીધા. જેઓની આરાધના, પૂજા, સેવા અને ભકિત હોઈ શકે છે માટે સીધા તે લીધા. ક્રમ જણાવવા, સત્કાર, સન્માનમાં ન લેતાં પયુ પામ્યામિ લખ્યું.”
Page #241
--------------------------------------------------------------------------
________________
ષોડશક પ્રકરણ દર્શન
પર્યું પાસનાને લાયક ચીજ કઈ? રજાd કંજરું લેવાં જે પછી ggવાનામિ કેમ મૂકયું અને વંદન વગેરેમાં તે કેમ ન મૂક્યા? તે વંદન વગેરે પર્યું પાસનાને લાયક ચીજ જ નથી, માટે મૂર્તિમાન ચીજોમાં પર્ય પાસના હોય. તમે વચનની આરાધના કહે તે ચતુસ્પશી માટે. તે મૂર્તિમાન ચીજ હેવી જોઈએ. તે વચન તેવું નથી. વકતાની આરાધના ખરી એ કહેવાય કે તેના વચન પ્રમાણે વર્તવું. રાજાની વફાદારી કઈ? તે તેમના હુકમ પ્રમાણે વર્તવું તે. હુકમ તે વિદ્યમાન ચીજ નથી પણ તેના હુકમ પ્રમાણે વર્તવું, તેના હુકમ પ્રમાણે પ્રવૃત્તિનિવૃત્તિ કરવી તેથી વફાદારી થાય, તેમ જિનેશ્વરનાં વચને જે હેયને જણાવનારાં હોય તેને છાંડવા લાયક, ઉપાદેયને આદરવા લાયક, રેય હેય તેને જાણવા લાયક માનીએ, જાણુએ તે માટે વચનની આરાધના છે. વચન અનંત વખત સાંભળવાનું, જાણવાનું મળે છે પણ તેની આરાધના હૈયદ કા તેને હેયાદિ માનવા, તે નથી મળ્યા તેથી વચનની આરાધના નથી મળી. વચન ન મળ્યું હોય તે સાધુપણું પાળ્યું કેવી રીતે ? તે વખતે વચન મળ્યું પણ હયાદિ વિભાગ માન નહોતે !
નકામે આડંબર નથી? તીર્થકર મહારાજે નવ તને નકામે આડંબર શા માટે કર્યો? જીવ, અજીવ બેને તત્વ કહ્યાં હોય તે તે કેમ કહા? કારણ કે તે સિવાયની કોઈ ચીજ જ નથી, માટે બે તત્વ કહીને બેસવું હતું ને?
આશ્રવદિ તે તેના પેટાદે છે, તે સ્વતંત્ર, જુદાં નથી. જીવ, અજીવ સિવાય કંઈ નથી, કારણ કે એક કહે કે રૂપીએ, બીજા કહે બે અડધા, ચાર પાવલી,સે પસા, આમાં નવું શું ? તે તે પેટભેદે છે! અહીં આગળ જવ, અજીવ કહ્યા તેથી આશ્રવાદિમાં નવું શું ? તેમાં જીવ, અજીવ, સિવાયનું તત્વ છે? શા માટે બોલ્યા? તે વચન જિનેશ્વર શા માટે બેલ્યા?
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૧. પુદ્ગલ, ગુણ અને ગુણી
૨૦૧ આદરવાલાયકનું જ્ઞાન, છાંડવાલાયકનું જ્ઞાન, જાણવાલાયકનું જ્ઞાન જાણવા, છેડવા અને આદરવાલાયક થાય માટે બેલ્યા, જે જીવ અને અજીવ એ જ બેલે તે એ વિભાગ ન આવે.
ઘડામાં માટી મુખ્ય, બીજા સહકારી હેયાદિથી જે જ્ઞાન કરાવવું તે પ્રજન છે, તેથી જીવ. અજીવમાં બધું આવતું હતું છતાં જુદું કહેવું પડ્યું તે વચનની આરાધના શામાં?
છાંડવાલાયકને છાંડવાલાયક માને. આદરવા લાયકને આદરવાલાયક માને અને જાણવાલાયકને જાણવાલાયક માને ત્યાં વચનની આરાધના છે. બધા મતવાળા જગતના પદાર્થોને કહેવા માગે છે પણ હય, ય, અને ઉપાદેયરૂપે એકેમાં વિભાગ નથી; ગમે તે દર્શનવાળા હોય તેમાં તે વહેંચણ નથી. હીરે વેચનારે કાંકરે, વાલ ચણા ભેગાં કરીને ઝવેરી થઈને વેચવા બેસે તે છે કે ગણાય ? તેમ જેને હેયાદિના વિભાગે રાખ્યા નથી, ઘટના રાખી નથી અને વાત કરે તે તે કહેવાતા ઝવેરી જેવા ગણાય. જીવાદિ નવ તને હેયાદિરૂપે પ્રતિપાદન કરનારાં વચનેને સાંભળીને હેયાદિકપણે પ્રતીતિ કરવી તેનું નામ વચનની આરાધના છે, અને તે દ્વારા જ ધર્મ છે.
તે શાથી ? સાધનથી. વચન એકલું છે કે જેથી એમ કહે છે?
તે ના. જેમ ઘડે ચકથી થયે, કુંભારને હાથે થયે, પણ છે માટીને ઘડે. તેમાં માટી મુખ્ય છે, તેમ અહીં ધર્મને અંગે વચનની આરાધના મુખ્ય, છે બીજાં સહકારી છે, તે હવે જણાવશે, તે અધિકાર અગે વર્તમાન.
Page #243
--------------------------------------------------------------------------
________________
કરણ અને કારણ
આધિ, વ્યાધિ ને ઉપાધિમાં જબરજસ્ત કેણુ? શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરી શ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે પડશક નામના પ્રકરણને રચતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં સર્વ આધિ, વ્યાધિ, ઉપાધિથી ભરેલાં છે. તે આધિ, વ્યાધિ, ઉપાધિ કઈ? જન્મ, જરા, મરણ, રોગ, શેક, આધિ, વ્યાધિ અને બધી જગતવ્યાપી ઉપાધિઓ છે, તેમાંથી કઈ પણ સંસારી જીવ બાકી રહેતું નથી. તે “ઉપાધિ આધિ વ્યાધિ કરતાં પણ જબરજસ્ત અસર કરે છે. વ્યાધિ મનની વિહુવલતા કરે પણ ખરી અને સહનશીલતાવાળે હેય તે ન પણ કરે. જેને ધૈર્ય, ધૈર્યની ખામી હોય તેને ચંચળતા થાય, પણ જેને સ્થતાની પૂરેપૂરી સ્થિતિ આવી હોય તેને મરણત ઉપસર્ગો ચંચલ કરવા સમર્થ થતા નથી. જેની અસત્ કલ્પના કરીએ તે પણ આપણું કાળજું કામ ન કરી શકે.
કેવી અજબ સ્થિરતા ! દષ્ટાંત લે-ગજસુકમાલ જંગલમાં કાઉસ્સગ્નમાં રહ્યા છે. ત્યાં માથે માટીની પાળી બાંધી. અંગારા ખેરના તેમાં ભરાય છેઃ ઘાસના ભડકામાં દાઝીએ તે કેમ થાય છે? બેબાકળો થાય. ઘાસના તાપમાં ચમકનારા, તણખામાં ચમકનારા આપણે જે તે વિચાર કરીએ તે અંગારામાં આપણું શું થાય? ઊના પાણીમાં આંગળી નાખીએ તો બૂમ નાખીએ તે દાઝયાને અંગે તે પૂછવું જ શું ! હવે પેલી દશાને વિચાર કરે.
જે વખતે અંગારા ભરાયા તે વખતે આત્માનું શું થાય ? તે
Page #244
--------------------------------------------------------------------------
________________
રર કરણ અને કારણ
२०३ આત્મા તે વખતે કેવી રીતે સ્થિરહ્યો હશે ?'
નાનાં બચ્ચાંને પણ આગ ચમકાવનારી ચીજ છે, વાયરે નહિ ચમકાવે પણ આગ ચમકાવે. તેમાં પણ અંગારા ખેરના, તે પણ હાથપગે નહિ પણ માથે ! આમાં સ્થિરતા રહે તેમ તમે કલ્પનામાં પણ કરે છે ! તેની કલ્પના પણ આવતી નથી. કલ્પનામાં કાળજુ કંપે છે. જે ઉપસર્ગની કલ્પનામાં કાળજું કંપે છે તે સાક્ષાત થયે ત્યાં સ્થિર રહેવું, આગળ વધે-શુભ ધ્યાનમાં તેમાં જવું, આગળ વધ-શુકૂલ ધ્યાનમાં જવું, તેની (ઉપસર્ગની) કલપનાને અવકાશ આવવા ન દે, કેવી મનની સ્થિરતા !
બાહ્ય દુખેના ઉપાય તે તે બહારની રૂઝ જે ચિત્તને સ્થિર અધ્યવસાય તે ધ્યાન, જે ચલાયમાન વિચારેનું સ્થાન તે પણ ચિત્ત કહેવાય. જે ધ્યાન તે પણ તેવું જ. જ્યાં મનની સ્થિરતા મુકેલ છે ત્યાં ધ્યાન છે તે જગ્યાએ. શાને અંગે? એવી જાતનું ઐય અને દૌર્યને અંગે. આવા ધૈર્ય અને સ્થવાળાને આધિ, વ્યાધિ ચિંતા નહિ કરાવે. ઉપાધિ એ એવી વિચિત્ર છે કે મનને ફેરવ્યા વિના રહે જ નહિ. આધિ, વ્યાધિ અને ઉપાધિ ને રેગ જગતમાં લાગુ પડે છે. મનુષ્ય રોગ ન જાણે ત્યાં સુધી દવા માટે તૈયાર ન થાય, રોગ-દર્દને સમજે ત્યારે મનુષ્ય દવા માટે તૈયાર થાય, ડૉકટરે પણ દર્દ ન જણાય તે છેટા રહે છે. દર્દીનું જ્ઞાન ન થાય તે ખરેખર દવા ન થાય; પણ દવા થાય કયારે? તે વ્યાધિનું ભાન થાય ત્યારે.
આ જીવ જે દુઃખો ને સુખ અનાદિથી ભેગવે છે, જન્મ, મરણ, રેગ, શેક, જરા, આધિ, વ્યાધિ અને ઉપાધિ વગેરે ડગલે ને પગલે ભેગવે છે પણ તેનું કારણ એ છે કે તેનું મૂળ જાણ્યું નથી. મૂળ જાણવામાં ન આવે ત્યાં સુધી વ્યાધિનું ઔષધ થાય નહિ. અને દર્દ મટે નહીં માટે આપણે વૈદ્ય જોઈ એ. વૈદ્ય કયે જોઈએ ? તે કે ઉપચાર અને દર્દીનું જે નિદાન જાણે તે વૈદ્ય ઈએ. કયા કારણથી દર્દ થયું, તે જાણ્યા વગર દર્દની દવા કરવામાં આવે તે અંદર
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૦૪
પડશક પ્રકરણ દર્શન પાકતું રહે અને ઉપર ચામડી આવે તેવી દવાને અલ વગરને. સારી ગણે, પણ અકકલવાળા સારી ન ગણે, માટે બાહ્ય દુઃખોના ઉપાય કરવા તે બહારની રૂઝ.
આધિ અને વ્યાધિ તે તે કર્મના કાંટાઓ એક ગૃહસ્થને ત્યાં બાવળીઓ હતે. આંગણે એક ભાઈને કાંટે વાગ્યે તેણે પથરાથી કાંટાને ચૂરે કર્યો. તે પણ કાચની કણ કરતાં નાને તેમાં થયું શું ? કાંટા વાગતા બંધ થયા? ના કારણકે બાવળીઓ દૂર થયા વગર કાંટા વાગતા બંધ થવાના નહિ. જે આધિવ્યાધિ તે કર્મના કાંટાઓ, છે, તેથી કર્મરૂપી ઝાડ ઉખેડાય નહિ. ત્યાં સુધી કાંટારૂપી આધિ, વ્યાધિ બંધ થાય નહિ. આવેલી વ્યાધિ રેગના ઉપાયે કરે, પણ જડ ન જાય તે તે ઊભા છે. અહીં આગળ એક રોગ ગે, બીજો રોગ આવ્યો. તેની દવા કરી. આધિ અને વ્યાધિની દવા કરી પણ મૂળ ન ખસ્યું તે ભવિષ્ય માટે બંધ થાય જ નહિ. ભવિષ્ય માટે બંધ કયારે થાય? જ્યારે તેનું નિદાન સમજીએ, કારણે સમજીએ, કારણે અને નિદાનને સમજીને દવા કરીએ તે સફળ, નહીંતર અંદર પાક અને ઉપર રૂઝ
મૂળમાં જોવાની જરૂર અહીં આગળ પણ આપણને આવી પડતાં દુઃખેને ઉપાય કરીએ. તાવ, ઝાડા વગેરેને ઉપાય કરીએ, પણ તેની જડ તપાસી નહિ. કારણ ન જણાય અને તે ખસેડાય નહિ ત્યાં સુધી કાર્યને ખસેડાય નહિ. જ્યાં સુધી બાવળીઓ ખસ્યા નથી ત્યાં સુધી કાંટા દૂર થાય નહિ. તેમ અહીં આગળ આધિ અને વ્યાધિનાં કારણે નાશ કરવામાં ન આવે ત્યાં સુધી દુઃખને નાશ કરવા માટે ગમે તેટલા ઉપાય કરે તે પણ ભવિષ્યના દુઃખને નાશ થાય નહિ. વર્તમાન દુઃખને નાશ થાય તે બહેત્તર.
બાહ્ય ઉપચારે તે કમના વાયદા પ્રાચીનકાળના રાજાઓ મહેતલ માંગે નહિ. વાય કેણ કરે ?
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૦૫
રર. કરણ અને કારણ લેણદાર લેવા આવ્યું હોય, ત્યારે કહે: કાલ–પરમ દહાડે આપશું ? તે વાયદો કેણ કરે? તે જેની કથળીમાં કાણું હોય તે. ભરેલી હોય તે વાયદે ન કરે. આપણે દરેક રોગને ઉપાય કરી લીધો અને વાયદો કર્યો પણ રોગ મટયે નથી. અત્યારે લગીર બંધ કર્યો, પણ ભવિષ્યમાં તે આવવાને કારણ કે જ્યાં સુધી તમારી અસાતાની વ્યાધિરૂપ જડ ખસેડી નથી, ત્યાં સુધી તમારી દવા-ઉપાયથી ખસેલું દર્દ દુઃખ તે હંમેશ માટે ખસેડેલું સમજવું નહિ. જગતના જે બાહા ઉપચારે તે કર્મના વાયદા જેવા છે, એટલે કે મહાપુરુષે કર્મને વાયદો ન કરે, તે તે ઉદીરણ કરીને વેદે. જેમ આગળનું ન પાકતું હોય તે વ્યાજ કાપીને પતાવી દે. કેટલાક વાયદે કરે અને કેટલાકે કહેવડાવીને દઈ દે. પ્રાચીન પુરુષે કહેવડાવીને દઈ દેનારા હતા.
પૂજણું નહિ પણ સાવરણીનું કામ ભગવાન મહાવીર મહારાજે કહેવડાવીને દઈ દીધું : “અરે, વેદનીય! તારું લેણું લઈ લે, આગળ હું મોક્ષમાં જવાનું છું. તારે લઈ લેવું હોય તે લઈ લે. અનાર્યના દેશમાં જાણી જોઈને તે ભગવાન ગયા. જ્યાં આવા પરિષહે, ઉપસર્ગો, વળી પેલા હિંસાકારી તેમને કૂતરા કરડાવે. આર્ય લેકે ભિખારીને આપવાનું હોય તે આપે, નહિ તે બારણું બંધ કરે, પણ પેલા અનાર્ય તે ભગવાનને મારે તેવી જગ્યાએ ભગવાન ગયા. તેને માટે એક ખેડૂતનું દષ્ટાંત લે છે. એક ખેડૂત છે. તે થોડું વાવેતર હેય તે પિતાના હાથે કાપીને ઘરભેગું કરે. પિતાનાથી અને કુટુંબથી પહેચાય નહિ તે મજૂરે લાવીને પિતાનું ખેતર સાફ કરાવે. તેમ “અહીં, મારે અહીંના કેઈ પણ સંયોગે મારાં કર્મો શાંત (પૂરા) થાય તેમ નથી. અહીં આગળ મારાભાની (બાપની). છાયા પડી છે. પણ જ્યાં કઈ જાણે નહિ, એક દયાપાત્ર તરીકે ઓળખે, તેવી જગ્યા પર જવા દે. વિચારે, જાણી જોઈને આવા અનાર્ય દેશમાં જનારા મહાવીર અને તેના આપણે અનુયાયી! લગીર ખીલી વાગે તે આપણે સત્તર લેપ કરીએ. આંખે જરાક ખટકે થાય તે અઢાર વખત આંખે આંજીએ. જેઓ કમને નેતરાં દઈને તેનું લેણું પતાવતા હતા
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૦૬
ષોડશક પ્રકરણ દઈન
તે વિચારે. આ શાને અંગે? તા કમના કચરો સાવરણી વગર સાફ થવાના નથી, પૂજણીથી કામ નથી થવાનુ.
તેમ અહીં આગળ પોતે સમજે કે આ આત્મામાં એવાં ચીકણાં કમ લાગેલાં છે કે જેના ક્ષય આ દેશમાં થવાનેા નથી પણ ત્યાં થશે. તેમ વિચારીને ભગવાન અનાય દેશમાં ગયા. તપસ્યાને ઉડાડવાનું જુઠ્ઠાણુ
આવી ભગવાનની તપસ્યા અને અભિગ્રહાને દેખીને ધ્રૂજી જવાય તો તે કરવાની કલ્પના કયાં રહી ? અરે ! સાંભળે તો પણ અરર થાય. જેને કરતાં દેખીને, જેનું વર્તન દેખી કાયરો કપી ઉઠે. જે તેમાંથી ખસ્યા અને માગ છેડયા, તે કમ લેત્તા (કમ ભેદનારા) કહેવાય નહિ, મા` પાલવે નહિ, પણ ક* કબૂલ, પરંતુ આ કક્ષયને રસ્તા નથી તપસ્યા. પરિષદ્ધ અને ઉપસ, એ બધાં તે ક્રમ ક્ષયના રસ્તા નહિ. દુષ્કરચર્યા તે સાંભળી કે દેખી, તે સહન થઈ શકે તેવી ન હતી, એટલે આપણે સાંભળીએ છીએ કે શિયાળે દ્રાક્ષને માટે ફાળ મારી. દ્રાક્ષ ન મળી એકલે દ્રાક્ષને ખાટી કહીને શિયાળ પાછે ફર્યાં.
દુનિયામાં મા`થી ખસેલાને પેાતાનું દૂષણ દેખાય નહિં, પશુ તે ખીજાનુ' દૂષણ દર્શાવે. તે દુષ્કશ્ર્ચર્યા કલ્પી પણ ન શકે, જે મગજને સ્થિર ન રાખે તે ઢેખી પણ ન શકે અને કરવાને સંકલ્પ પણ ન કરી શકે, તેમાં વાંક કોના ? હવેના કાળની દુનિયા માને નહિ. કહેવા માત્રથી માનતા નથી, તેને તે દલીલ આપે તે માને. દલીલ ન હોય તો તે માનવા તૈયાર નથી, માટે દલીલ કઈ કરવી? આ તપસ્યા, પરિષદ્ધ અને ઉપસ સહન ગમતું નથી, કરવું નથી, તેને ખરાખ બતાવવી તે કઈ રીતે ખતાવવું? હુ ંમેશાં જૂઠ્ઠી વસ્તુને ચુકિતમાં લાવવા માટે જૂઠ્ઠાણાં ઊભાં કરવાં પડે. એક જૂઠ્ઠાને સાખિત કરવાં ચૌદ જૂઠ્ઠાં ઊભાં કરવાં પડે તેમ તપસ્યાને ઉડાડવાનું જૂઠ્ઠાણું ઊભું કર્યું",
જન્મ પાપી પણ પાપની કબૂલાત નહિ તમને આ તપસ્યાદિ કરવાનું કહ્યું કોને ?
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૨. કરણ અને કારણ
૨૦૧
તીર્થકરે. શા માટે ? પાપના ક્ષય માટે.
હવે વાત પલટાવી અને કહ્યું કે તમે બધા પાપી જમ્યા છે કે બીજું કંઈ? જિનેશ્વરોના જેટલા ભક્ત જે પાપી હોય તે જ જન્મ. તપસ્યા પાપના ક્ષય માટે જિનેશ્વરે કહી. તેને ઉથલાવીને પિલાએ કહી દીધું કે, તીર્થંકરના ભગત જેટલા થાય તે પાપી હોય. પાપી ન હોય તે તપસ્યાની જરૂર શી? આંખની પીડા ભેગવીએ પણ તે દેખાય નહિ, આંખે ફૂલું આવે તે આપણને દેખાય છે? તને તે દેખાયું કે તારામાં રહેલું બીજાએ દેખ્યું? તને કેવળજ્ઞાન છે કે તે તે દેખ્યું કે કેવળજ્ઞાન વગરના બીજાએ દેખ્યું? કારણકે બીજા અવીતરાગ જમ્યા છે તે અવીતરાગ, તે કેવળજ્ઞાન વગરના શાથી છે તે કહીશ! પુણ્ય કે પાપના ઉદયે. ત્યારે પાપથી જન્મ અને પાપની કબૂલાત ન કરે એમ ને? . -
“માનતા નથી તે બચાવે નહિ - અહીં આગળ જન્મ અવતરાગ. કોઈ દિવસ કોઈ પણ જન્મથી વીતરાગ હોય નહિ. જે જન્મથી વીતરાગ હોય નહિ તે પછી જન્મથી સર્વજ્ઞ હોય કયાંથી? જે સર્વ નથી તે પાપને ઉદય છે, છે ને છે. તારે તે પાપને ઉદય કબૂલ કર નથી. જેમ ગુનેગાર ગુનાની કબૂલાત નથી કરતા તેથી શું જજ તેમને સજા કરતા નથી ? પાપીઓ પાપની કબૂલાત ન કરે, અને “પાપ, કર્મ કે જીવ માનતા નથી તેમ કહી દે, તે તેથી પાપ ચાલી જતું નથી. તારા નહિ માનવાથી વસ્તુ ચાલી જતી નથી, તારા શરીરમાં દર્દ આવશે, તે નથી તે માની લે ને ? તે ત્યાં ના. તે તે આકરૂં પડે છે. તે નહિ માન્યું કેમ ચાલે? તેમ કર્મ, પાપ, જીવે કે નરકને તમારા ભક્તો માનનારા નહિ માનવા માત્રથી તેનાથી બચી જતા નથી.
જિનેશ્વરનાં વચને એ ઉપાધિનું ઔષધ તીર્થકરેના ભક્તો પાણી જમ્યાં અને તારા પાપી નથી.
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૦૮
ષોડશક પ્રકરણ દર્શન જન્મેલાં, એમને? તારા બધા ભક્ત અષ્ટ કર્મથી નિલેપ છે એમ ને? તારે પાપ માટે કર્મનાં ક્ષયને રસ્તે લેવું નથી. અમારે કર્મક્ષયને રસ્તે લે છે. આટલા માટે જ ભગવાન મહાવીર મહારાજને કર્મની ઉદીરણ કરવી પડી, 'મારે જે ઉપસર્ગો ત્યાં (લાઢ દેશમાં) છે તે અહીં નથી માટે મારે ત્યાં જવું. વળી તેમાં મજૂરનું દષ્ટાંત પણ લીધું. કાપણીવાળા કણબીને જે પિતાને પાક પિતાનાથી ન લણાય તે મજૂરે રાખીને કપાવી લે, તેમ હું “મારે અહીં તેવાં કમને ક્ષય થાય તેમ નથી, માટે અનાર્ય દેશમાં જઈ ને હું કર્મો ખપાવું.'
જે દૌર્યવાળા, શૌર્યવાળા છે તેને થયેલાં દદે, વ્યાધ ચંચળતા કરનારાં થતા નથી, પણ ઉપાધિ તે વિચિત્ર ચીજ છે તેમાં ચંચળતાને સ્થાને સ્થાને અવકાશ છે. - વ્યાધિનાં અને દર્દીનાં ઔષધે વૈદકમાં છે પણ ઉપાધિનાં ઔષધે શૈદકમાં નથી. માત્ર જિનેશ્વર ભગવાનના વચન સિવાય ઉપાધિનું ઔષધ નથી. માનસિક રોગની દવા કઈ પણ ન હોય. આ અને રૌદ્રધ્યાન બંધ કરવાની અને ધર્મ અને શુફલધ્યાનને વધારનારી દવા જિનેશ્વરનાં વચને છે, માટે મોક્ષનાં કારણ તરીકે વચન એ ધર્મ છે.
પહેલો પાયે તે તે વચન શુકૂલધ્યાન અને ધર્મધ્યાન, તેમાં ધર્મધ્યાનમાં પહેલે પાયે, વચનને વિશ્વાસ-આજ્ઞાવિચય. જિનેશ્વરે જે પ્રમાણે નિરૂપણ કર્યા, છ દ્રવ્ય, ધર્માસ્તિકાય, બંધ, ઉદય વગેરે નિરૂપણ કર્યા તે પ્રમાણે માનવું. નિશ્ચય કરે આમ જ છે ત્યારે તે આજ્ઞાવિચય. ધર્મધ્યાન વગેરે બેલીએ પણ તે ધર્મધ્યાન કેને કહેવાય ? ધ્યાન એ ક્રિયાની કે મનની ચીજ છે ? તે ચીજ કેની ? મનપૂર્વક ક્રિયા હોય તે ૨. ઢાલુ જ ઘરાવે (માથ૦ ૦િ ૨૮૨); તો તારી ચિંતા बहुकम्म निज्जरेयव्यं, लाढाबिसयं वच्चामि, ते जणारिया, तत्थ निजरेमि, तत्थ भगव अच्छारियादिटठत हियर करेइ(टी० पृ० २०६)
Page #250
--------------------------------------------------------------------------
________________
રર, કરણ અને કારણ
૨૦૯
ધ્યાનમાં લેવાય. પણ મન વગરનું નહિ. તે અંગે શું ધ્યાન ? “દરેક જગ્યાએ દરેક જિનેશ્વરએ કહેલું છે તે સાચું છે. માટે તે હું માનું છું” આનું નામ આજ્ઞાવિચય,
આ વાત આગળ જણાવી હતી કે- અતા ને ગણનારાનાં નરકનાં આટલાં સાગરેપમ તૂટે. તેમાં તું ચમકે છે પણ ન ગતિ તે કેનું કહેવું છે ? તે નરી આજમાલિયાનું કહેલું છે? તે ના. ત્યારે તે જિનેશ્વરનું કહેવું છે. કર્મની દવા તરીકે ના સરિતાં કહ્યું છે. તે દવા મન વગર કરી. તમારા છોકરાને દવા કરે, તે છેક દવા અને પરેજીમાં સમજે છે? તે ના. તે ગુણ થાય છે કે કેમ? જેમ રેગની દવા અણસમજમાં ફાયદો કરનારી થાય છે, તેમ જિનેશ્વર ભગવાને નિરૂપણ કરેલું શાસન, શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મમાં સામાન્ય રીતે પ્રવર્તે તે પણ તમને ફાયદો થાય, ; થાય ને થાય. અજાણપણે ગોળી આપે છે તે દર્દ મટાડનાર થાય.
ન ઉતાળ કહેલું કોને? અરિહંતે. તે કલ્યાણ માટે કહ્યું છે તેથી જિનેશ્વરના કહેલામાં કલ્યાણની શ્રદ્ધા થઈ. આમાં આટલું બધું ફળ. આમાં ઊંડાણ કેટલું છે તે વિચાર ! “આ કર્મને કાઢવા લાયક આ જ તેનું ઔષધ, એ નિશ્ચયપૂર્વક તે ગણવામાં આવે તે તેનું ફળ જૂહું આવે. અજાણપણે મળેલું રત્ન તે દરિદ્રતાના રોગને દૂર કરે, પણ ગુણે જાણ્યા પછી તેને ફાયદો કઈ જુદો જ થાય. અહીં આગળ ન સરિતા રત્ન જે અજાણપણે આવેલું તે ફાયદો કરે પણ જાણ્યા પછી કાંઈ જૂદા જ પ્રકારનો આત્માને ફાયદે કરે.
કેને અજબ પ્રભાવ? સુદર્શન શેઠની વાતથી કેઈ અજાણ્યું નથી એ કેટી કેના પ્રભાવથી! ન ગતિ પદના પ્રભાવથી. પહેલા ભવમાં ગવાળિયે છે. ઘરે આવતાં નદીમાં તે તણા. ત્યાં માત્ર સાધુના પરિચયે નવકાર શીખે ત્યાં ખીલે વાગે છે, મરણદશા વખતે ના
તેને અને
ભાવથી! જો વાતથી કે
Page #251
--------------------------------------------------------------------------
________________
૧૦
ષોડશક પ્રકરણ દઈન
આ
કહે છે, તેના પ્રભાવે મરીને સુદર્શન શેઠ થાય છે, ફળની દશા કયાં આવી ? સુદર્શનપણામાં. આ પ્રભાવ જાણે તે મલુમ પડે, ઘરમાં આવેલુ શુકનવાળું મેતી કે રત્ન ઘરમાં ફાયદ્ન કરે છે. તેના ગુણુ, કલા જાણતા હાઈએ તો ફાયદેા વિચિત્ર થાય એ જૂદી વાત. નમેશ દિ'તાળ આવ્યા માત્રથી ફાયો કરે, માટે તેને વિષય શુદ્ધ અનુષ્ઠાન’ કહે છે. એ વાત વિચારીએ તે નવકારમાં એક પદ એલ્યા તેમાં આટલા સાગરોપમ તૂટી ગયા. આ વિચારે. જો વિચાર કરે કે સારાં લક્ષણવાળાં રત્ન, ઘેાડા વગેરે ઘરમાં આવે તા ફાયદા કેટલા અધા થાય છે ? તેમ અહી નમા પ્રદંતાળ આવે તા ફાયદા કરે તેમાં નવાઇ શુ ? આટલા માટે અહીં' સુદર્શન શેઠનું દૃષ્ટાંત જણાવ્યું.
ધમ ધ્યાનનું પહેલું પગથિયું તે આજ્ઞાવિય
કને હઠાવવાનુ કેાને કહ્યું ? તેને હઠાવવામાં કયાં સાધના કાં? તે ધ્યાનમાં લે તે તમને ધર્મધ્યાનનુ પહેલુ પથયુ. મળ્યું.. ભગવાનની આજ્ઞાના વિચય તે આજ્ઞાવિય. કમ અ’ધાવાનું, રોકાવાનુ અને તૂટવાનું જે સ્વરૂપ કહ્યુ. તે ઉપરની શ્રદ્ધા તે આજ્ઞાવિચય. તેની પહેલાં જરૂર છે. તેથી તે પહેલા પાચા કહેવાય.
મેાક્ષના પાયા છે; ધર્મ અને શુક્લ.
આત્તને રૌદ્ર સ`સારના પાયા.
માટે ધમ' અને શુધ્યાન માક્ષના હેતુ છે. તેમાં મૂલ કાણુ ? ધમ ધ્યાન.
તેમાં પહેલા પાયે કાણુ ?
આજ્ઞાવિચય.
તેનુ નામ તીર્થંકરના વચનના નિશ્ચય,
6
યનારાયના ચતુ-વચનની આરાધનાએ આજ્ઞાન આરાધના. એ આરાધનાથી મનની સ્થિરતા અને મનની સ્થિરતા દ્વારા
ધમ થઈ શકે. આ વાત ખરી પણ તમે તે બધા કેવળીને ધમ રહિત
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૨. કરણ અને કારણ
૧૧
કરી નાખ્યા. નિસર્ગુ સમક્તિ જેવી જ ન રાખી. શું કેવળી શાસ્ત્રમાં આમ લખ્યું છે તેથી મારે આમ કરવું તેમ માને છે? જો તે તેમ નથી માનતા તે તેમને ધમ નહિ ? તે દેશેાના ક્રોડ પૂર્વ સુધી વળી રહે છે ત્યાં ધર્મ નહિ ? નિસગ, અધિગમ સમ્યક્ત્વ છે. તેમાં અધિગમ સમ્યકૃત્વ તે વચન-ઉપદેશ દ્વારાએ છે. નિસ પોતાના સ્વભાવે, તે નિસગ સમ્યક્ત્વવાળા બધાને ધ વગરના ગણ્યા ? હું કાને કહુ છું તેને ખ્યાલ ન કરે તે તને શું કહેવું ? શ્રોતાઓને ઉપદેશને અંગે આ કહેવામાં આવે છે કે શ્રોતાઓને વચનની આરાધના દ્વારા ધર્મ છે. નિસ સમ્યક્ત્વવાળી અને કેવળી તે શ્રોતામાં નથી. ૩૦ૢતેના પાનનલ્સ નથિ નિસર્ગ સ્વાભાવિક છે તે ઉપદેશથી થાય જ નહિ. આ શ્રોતાને અંગે લક્ષણ છે, જે શ્રોતા ન હાય, કેવળી કે નિસર્ગ સમ્યક્ત્વવાળા માટે આ લક્ષણ નથી. અધિગમ સમ્યકૃત્વવાળા માટે આ લક્ષણ છે. વચનની આરાધના વગર તરાય નહિ અહીં અવ્યાપ્તિ થતી નથી. સિદ્ધમાં વચનની સ્થિતિ જોઈને પ્રવર્તાવાનું નથી. વચનની આરાધનાથી ધમ છે, તેવા ધર્મ કયાં માનીએ છીએ? ધર્મ શા માટે છે? રસાઈ થયા પછી ચૂલા સળગાવે તે તે કુવડ કહેવાય. અહીં સિદ્ધ થઈ ગયા, તેમને દુગતિના ભય નથી ત્યાં ધર્મની જરૂર શી? નિસગ સમકિત અને કેવળી તે શ્રોતાની પદમાં નથી. તેથી અભ્યાપ્તિ નથી. શ્રોતાને અંગે વચનની આરાધના છે. તેને અ ંગે ધમ ધ્યાનના પહેલે પાયા આજ્ઞાવિચય. ૧
વચનના નિશ્ચયના આધારે વચનની આરાધનાવાળા તર્યો. તે વગરના હૂખ્યા. આ નિશ્ચય કે કેઈપણુ વચનની આરાધના વગર તરી શકતા નથી માટે અપાયવિચય ર
આજ્ઞાને નહિ માનનાર તે ચારે ગતિનાં દુ:ખેા ભોગવે માટે વિપાકવિચય ૩
કર્મ એવાં ખાંધે કે તેથી દુઃખા ભાગવવાં પડે, તે ભાગવવા આખા ચૌદ રાજલામાં ફરે માટે સંસ્થાન વિચય ૪.
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૧૨
-
પાઠશક પ્રકરણ દર્શન
જેને આજ્ઞા માની ન હોય તે બધે દુઃખી થાય. આજ્ઞા માનનારે તે સુખ પામનારો થાય; અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય તે આજ્ઞાવિચય ઉપર આધાર રાખે, માટે તે પહેલે પા. તેને ધ્યાનમાં રાખીને વચનની આરાધના છે.
કરણ અને કારણુમાં તફાવત. સેવાભકિત કેની થાય? અષ્ટસ્પશી દેખાતી ચીજ હોય તેની. ચઉસ્પશી દેખાતી નથી. જેને અડકી શકતા નથી તેની સેવાભકિત શું? વચન ચઉસ્પશી ચીજ, તેની આરાધના, તેની સેવાભકિત કઈ રીતે થાય? વાત તે ખરી, માટે વચનની આરાધના કઈ? આરાધના. કઈ રીતે? તલુક: તેમાં જે કહેલું અનુષ્ઠાન-વિચય તે પ્રમાણે, વર્તવું તે વચનની આરાધના. તે માટે જનારાના જિનેશ્વરના શાસનમાં જે પ્રમાણે વર્તવાનું કહેવામાં આવ્યું છે તે પ્રમાણે વર્તે તે ધર્મ થાય દાનાદિ વગેરે ધર્મ છે તે નકામાં અને વચન પ્રમાણે, વર્તવું તે ધર્મને તારી વાત ખરી. અહીં કરણપણું જણાવ્યું તેથી. બીજાનું કારણ પણું જતું નથી.
કરણ કોને કહેવું; કારણે કેને કહેવું તે જણાવશે તે અગ્ર વર્તમાન. "
' પર પ્રાણની પીડાના રક્ષણ માટે બોલાતું જ હું કું તે જૂઠ્ઠ તું નથી પણ સત્ય છે.
દર્શનમેહ નામનું કર્મરૂપી કાળકૂટ ઝેર પીધેલા તે આત્મા હિતમાર્ગ દેખી શક્તા નથી.
Page #254
--------------------------------------------------------------------------
________________
આ
વ્યા
?
જ
ખ્યા
જીવન અને જીત " દૂઝણ
PODP*8888888888
888
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન્ હરિભદ્રસૂરી-શ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે પડશક નામના પ્રકરણને રચતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં શરીરના
વ્યાધિનું ઔષધ કરનારે પહેલાં નિદાન તપાસવું જોઈએ, દવા અને દર્દ તપાસવાં જોઈએ. જે વૈદ્ય દવા, દર્દ અને નિદાનને તપાસી ન શકે, જાણે ન શકે, છતાં દવા આપીને કેઈ જુવાન સમજને ફાયદો કરી આપે તે પણ કાયદાની દષ્ટિએ તેને ગૂનેગાર ગણવામાં આવે છે.
દર્દ મટાડે છતાં ગુનેગાર ! જૂના કાળમાં એક સાહેબને જબરજસ્ત દર્દ થયું ડોકટરને ભેગા કર્યા, ફાયદો ન થા. ત્યારે એક વૈદ્ય સારો છે એમ સાંભળી તેને બેલાબે, તેનાથી એને ફાયદો થશે. તેથી એણે એને શિરપાવ આપે, અને કહ્યું કે જે શાસ્ત્રથી દર્દ, નિદાન વગેરે પારખ્યું હોય તે શાસ્ત્ર મને આપે તે જગતના કલ્યાણ માટે બહાર મૂકું અને તે જગતને ફાયદો કરે. એમ સાહેબે જ્યારે કહ્યું, ત્યારે પેલાએ કહ્યું કે–નથી જાણતે તે શાસ્ત્ર, નથી જાણતું તે દવા, પણ આ દવા હાથમાં લીધી છે માટે દઉં છું.
- સાહેબે કહ્યું કે તું મને ઉપકાર કર્યો તેથી શું કરું? પણ ખરી રીતે તે તું “ગુનેગાર” તરીકે ગણાય, કારણ કે જેને તેને જે તે દેવું તે તારે છે. મારું દર્દ, તેનું નિદાન, દવા વગેરે જાણ્યાં નથી અને જે તે ઘસીને દેવું કે જેથી કંઈ થશે તે ઠીક છે. મને ફાય થયે, પણ કેઈનું આખું જીવન ચાલ્યું જાય તેની તને દરકાર નહિ. એ દવા ફાય કે નુકશાન શું કરે છે તે તું જાણતો
Page #255
--------------------------------------------------------------------------
________________
ર૧૪
ષોડશક પ્રકરણ દર્શન
નથી ને દવા આપે છે. ખરેખર જે ઉપકાર ન કર્યો હેત તે તને સળિયા પાછળ મેકલિત
કહેવાનું તત્ત્વ એ છે કે નિદાન, દર્દ અને દવાને ન જાણે તેને વૈદું કરવાને હક્ક નથી. તે માણસ એક વખત દર્દ મટાડે તે પણ નીતિની અપેક્ષાએ તે ગુનેગાર થાય.
તેણે તે આંધળાની માફક પથ્થર માર્યો, આંધળાને પથ્થર ભલે ગેખલામાં પડે, પણ તેથી કે તેને તાકડિયે ન ગણે, તેમ જેને દર્દ, નિદાન, તથા દવાની સમજણ નથી તે શારીરિક દવા માટે લાયક નથી. તે પછી આપણે તે આત્માની દવા કરવા તૈયાર થયા છીએ, તે તેના માટે લાયક કોણ?
મડદાના અને જીવતાના શણગારમાં ફરક શારીરિક દવા એટલે શરીરનું શણગારવું. મડદાને શણગારે અને જીવતાને શણગારે તે બેમાં ફરક કયો? જીવતાનું શરીર શણગારવું તે જીવનને અંગે ઉપગી. મડદા અંગે શરીર શણગારવું તે. કુળની લજજાને અંગે. આપણું ખરાબ ન દેખાય તે અંગે. તેમાં,
જીવનની શોભાનું તત્વ નથી. તેમ અહીં આગળ આપણે અનાદિ. કાળથી જીવનનાં સાધનને શણગારતા રહ્યા પણ આખા જીવનને કઈ પણ દહાડે શણગાર્યું?
દસ પ્રાણમાંથી કઈને ગડબડ હેય તે તેને સાચવી લઈએ. શ્રોત્ર, ઘાણ, ચક્ષુ, રસના, સ્પશન, ઈન્દ્રિય, મન, વચન, કાયા, શ્વાસોચ્છવાસ, અને આયુષ્યને પોષણ આપીને સાચવ્યાં. તે બધું શું? જેમ દુનિયામાં જીવ વગરનું મડદું તેમ અહીં ભાવપ્રાણુ તરફ. લક્ષ્ય દીધા સિવાય દ્રવ્ય પ્રાણુનું જે સાચવવું તે મડદાની શોભા. આપણે દસને, કુટુંબને છેડીએ. બધું ધારણ, રક્ષણ કરેલું તેનું ફળ પાણીમાં જાય. મડદાના શણગારને છેડે ચિતામાં બળે ત્યાં હોય અને જીવતાના શણગારને છેડો ઘરમાં હોય તેમ આ જીવે પણ ભવોભવ આ દસ પ્રાણેને ધારણ કર્યા–પિષ્યાં-ટકાવ્યાં-બધું કર્યું, પરંતુ આયુષ્યના છેડે બધાને છેડે.
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૩, જીવન અને જીત
૨૧૫ ખરેખર ટકે ને જીવનની જેડે આવે તેવી વસ્તુ કઈ ? તેને વિચાર કઈ ભવમાં કર્યો નથી. એકેન્દ્રિયમાં હતા ત્યારે જીવવાને કે મરવાને વિચાર નહિ. કર્મના ઉદયે પૃથવી, પાણી, અગ્નિ, વાયુપણે તેનાં કારણ મળ્યાં એટલે તે થયાં. કારણ રહ્યાં ત્યાં સુધી જીવ્યા અને કારણને વિગ થયે એટલે મર્યા. મરણ કેમ આવે છે, કેમ થાય છે તેને વિચાર કંઈ છે?
એકેન્દ્રિય આદિમાં શું ? અનંતા પુદ્ગલ સુધી એકેન્દ્રિયમાં હતા. તે વખતે જીવવું અને મરવું, તેનાં કારણે મેળવવાં, તે વગેરેમાંથી કંઈ પણ નહિ. તે કયાં સુધી ? તે અનંતે કાળ. અનંતે કાળ કહી દઈએ પણ તેનાં ઊંડાણમાં ઉતરીએ તે જેમ જગત્ શબ્દ કહીએ, પણ જગત્ એટલે શું ? લેક, અલેક, તેના જેટલા પદાર્થો અલેકની જે સ્થિતિ, તે બધાને ખ્યાલ આવે ત્યારે જગત્ શબ્દ બોલાયે ગણાય. નથી રૂપી અરૂપીને ખ્યાલ નથી જીવ–અજીવને ખ્યાલ નથી કર્તા,અકર્તાને ખ્યાલ.
કેટલાક સામાન્ય શબ્દો તેનું સ્વરૂપ જાણ્યા વગર બેલવામાં આવે, તેમ અહીં અનાદિ કાળ વગેરે બેલીએ છીએ. તેમના ઊંડાણમાં ઊતરીએ તે એક પુદ્ગલપરાવર્ત કેમ થાય તે વિચારે. પછી અનંતાની વાત કરે. સે એટલે એક હજાર એટલે હજારએક. અસંખ્યાત એટલે અસંખ્યાતા એક. અર્થાત અસંખ્યાત એકને છોડીને અસંખ્યાત નથી. નિયુકિતકાર મહારાજા ભદ્રબાહુસ્વામીજીએ ચાઉરંગીની નિરૂપણાના ચારના નિક્ષેપમા ચારને બદલે એકને નિક્ષેપ કર્યો (૩૦ વિ૦ ગo ૨૪૨). દશવૈકાલિકમાં દસને બદલે એકને નિક્ષેપ કર્યો (૨૦ ઉત્તo To ૮).
કાળ અને તે ખરે કે નહિ? દસ, ચાર, છ એટલે શું? છ એકડાનું નામ છે, ચાર એકડાનું નામ ચાર, દસ એકડાનું નામ દશ. તેમ અનંતા પુદ્ગલપરાવર્ત એટલે એક એક કરતાં અનંતા. એ એક ખુલાસે થયે. અનંતા તેને છેડે
Page #257
--------------------------------------------------------------------------
________________
ર૧૬
ષોડશક પ્રકરણ દર્શન કેમ આવ્યો? છેડે આવે તે અનંતા કહેવાય કેમ? વાત ખરી. જે અનંતાનું સ્વરૂપ સમજશે તે આ માલુમ પડશે કે અનંતા કાળે એક એક થાય, દરેક મતવાળા બુદ્ધિવાળાને માનવું પડે કે કાળ અને તે થયે, તે કહેવું પડે. કેમ? નાકકટ્ટાને આ કાળ ગયે તેની પહેલાં શું? તેની જવાબદારી તેના માથે આવે.
જેમ લેણદેણના દાવામાં લેણની સાબિતીની જવાબદારી વાદીના માથે, પણ કેટલીક વખત જવાબદારી પ્રતિવાદીને માથે આવે. ચેરીને ગુને દઈને ફરિયાદી કરી. હવે ચાર બચાવ કરે તે છે કે ખરે, તેમાં તમારે ઊભા રહેવું પડે તે વાત જુદી. ચોરીની ફરિયાદ જેના ઉપર કરવામાં આવે તેને મુશ્કેટોટ બાંધે. તે છૂટવા માટે પિતાને બચાવ કરે. છૂટવા માટે બધું તેને સાબિત કરવું પડે. તેમ અહીં જેઓ કાળને અનાદિ ન માને, પરમેશ્વરને અનાદિથી થતા ન માને, તે તેને એની શરૂઆત કયારથી થઈ તે કહેવું પડે. અનાદિ નહિ માનનારના માથે તે જવાબદારી ચૂંટે.
બેલવાની લુચ્ચાઈ અહીં લુચ્ચી વહુનું દષ્ટાંત છે. એક શેઠ છે. તેને બે છોકરા છે. તે બને પરણેલા છે. તેમાં જે જેઠાણી છે તેનું પિયર સારી સ્થિતિમાં છે. દેરાણી લુચ્ચી છે. એના પિયરનું લગીર ઠેકાણું નથી. દેરાણીને ભાઈ રેજ બેનને ઘેર જમે અને રાતના પિતાને ઘેર સુવા જાય. જેઠાણીને તે પિતાના ભાઈને વર્ષમાં એકાદ બે વખત નેતર પડે.
એક વખત એ બંનેને તકરાર થઈ તે વધારે ચાલી ત્યારે દેરાણીએ જોયું કે જેઠાણી એ મહેણું મારશે તેથી બેલી કે હું જાણું છું. આખું ઘર મેં એને ખવડાવી દીધું. તારે ભાઈ ઓણ અને પર રોજ આવે છે. ત્યારે મારો ભાઈ તે આજ આવે તે-કાલ...લ આવે. આમાં વચનની શાહુકારી. આજ અને કાલ એ શબ્દ છેટા વાપરવા અને એણુ અને પિર નજીક વાપરવા તે બેલવાની લુચ્ચાઈ છે.
અહીં જે જગતને, પરમેશ્વરને અને સિદ્ધોને અનાદિ નથી
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૩. જીવન અને જીત
૨૧૭
માનતા તે પેાતાના માથાની જવાબદારી ઉડાડવા માટે છે. તેમાં છેડા હા તે ‘હશે' એમ કહીને ઉડાડે. જો અનાદ્ધિ ન હોય તે તેના પહેલાં શું હતું તે તું મેલને ?
કાળના કાળિયા કરનાર કોણ?
કાળના કાળિયા દુનિયામાં કાઈ કરનાર છે? જેને શાશ્વતા પદાર્થા કહીએ તેમાં એક કાળ કાળિયા કરે. તેના પુદ્ગલામાં પણ ફેરફાર થાય છે. બાળપણમાં આ માથું હતું તે અત્યારે છે, પણ તેમાં ફેરફાર થાય છે. કહેવાતા પદાર્થોના પણુ કળયા કાળ કરે છે. કાળ આખા જગતમાં બધાના કાળિયા કરે. કાળના કાળિયા કરનાર એક જ વસ્તુ સિદ્ધપણું છે. તેમાં જે સિદ્ધપણું, કેવળજ્ઞાન, કેવળર્દેશન, વૌતરાગપણું, અનંત વી, સુખ તે કોઈ દિવસ પલટાવાનું, નાશ પામવાનું કે ન્યૂન થવાનું નથી. કાળના કાળિયા કર્યાં તેથી તેનું જાર ત્યાં નથી ચાલતું. અનંત કાળ ગયા કે ચાલ્યા જશે તે પણ સિદ્ધપણુ નાશ થવાનું કે પલટાવાનુ' નથી. કાળના કાળિયા કરનાર સિદ્ધપણુ તે સિવાય કાળના કેાળિયા કરનાર બીજી કોઈ ચીજ જ નથી.
આ ધ્યાનમાં રહેશે ત્યારે શાસ્ત્રકારે જણાવ્યું કે જિનેશ્વરનાં વચના ઉપર સ્થિર રહેવાવાળા આ નિશ્ચયમાં આવે. સન્માનિ ઢાળાળિ અસાસયા'િ જગતમાં બધાં સ્થાનકો આશાશ્વતા છે. શાશ્વતપણું હોય તો કેવળ સિદ્ધપણું, કેવળજ્ઞાન, દર્શીન, વીતરાગપણું, અનંત સુખ, વીય, ક્ષાયિક ચારિત્ર તે મેળવનાર જ કાળના કાળિયા કરે છે.
જગતને અંગે કાળના કાળિયા કરવા માંગે તે તેમાં પહેલું શું અને પછી શું તે મેલ ? અનાદિ અને અનંતથી તુ ભડકે છે તેથી ખીજાને ભડકાવે છે. લાખ તે એક કે લાખ ? લાખ એટલે લાખ વખત એક તેનુ નામ લાખ.” ક્રોડ કોનું નામ ? ક્રોડ વખતે એક તેનું નામ કોને? અનંતા.કાનું નામ ? અનતી વખત એક એક થયા તેનું નામ અનતા. અનંતા પુદ્ગલ-પરાવર્તી રખડચા તે
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૧૮
પડશક પ્રકરણ દર્શન
બેલીએ છીએ. જેમ જગ’ શબ્દ વપરાય છે પણ તેને ખ્યાલ નથી. તેમ અનાદિ ને અનંત શબ્દ વાપરીએ છીએ તેથી તેના સ્વરૂપને. ખ્યાલ નથી આવતું.
પુદ્ગલ પરાવર્તનું સ્વરૂપ વર્ષ તે કાળનું માન છે અને તે જગતમાં જાહેર છે. તેવા સે સો વર્ષ જાય એટલે એક જન લબે ઊંડે; ત્રણ જન પહોળાઈ વાળો અને એક જન ઉંડા ખાડો કર્યો હોય અને તેમાં જુગલિયાના વાળના અસંખ્યાતા કકડા કરીને તે ઠાંસી ઠાંસીને ભર્યો હોય, તે. પાછા અગ્નિથી બળે નહિ, પાણીથી ભીંજાય નહિ અને કેવાય નહિ તે ભર્યો હોય. અગ્નિથી બળે નહિ તે વગેરે કેમ બને ? ઘાસની ગાંસડી એવી બંધાય છે કે તેમાં તણખે પડે તે ઉપરનું બળે પણ અંદરનું બચે. ઘાસનું એટલું બધું સજજડપણું થાય તે શાસ્ત્રકારે તેને અગ્નિ બાળે નહિ એ ભરેલે ખાડે કહ્યો એમાં બેટું શું ? તેમાંથી સે સે વર્ષે એક કકડો કાઢે તે કેટલા વર્ષ થયાં? આટલે. વખત એકઠા થાય તેનું નામ પલ્યોપમ”
તેવો દસ ક્રોડાકોડ પોપમ થાય ત્યારે એક સાગરેપમ થાય.
તેવા દસ ક્રોડાકોડ સાગરોપમે એક “ઉત્સર્પિણી થાય. તેવી જ રીતે અવસર્પિણી થાય તે બે ભેગાં તેનું નામ “કાળચક. તેવા અનંતા કાળચક થાય ત્યારે એક પુદ્ગલ-પરાવર્ત થાય.
આવા અનંતા પુદ્ગલ-પરાવર્ત એકેન્દ્રિયમાં રખડ્યા. આત્મા પૃથ્વીકાયાદિમાં રખડ્યા. પૃથ્વીકાયાદિમાં કેમ જન્મવું, કેમ જીવવું, કેમ મરણ આવશે, કેમ બચીશ તેને વિચાર નહિ. તેનાથી-એકેન્દ્રિયમાંથી લગીર બેઈન્દ્રિયમાં આવ્યા જન્મવું, જીવવું કેમ તે વિચાર નહિ પણ મરણને ડર ઊભે થયે. તેવી જ રીતે અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીમાં પણ તે દશા. સંજ્ઞી પંચેન્દ્રિયમાં આવ્યા ત્યારે જીવન, તેનાં સાધન, સ્થાન, શરીર અને સંતાન તેને વિચાર થયે. તેનાં રક્ષણ અને વૃદ્ધિમાં પ્રયત્ન થયે એટલે જડજીવનમાં પ્રયત્ન થયા.
Page #260
--------------------------------------------------------------------------
________________
ર૩. જીવન અને જીત
૨૧૯
જડઇવન શાથી? જીવનું જીવન બે પ્રકારે છેઃ (૧) જડ-જીવન અને (૨) જીવજીવન. આ જે દશે પ્રાણે તે જડના આધારે જીવન. કાનના પગલે હોય ત્યાં સુધી સાંભળવાની તાકાત રહે છે. તેમ ચક્ષુ, નાક, જીભ અને સ્પર્શના વગેરેની તાકાતમાં સમજવું. મન વચન, કાયાના લાયક પુદ્ગલે હોય તે પ્રગની તાકાત. શ્વાસે છવાસ આયુષ્યને લાયક પુદ્ગલે મળ્યા છે તે પ્રમાણે કરી શકીએ. જડ મળ્યા ખરા પણ જડના ઘેર ઘરાણે મૂકાયેલા. તમારે કામ પડે ત્યારે ઉપયોગ કરી લે પણ તેના માલિક તમે નથી. જેને ત્યાં ઘરેણું મૂક્યું હોય તે સારે હોય તે વિવાહને વખતે તેની પાસેથી મેળવીએ છીએ તેમ આ બેઈમાની સાથે ચાલે છે.
તેમ આ જીવન ગીરવી દશામાં છે. તેમાં પાંચ ઈન્દ્રિય, ત્રણ ગ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય એ ગીરવી મૂકાયેલું જીવન. તેની મહેરબાની હોય તે તેને ઉપયોગ કરી શકીએ. તેની કફ મરજી હોય તે તેને ઉપયોગ ન કરી શકીએ. તેને ઉપગ કરવાની તાકાત તમારી નથી. જેને ત્યાં ઘરાણે મૂકયું હોય તેની મહેરબાનીથી ઉપગ કરી શકીએ; તેના ઉપર આપણે દાવો નહિ. આ જીવે પિતાનું જીવપણું આને ત્યાં ઘરાણે મૂકયું માટે તેનું નામ “જડ–જીવન” કહીએ છીએ.
પારકા આધારનું જીવન છે–જીવનું જીવન નહિ. સિદ્ધ મહારાજને પ્રાણરહિત હેવાથી જડ-જીવન નથી. સિદ્ધોને પ્રાણ નથી. તે જીવ કેમ કહેવા? પ્રાણ તે જડ-જીવન છે. તે ન હોય તેથી સિદ્ધપણું ચાલી જતું નથી.
આત્મા જ્ઞાનમય કે જ્ઞાનને આધાર જીવનું જીવન કયું ? સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. જૈને સ્વરૂપને લઈને ચાલે છે. પણ જૈનેતરે સ્વરૂપને વળગતા નથી. જે ગુણ જાહેર છે તે ભૂંસાય એટલે ભૂં. જ્ઞાન એ જીવને ગુણ છે એમ માન્યા વિના છૂટકે કેઈને નહિ. અને એ જ્ઞાન ઘરની ચીજ નથી માની, ભાડૂતી માની છે, કેઈ
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૨૦
પડશક પ્રકરણ દર્શન
ભાડૂતી ચીજ પહેરીને નીકળે તેને આબરૂદાર ન ગણીએ, કારણ કે તું માંગી લાવીને પહેરે છે. તેમ જીવને ગુણ તે માંગેલ ગણે, ઘરને નહિ. જ્યારે જેનેએ એને જ્ઞાનમય ગણે ત્યારે જૈનેતરેએ એને જ્ઞાનને આધાર માન્યો. ‘જ્ઞાનાધિમરમાર જ્ઞાન આધિકરણ માન્યું. જ્ઞાનમય આત્મા માન્ય હોય–તે આત્માનું સ્વરૂપ છે તેમ માન્યું હોય તે તે કેવળ જેનેએ જ. તે સિવાય કેઈએ જ્ઞાનને આત્માના ઘરનું નથી માન્યું પણ ભાડૂતી માન્યું છે.
સાંખ્યાને લેવાદેવા નહિ. જેઓએ જીવને ચેતના-સ્વરૂપવાળે ન માન્ય, તેઓએ તેને પરમેશ્વરનું ઢેર માન્યું. તમારે ત્યાં ઢેર હોય
જ્યારે તમારે કહ્યું, બાંધવું, ખવડાવવું, પીવડાવું હોય ત્યારે તમે કરે, તેમાં તેનું ચાલે નહિ. તેમ જૈનેતરેએ જગતના બધા જીવને ઈશ્વરના ઢેર માન્યા. તેવી રીતે જેને જેને હેર માનવા, જ્ઞાનના ભાડૂત માનવા તૈયાર નથી. આટલા જ માટે જ્ઞાનમય માને. માટે જીવજીવન–ભાવજીવન–ભાવ પ્રાણુ માનીએ છીએ. જીવજીવનને ત્યા ખ્યાલ નથી આવતું. ક્યાં? મનુષ્ય તિર્યંચ વગેરેમાં. મનુષ્યમાં આવ્યા છતાં જીવજીવનને ખ્યાલ કેને? જિનેશ્વરના શાસનને માને તે જ આત્માને કેવળજ્ઞાન, સર્વજ્ઞસ્વરૂપ માને. તેમાં જોડાયા વગરને કઈ પણ જીવનું જીવન જ્ઞાનસ્વરૂપ માનવા તૈયાર નથી. તે શાથી માને? કાનમાં કહી ગયા તેથી ? ના. કહી ગયા નથી, પણ જિનેશ્વર મહારાજના જીવન સાથે જેનું જીવન હોય તે સાંભળી શકે.
જિનેશ્વર ભગવાનના વચનની મહત્તા જિનેશ્વરના જીવનને બંધ થયાને ૨૫૦૦ વર્ષ થઈ ગયાં છે તે આપણે સાંભળીએ. તે પછી સર્વજ્ઞપણું, શાશ્વતપણું ને અનાદિનું રખડવું કયાંથી જાણીએ? બરબર, પણ વિલાયતથી કે અમેરિકાથી વાયરલેસથી ટેલિગ્રામ આવે તેમાં પણ મિનિટ નથી લાગતી. છતાં કયાંથી સાંભળ્યા? તે શબ્દ દ્વારાએ. જેમ શબ્દ દ્વારા દૂર દેશના સમાચાર જાણે તેમ અહીં શબ્દ દ્વારા દર કાળમાં બનેલી હકીક્ત
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૩. જીવન અને જીત
જાણી શકા, અનાદિ કાળની હકીકત જાણી શકે. અનંતા પુર્દૂગલ-પરાવત જાણવા માટે સાધન જિનેશ્વર ભગવાનનાં વચને.
૨૨૨
.
જીતના આધાર શાના ઉપર ? યુદ્ધમાં ઊતરેલાં સૈનિકે પોતાનું ડહાપણ કરે તે પરાજીતમાં જ ઉતારે જનરલના વચન ઉપર જીત અવલખે છે. લશ્કરને તે ધ્યાન આપે છે કે નહિ તે જોવાનુ... હાય નહિ. સૈનિકપણામાં દાખલ થવું તે પેાતાની વાત, પરતુ નાકરીમાં દાખલ થયા પછી ડહાપણ ડાળવના હુ રહેતા નથી. જેના સૈનિકા ડહાપણ ડાળવે તેને નાશ થયા વગર રહે નહિં. પણ જનરલના વચન ઉપર વનારૂં લશ્કર જીતે.. નેપોલિયન એનાપાર્ટ લશ્કરના મડદાથી મેદાન ભરી દીધું. તેના ઉપર થઈ ને નીકળ્યા. લશ્કરને એ જોવાનું ન હોય કે મારૂં... શુ થશે ! ડચાને જાવાની લડાઈ પડેલાં પાટ સાઉથ બંધ કરવુ પડયું હતુ. ત્યાં સ્ટીમર ઞાડવી, લાહીની સહીઓી અરજીઓ આવી. જન સ્ટીમર અમેરિકામાં સપડાઈ. પેાતે સ્ટીમરને દરિયામાં લાવીને સળગાવી અને પોતે બળી ગયા તે તે લશ્કર જીતે, તેમ તમે જૈનશાસનમાં મેાહ સામે લશ્કરી તરીકે દાખલ થયા છે તેથી તમારૂ ધ્યેય શું? જનરલના હુકમ માટે ધનાધના લક્કુ' ધર્મ એક જ સ્થાને. વચનની આરાધનામાં. તેના વચન પ્રમાણે ચાલવું તેમાં જીત છે. માટે વચનની આરાધના.
તે વાત ખરી, પણ આ વચન જિનેશ્વર ભગવાનનું કે ખીજાનુ ? તેની પરીક્ષા કઈ? હિટલરના નામે હુકમ કર્યા તેમાં શું થયું ? તેમ અહીં માહ રાજાની સામે ધમ રાજાના જનરલ બન્યા છે... એને–સડાને દખાવવા છે, તેથી સડાથી કેમ ખચવું અને તે કેમ પારખવું તેની પરીક્ષા કરવી જોઈએ. તે કઈ રીતે તે જણાવશે તે અગ્રે વર્તમાન.
ષોડશક પ્રકરણ (વ્યા. સં.) પ્રથમ ભાગ સમાપ્ત]
Page #263
--------------------------------------------------------------------------
________________
જીગ્ન
ત્રણ પ્રકારના જીવો
દુનિયાના છે એટલે સગીર बालः पश्यति लिङ्ग मध्यमबुद्धिविधारयति वृत्तम् । आगमतत्त्वं तु बुधः परीक्षते सर्व यत्नेन ॥ (पो० १ श्लो २)
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન હરિભદ્રસૂરિજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે ધર્મોપદેશ દેતાં સૂચવી ગયા કે' આ જગતમાં પિતાની માલિકીની જે ચીજ તેને જે ન સમજી શકે તે તેને સદુપયેગ શી રીતે કરે? તથા તેને દુરુપયોગ પણ શી રીતે કરી શકે? કારણ? હક્કદાર કે માલિક છતાં પણ વસ્તુ શી ચીજ છે તે વાત સમજનારા બહુ જ ઓછા હોય છે. અર્થાત સ્વતંત્ર માલિક છતાં પણ તેને વસ્તુના માલિક તરીકે જગતમાં સ્વીકારનારા ઓછા હોય છે અને આથી “સગીર શબ્દ વાપરીએ છીએ. જેમ સગીર એ મિલક્તને માલિક છતાં તે કબૂલ કરાતે નથી અને માલિક છતાં કબજો તેને સંપાત નથી, કારણ કે મિલકતને સદુપગ કે દુરુપયેગને તે નથી સમજતો, માટે માલિકી તેને સપાતી નથી. જ્યારે તે સદુપયોગાદિ સમજે, ત્યારે જ તેને માલિકી સૈપાય. અહીં મિલકતની વ્યવસ્થા કરવાને હકક પિતે માલિક છતાં પણ તેને રહેતું નથી. આ દુનિયાની વાત. જ્યારે બીજી બાજુ દુનિયાના ને સગીર ગણવા, પણ ઉંમર લાયક ન ગણવા એમ હરિભદ્રસૂરિજી કહે છે
ભીલ ને મેતીનું પાણી દુનિયાના છને પિતાને મળેલી મિલકતને જ ખ્યાલ પિતાને નથી. કારણ? કોઈ પણ મનુષ્ય જન્મે છે, તે સર્વ ખાલી મુઠીએ જ
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૪ ત્રણ પ્રકારના જીવે
રર૩ અવતરે છે, બલકે ભરેલી મુઠીએ જન્મતા નથી. હવે કેટલામાં “લઈને જન્મે છે,” એમ કહે છે તે વાત ખરી છે પણ તે વિચારવા જેવું છે.
જેમ ચાર ઝવેરી છે. સાથે તેઓ જાય છે. એક રસ્તામાં ભલે ભેગા થયા છે, ત્યાં ઝવેરીઓ વાત કરે છે કે આ મેતીમાં પાણીને તે દરિયો છે. આ સાંભળી ભલે મેતીની પરીક્ષા કરે છે. લૂગડું મૂકી ભીંજાવવા ગયા પણ તે ભીંજાયું નહિ. અહીં હકીકત એ છે કે ભીલ તળાવ કે નદીના પાણીને પાણી સમજે છે પણ તે મેતીનું પાણી સમજતા નથી. તેમ આ દુનિયા પેસેન્સનું–ઘર-મકાન આદિને જ મિલકત સમજે છે, બીજી કઈ પણ ચીજને તે મિલકત તરીકે સમજાતું નથી.
જીવ આગળ કેમ ? પ્રથમ તે જીવ મન, વચનની કંપની વિનાને હતે. કાયા પણ સૂમ, તે પણ કેવી? તે આંગળના અસંખ્યાતમા ભાગે જ હતી. વળી તે અનંતા જીવેની મિલક્ત હોય છે. અનાદિથી આ જીવ આવી મિલકતવાળો હતે. સૂમ–આંગળના અસંખ્યાતમા ભાગની કાયા હતી. તેમાં અનંતમે ભાગીદાર આ જીવ છે, તેમાંથી પુણ્ય જેગે આગળ વધે ત્યારે જ એક શરીરને સ્વતંત્ર ભાગીદાર થયે એટલે પ્રત્યેક થયે.નજરે જોઈ શકાય તે તે બન્યું. તેનાથી આગળ વધે એટલે રસ જાણવાની શક્તિવાળે તે બન્યું. જે પાછળ પડે હેત તે પાછી જ દશા-મૂળની. આ વાત જેમ દરિયાના મૂળમાં જે ચીજ ઘૂમે, તે પાછી કાંઠે આવવી મુશ્કેલ બને. તેમ અહીં પણ સમજવું.
પુગે બેઈદ્રિયમાં અને તેનાથી આગળ વધે તે તેઈન્દ્રિયમાં આવી જાય, ત્યારે ઘણુ એટલે ગંધ જાણવાની તાકાત મળે. તે વખતે જે - પછે ચકકરમાં પડે તે પાછા એકેન્દ્રિયાદિમાં આવે અને જાય, પણ કેઈક પુયસંગે તે રખડપટ્ટીમાંથી ચક્ષુરિન્દ્રિયની તાકાતવાળે-ચાર ઇંદ્રિયવાળ બને. ત્યાં પણ ચકા ખાય તે પાછો એકેન્દ્રિયાદિમાં જાય અને વળી કદાચ પાછે શ્રેગેન્દ્રિયની તાકાતવાળ બને. આ પાંચ શક્તિઓ કઈ પણ બચ્ચું જમે છે ત્યારે સાથે પાંચ ઈન્દ્રિય
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૨૪
- ષોડશક પ્રકરણ દર્શન.
લઈને આવે છે. બાકી રેડાં કે રોકડા તે ભલે સાથે નહિ લાવતે હોય. એ તે એના ભાગ્યમાં હશે તેવાં મળશે.
મનુષ્યપણુ કયારે ? આ પાંચ તાકાત છતાં પણ જેમ વરસાદનાં દેડકાં છે, તેને વિચારની તાકાત એટલે મન નથી. અહીં પંચેન્દ્રિય મનુષ્ય રૂપે જે બાળક જન્મે છે, તે વિચારની શક્તિ વિના જન્મતું નથી, એટલે પાંચ શકિત સામે મન લઈને અવતરે છે અને તેથી મનુષ્યત્વનું દુર્લભપણું બતાવ્યું છે.
આપણે જોઈએ છીએ કે અગ્નિમાં પ્રવેશ કરનારા બધા મરી. જતા નથી પણ એક બે જીવી પણ જાય. તેમ પાણીમાં તરનારા બધા. ડૂબી ન જાય. અહીં સેંકડે એક બેને બચનારા જાણીએ છીએ, છતાં ત્યાં ભય નથી લાગતે, અહી અનંતા જીવોમાંથી એક બે જીવે મનુષ્યપણે આવે છે એમ પણ ચોક્કસ નથી, પણ અનંતામાંથી અનંતમે. ભાગ બચવાવાળા હોય છે. તેની ગણત્રીમાં આપણે આવેલા છીએ. જે એમ ન હતા તે આ મનુષ્યપણુમાં કઈ જીવ આવી શકત જ નહિ. આવું પંચેન્દ્રિયયુકત મન સહિતપણું જે આપણા જેવા ભાગ્યશાળીઓને મળેલું છે તે ભાગ્યેગે આવી સ્થિતિ જ્યારે જીવને અંગે જુએ છે, ત્યારે કહે છે કે ન હોય તેને થશો નહિં પણ હોય તેનું જ નહિ ! તેના કરતાં શાસ્ત્રકાર કહે છે કે મિલક્તને અવળે રસ્તે ફના કરે તેના કરતાં બીજી રીતે જાય તે બહુ જ ખરાબ ગણાય. વ્યાપારમાં ખોટ જાય તે હજી વ્યાપારમાં ગયા એમ કહેવાય, પણ જે રડેમાં કે જૂગટામાં બેએ તે તે બહુ જ ખરાબ ગણાય.
સગીરના વાલી તીર્થંકર કેટિધ્વજને છોકો દુર્વ્યસનમાં મિલકતને ઉડાવે, તેથી સજનને તે દયા જ આવે. જેમ ગધેડે પારકા ખેતરની દ્રાક્ષ ખાય છતાં સજજનને તે દયા જ આવે. તેમ અહીં પણ ભવ્ય જીવે પિતાને મળેલી અપૂર્વ ચીજ-પાંચ શકિતરૂપી ઈન્દ્રિયે, મન તેમજ
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૪. ત્રણ પ્રકારના છે
૨૨૫
મનુષપણું આદિને દુર્ગતિમાં જવારૂપે ઉપયોગ કરે, અગર તે મળેલી મિલકતને સમજે નહિ, તેમજ પિતાની મિલક્તના સદુપયોગ કે દુરુપયેગને સમજે નહિ તે તેઓ બીજાના વચનના આધારે પ્રવર્તવાવાળા ગણી શકાય.
હવે જે ન સમજે તેઓને પંચેન્દ્રિયપણુ આદિ, સંજ્ઞીપણા આદિને ઉપગ સગતિમાં કરવા માટે ઉપદેશ દેવાવાળા તરણતારણહાર તીર્થંકર મહારાજ હોય છે. જેમાં સગીરની માલમિલકતને વહીવટ કરે પડે પણ સગીરને તે જેવા પૂરતું હોય, ધ્યાન તે દ્ર રાખે. આમ પોતાની જાત અને માલ માટે બીજે જ ઉપરી હોય, તેમ અહીં આપણું જાતમિલકતના માલિક તીર્થકર મઢારાજ છે. જે ત્રિલોકના નાથ તીર્થકર મહારાજ માલિક બન્યા છે તે પછી તેઓએ પિતાના કબજામાં આવેલા સગીરને ઊંચી સ્થિતિએ લાવ જોઈએ.
વાલીનું કામ શું?
સગીરનું હિત તપાસવું તે. નહિ તે વાલીપણું રદ કરાય. જે સગીરનું હિત ન સચવાય તે વાલીપણું રદ કરાય.
તેમ અહીં સંસારના જેના વાલી કેણ? તીર્થંકર મહારાજા. કેમ?
જેને મિલક્તને ખ્યાલ નથી. તેમજ સદુપયોગ કે દુરૂપયેગને પણ તેને ખ્યાલ નથી. હવે જે જે અવસ્થામાં જે વાલી હોય તેણે તે તે અવસ્થાનું હિત જાળવવું જોઈએ. જે રીતે હિત જળવાય તે રીતિએ વાલીએ જાળવવું. ભગવાન જિનેશ્વર મહારાજ ત્રણ જગતના માલિક તરીકે વાલી હોવાથી ગ્યતા પ્રમાણે જીવના હિતને માટે તેમણે ધ્યાન રાખવું જોઈએ. તેમના હિતને માટે કટિબદ્ધપણું ન રહે તે નવું ન મળે અને મળેલું હોય તે તે જતું રહે. તેમ - ૧૫
Page #267
--------------------------------------------------------------------------
________________
રર૬.
પહશક પ્રકરણ દર્શન અહીં તીર્થકર મહારાજ જગતને જીની મિલક્ત અને માલિકી સમજાવી તેને જે સદુપયોગ ન કરાવે તે તેમનું વાલીપણું ન રહે
સર્વ મળે ત્યાં સુધીના વાલી તીર્થકર મહારાજ સૂર્ય દયા લાવીને અજવાળું ખૂબ ફેંકે પણ આંખ જ ન ઉઘાડે ત્યાં શું થાય? તેમ અહીં જિનેશ્વર મહારાજે તે આખા જગતના
ના ઉદ્ધારને માટે શાસનની પ્રવૃત્તિ કરી પણ જે શાસનમાં જ ન રહે તેનું શું થાય ? તેમ અહીં આ જીવ સગીર હોય પણ વાલીના કબજામાં ન રહે ત્યાં શું વળે? સગીર કાંઈક કબજામાં રહે તે હેય, કહ્યા પ્રમાણે ચાલે તેવું હોય તે કામ લાગે, પણ વાલીને માથાના વાળ કાઢે તે સગીર હોય તે પછી તેનું હિત ન થાય. જેમ વાલીને અમુકનું જ સંભાળવું, પાંચ કે દસ વર્ષ સુધી સંભાળવું અને પછી નહિ, એમ નહિ, પણ કાયદા પ્રમાણે નીમાયેલ વાલી એકવીસ વર્ષ સુધી સંભાળે. નહિ તે અઢાર વર્ષે સગર સ્વતંત્ર થવાથી પછી જરૂર ન જ રહે. એકવીસ પછી તે લાયકાત હેય કે ન હોય તે પણ ચાલે-સ્વતંત્ર ગણાય. અહીં તીર્થકર મહારાજનું વાલીપણું તેવું નથી. અહીં તે મિલકત સંપૂર્ણપણે, સર્વ કાળ સ્થાયીપણે છે, તેમાં જરા યે ઓછું ન કરે તે જ સગીરપણામાંથી છૂટે. દુનિયામાં એકવીસ વર્ષ પછી સગીરતા ટળે ત્યારે તીર્થકરના વાલીપણામાં સંપૂર્ણ મિલકત મેળવે. કોઈ દિન આત્માના ગુણમાં ન્યૂનતા નહિ થાય. આત્માના સંપૂર્ણ ગુણ મળેલા છે એવી ખાતરી થાય તે જ તે તીર્થકરના વાલીપણામાંથી નીકળી શકે.
રસ્તે તન્મયતાને આવી અક્ષય, અવ્યય, અવસ્થિત મિલકત જીવ મેળવે ત્યારે જ તીર્થંકર મહારાજના વાલીપણામાંથી તે જીવ સ્વતંત્ર થાય, તેથી ઉપાધ્યાયજી કહે છે કે-પિતાનામાં સર્વ ગુરુપણું ન આવ્યું–પ્રાપ્ત ન થયું તે તેની પ્રાપ્તિ શાથી? તીર્થંકરનાં જે વચને-ઉપદેશે કે શિક્ષામાં આ આત્મા તન્મય બને તે તેની પ્રાપ્તિ થાય. હવે તન્મય
Page #268
--------------------------------------------------------------------------
________________
રર ત્રણ પ્રકારના જીવો
૨૭
શી ચીજ છે? તે દુકાને કાપડ માટે ઘરાક આવે. તે રાત્રિએ સ્વપ્નામાં તે આવે તે પણ તમે છાતી ઠેકીને એ જ બપોરને ભાવ કહે. અહીં ઘરાક નથી, કાપડ વેચવાનું નથી, છતાં તન્મયતા તેની છે. આપણને બેભાન અવસ્થામાં કે શૂન્ય ઉપયોગમાં પણ તીર્થકરના વચનને, આચારને કે ઉપદેશને કે શિક્ષાને ખ્યાલ આવે ત્યારે તે તન્મયતા કહેવાય. આ તન્મયતા થાય તે જ માલિકી મળે. પછી પિતાના આત્માના સંપૂર્ણ તત્વને ખ્યાલ આવે અને જ્યાં સુધી આત્માને ખ્યાલ ન આવે ત્યાં સુધી ઉત્તમ ગુરુઓની સેવા કરવી જ જોઈએ. અહીં તીર્થકર મહારાજના વાલીપણુંની વાત ચાલે છે. તેમાં સંપૂર્ણ જ્ઞાનવાળા તમે ન થાઓ ત્યાં સુધી તીર્થંકરના વાલીપણુંમાંથી તમે સ્વતંત્ર નહિ થાઓ. દુનિયાદારીમાં પણ એકવીસ વર્ષ સુધી વાલીપણુએ રહેવું જ પડે. હવે જે મનુષ્યો પિતાના આત્માનું જ્ઞાન મેળવે નહિ અને વાલીપણું પણ ન રાખે, ત્યાં શું થાય? તે તે જંગલપણામાં ખપે. મિલક્તની મરામત કે રક્ષણ ન હોય તે તે જંગલીપણાની સ્થિતિ ગણાય. તેમ અહીં આત્માની સ્થિતિને અંગે તીર્થકરના વાલીપણા વિના જંગલી તરીકે ગણાય. અહીં હવે એક જ માર્ગ એ છે, કે સર્વ જીવોએ તીર્થકર મહારાજરૂપી વાલના કબજામાં રહેવું, તે સિવાય તે જંગલપણની સ્થિતિ સમજવી.
સગીરના ત્રણ પ્રકાર હવે બધા સગીરે એક અવસ્થાવાળા હોતા નથી. તાજે જન્મેલે હિય, દૂધ પીતે હેય, કોઈ વળી ધૂળમાં રમતું હોય, તેમ કઈ શિક્ષણવાળે હેય, તેમ અહીં શાસ્ત્રકારે પણ સગરના ભેદ પાડે છે. ષોડશકના કર્તા શ્રીમાન હરિભદ્રસૂરિજી જણાવે છે કે-બધા સગીરે સરખી રીતે રખાતા નથી. જેમ રબારી બધા બકરાઓને એક લાકડીએ ન જ હાંકે. જેવા ઢેરે હોય તેવી જ રીતે તે હકે. તેમ અહીં તીર્થકર મહારાજા એક લાકડીએ અનંતા જીવેને હાંકતા નથી. તેમ હાંકી પણ ન જ શકે માટે સગીરના ત્રણ પ્રકાર છે. જેમ દુનિયામાં બાળ,
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૨૮
ષોડશક પ્રકરણ દર્શન
જુવાન અને વૃદ્ધ છે, તેમ અહીં પણ સગરના ત્રણ ભેદે છે. તે ક્યા? તેમાં એક વાત તે ચોકકસ છે કે દરેક જાનવરે ચરવાની ઈચ્છાવાળા છે. હવે દેહમાં જાડા, મધ્યમ, દુબળા એ સર્વ ચરવાના તે સ્વભાવવાળા છે. હવે અહીં છે પણ ધર્મની સન્મુખ છે એટલે બાલ, જુવાન કે વૃદ્ધ એ પણ ધર્મના સ્વભાવવાળા છે.
ધર્મની કિંમત કોને ? ખાવા પીવા ઓઢવા વગેરે ચીને ઉપગ પ્રત્યક્ષપણે દેખાય, પણ આ ધર્મ એવી ચીજ છે કે જેને વપરાશ કે ઉપગ પ્રત્યક્ષ જણાતે નથી. ખાવા-પીવા-ઓઢવાદિની જરૂર ડગલે ને પગલે જોઈએ, પણ, ધર્મ તે તે કંચનાદિ ચારમાં ઉપગ આવતું નથી. ભૌતિક અડચણને ભાંગતે નથી, પછી તે ધર્મની જરૂરિયાત શી રીતે ગણાય? દુનિયામાં જરૂરિયાત તે જ છે કે જે ખાવા પીવા ઓઢવા પહેરવાની અડચણને નાબૂદ કરે. હવે જે ચાર અડચણને ભાંગે તે વસ્તુની ઉપગિતા તે. જાનવર પણ ગણે. આ ધર્મ તે કઈ પણ અડચણને ભાંગનાર જણાતે. નથી. તેને ઉપયોગી કે જરૂરી શી રીતે ગણીએ?
ફક્ત તમારા કહેવાથી માની લઈએ એ જ કે બીજું ખરું?
મહાનુભાવ ! વાત ખરી, પણ પ્રથમ જે કહેલ છે તે ભેંસ આગળ ભાગવત છે કે બીજું કંઈ છે? કારણ? શ્રોત્રેન્દ્રિય કે રસનેન્દ્રિયાદિની તાકાત કઈ ચીજથી મળી? તેવી જ રીતે પ્રાણ કે ચક્ષુરિન્દ્રિયન તાકાત પણ કયાંથી મળી ? આવી રીતે જે જગતમાં ચક્ષુરિન્દ્રિયની તાકાતવાળી કઈ ચીજ હોય અને તે ચીજને સ્પર્શ કીડીને કરાવે કે જેથી તે દેખતી થાય? કહે કે કઈ એવી ચીજ નથી. ફકત આ ધર્મરૂપી એવી ચીજ છે કે જેને પ્રતાપે આ સર્વ ઈદ્ધિની પ્રાપ્તિ થઈ શકી છે અને છતાં આ સર્વ ભેંસ આગળ ભાગવત જેવું તને લાગ્યું! ધર્મના પ્રતાપે જ સર્વ દુનિયાદારીની સામગ્રી મળી આવે છે. જેમ ગમારે જ મતીના પાણી ઉપર લૂગડું ફેરવ્યું પણ છેડે ભીને ન જ થશે અને તેથી તે
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૨૯
૨૪. ત્રણ પ્રકારના છ ઝવેરીને ગપ્પીદાસ જ માને, તેમ અહીં ખાવા, પીવા, ઓઢવાને જરૂરી માનનારે ધર્મને નિરૂપયોગી માને, તેમાં આશ્ચર્ય નથી. જેમ ઝવેરી મેતીના પાણીને સમજે, તેમ અહીં જેઓ સમજ છે, આત્માના તત્વને ઝવેરી વિચારનારા છે, તેના સદુપયોગ, દુરૂપગ કે અનુપયેગને સમજનારા છે તેઓ તે ધર્મને ઉપયોગી ગણે પણ દુરૂપયેગી કે નિરૂપયેગી તે ન જ ગણે
જરૂરી ચીજ કઈ ? હવે એક વાત ખ્યાલમાં રાખીએ કે ચાર જણ રસ્તામાં જતા હતા. વચમાં એક ઝાડ આવેલ. ત્યારે દરેકે ફળ, ફૂલ, પાંદડાં, થડને ઉપગી ગણાવ્યાં, પણ તેઓ બોલ્યા કે તેનું મૂળ શું કામ લાગે? કહે, આને શું કહેવું? મૂર્ખના સરદાર સિવાય બીજું શું કહેવાય? આ થડ, પાંદડાં કે ફળ તે કેના પ્રતાપે છે? કહો કે મૂળના પ્રતાપે જ તે બધું. તે ચારમાં મૂળને નકામાં કહેનારે મૂર્ખ ગણાય. તેમ અહીં ખાવાપીવામાં કામ ન લાગે તે આ ધર્મ છે તેથી તેનકામે છે એમ કહેનાર મનુષ્ય મૂર્ખ છે, પણ તે નથી સમજાતે કે ખાવા, પીવા કે ઓઢવાના સંજોગોને અનુકૂળ કરનાર કેશુ? કહે કે પુણ્યના પ્રતાપે છે એટલે જ ધર્મ જરૂરી છે. તમે તપાસે તે ખાતરી થશે કે પુણ્યના પ્રતાપ વિના કેટલાક જીવે ખાવા-પીવા વિનાના, અરે એઠવા પાથરવા વિનાના હોય છે, કારણ કે પુણ્યની ઓછપને લઈને તે વસ્તુની પ્રાપ્તિ થઈ નથી. આથી દુનિયામાં જરૂરી ચીજ ધમ અને પુણ્ય જ છે.
પરભવની બેંક કઈ? શાસ્ત્રકાર કહે છે કે જેમ વિલાયતમાં બેન્કો હોય છે તેથી અહીં રૂપિયા ભરે કે ત્યાંની સ્લીપ મળે. પરદેશી બેન્કે નાણાંની હેરાફેરી કરવામાં સફળતા મેળવે છે તેમ આ ધર્મ એ પણ પરદેશી બેન્કની જેમ પરભવની બેંકરૂપ છે. અને પરદેશી બેંકમાં જે નાણું જમે ન કરાવે તે વ્યાપાર ન જ કરી શકે. તેમ આ ધર્મ એ પણ પરદેશી ઍક પરભવ માટે છે. તેમાં જેટલું જમે કરાવે તેટલું જ મળવાનું
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૩૦
ષોડશક પ્રકરણ દન
છે, માટે આ જીવને અંગે પુણ્ય એ જ પરભવની એક છે, તે વિના પરભવની એક જ નથી. અમુક દેશનું નાણું ભેગું થયેલું જમે કરાવ્યું હાય તા જ ત્યાં મળે. હવે પુણ્ય, પાપ, સ્વગ ને નરકાદિ કેટલાકી માનનારા છે અને કેટલાક માનનારા નથી, પણ જીવની ઉઠાંતરીમાં મતભેદ નથી. એટલે દરેક જીવને મરવાનું છે એમાં મતભેદ નથી. હવે કહો કે અહીં કાયદો છે—જેમ અમેરિકામાં સોનાની લેવડદેવડ બધી ત્યાં કર પણ બંદરે તા તેના પ્રતિબંધ છે. એક તાલા પણ સાનું લઈને ત્યાંથી ન જ આવવા દે. જેમ રાજ્યેાએ ખદરમાં પ્રતિબંધ કર્યાં, તેમ ક રાજાએ પણ પ્રતિબંધ રાખેલે છે ગમે તેટલી મિલકત, સ્ત્રી, ધન હાય તા પણ તે સવ` અહી છોડીને જવાનું. ભલે પછી અબજોની મિલકત હાય કે પછી સ્ત્રીઓ ઘણી હાય તો પણ તે સાથે લઇ ન જ શકાય, પણ બેંકમાં તે જમે કરાવી શકાય. અહીં પરભવમાં મેળવવા માટે ધરૂપ એકમાં જમે હાય તો જ મળે.
પ્રથમ તમા અહીં જ વિચારો કે આ પ ંચેન્દ્રિયપણું, ધન, માલમિલકત વગેરે શાથી મેળવ્યાં ? કહા કે પરભવની ધરૂપ બેંકમાં નાણું છે તેથી તે મળ્યું. વિચારો, જે ધમ રૂપી બેંકે તમારા ચેકને સ્વીકારી દીધો છે, તેને માનવાને તમે તૈયાર ન થાઓ; તે પછી દેખેલા ફળને ન માને એવી દશા આવીને? આ સવ પ્રત્યક્ષ જોઈ રહ્યા છે.
કહેશે કે માતાપિતાના કુળમાં આવ્યા છે, પણ તેમણે જન્મવા પહેલાં તમને પારખીને કુખમાં લીધા એમ નથી. તેમ તમે। માતાપિતાને જોઇ વિચારીને તેા નથી આવ્યાને? કહે કે બન્નેએ પારખ્યા નથી છતાં ત્યાંથી અહી. લાગ્યુ. કોણ? એમાં નથી માતાના પ્રયત્ન કે નથી તમારી પ્રયત્ન. માટે કહા કે વીમાવાળી ધર્મની ક ંપની તમાને લાર્વી દે છે.
જેમ વીમા ઉતરાવેલા હાય છતાં નુકસાની માટે માલિક ન લડે, પણ વીમા ક પનીવાળા જ નુકસાનકારકથી બચાવી લે. તેમ અહીં' પ્રથમના પુણ્ય સિવાય કોઈ વસ્તુ ખચાવી શકાતી નથી. હવે જે એકમાંથી
જ
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૪. ત્રણ પ્રકારના વા
૧
ક્ષણે ક્ષણે નાણાં મળે છે. એકને ન માને તો પછી ક્રમઅકકલ સિવાયની શી વાત કરવી ? બેંકનું દીધેલું નાણુ' જે છે તેના જ ઉપયાગ ક્ષણે ક્ષણે કરીએ છીએ છતાં ધમ શી ચીજ એમ કાપિ થાય છે ? ધમએ મુદતિયા એક
કેટલાકૈા મુતિયા બેંકને નામે ધમ ને વગેાવે છે તે રાકડી એક નથી; જૂઠ ચેરી સ` આ ભવમાં કરીએ પણ તેનાં ફળ ભોગવીએ પરભવમાં. આ ફળ મુદતિયા એકના માટે ગોટાળા છે.
અહીં સરકારે જેમ વારના અંગે લેાન કાઢી છે, તમે વચમાં વ્યાજ ખાઓ પણ નાણાં તે એક વર્ષે જ મળે. તેમ અહીં પણ ધર્મરાજાએ મુદતિયા લેાને રાખી છે, તે જ ૫'ચાત છે, સવારે હિંસા કરી કે સાંજે મર્યાં, લંપટપણું કર્યું કે નપુંસક થયા. એની તત્કાળ શિક્ષા થાત તે તે દુનિયા બંધ કરી જ દેત., નાણાં મુદ્ઘતિયા ભરે તો પછી રેાકડિયા હિસાબ કયાંથી મળે ? અમુક તારીખે નાણાં મળે તેવી રીતે ચેક લખા, પછી નાંણાં તે જ મુદતે મળે. તેમ પુણ્ય પણ અમુક સાગરોપમનુ માંધા, પછી તેટલા સમયે જ મળે, વીતરાગ મહાત્મા જ રોકડિયું નાણુ મેળવે છે એટલે પ્રથમ સમયે પુણ્ય બાંધે, ખીજે સમયે તેનું ફળ ભાગવે. શ્રુતિયું ભરાવે અને રેકયુિ માગે તે તે માંગનારની મૂર્ખાઈને?
હવે પ્રથમ ભવનાં જે નાણાં મુદ્દતનાં મૂકેલાં છે તે વેદાય પછી જ પરભવનાં વેઢવાનાં થાય, જેમ દુનિયામાં આપણે બચપણમાં પડી ગયા, ચાટ લાગી, પછી આરામ થયેા, જુવાની આવી ત્યાં સુધી ખબર ન પડે પણ લાહીનુ જોસ ગયું કે પછી ઘડપણ આવે, ત્યારે તે કળતર આવે. તે કયારે આવી? જેમ ખાળપણામાં વાગેલા ઘાની કળતર જુવાનીમાં ઢાય નહિ, પણ ઘડપણમાં જ આવે, તેમ અહીં પરભવનાં બાંધેલાં કમ વેઢાયાં ન હાય, ત્યાં સુધી આ ભવનાં ખાધેલાં ભગવવાના પ્રસંગ ન જ આવે, અને તેથી ધમની એંકની રીતિ સમજ્યા સિવાય હવે રહેશે નહિ.
Page #273
--------------------------------------------------------------------------
________________
-- - ષોડશક પ્રકરણ દર્શન
શબ્દ, આકાર, ને વર્તાવથી માનનારા બાળકે એક વાત ચોક્કસ છે કે દરેક બાળક પોતાની મા સામે દષ્ટિ રાખે, પણ તદ્દન નાનું બચ્ચું શબ્દને સમજે પણ આકારને ન સમજે. મધ્યમ બાળક શબ્દને અને આકારને સમજે પણ વર્તાવને ન સમજે, પણ ત્રીજા નંબરનું બાળક શબ્દ, આકાર ને વર્તાવને પણ સમજે.
જેવી રીતે અહીં ત્રણે બાળક માને માપણે જ જુએ છે, તેવી જ રીતે અહીં પણ ધર્મને દેખવાવાળા જીવે ત્રણ પ્રકારના છે: ૧. કેટલાકે બાહા વર્તાવને દેખનારા છે, ૨. કેટલાકે સાધુને કે ખુદ તીર્થંકરના શારીરિક વર્તાવને દેખવાવાળા છે, અને ૩, કેટલાક દેવગુરુની પરિણતિને જેવાવાળા હોય છે, એના માટે હરિભદ્રસૂરિજી કહે છે કે ભલે દેવ, ગુરુ કે ધર્મની પરીક્ષા કરવાવાળા જ હેય, તે પણ તે ત્રણે પ્રકારના હોય છે, જેમ માતાની પરીક્ષાને અંગે ત્રણ વસ્તુ જેવા મળી, તેમ અહીં તત્વત્રની પરીક્ષા જુદાં જુદાં રૂપે કરે છે
ધર્મપરીક્ષામાં બાળક કેણુ? હવે કયા કયા મનુષ્ય કયા કયા રૂપે કાર્ય કરે છે. “વાસ ઘતિ નિ એટલે ઘેડિયામાં સુનારે નહિ, પણ મધ્યમ વિચારને જે નથી થયે તે બાળક લે, અસંજ્ઞ નહિ લેવા, પણ જે મધ્યમ બુદ્ધિ પણ ધરનારા ન થયા હોય; જેમ હજાર કોને કહેવાય તે લાખ ન થાય ત્યાં સુધીની સંખ્યાને હજાર કહેવાય, તેમ અહીં બાળક મનગમતા ન લેવા, પણ જેઓ મધ્યમ બુદ્ધિને પણ ધારણ ન કરી શક્યા હોય તે જ બાળક. આવાઓને દેવગુરુધર્મની પરીક્ષામાં લિંગને એટલે બાહ્ય વર્તાવ જે તપસ્યાદિ તેને જુએ, લિંગ શબ્દથી ભેખ લઈએ છીએ પણ અહીં આગળ તે લિંગ શબ્દથી વિહાર–તપ આદિ પણ કહેવાશે. અહીં આગળ બહારની રીતિભાતિને દેખનાર બાળક હોય છે. -
પાંચ સમિતિ જેનાર મધ્યમ આ મામલુષિવિજાપતિ વૃત્ત ! –લાખ પૂરેપૂરા થયા એટલે હજાર નહિ, એટલે તત્વને વિચારવાળો ન થાય ત્યાં સુધી મધ્યમ
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૪, ત્રણ પ્રકારના
૨૩૩ કહેવાય, તે ખુદના ચાલવાના, ખાવા-પીવાના વર્તાવને જુઓ, શાસ્ત્રના શબ્દ તમેને ભારે નહિ લાગે, કારણ ચાલવાના ઢંગને જુએ, એટલે ઈરિયાસમિતિ, બલવવાના વર્તાવને જુએ એટલે ભાષા સમિતિ અને ભેજનને વર્તાવ એટલે એષણસમિતિ. લેવા મૂકવાની વાત એટલે વિવેક તે અહીં આદાનભંડમત્તનિકખેવણ સમિતિ. ફેંકતાં પણ આવડવું જોઈએ. જેમ કચરો ઘરમાંથી ફેંકતાં વાયરે સામે આવે તે આંખમાં પડે અને આંધળો થાય. તેથી ફેંકવામાં પણ અક્કલ જોઈએ. આથી પારિકાપનિકા સમિતિ છે. આ શાસ્ત્રીય શબ્દ તમોને કિલષ્ટ લાગશે. જેને ચાલતાં, મૂકતાં અને ફેંકતાં વગેરેમાં વ્યવસ્થા આવડે તેને ગુરુ માને, તેવી જ રીતે તીર્થંકરમાં અને ધર્મમાં પણ વર્તાવને મધ્યમ બુદ્ધિવાળે દેખે
આગમના અંગે તવદષ્ટિ હવે તત્ત્વદષ્ટિવાળો શું કરે? તે તે કહે કે આ સારું છે. એમાં કેઈથી ના કહેવાય નહિ. બહારને ત્યાગ, વર્તાવ સારે છે એમાં ના નહિ, પણ કર્મને બંધ અને નિર્જરા થવી તેમાં બાહ્ય આચાર સાથે સગાઈ છે કે નહિ ? તે સગાઈ છે, પણ તે રબારીની નાત જેવી નહિ. “લે તારી છોલી, આ તે હું ચાલી.” તેને જીવનના જોખમે ભરતાર કે ઘર ન હોય. અનુકૂળતાના અભાવે ઘર એ છોડવાનું બને, અહીં આ ચીજ વર્તાવને અંગે સારી હેય, ઊંચામાં 'ઊંચી સ્થિતિને વર્તાવ હેય પણ આત્માની પરિણતિ ન હોય તે શું વળે? જેમ અભવ્ય જીવને વર્તાવ ઠેઠ નવ સૈવેયક સુધી જવાને છે પણ સરવાળે તો મીંડું! તત્વદૃષ્ટિવાળો જુએ શું? આગમને અંગે કેટલા વિચારવાળે છે! તે જોઈ તપાસીને પછી જ દેવ, ગુરુ અને ધર્મ તે માને, આગમવિરુદ્ધ તે ત્રણેમાંથી એક પણ નહિ. પરિણતિ જ્ઞાનવાળો જ તત્ત્વદૃષ્ટિએ વસ્તુ કે માર્ગને જુએ.
આવી રીતના ત્રણે પ્રકારના છ ત્રણે તત્ત્વની પરીક્ષા કરે છે. હવે તેમાં દેવ, ગુરુ અને ધર્મને અંગે જુદ્ધ જુદી રીતે શી પરીક્ષા કરાશે તે અંગે જણાવાશે. -
Page #275
--------------------------------------------------------------------------
________________
વ્યા
ખ્યા
ત્રણ તત્ત્વની પરીક્ષા
HARTICLE
મિલકતના ખ્યાલ ન હોય તે સગીર
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન્ હરિભદ્રસૂરિજી મહારાજા પાડશક પ્રકરણની રચના કરતાં જણાવી ગયા કે–યાસઃ પતિ જિળમૂ ભવ્ય જીવેામાં જે શ્રોતાઓ છે, તેઓએ પોતાને મળેલી મિલકતને વિચાર કરવા જોઈએ. પોતાને મળેલી મિલકતના સદુપયોગના વિચાર કરી શકતા નથી, અગર તેના સદુપયેગ કે નિરુપયેાગના વિભાગ ન કરી શકે તે સગીર ગણાય. તેમ અહી જે ભવ્ય જીવા તે આત્માની સ્વાભાવિક ઋદ્ધિને સમજતા નથી તેા પછી તેને મેળવીને તેના રક્ષણ માટે સદુપયેાગ વગેરે તે સમજે જ શી રીતે ? કારણ કે તેમને મિલકતના જ ખ્યાલ નથી.
૩૨૫
આસ્તિક દના જુદે રસ્તે પણ નવ તત્ત્વ માને
સામાન્ય રીતે દરેક આસ્તિકા નવે તત્ત્વ માને. વૈષ્ણુવા પણ જીવ, અજીવાદ્ધિ ચીજો નથી એમ કહેવાને તૈયાર નથી. પુણ્યના દળિયાં આવવાં અને બંધાવવાં, એ નથી થતુ એમ કહેવાને તે તે પણ તૈયાર નથી. હવે તે ભોગવવાથી પુણ્ય, પાપને ક્ષય થાય છે એમ પણ તેઓ માને છે. એ રીતે સવરને અર્થાન્તર તરીકે, તેમજ મેાક્ષને પણ માને છે, એટલે રશૈવ કે વૈષ્ણવ વગેરે કાઇ પણ આસ્તિક વગને અંગે વિચારીએ તે દરેક નવે તત્ત્વને માને છે. યુ' તત્ત્વ એ આસ્તિક વ નથી માનતા ? કડા કે નવેને તેઓ માને છે. નવ તત્ત્વોની શ્રદ્ધાને તમે સમ્યક્ત્વરૂપે કહા છે કે જેના પછી સસ્પેંસાર અધપુદ્દગલપરાવત રહે છે, તે નવે તત્ત્વાને તે દરેક આસ્તિક વગ માને જ છે, એછું માનનારા કોઈ નથી, તેમજ આછું માને પાલવે
Page #276
--------------------------------------------------------------------------
________________
૩૫
રપ. ત્રણ તાવની પરીક્ષા તેમાં પણ નથી. કારણ ન તત્ત્વોને સાર ગ્રહણ કર્યા વિના છૂટકારો નથી. અરે! બૌદ્ધો પણ તે તત્વોને માને જ છે. બુદ્ધના પગે કાંટે વાગે ત્યારે શિષ્ય પૂછયું કે શાથી વાગ્યે? તે બુદ્ધે કહ્યું? (આ એકાણુંમે કલ્પ છે.) તે પહેલાં મેં જીવને માર્યો હતે, તે કર્મો કરી કાંટે વાગ્યે. આ ભેગવ પડે. અહીં ક્ષણિક માનીને પર્યાને માને
હવે સર્વ આસ્તિક મતવાળાને ન ત માનવાં જ પડે છે, તે તમે ઈજા કેમ લઈ બેઠા? બીજા બધા મિથ્યાત્વી છે એમ કેમ બેલે છે? નવે તને માને એટલાથી શ્રદ્ધા અને સમ્યક્ત્વ કહે તે દરેક નવ તને માનવાવાળા આસ્તિક મતવાળાને સમ્યકત્વ હેય જ. છતાં મિથ્યાત્વી કેમ કહો છો?
બચ્ચાનો અને ઝવેરીને હિરો વાત ખરી, પરંતુ નાનું બચ્ચું રમતાં કાચના કટકાને હીરે કહે તેથી ઝવેરી કાચના કટકાને હીરેન કહે અને તેને સંગ્રહે પણ નહિ. અરે! પેટીમાં મૂકી તાળું ન જ મારે. નાનું બચ્ચું પિતાના કાચના ટુકડાને પેટીમાં મૂકી સંગ્રહે તેથી તે ઝવેરી ન ગણુય, કારણ કે સાચા હીરાને હારારૂપે જાણે અને ગણે તે જ ઝવેરી કહેવાય. પેટીમાં મૂકવા માત્રથી ઝવેરીપણું નથી આવતું, પણ હીરે સ્વરૂપે હોય અને તેને તે રૂપે ઓળખે, તેની કિંમત કરી લે અને પછી તેનું રક્ષણ કરે છે તે ઝવેરી ગણાય.
જ્ઞાનમય આમા સ્વરૂપે આ જીવ કેવળજ્ઞાન ને દર્શનવાળો છે, તે રૂપે બીજા દર્શનકાર માનતા નથી. આવા સ્વરૂપવાળા જીવની માન્યતા માત્ર જૈન દર્શનકારે જ કરી છે, અર્થાત્ છેકરાની માફક કાચના કટકાને હીરે કહેવા રૂપે નથી. કેવળજ્ઞાનસ્વરૂપ આ આત્માને જન દર્શનકારે જ માન્ય છે. બીજાઓ જ્ઞાનને આધાર જીવ કહે છે. જેમ તિજોરી તે હીરાને આધાર. જ્ઞાનમય આત્માને કોણ નથી માનતા વૈશેષિક અને
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૩૬
- પોડશક પ્રકરણ દર્શન
નૈયાયિક અર્થાત જ્ઞાનને આધાર આત્મા એટલે જ્ઞાન ઉત્પન્ન થાય તે આમાં જ થાય. જેમ તિજોરીમાં હીરે મૂકાય તેમ.
દરેક દર્શનકાર જીવને માને પણ જ્ઞાનનું સ્થાન, જ્ઞાન વગરના આત્માને માને. આપણે જેને જ્ઞાનમય આત્માને માનીએ છીએ. જીવ છે એ માન્યતા સર્વ તત્ત્વકારેની સરખી છે, પણ જીવના સ્વરૂપમાં ભેદ છે.
હીરાનું સ્વરૂપ જાણવું, તેની પરીક્ષા કરવી, એ બાળકમાં ન હેય. તેમ અહીં જીવને જાણ ખરે પણ તેના સ્વરૂપને ન માનવું, આત્માનાં જે અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યરૂપ લક્ષણે માનનાર હોય તે તે જૈન દર્શન જ છે. જીવ નામની શ્રદ્ધાને સમ્યકત્વ કહીએ તે દરેક દર્શનકાર સમ્યકૃત્વી બને, પણ તેમ નથી. અહીં તે “તરવાઈઝરા રચન ” એટલે સ્વરૂપે કરીને જે જીવાદિક પદાર્થોની શ્રદ્ધા કરવી તેનું નામ સમ્યકત્વ છે. ત્યારે હવે કહે કે ઇતર દર્શને-નૈયાયિક, સાંખ્ય, બૌદ્ધ શૈવ કે વૈશેષિક આદિ કોઈ પણ દર્શનમાં કેવળજ્ઞાનવાળો છવ માનવામાં આવ્યું નથી. કેવળજ્ઞાનવાળો
જીવ જેણે માન્ય હોય તેણે જ્ઞાનને રોકનારાં કર્મો માન્યાં હોય. દીવાને તેજસ્વરૂપ માને તે જ તેના આચ્છાદનને માને
હવે ફક્ત-જૈનેએ જીવને કેવળજ્ઞાનસ્વરૂપ માને છે, તેથી જ્ઞાનાવરણીય કર્મ માન્યું છે અને તેથી ઈતર દર્શનમાં આવારક કર્મો છે જ નહિ અને તેથી જ કેવળજ્ઞાનસ્વરૂપ જીવને માનતા નથી એમ નક્કી થયું. હવે આવરણે માનતા નથી તેમ કેવળજ્ઞાનસ્વરૂપ જીવને માનતા નથી. માત્ર જીવ શબ્દ પકડી કે મર્યાદા કરનારે પદાર્થ કેઈક હેય તે તે ગતિની છે. હવે જીવ પદાર્થ રાખે છે. તેથી સ્વરૂપે શ્રદ્ધા થઈ ન ગણાય. આથી સમ્યક્ત્વ પણ ન હોય. જેમ બચ્ચાએ કાચના કટકાને હીરો શબ્દ કહીંને પેટીમાં રાખે તેથી ઝવેરી ન ગણાય. તેમ અહીં પણ જ્ઞાન રહિત-કેવળજ્ઞાનસ્વરૂપ વિનાના જીવને માનવાવાળા તે સમ્યક્ત્વ વિનાના છે.
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૫, ત્રણ તત્વની પરીક્ષા
૨૩૭
ઈતિને અજીવ પદાર્થો હવે અજીવ પદાર્થને તે સૌ માને છે. અરે ! નાસ્તિક પણ પ્રત્યક્ષ દેખાતા ભૂતેમાં પૃથ્વી, પાણી આદિ પદાર્થોને માને છે. તેમ ઘટપટાદિ પદાર્થોને પણ દરેક દર્શનકારો માને છે, પણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ એ પાંચ અજીવના ભેદ માનવાની રીતિ કેઈનામાં નથી. હવે જે ઈતર દર્શનકારે ધર્માસ્તિકાયાદિને માને તે પછી વ્યવસ્થા લેક, અલેકની કરવી પડે. ' શંકા–જીવ અરૂપી હોવા છતાં સુખ, દુઃખરૂપ અનુભવો થવાથી તે માની લઈએ. અજીવતત્વમાં ઘટપલદિનું પ્રત્યક્ષ હેઈ માનીએ, પણ આ ધર્માસ્તિકાયને તો મનાય રીતે ? કારણ તે પ્રત્યક્ષ છે જ નહિ. એ તે ઘરની બાજી છે. કેઈની સાક્ષી મળી શકે તેમ નથી વૈષ્ણવ, શીવ, સાંખ્ય આદિ કઈ પણ દર્શનમાં ધર્માસ્તિકાયાદિ અજીવ તો મનાયેલાં જ નથી. અરે ! કેઈ નામથી પણ જાણતું નથી, છતાં તે મનાવવા હોય તે તમે કહો તે જ માનીએ.
સમાધાન–વાત ખરી, પણ જરાક શાંતિથી વિચાર કરે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયની સ્થિતિ જેવી કેઈક ચીજ છે, કારણ કે અનંતા પુદગલે એકઠાં થઈ ને એક ટેબલ બનેલ છે, તેમાં અનંતા પરમાણુઓ એકઠા થયેલાં છે. એમાં કેઈનથી ના પડાય તેમ નથી, અને તેમાં ધર્માસ્તિકાય આવી ગયે. જગતને છેડે છે અને તેવી મર્યાદાવાળી જગ્યા હોવાથી તેમાં આપણે રખડવું પડે છે, જે મર્યાદા ન હોય તે પરમાણુને કે જીવને ભેળા થવાને પ્રસંગ આવે જ નહિ, પણ આવું નિયમિત સર્કલ છે એટલે તેમાં જ ભટકવાનું થાય છે અને ભેગા થવાનું બને છે. આથી સ્કંધરૂપે ભેગા થવાય છે.
બસે માઈલને દરિયે હોય અને તેમાં પૂર્વ-પશ્ચિમ બે બાજુએ બે દેડકાં મૂકયાં હોય તે ક્યારેક ભેગાં થાય, પણ આ અનંત લેકના જીવે ભેગા થાય કેવી રીતે ? જે લેકને છેડે જ ન
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૭૮
" શેઠશક પ્રકરણ દર્શન હત તે આગળ ને આગળ જીવ ચાલ્યા જાત અને ભેગા ન થાત, પણ કહે કે ભેગા થવાનું બને છે, કધરૂપે થવાય છે. એટલે માને કે મર્યાદા કરનારે પદાર્થ કેઈ છે. શાની મર્યાદા? તે તે મર્યાદા ગતિન છે. જે ગતિની મર્યાદા કરે તે પછી સ્થિતિની મર્યાદા કરનાર પણ કઈક બીજો પદાર્થ જોઈએ. ગતિની મર્યાદા કરનારનું નામ ધમસ્તિકાય છે અને સ્થિતિની મર્યાદા કરનારનું નામ અધર્માસ્તિકાય છે.
અજીવતત્વની શ્રદ્ધા એ સમ્યક્રવ - આ ધર્માસ્તિકાયાદિ ભેદે રૂપે અજીવને માને ત્યારે જ સમ્યક્ત્વ સાચું ગણાય, નહિ તે સામાન્ય અજીવને માનનાર તે દરેક દર્શનકાર છે, પણ આવી રીતે ધર્માસ્તિકાયાદિ પાંચ જડ પદાર્થોને પણ અજીવતત્વ તરીકે માને ત્યારે જ સમ્યક્ત્વ ગણી શકાય. ( જેમ કાચના ટૂકડાને હીરે કહેનાર કરે ઝવેરી ન ગણાય, તેમ ઘટપટાદિ પદાર્થોને અજીવ માનનારે સમ્યક્ત્વ ન ગણાય. તત્વે કરીને પદાર્થનું શ્રદ્ધાન વાસ્તવિકપણાએ–સ્વરૂપે કરીને પદાર્થનું શ્રદ્ધાન તેનું નામ જ સમ્યક્ત્વ છે. નામ માને કરી સમ્યક્ત્વ ન હોય. અર્થાત્ ધર્માસ્તિકાયાદિ ભેએ કરી અજીવ પદાર્થોનું શ્રદ્ધાન થાય તે જ સમ્યકત્વ! જીવ અને અજીવ એ બે પદાર્થોનું સ્વરૂપ જુદું અને નામ પણ જુદું છે, જેમ હીરાનું સ્વરૂપ જુદું અને નામ પણ જુદું છે, અને કાચના ટૂકડાનું નામ પણ હીરારૂપે જુદું.
વિરમે નહિ તે બે દરેક આસ્તિક દર્શનવાળા સુખના સાધનને પુણ્ય માને અને દુઃખના સાધનને પાપ માને એમાં બે મત નથી, તેમજ ફરક પણ નથી. જે જીવના સ્વરૂપને અંગે ફરક હતું તે સ્પષ્ટ દષ્ટિએ પુણ્ય-પાપમાં ફરક નહિ લાગે પણ જરાક વિચાર કરે. જેમ દુનિયા કહે છે કે કરશે તે ભગવશે, કરશે તે પામશે, પણ જેના દર્શનને પ્રથમ પગથિયે ચલે મનુષ્ય તેમ ન બોલે કે કરશે તે
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૫. ત્રણ તવની પરીક્ષા
૨૩૯ ભગવશે કે ભરશે. હવે આશ્ચર્ય થશે કે ત્યારે જેને શું બોલે ? તે વધે ત્યાં જ છે. જેઓ નહિ વિરમે તે ડૂબશે. એટલે પચ્ચકખાણુ નહિ કરે–વિરતિ નહિ કરે તેડૂબશે જ કરે તે ડૂબે એ તે અન્યમતમાં છે,
એનારકીસ્ટની ટળી દષ્ટાન તરીકેએનારકોટની ટોળીમાં જેનું નામ હોય અને તેને મેમ્બર જે થઈ ગયે હેય, પછી તે ઘરે બેસીને કંઈપણ ન કરે છતાં પણ તે ગુનેગાર છે, પણ તે તેમાંથી બચે કયારે? તે રાજીનામું આપીને નામ પિશ (બાતલ) કરેલ હોય ત્યારે તે બચે. જે ટેળીને ગેરકાયદેસર ગણે છે તે ટેળીમાંથી રાજીનામું આપી ખ ન હોય તે તેની પણ ધરપકડ થાય જ અર્થાત્ સપડાય.
તેમ અહીં આપણે કેણ છીએ? અઢારે પાપસ્થાનકની ટેળીના મેમ્બર છીએ.
કયાં ભવમાં તે ટોળીમાંથી નીકળ્યા હતા, તે તે કહે હિંસકપણની કે જૂઠની ટેળીમાંથી કે ઉઠાઉગીરની ટોળીમાંથી કયારે નીકળ્યા હતા ? કહે કે અઢારે પાપસ્થાનકોની ટેળીમાં રહ્યા હતા. હવે તે મનુષ્ય ઘરે બેસી રહ્યો હોય છતાં તેને ગુને આચ્ચેથી પકડે જ છૂટકારે થાય. અર્થાત્ ટેળીમાં રહેવાવાળાને હાથકડી થાય જ. રાજીનામું ન આપે ત્યાં સુધી તે ગુનેગાર જ ગણાય, તેમ અહીં અઢારે પાપસ્થાનકની ટેળીમાંથી રાજીનામું ન આપે તે તે ધર્મ રાજાને ગુનેગાર છે.
તીર્થકરેને પણ રાજીનામાં આ વાત જ્યારે ધ્યાનમાં લેશે ત્યારે શાસ્ત્રકારો જણાવે છે કે–તીર્થંકરના જીને પણ રાજીનામાં પેશ કરવાની જરૂર પડી છે. મહાનુભાવે ! દરેક પયુષણમાં કલ્પસૂત્ર તમે સાંભળે છે. તેમાં કહે છેકે “સાબે વળગરિક વ્ય” એટલે ઘેરથી નીકળીને સાધુપણું
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૪૦
ષોડશક પ્રકરણ દર્શન લીધું એમ કેમ બોલે છે? સીધું કહો કે “સાધુપણું લીધું એમ નહિ કહેતાં “ગૃહસ્થપણાનું રાજીનામું આપીને સાધુપણું લીધું.” એમ કહે છે. આવી રીતે તીર્થકરના જીવેને પણ રાજીનામું અઢારે પાપસ્થાનકનું આપવું પડે છે. આ વાત કુદરતે પણ સ્વીકારી છે.
જેમ મહાવીર મહારાજ પૂજ્ય રાજકુમાર છે. દેવદેવેન્દ્રોથી પૂજાયેલા છે. જેની સેવામાં જન્મથી ચંપ્રદ્યોત, ઉદાયન, શ્રેણિક આદિ રાજાઓ હાજર છે. તે રાજકુમાર એ પ્રતિજ્ઞા લે કે-“મારા નિમિત્તે કરેલ ખોરાક મારે નહિ આવે. અરે! એફકે દિન સ્નાન નહિ કરવું. અરે ! બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા પાળવી. તેમ સચિત્ત પાણી પીવું નહિ એટલું જ નહિ પણ વાપરવું કે સ્પર્શ પણ ન કરે.” આવી અડગ પ્રતિજ્ઞાઓ જેમણે બે વર્ષ સુધી સતતપણે પાળી છે, છતાં કુદરત ના કબૂલ કરે છે, કારણ કે મન:પર્યવ જ્ઞાન તેમને થયું નથી. જે કુદરતને તે ત્યાગ કબૂલ હોત, તે સાધુપણું કબૂલ હેત તે મન:પર્યવ જ્ઞાન થાત. અરે ! શાસ્ત્રકારે પણ ગૃહસ્થપર્યાયના ૨૮ વર્ષ નહિ માનતા, ત્રીસ વર્ષ માન્યાં, કારણ કે સંસારમાંથી રાજીનામું પેશ થયું નથી. શાસ્ત્રકાર ત્યાગી ત્યારે જ માને કે અઢારે પાપસ્થાનકની ટેળીમાંથી રાજીનામું પેશ કરે તે જ.
હવે કેટલાક કહે છે કે-ઘરે ત્યાગધર્મ શું નથી થતું?
અરે ! કુદરત પણ ઘરના ત્યાગને ત્યાગ માનતી નથી. ખુદ તીર્થકર મહારાજે ઘરે ત્યાગ કરેલ હોવા છતાં કુદરત કબૂલાત રાખતી નથી. અરે ! રાજીનામા વિના લેખું ન ગણાયું, હવે શાસ્ત્રકારે પણ રાજીનામા વિના ત્યાગને લેખે ગણતા નથી. તેથી જ ગૃહસ્થ પર્યાય અઠ્ઠાવીસ ન માનતાં ત્રીસ જ માન્ય.
પૂજ્ય રાજકુંવરની અવસ્થામાં ત્યાગધર્મને સ્વીકાય, છતાં ગૃહસ્થપર્યાય ત્રીસ વર્ષને ગણે અને તેથી જ “શાળા સળગારિસંs) એમ લખ્યું અને કહયું. પુણ્ય-પાપ આખી દુનિયા માને છે. હવે
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૫ ત્રણ તત્ત્વની પરીક્ષા
રા
પુણ્યપાપ જૈન દર્શન સ્વીકારનારને ભાગવું પડે એમ નહિ, પણ પચ્ચક્ખાણ ન કરે તે સ`ને ભાગવવું પડે. હવે જેટલું વિરમાય નહિં, તે સર્વ કર્માંનુ કારણ છે. પાપથી ન વિરમાય તેથી કર્યંબ ંધ. જો અન્યમતના હિસાબે કરશે તે ભરશે’ એમ લઈએ તે આખી ન થીઅરી’ મરી જાય.
નિગાદિયા હિંસાનુ કારણ્ ન અને
નિગોદની વાત ઊડી જાય. નિગેાદની વાત ત્યારે જ કબૂલ કરાય કે વિરમે નહિ તે કબધ કરે' એમ થાય ત્યારે અનાદિના નિગેક્રિયા જીવની કાયા સૂક્ષ્મ છે. એમની કાયામાં કેવળજ્ઞાનીની કાયા પણુ ‘નીચી’ ગણાય. અહીં અપેક્ષા ધ્યાનમાં રાખજો. કેવળ” મહારાજની કાયા અયાગીપણામાં હાય, તે પણ તેનાથી જીવની વિરાધના થાય, ભલે પછી પેાતાના પ્રયાગથી વિરાધના અટકેલી છે, પણ આ સૂક્ષ્મ નિગેાદની કાયા કાઈના ઘાતમાં કારણ ન બને. અજવાળું કોઈ ને ધક્કો ન મારે. તેનાં પુદ્દગલા આપણા બહારનાં પુદ્ગલાથી ખારીક છે એટલે ધક્કો લગાડી શકતાં નથી. તેમ આ સૂક્ષ્મ નિગેાદના જીવાનાં પુદ્દગલે કોઇની અથડામણમાં આવે નહિં અને ખીજાની હિંસા પણ ન જ કરી શકે.
આવી ઉચ્ચ સ્થિતિ કાયા જો કોઇની હાય તા તે સૂક્ષ્ય એકેન્દ્રિયની છે, કારણ કે તેનાથી પરજીવાની હિંસા ન થાય. તેમ બીજા જીવાને હિં‘સાના કારણરૂપ પાતે ન જ બને. આ વાત સૂક્ષ્મ એકેન્દ્રિયમાં ઘટે. ખીજામાં તે પોતે હિંસા કરે અને હિંસાના કારણ પણ બને. આથી ઉચ્ચ કાયાની સ્થિતિ માત્ર સૂક્ષ્મ એકેન્દ્રિયની છે. આવી સ્થિતિ કેવળી મહારાજ અયેગી થાય ત્યાં પણ નથી, તે પછી આવી એકેન્દ્રિયની સ્થિતિમાં નિગોદમાં કેમ પડી રહ્યા છે?
પુણ્યબંધ શામાં ? વચન, મન તે છે જ હું અને કાયા તે સૂક્ષ્મ છે. એટલે કરે તે ભરે’એ ઈતરના મતે તે આ અતિઉચ્ચ ગણાય છતાં નીચેના
૧૬
Page #283
--------------------------------------------------------------------------
________________
ષોડશક પ્રકરણ દર્શન સ્થાનમાં કેમ? જન દર્શનકાર તે મિથ્યાત્વની માફક અવિરતિપણાને કર્મબંધનું કારણ માને છે. જ્યારે સર્વ દર્શનકારે પાપને કારણ માને છે, પણ પાપથી ન વિરમે તેપણુ પાપ બંધાય” એવું માનનાર તેજન દશનકાર જ છે. પ્રતિજ્ઞા ન કરે તે બંધાય જ એવું માનનારો જૈનમત છે, અને તેવા સ્વરૂપે પાપ માનનારો ઇતર દર્શનકાર નથી. પાપની જેમ પુણ્યમાં તે વાંધો નથી ને ? તે દુનિયાએ જે પુણ્યબંધન માન્યું છે તે વસ્ત્રપાત્રાદિના દાનમાં માન્યું છે, પણ આશ્રવના રોકાણને લઈ ગની શુભતા, તેને લીધે પુણ્ય બંધાય એવી માન્યતા કેઈની નથી. એવી માન્યતા માત્ર જૈન દર્શનની છે.
સંવર, નિજેરા - આપણાથી શુદ્ધ ચારિત્રના પાલનથી વૈમાનિકપણું યાવતુ પાંચ અનુત્તરવાસી બની શકાય છે. સવ સંવરવાળા યુગમાં ઊંચામાં ઉચ્ચપણું મનાયું છે. જે સંવરને ન માને તે પછી ઊંચામાં ઉચ્ચપણું રહે જે કયાંથી ? જ્ઞાની ત્રણ ગુપ્તિવાળો-એટલે મન, વચન અને કાયાના રક્ષણવાળ એ જ્ઞાની-ક્ષણમાં સાગરોપમનાં પાપ ખપાવે છે, એવી નિર્જરાની વાત કેણ માને કહે કે એવી નિર્જરાની માન્યતા અન્યની નથી.
જૈનદર્શનને મેક્ષ " શંકા-ભલે તે ન હોય, પણ મેક્ષની માન્યતા તે છે ને? ગમે તેવા રસ્તે પણ મૂળ કચેયે તે આબે, એટલે મેક્ષ નક્કી છે. પણ સંવર નિર્જરા ગમે તે રીતનાં માને તેથી શું વધે? મુખ્ય ધ્યેય સાચું હોય તે બસને ?
સમાધાન-આટલા માટે કહે છે કે-એક્ષનું ધ્યેય માન્યું પણ બીજાઓએ મેક્ષ કે માન્ય છે? જેમાં જ્ઞાન-દર્શન, વીર્ય કે સુખ અનંતા હોય તે મેક્ષ કેઈએ માન્ય નથી. આત્માનાં જન્મમરણ ન થાય તેવી રીતને મેક્ષ ઈતિએ માન્ય છે. પણ સર્વ કાળ અક્ષય અને અવ્યાબાધ હોવા સાથે અનંત અદ્ધિસિદ્ધિને ધણી
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૫ ત્રણ તાવની પરીક્ષા
૨૪૩ જેમાં થાય, તે મેક્ષ કે એ માન્ય નથી. અને તેથી કહેવું પડે છે કે “ન શે :” એ લક્ષણ મોક્ષનું બાંધવું પડે છે, એટલે સર્વ કર્મને ક્ષય છે જેમાં તે મેક્ષ હોય. આવા લક્ષણવાળે મેક્ષ કેઈ દર્શનકારે માન્ય નથી.
બાળક પણ ભાગ્યશાળી - આથી આત્માની અદ્ધિ કેવી છે તે જેણે ઓળખી કે જાણી નથી, કે સમજ્યા નથી, તે પછી તેના સદુપયેાગ કે દુરુપયોગને તે શી રીતે જાણે! સદુપયેગ કે દુરુપયેગને ન જાણે કે ન સમજે તે પછી તેવાને સગીર જ કહે પડે. મિલક્તને માલિક અને હક્કદાર છતાં ઉંમર લાયક ન થાય ત્યાં છોકરાને સગીર ગણીએ શાને માટે? -વ્યવસ્થા માટે. છેકરાને જેમ વ્યવસ્થા માટે નાલાયક ગણુએ છીએ, તેમ અહીં આ આત્માની ત્રાદ્ધિ જે અન્ય દર્શનકારેએ જાણી, માની કે કહી પણ નથી, તેવી આત્માની અદ્ધિને જાયા, માન્યા કે વ્યવસ્થા કર્યા વિનાના હેઈએ પછી સગીરમાંથી આપણે છૂટતા નથી. સગીર બાળક પણ જન્મતાં નસીબ લઈને જ આવેલ છે. નહિ તે ઉચ્ચ કુળમાં આવે જ કયાંથી? ભલે તે બાળક મિલકતને કે તેની વ્યવસ્થાને કે સદુપયેાગ કે દુરુપયેગને ન સમજતે હોય પણ ઉચ્ચકુળમાં તે જ માટે તે ભાગ્યશાળી છે. તેમ આ જીવ પણ ભાગ્યશાળી છે, કારણ કે બાદર એકેન્દ્રિયમાં આવ્યું ત્યારે તેણે તેને વિચાર નહોતે કર્યો. યાવત્ મનુષ્યપણુ સુધી આવવા માટે વિચાર નહોતો કર્યો. યાવત્ મનુષ્યપણા સુધી આવવા માટે તે વિચાર નહતો કર્યો, છતાં અહીં કુદરતે તેને તે રસ્તે જોડયે અને તે આવી પહોંચે.
મનુષ્યપણું પણ તિયચપણું કેમ નહિ ? કષાયની પરિણતિ મંદ કરી, પરિણામે સુંદર બનાવ્યા, અને તેથી મનુષ્યાયુષ્ય બંધાયું છે. કષાયની તીવ્રતા હોય તે નરક, તિર્યંચ ગતિ બંધાય અને કષાયની મંદતાએ મનુષ્ય કે દેવગતિ થાય.
Page #285
--------------------------------------------------------------------------
________________
પડશક પ્રકરણ દર્શન
શંકાએ શાથી કહે છે ? “બાબાવાક્ય પ્રમાણે નહિ બને. તમે કહે તે માની લઈએ, પણ કઈ રીતે તે સમજાવે તે ઠીક.
સમાધાન-વાત ખરી. એક વાત ધ્યાનમાં રાખે છે જેને અફીણનું વ્યસન છે તેને ઘરે જમવા બોલાવે, તેને પાંચ પકવાન આપે અને અફીણને કાઢે ન આપે તો બધું ફેક, પણ અફીણનો કાઢે આપીને છાશ ને ટલે જમાડો તો પણ તે સારું જ કહેશે, કારણ કે તે પિતાની ટેવને રસ હતો અને તે ચીજ તેને મળી છે. તેમ અહીં તીવ્ર ક્રોધાદિવાળા તે કહેવાય કે જેણે મગજને કાબૂ ગુમાવ્યું હોય. અહીં મનુષ્યપણામાં તે મગજને કાબૂ ગમે તે ભયથી રાખવું પડે. કાબૂ ન હોય તે સર્પાદિની ગતિમાં જવું પડે, એટલે તિર્યંચ કે નરક ગતિમાં જવું પડે. ગાય, ઘેડા આદિ રતાવાળા કહેવાય. તે છોકરાને શીંગડું માર્યા વિના ન રહે. હવે છોકરે લાકડી મારે તે ગાયને કેટલું નુકશાન ! ” આ વિચાર જાનવરને ન હોય, પણ મનુષ્યને તે વિચાર હોય છે. એને તો મગજ ઉપર કાબૂ છે જ નહિ. ગુસ્સ કરે કે પછી તેનું શું પરિણામ આવે તેને વિચાર તે ન કરે, તે જીવેનું સ્થાન નીચ ગતિ હોય. અફીણિયાની બેઠક તે કાવાખાનામાં હોય એટલે ત્યાં આ દિન અફીણ જ ધૂળતું હોય.
તેમ જે જે કોધને આધીન થાય તેવાઓનું ઘર કયાં હેય. કાબૂ વિનાને કોધાદિ હોય ત્યાં. હવે તેવી જાતિ કઈ?
તે નરક અને તિર્યચ. હવે ક્રોધાદિ કંઈક મંદતાવાળા હેય અને આયુષ્ય બાંધ્યું, તેથી મનુષ્યપણામાં આવ્યા. આ બધું કુદરતે કર્યું..
મનુષ્યપણાથી આગળ કુદરત નહિ લઈ જાય. હવે અન્યમતનું પકડેને કે કુદરત અહીં સુધી લાવી તે હવે ઠેઠ પહોંચાડશે, “જેને દાંત આપ્યા તે ચાવવાનું પણ આપશે જ પણ ખેતરમાં કઈ જગાએ કેઈએ રેટલા પકવ્યા? જેમ વરસાદે અનાજને પકવ્યું, તેમ દળીને રોટલા પણ તે કરી દેશે? વરસાદનું કામ તે
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૫. ત્રણ તવની પરીક્ષા
ર૪૫
અનાજ વાવેલું હોય તેને ફળ તરીકે કરી દેવાનું. અનાજને લણવું વગેરે કામ તો મનુષ્યનું છે. ત્યાં કુદરતનું કામ નથી, કદાચ અનાજ સુધી કુદરતે કર્યું પણ રોટલા તો કુદરત નહિ જ કરે. હવે તમે માને કે મનુષ્ય સુધીમાં કુદરતે લાવી દીધા, એટલે આગળ પણ લઈ જશે એમ નહિ બને. આ એક વચન ભગવાન મહાવીરનું વિચારશે તો ખ્યાલ આવશે.
મનુષ્યપણું પછી ઉઘમની જરૂર જ ભગવાન મહાવીર મહારાજ ઉદ્યોગ, નિયતિ, કર્મ, કાળ અને સ્વભાવ એમ પાંચ વસ્તુને માનતા હતા છતાં “મથિ વરિપ?” વગેરે એક જ કેમ બેલ્યા? “ના” આદિ કેમ ન બેલ્યા? કહો કે પાંચ કારણોને માનનારા છતાં એકને જ પિકાર કેમ ? “ જે સંતે વિgિ” એમ પફિ ખસત્રમાં બેલીએ છીએ, તે સંસદા એ કેમ નથી બેલતા? કાલે, સ્વભાવે કરી કર્મ કરવાનું જીવે કરી લીધું છે, તેમાં અત્યારે જીવની સાધ્યતા નથી રહી. જેમાં ત્રસપણે તેમાં પણુ પંચેન્દ્રિયપણું, તેમાં મનુષ્યપણું, ઉચ્ચ કુળ, સામગ્રી, બળ વગેરે મળેલાં જ છે. તે સર્વ કુદરતના પ્રતાપે થવાનું થયું, પણ હવે જે આકી છે તે તો જીવે જ કરવાનું છે.
જેમ ખેતરમાં વરસાદ તો વરસી ગયે પણ ખેડીને વાવવું કે દળાવી બોટલા બનાવી ખાવું, તે તો પુરુષને આધીન છે. તેમ અહીં સર્વ વસ્તુઓ કુદરતે આપેલી છે, પણ હવે તો બીજું જ કરવાનું રહ્યું, અને તેથી ભગવાન મહાવીર મહારાજને કાળ–સ્વભાવ-નિયતિ–ભાવિ એ ચાર કબૂલ છતાં વાત એક જ કહે છે કે “અર્તિા વચ્ચે રિસર પર ઊઠવાની ક્રિયા, ઈચ્છાની ક્રિયા-બળ-કર્મવીર્ય-પુરૂષકાર ક્રિયાનું ફળ વગેરે તમારામાં છે, માટે તમારે તે સફળ કરવાની જરૂર છે, એટલે આ ઉપરથી તમારા વીર્યને ફેરવે એ જ ઉપદેશ છે. આ તમારૂં કર્તવ્ય બાકી છે. તેથી “ગથિ રે' આદિ વચને બેલ્યાં.
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૪
થોડાક પ્રકરણ દશન
આ ઉપરથી તેઓ ઉદ્યોગ, નિયતિ આદિ માનનારા ન હતા તેમ નથી. એક વેંતની જગામાં કોલસા હોય અને ચારે બાજુ ચાર ચાર આંગળ રાખાડા હોય, વચમાં કેાલસા છે તેમાં અગ્નિ નાખીએ તો કાલસા જ મળશે, પણ રાખાડો નહિ બળે, કારણ કે અગ્નિના સ્વભાવ છે કે ‘નહિં મળેલાને ખાળવું' તેમ ઉપદેશકોના સ્વભાવ છે કે–નાહ સિદ્ધ થયેલાની સિદ્ધિ માટે જ ઉપદેશ આપવા. તેમ અહીં આ મનુષ્યપણા સુધી કુદરતે લાવી દીધા. તેમાં આવતાં કેટલી મુશ્કેલી આવી છે તેના ખ્યાલ કરી, તેમાં આત્માની ઋદ્ધિ જાણી, તેના સદુપયોગ કે દુરુપયોગ સમજવા સાથે વ્યવસ્થા કરતાં શીખીએ તેા જ ખરા માલિક ગણાઈ એ.
મળેલી મહેરમાં પણ ત્રણ વ
કુદરતે જેને સાધન મેળવી આપ્યાં, તેમાં ત્રણ કલાસના વિદ્યાર્થી એ હાય. જેમ કલાસમાં ત્રણ વર્ગ હોય, તેમ અહીં કુદરતે જેના ઉપર સપૂર્ણ મ્હેર કરી છે, તેના પણ ત્રણ વર્ગ છે : માળ, મધ્યમ બુદ્ધિ અને બુદ્ધ.
લિંગ, વન અને તત્ત્વથી બાળાદિ
કોઈને ખાળ કે મધ્યમ રહેવું નથી ગમતું. સહુને બુધ કે પતિ થવું ગમે છે. ખાળ કોને કહેવેા, તે સમજીને આત્મા તે સ્થિતિમાં છે છે કે નહિ તે વિચારો. તેવી જ રીતે મધ્યમ બુદ્ધિવાળા અને સુધ કોને કહેવા તે વિચારો.
6
દ્રષ્ટા અને દશ નીયના સ્વરૂપના અ ંગેવિચારીએ તે બાહ્ય વનના અંગે વિચારનારા બધા બાળક’ શારીરિક પ્રવૃત્તિ દ્વારાએ વિચારનારા તે મધ્યમ' અને તત્ત્વ દષ્ટિએ વિચારનાર તે તત્ત્વજ્ઞ એટલે ઉત્તમ તરીકે ગણાવ્યા. આ બધા દર્શનીય તરીકે જોયા. દેવ, ગુરૂ અને ધર્મને અ ંગે બાહ્ય પ્રવૃત્તિ આદિ જોઈ ને જે ગણી લે, તે દનીય પદાર્થને અંગે માળ, મધ્યમ અને ઉત્તમ પણ એ રીતે કહેવાય.
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૫. ગણ તત્વની પરીક્ષા
૨૪૭ હવે સ્વરૂપે ગણીએ તે તે કેવી રીતે? ધર્મમાં લિંગ, વર્તન અને માર્ગ દ્વારા પરીક્ષા છે. તેમ ગુરૂ અને દેવમાં પણ સમજવું એટલે દેખવાની જે ચીજ તેની અપેક્ષાએ ભેદ થયા. હવે દેખનારાઓની અપેક્ષાએ ભેદ પાડીએ. જેમ લીલા કાચના ચશ્માં પહેર્યા હોય તેથી તે ચીજો લીલી દેખાય. અહીં મૂળ ભેદ કયાંથી? તે ભેદ ચશ્માંથી છે કારણ કે જેવા રંગના ચશ્મા, તેવા પદાર્થો દેખાય. તેમ અહીં બાળ, મધ્યમ અને બુધ એ ત્રણમાં જે ફેર હોય તે દર્શનીયમાં ફરક થાય. હવે બાળકાદિ ત્રણનું સ્વરૂપ કેવું ગણવું? તે તે તે માટે જણાવ્યું કે દષ્ટિપ્રધાન બાળક હોય, તે લિંગદ્વારા પરીક્ષા કરે. મધ્યમ બુદ્ધિવાળે વિચારપ્રધાનવાળે હોય અને તત્ત્વવાળે તે માર્ગ ઉપર દષ્ટિ રાખી, પરીક્ષાપ્રધાન હોય તેથી તે બુધ ગણાય. આ ત્રણ ભેદો સ્વરૂપે પાડ્યા. દશનપ્રધાન માટે બાળ, વિચારપ્રધાન માટે મધ્યમ અને પરીક્ષાબુદ્ધિ હેવાથી બુદ્ધ. હવે તે ત્રણ શું? લિંગ વૃત્ત અને તત્ત્વ એ ત્રણ દર્શનીયના ભેદે છે, તેમ અહીં દર્શન, વિચાર અને પરીક્ષા એ ત્રણ ભેદે શી રીતે ? તે અંગે સમજાવાશે.
જે સત્યથી હિંસા થાય તે સત્ય નહીં પણ અસત્ય જ છે, કારણ કે અહિંસાના રક્ષણ માટે બીજાં વતે છે, જ
જેમ ચીભડાના રક્ષણ માટે વાડ કરાય છે, તેમ. -
Page #289
--------------------------------------------------------------------------
________________
MARIN
કે વ્યા છે
ખ્યા દર્શન, વિચાર અને પરીક્ષા ADES
તેર કાયિ જાણ્યા વિના તેનાથી બચવું મુશ્કેલ શાસ્ત્રકાર મહારાજ શ્રીમાન હરિભદ્રસૂરિજી મહારાજ પડશક પ્રકરણમાં આગળ જણાવી ગયા કે જે કોઈ ભવ્ય જીવ આ મનુષ્ય ક્ષેત્રમાં આવી પચેન્દ્રિય, સંજ્ઞીપણું, ઉચ્ચ કુળ, દેવ, ગુરુ અને ધમની જોગવાઈ પામેલે છે તે હવે તે કાઠિયાઓથી ઘેરાયેલે ન હોય, તે જ દેવ. ગુરુ અને ધર્મની પરીક્ષામાં જોડાય, અને તેના સ્વરૂપને જાણે પણ ખરે,
સામાન્ય રીતે “તેર કાઠિયા' એ શબ્દ આપણામાં પ્રસિદ્ધ છે, પણ તે કયાં? એ પૂછે તે કહેવા કેઈ તૈયાર નથી. અરે! ડગલે ને પગલે તેને વ્યવહાર કરતા હોઈએ, પણ તેને ન જાણીએ ત્યાં સુધી તેના નિવારણને ઉપાય શી રીતે ? જેમ ગ્રહ જાણયા વિના તેની પીડાથી દૂર રહી શકીએ નહિ, પણ જ્યાં ગ્રહો જ જાણતા ન હોઈએ ત્યાં શું થાય? તેમ કાઠિયાઓ માથા ઉપર આવીને રાજ્ય કરી જાય ત્યાં સુધી ખબર પણ ન પડે. કારણ કે કાઠિયા કયા તે જાણતા નથી, માટે કાઠિયાઓને જાણવાની જરૂર છે.
સંખ્યાથી મનુષ્યપણું મુશ્કેલ આથી મનુષ્ય પણ આદિની દુર્લભતા જણાવતાં જણાવ્યું છે કે ચૌદે રાજેલેકમાં આ વસ્તુ અતિ મુશ્કેલ છે. કઈ અને કેમ ? તે નારકી તિર્યચપણામાં મુશ્કેલ કહે તે ઠીક, પણ દેવગતિમાં મુશ્કેલી ? કેમ ? તે મનુષ્યપણું દેવગતિને મેળવે, એટલે દેવપણું મળવું સહેલું છે. દુનિયાદારીની દષ્ટિએ મનુષ્યપણું સહેલું લાગે, પણ જેની જગ્યા મેટી તે સહેજે મળી શકે. પણ જેની જગ્યા ઓછી
Page #290
--------------------------------------------------------------------------
________________
ર૬. દશ્તન, વિચાર અને પરીક્ષા
૨૪૯
તે મળવાની મુશ્કેલી. આ વાત દુનિયામાં દેખીએ, સમજીએ અને માનીએ પણ છીએ. તે હવે દેવની સંખ્યા એટલી બધી જમરજસ્ત છે કે મનુષ્ય કરતાં સંખ્યાતગુણી, ત્યારે ગર્ભજ મનુષ્યની સંખ્યા આગણતીસ આંકવાળી છે. આ હસાબે કહા કે મનુષ્યની સંખ્યા ઘણી જ ઓછી, વેઢે ગણાય તેટલી, ત્યારે દેવની સંખ્યા અસંખ્યાતી. આથી દેવપણું મળવું સહેલું છે.
સ્થાનની અપેક્ષાએ મનુષ્યગણું મળવું મુશ્કેલ
વળી દેવના ઉમેદવાર કેટલા ? એટલે તે પામવાને લાયક કેટલા ? તા કહેા કે એકેન્દ્રિય તે નહિ જ ને ? તેમજ વિલે ક્રિય પણ નહિ જ ને? દેવતા કે નારકીએ પણ મરીને દેવગતિમાં ન જ ઉપજે. હવે રહ્યા ફક્ત મનુષ્ય, તિય`ચ પંચેન્દ્રિય; જ્યારે દેવનાં ઉત્પન્ન થવાનાં સ્થાનેા અસખ્યાત ગુણા અને ત્યાં ઉમેદવાર માત્ર એ જ ! પૉંચેન્દ્રિય તિય ચ અને મનુષ્ય એ એ જ છે. દેવ ગતિના આ બે જ ઉમેદવારો છે, અહી મનુષ્યનાં સ્થાના વેઢે ગણાય તેટલાં છતાં તેના ઉમેદવારો ઘણા. દેવગતિવાળા, નરકગતિવાળા તેમજ એકેન્દ્રિયાદિ પણ મનુષ્યપણાને મેળવી શકે, એટલે સવ ગતિવાળા મનુષ્યપણા માટે લાયક છે.
જેના ઉમેદવાર ઘણા હાય ને જગ્યા થાડી હોય તે તે મળવી સુકેલ કે જેના ઉમેદવાર એછા અને સંખ્યા ઘણી હાય તે મળવુ મુશ્કેલ ? આ બન્નેમાં મુશ્કેલ કર્યુ ?
હવે મનુષ્યપણું સંખ્યામાં એછુ હાવાથી અને ઉમેદવાર ઘણા હાવાથી તે મળવુ મુશ્કેલ છે. ત્યારે દેવપણાનું સ્થાન માટું અને ઉમેદવાર ઓછા એટલે તે મળવુ સહેલુ છે. તેથી મનુષ્યપણું ચૌદ રાજલેાકમાં મળવુ મુશ્કેલ છે.
સુકેલ એવુ આચાય પણું; ઉત્તમ કુળ પંચેન્દ્રિય સંપૂર્ણ પણુ તે મનુષ્યપણુ પામ્યા છતાં આ પશુ મુશ્કેલ છે. ખત્રીશ હજાર દેશમાં ૨૫ા દેશ માત્ર આય છે. હજારમાં ભાગ કરતાં પણ
Page #291
--------------------------------------------------------------------------
________________
રપ૦ .
ષોડશક પ્રકરણ દર્શન આર્યન દેશે ઓછા છે, તેવું આર્યપણું પામ્યા છતાં ઉત્તમ કુળમાં આવવું મુશ્કેલ, કદાચ અધમ કુળમાં ગયા તે સીંગમાંથી જ મળ્યા. હવે ઉત્તમ કુળમાં આવવા છતાં ગળથુથી પડતી હોય તે તે માતા તરફથી. તેનાથી બાલ્યપણામાં સંસ્કાર પડે, કારણ કે સમજણ આવ્યા પછી તે પિતાના સંસ્કાર પડે. માતા જે ઉત્તમ સંસ્કારવાળી ના હેય તે ઉત્તમ સંસ્કાર બાળકમાં ન આવે. તેમ છતાં પંચેન્દ્રિય સંપૂર્ણ પણું મળવું મુશ્કેલ એ મળવા છતાં તેર કાઠિયાઓ મળે તે મુશ્કેલ, કયા ? આલસ્ય, મેડ આદિ જે તેર છે તે.
આ તેર કાઠિયાઓ જ્યાં સુધી હૃદયમાં વસ્યા હોય ત્યાં સુધી દેવ, ગુરુ ને ધર્મ પ્રત્યે નૂકવાનું મન ન થાય, કેટલાક છે એવા આળસુ હોય છે કે જરાકે હરવું ફરવું હોય તે તેમને ઘણું જ મુશ્કેલ થાય.
આળસુ જાંબુ ખાનાર જેમ જાબુ માટે ઘોડેસ્વારને એક મુસાફરે બાલાવ્ય. શા માટે? પેલું પડેલું જાબુ લઈ મુખમાં નાખવા માટે. હવે પેલે કહે છે કેતું આળસુપીરને “પીર છે. ત્યારે પેલે કહે છે–તમે કે હું ? વાડ ઓળંગી ખેતર વટાવી અહીં આવ્યા અને એક નજીકમાં રહેલા. જાંબુને આપતાં શું થાય છે?
વણ વેગે આળસ કરાવનાર કાઠિ આળસ આવા મનુષ્ય દેવ, ગુરૂ અને ધર્મની પરીક્ષા શી રીતે કરી શકે? હવે જે મનુષ્યપણું વગેરે પામેલા હોય પણ કાઠિયે એ. જબરજસ્ત હોય કે તે ઉઠવા જ ન દે. આપણે શું ? “કરશે તે ભરશે એ આપણે વિચારવાનું ન હોય. આમ આળસ પિતાની દશાને બતાવે. આવી રીતે કાયાની જ દશા છે એમ નહિ પણ વિચારમાં ય તે “આળસ” નામને કાઠિયે આગળ થાય જ. કાઠિયે એકલે કાયિક આળસ કરે તેમ નહિ, પણ વાચિક અને માનસિક પણ, આળસ કાઠિ કરે અને કરાવે. એટલે ધર્મથી દૂર જ રાખે.
Page #292
--------------------------------------------------------------------------
________________
દન, વિચાર અને પરીક્ષા
૫૧
કુના ફળમાં ઇશ્વરની જરૂર નથી
..
આળસ ાડી અને પરીક્ષામાં ઉતરે ત્યાં બુદ્ધિ પરાવવી પડે ત્યારે મૂંઝવણ થાય. તે સીધા રસ્તા કાઢી ન શકે. જેમ જગત્ પરમેશ્વરે કર્યુ હશે તે? હવે જો જગતને પરમેશ્વરે બનાવ્યું હશે તા જૈન ધમ માનવા નકામે અને જો પરમેશ્વરે નહિ બતાવ્યુ હશે તેા ઇતર ધર્માં માનવા નકામા, કારણ અહીં ઈશ્વર જ સ` ચીજોના અને કર્મોના કર્તા અને છે. તેમાં પોતાની જવાબદારી હોતી નથી. એમ ઇતર ધર્મીમાં ક્રમાવ્યુ છે, ત્યારે જૈન દર્શન તેા પેાતાની જવાબદારી રાખવા સાથે કર્મના કર્તા તમા પોતે જ છે અને સતિ કે દુર્ગાતના ભાજન તમે પોતે.' તમારા કના હિસાબે તમે સુખી-દુઃખી થયા છે. આવતા જન્મ કેવા લેવા એ પાતાના હાથમાં છે, એટલે જેવી કરણી કરા તેવા જન્મ મળશે.’ તમે કરણી સારી કરી તેથી ખરાબ જન્મ ઇશ્વર આપે એમ બનતુ નથી. જો કરણી સારી કરી તે હવે સતિ જ મળશે, એટલે કરણીની જવાખદારી પોતાના શિરે જ છે.
શકા-ગુનેગારને આપોઆપ સજા જ થતી નથી, તેને માજીસ્ટ્રેટ કે રાજા હોયતે। જ સજા કરે, નહિ તે તે મને શી રીતે ? તેમ અહીં કર્મો કરનારને સજા કરનાર કાઈક ખીજો જોઈએને ?
સમાધાન-વાત ખરી, પણ તું મરચું ખાય છે અને તને ખળતરા ખળે છે. તે સજા કરવા કાણુ આવ્યુ ? તેમ હરડે ખાવાથી રેચ, ઘી સાકર ખાવાથી ઠંડક- -આ કોણે કર્યુ ? કહો કે ન્યાયાધીશ વિના આ બન્યુ. શાથી? તારા હિસાબે તા ઝાડા કરવા પણ ન્યાયાધીશ જોઈએને ? જગતના પદાર્થો પાતાની મેળે પોતાનું કાર્યાં કરે જ છે તેમ શુભ કે અશુભ પુદ્ગલા બંધાય તે પોતાનુ કાર્ય કરે જ. તેમાં ન્યાયાધીશની જરૂર ન હોય.
જો તું કર્મોંમાં ન્યાયાધીશને લાવીશને તે પછી ખળતા, ઠંડક આદિમાં પણ જોઇશેને ? કહા કે પદાર્થ જડ હોવા છતાં
Page #293
--------------------------------------------------------------------------
________________
૨પર
પોડશક પ્રકરણ દર્શન તેને સ્વભાવ છે કે તે તે રૂપે પરિણમે છે. તેમ અહીં કર્મોને સ્વભાવ છે કે જે જે રૂપે હોય તે તે રૂપે પરિણમે. એટલે પાપના પુદ્ગલને સ્વભાવ છે કે-તે દુ:ખરૂપે પરિણમે છે. તે જ રીતે પુણ્યના પુદ્ગલને સ્વભાવ છે કે તે સુખ રૂપે જ પરિણમે. અરે ! ક્ષણે ક્ષણે આપણી પરિણતિ ફેરફાર થાય છે, તેમજ ક્ષણમાં કેઈના પ્રત્યે ક્રોધ થયે અને તેને ગાળ દીધી, તેથી ઈશ્વરે ગાળ દેવડાવી એમ કહેવાય છે?
બીજાના સંસ્કાર–ભંડામાં ભગવાન હવે જેને લોકો પાસેથી ભગવાનના નામે ધૂત ખાવું છે તે લકે જ ઈશ્વરને કર્તા કહે છે. ઈશ્વરના દલાલરૂપે વચ્ચે રહેવાથી બ્રાહ્મણે શ્રાદ્ધ આદિમાં કમાઈ ખાય છે અને તેથી જ પિતાના કુટુંબના નિભાવ માટે વચ્ચે ઈશ્વરને ગોઠવે, એટલે જવાબદારી બધી તેના શિરે નાખે. સારાં-નરસાં કરવાનું કામ ભગવાનને માથે. આપણામાં પણ તેવા “સંસ્કારે છે, જેમ “ભગવાન કરશે.” કાળિયાની જેડે ધોળિયા રહે તે સાન ન લે પણ વાન તે લે. એટલે તમે મિથ્યાત્વી ભલે ન થયા પણ વાત તે તેની લીધી. જેમાં નિરંજન, નિરાકાર છે, જેણે જગતને પિતાના કર્મોથી ઉદ્ધાર કરવાના રસ્તામાં જ જોયું છે, તેને માટે જવાબદારી સુખ-દુઃખની નંખાય જ કેમ? કાગળ લખવામાં પણ જુઓને પરણાવવામાં પડ, જણવામાં જોરૂ અને હૂંડામાં ભગવાન
જેમ કેઈની કાળેતરી લખે ત્યારે લખે કે ફલાણાભાઈ મરી ગયા, તેમની પાછળ બાળ સંતાન છે, કેઈ બીજું છે નહીં. ભગવાનને ગમ્યું તે ખરું. હવે અહીં મિથ્યાત્વીના પરિચયમાં આવવાથી આપણે ભલે મિથ્યાત્વી ન થયા, પણ તેમના સંસ્કાર તે લીધા. કહે કે ભૂંડામાં જ ભગવાનને આગળ કરવા છે. પરણાવવામાં પડને આગળ ધરે
છે. જાણવામાં સ્ત્રીને આગળ કરે છે. અહીં જૈનમતમાં પિતાની - કરણી માટે પોતે જ જવાબદાર છે, તેમાં ઈશ્વરને કંઈ સંબંધ નથી.
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૬. દર્શન, વિચાર અને પરીક્ષા
૨૫૩ હવે તમે કહેશે કે જે ઈશ્વર કંઈ સુખ, દુઃખ કે સદ્ગતિ કે દુર્ગતિ નથી કરતે. તે પછી તેને માનવે શા માટે?
| તીર્થંકર મહારાજ કુમાર્ગ, સુમાગને બતાવે માસ્તરે સ્કૂલમાં જે શિક્ષણ આપે છે તે શા માટે? માસ્તરને અધિકાર શિક્ષણ આપવાનું અને તે પણ ઉત્તમ. પછી જીવનનિર્વાહ કેમ કરે તે વિદ્યાથીને અધિકાર છે. માસ્તરે તે ઉપાયે કીર્તિ મેળવવાના કહ્યા હતા, પણ વિદ્યાથી પછી કીર્તિ મેળવે કે અપકીર્તિ મેળવે, તેમાં માસ્તરની જવાબદારી ન ગણાય. સૂર્ય કે અજવાળાની જવાબદારી કેટલી ? કાંટે કે કાંકરાને બતાવી આપે તેટલ, પણ તે ત્યાંથી ઉપાડી બીજે ન મૂકે ખાડે, ટેકરે કે કૂ આદિ તે બતાવે, પણ તેનાથી દૂર રહેવું કે બચવું, એ કામ દેખનારનું છે. તેમ અહીં ત્રિલેકનાથ તીર્થંકર મહારાજ માસ્તરની જેમ કુમાર્ગ, સન્માર્ગ બતલાવે અને તેના ફાયદા જણવે. ,
ડૂબેલા અને ડૂબતાઓને દેખીને દયા ખાવી, અને આ તરવાની ઈચ્છાવાળાઓને તરત બચાવવા એ જૈન શાસનની રીતિ છે.
Page #295
--------------------------------------------------------------------------
________________
વ્યા છે ખ્યા દેવ, ગુરુ ને ધર્મની પરીક્ષા g
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSBક છે
ખેડૂત વગેરે ધમ ગણાય શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન હરિભદ્રસૂરિ મ. ભવ્યના ઉપકારને માટે પડશક પ્રકરણમાં જણાવી ગયા કે-“વ: પતિ જિ'' મનુષ્યમાત્ર ધર્મને લાયક. પણ ધર્મને લાયક છતાં તે ધર્મને મેળવે કેવી રીતે ? પિતપેતાની દષ્ટિએ પરીક્ષા કરીને તે મેળવે. સામાન્ય રીતે ધર્મની પ્રીતિ આખા જગતને રહેલી છે. જગતમાં જે વસ્તુ વહાલી લાગે તેના જુઠ્ઠા પણ શબ્દો પ્રીતિ કરનારા થાય છે. જગતમાં અદ્ધિ સિદ્ધિ વહાલી હોય તેય બ્રાહ્મણના આશીર્વાદથી મળી જાય એમ નથી હતું, છતાં તેવા જ આશીર્વાદથી ખુશ થાય, નાખુશ ન જ થાય. કઈ અષ્ટસિદ્ધિ કે નવનિધાન કે ચિરંજીવ કહી દે, તેથી ભંડાર કે મૃત્યુ થવાનું હશે તે તેમાંથી કેઈ બચશે નહિ, છતાં તેનાથી ખુશી જ થાય, વળી કઈ ગાળે બેલે તેથી નખ્ખોદ થતું નથી, એટલે તેના કહેવા પ્રમાણે બનવાનું નથી, છતાં જૂઠા શબ્દ અનિષ્ટવાચક હોવાથી પિતાને કોધ કરનારા નીવડે છે. આવી જાતની સ્થિતિ છે, એટલે કપેલ જો શબ્દ પણ અનિષ્ટ લાગે છે, તેવી રીતે અહીં પણ આર્યમાત્રને ધર્મિષ્ઠ-ધર્મી કહે છે તે રાજી રહે, જેમ “અખંડ અદ્ધિવાળા થાઓ” એમ જૂઠું બોલે છે, કારણ સમૃદ્ધિ કરવાનું કહેનારના હાથમાં નથી, છતાં તે કહેવાથી સાંભળનારને ક્રોધ ચઢતે નથી. તેમ અહીં ધર્મનું આચરણ ન કરતે હોય છતાં જો પણ ધર્મિષ્ઠપણાને શબ્દ કાંધ કરાવનાર થતું નથી. તેવી જ રીતે
અધમી' શબ્દ કહેવામાં આવે તે તેને કોધ ચઢે છે. તેનું કારણ તે અનિષ્ટ શબ્દ છે. માટે “પુણ્યવાનું કહેવાથી રાજી થવાય છે અને
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૭. દેવ, ગુરૂ ને ધર્મની પરીક્ષા
૨પપ
પાપો' કહેવાથી નાખુશ થવાય છે. આમ કેમ બને છે? તે ધર્મ ઈષ્ટ છે, પાપ અનિષ્ટ છે. માટે હવે તે ધર્મને કરી શકે કે નહીં, પાપને છેડી શકે કે નહીં તે વાત જુદી.
આર્ય મનુષ્યમાત્રને ધર્મ ઈષ્ટ છે, પાપ અનિષ્ટ છે તે ચોક્કસ થયું. આચરણ ગમે તેવું કરતે હેાય તે જોવાનું નથી, પણ માન્યતા તે ઉપર પ્રમાણે છે. આમ છતાં ધમી છે તેમ ન કહી શકાય, પણ તેઓ ધર્મને સારે ગણનારા છે.
ધર્મને સારો કેવી રીતે ગણે ?
શ્રેણિક રાજાની સભામાં લેકે વાત કરે છે કે, “લોક અધમી થયા છે, તેઓ પાપ કરતાં ડરતા નથી. જીવનમાં પ્રેમનું નામ પણ નથી.” ત્યારે અભયકુમારે કહ્યું કે આ લોકે માત્ર સફાઈની જ વાત કરે છે, પછી વિચાર્યું કે એક વખતે સ્વપ્નમાં “હું રાંડયો” એવું મને લાગ્યું એટલે બાયડી કહે કે હું મરી એના કરતાં તમે જ મને ! અહીં દુનિયા અધમ છે એટલે હું તે ધમી ને
અભયકુમારે કહ્યું કે જેનધર્મને સ એ છે કે–પોતે પાપથી વિરમ્ય ન હોય ત્યાં સુધી તે પિતાને પાપી જ ગણે, આ વિચાર જેને નથી આવતે, તે પિતાને ધમ માને અને લોકોને પાપી માને પણ તે વાત સમજાવવી કેવી રીતે ? એક કેયડો કર્યો. એટલે અભયકુમારે કહ્યું કે–પાપી છેડા હોય છે અને ધમી ઘણું હોય છે. પ્રધાન તરીકે અહીં અભયકુમાર છે. એટલે બે માસ વીતી ગયા. પછી લેકે કાર્તિક માસે ઓચ્છવની ઉજવણી કરવા જ્યાં જાય છે, ત્યાં બે મહેલ રંગાણું : એક સફેદ અને બીજે કાળે. “જે લેકે ધર્મિષ્ટ હોય તે સફેદમાં જાય અને જે અધમી હેય તે કાળામાં જાય” એમ જાહેર કરાયું. બધા ધળા મહેલમાં ગયા. ફક્ત ચાર જ શ્રાવક કાળા મહેલમાં ગયા. અહીં ખેતીવાળે પણ સફેદ મહેલમાં ગયા છે. તેને ધર્મ માટે પૂછ્યું, તે તે કહે છે કે ખેતી કરવાથી અનાજ થાય, તે લોકે ખાય અને તેનાથી તે જીવે છે. માટે તે ધર્મ છે.
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૫૬
ષોડશક પ્રકરણ દર્શન ખાટકી આવેલે તેને પૂછયું કે તું અહીં કેમ ? તે હિંસકપ્રાણી એટલે માંસાહારી પ્રાણીઓનું હું પિષણ કરું છું, નહિ તે તેમનું શું થાય ?
હવે ત્યાં આવેલ તેને પૂછયું કે તું કેમ ધમપણમાં આવ્યો? તે દરેક પર મારો ઉપકાર છે, કારણ અમારા લીધે લોકે જાગતા રહે. વળી સુથાર-લુહારને તે અમારા લીધે કમાણી છે. જે ચાર ન હોય તે પછી તેમની કમાણ શાના ઉપર થાય?
એમણે ધર્મ સારે મા, પણ કી પિતાની દષ્ટિને. અહીં સર્વ વાનાં કરવાનાં છે પિતા માટે, છતાં તે સ્વાર્થને ધર્મ કહે છે - હવે અહીં કાળા મહેલ ઉપર આવી જોયું તે ત્યાં ચાર શ્રાવક હતા. તેમને પૂછયું કે તમે અહીં કેમ? તે તેમણે કહ્યું: અમે પાપી છીએ-અઢારે પાપસ્થાનકેમાં પ્રવર્તેલા છીએ પછી અમે ધમ શી રીતે હોઈએ? આ બનને ઉપરથી લેકેને ધર્મઅધર્મની ખબર પડી. તેમાં અહીં ધર્મની દષ્ટિદષ્ટિમાં ફરક હેય.
- બાળજીવની બાહલિંગથી દેવની પરીક્ષા
અહીં જે “બાળક” શબ્દ સામાન્ય દુનિયાદારીમાં વપરાય છે, પણ શાસ્ત્રકાર કહે છે કે રાગ અને દ્વેષથી ભરાયેલે એટલે રાગદ્વેષની પ્રવૃત્તિ ઉપર કાબૂ ન રાખી શકે તે બાળક જુગલીયા પ્રથમ જેમ આગ્નિને પકડવા ગયા હતા, પણ તેમાં અનર્થ થશે તેની ખબર તેમને ન પડી. બાળક કામ પડે તે માના પણ ઝટીયાં ખેંચે, એટલે રાગ અને દ્વેષે કરીને વ્યાપ્ત હોય તેને દૂર કરવાને અવસર ન હોય તેનું નામ બાળક. એટલે વિચાર પ્રમાણે વર્તન કરનાર, પરિણામ તે જુએ નહિ તે. અર્થાત્ જેની રાગદ્વેષવાળ અશુભ પ્રવૃત્તિ હેય તેનું નામ બાળ. હવે તે બાળક ધર્મની પ્રવૃત્તિ કે દેવગુરુ આરાધનાની પ્રવૃત્તિ કરે તે વ્યવહારથી કરે, વ્યવહાર પૂરતી જ તેની દષ્ટિ હોય.
હવે મધ્યમ બુદ્ધિવાળે શું વ્યવહારને નહિ દેખે? તત્વદષ્ટિવાળે શું વ્યવહારને નહિ દેખે?
Page #298
--------------------------------------------------------------------------
________________
ર૭. દેવ, ગુરૂ ને ધર્મની પરીક્ષા
ર૫૭ તે તે વ્યહારને જરૂર જોશે. મધ્યમબુદ્ધિવાળે મુખ્યતાએ વર્તનને દેખે અને વ્યવહારને તે સહાયક તરીકે જ દેખાશે, તેમજ બુધ તરવને જ જોશે, એટલે દેવને અંગે વ્યવહાર, વર્તન અને તત્ત્વને જેશે.
હવે પ્રથમ બાળ બુદ્ધિવાળે દેવને અંગે શું લેશે?
ચાર અતિશય અને આઠ પ્રાતિહાર્યા. વીસ અતિશય વગેરે બાહ્ય લક્ષણે જેમાં હોય તેને જ દેવ તરીકે તે માને, તે સિવાયનાને દેવ તરીકે ન માને આઠ પ્રાતિહાર્યું તે શું છે? તે બાહ્ય લક્ષણે જ છે. બાહ્યદટવાળાને દેવપણુની પરીક્ષા માટે ઉપરની ચીજે જ જેવાની હય, અને તે દ્વારા જ દેવને પારખી શકે. આ દેવનું બાહ્યલિંગ થયું, તેથી શાસ્ત્રકારોએ પણ બાહ્યાલક્ષાણુવાળા દેવને નમસ્કાર કરવા જણાવ્યું છે, વળી–“તમારા પાપાવિજે” એવું વિશેષણ આપીએ છીએ. વળી ચૌદ સ્વપ્ન
સહિત, તીર્થકર કુળમાં જે અવતાર્યા હોય, તે જ વીતરાગ થઈ શકે. - હવે કલ્પસૂત્રમાં જેમ શાળાને અંગે વાત ચાલી છે, ત્યાં
ગૌશાળામાં જન્મેલે છે–એટલે જ ગૌશાળામાં જન્મેલે હેય તે ગૌશાળે. એક સગૃહસ્થ જેવાના ઘરે પણ નહીં–સુમંગળા અને મંખલિના ઘરે જન્મેલ હતું. હવે ગશાળાનું તત્ત્વજ્ઞાન કે વર્તન કેવું ખરાબ છે તે જણાવવું જરૂરી હતું, તે જ જણાવતાં તેના જન્મનું સ્થાન, માબાપનું દરિદ્રપણું વગેરે ભગવાન મહાવીર મહારાજા જણાવે છે. કેમ? તે તેમનું તીર્થંકરનું લિંગ ગૃહસ્થપણું બહારનું જે હોય તે તપાસવાનું હોય. એટલે કે રાજકુળમાં જેને જન્મ નથી તે આવી રીતે તીર્થકર બની શકે નહિ.
વળી ગર્ભસંહરણ વખતે ઇંદ્રિમહારાજા લે છે કે રાજ્યકુળાદિ જે ઊંચા કુળ હોય અને રાજ્યલક્ષમી વધતી હોય ત્યાં જ તીર્થકરનું ગૃહસ્થપણામાં પાલન થાય. અરે ! ખુદવીતરાગપણમાં અશોકાદિ પ્રાતિ હાર્યનાં ચિહ્નો હેય. વળી ઉવવામાં –તીર્થકરના વિહારને
૧૭.
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૫૮
ષોડશક પ્રકરણ દર્શન
અંગે જણાવાયું કે આકાશમાં ચકાદિ વગેરે લક્ષણે યુકત જ તીર્થકર હેય. .
* આ ઉપરથી દિગમ્બરે કહે છે કે અમે ત્યાગને માનીએ, ભેગને ન માનીએ. તે પછી તીર્થકર કેવળીને દરિયાને કિનારે મેકલવા, કારણ કે પ્રાતિહાર્યાદિ વિનાના જે હેય તે સામાન્ય કેવળી છે. તેને તીર્થકરથી ય ઉચ્ચ માને. પ્રાતિહાર્યાદિ સહિત જે તીર્થકર હોય છે તેમને તું ત્યાગી માનીશ અને તેથી "ના દિંતાન) પદ તું માનીશ નહિ કે જંપીશ નહિ. પછી તે “નમે કેવલીણું” એ પદ બોલવું પડશે કારણ કદિ શત્રુઓને જીતેલાને નમસકાર નહીં કરાય, કારણ તીર્થકરમાં બાહ્યસમૃદ્ધિ જરૂર હોય. અતિશયે દેશના વખતે હેય અને પ્રાતિહાર્યો તે કેવળજ્ઞાનથી તે ઠેઠ મેક્ષ સુધી હેય. પહેરેગીર જેમ આઠે પહેર હાજરી આપે તેમ આ પ્રાતિહાર્યો ચોવીસે કલાક હાજર રહે અને તેથી જ તેનું નામ પ્રાતિહાર્યા. આવી રીતે દેવતત્ત્વની પરીક્ષા માટે બાળક જે બાહ્યલિંગ જુએ તે આઠ પ્રાતિહાર્યા અને ત્રીસ અતિશય આદિ. તેથી હરિભદ્રસૂરિજીને કહેવું પડયું કે “જસ્થ રાનને શાળા નાસ્તિ” અર્થાત સંકલેશજનક રાગ નથી, એટલે આત્માને દુર્ગતિમાં લઈ જનારે રાગ છદ્મસ્થપણાની દશામાં પણ ન જ હોય. અને આવી સ્થિતિ છવસ્થપણામાં હોય છે. ભગવાન તીર્થંકર-મહારાજા દેવનું બહારનું લિંગ પ્રાતિહાર્યાદિ છે.
તેમનું વર્તન કેવું હોય? તો “પ્રશમરસનિમગ્ન દષ્ટિ યુગ્મ પ્રસન્ન” એટલે સ્ત્રી કે રાગ, અજ્ઞાનથી વિમુકત, હથિયારાદિથી રહિત અને બન્ને દષ્ટિ જેની શાંતરસમાં મગ્ન હોય તે વીતરાગ. તે માટે હેમચંદ્રસૂરિજી કહે છે કે-જગતમાં નાટકીયા જે હોય તે મૂળ પ્રમાણે વર્તન તે કરે, એટલે શિવાજી થઈને આવનારે દક્ષિણી પાઘડી આદિ પહેરીને અનુકરણ કરે પણ આ બીજા મતવાળાઓ તે સાચા દેવ તરીકે ન બને એ તે ઠીક, પણ નાટકીયા દેવ પણ નથી બની શકતા.
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૭. દેવ, ગુરૂ ને ધર્મની પરીક્ષા
૨૫૯
ઘghહ ઝિને મુદ્રા તથાભ્યા-” આત્મકલ્યાણના આદર્શરૂપ બનવું હોય તે બહારના શરીરના અવયવો તે ઠીક રાખવા પડે. જેમને ક્રોધ નથી. એમ કહેનારનાં હોઠ ફફડતા હોય, આંખ લાલ હોય, તે પછી તેમનામાં ક્રોધ નથી એ કેમ મનાય? વળી, અહીં શરીરના જે અવય હસ્તાદિ તે ઊંચા કેમ? ફોધ, રાગ, લેભ, હાસ્યાદિ નથી તે આ શરીરને દેખીને બીજે કેમ માની શકશે કે આમાં કોધાદિ નથી ? વળી શરીર પર્યકાસને જોઈએ, પણ તે છે નહીં, એટલે હાથ પગાદિ ઊંચા છે. પ્રથમ તે શરીરની જે વીતરાગપણાની દશા તે પણ નથી. વળી દષ્ટિ-તે જે માણસને કંઈ પણ લેવાદેવા ન હોય, તેની જગ્યાએ આ નાસિકા ઉપર દ્રષ્ટિ જ નથી, આવી જે દેવપણની મુદ્રા તે પણ શીખ્યા નથી. અરે ! આત્માને આદર્શ રૂપ રાખી શક્તા નથી એટલે નાટકિયે તે ઢબછબમાં દાખલ થઈ તે વેશને તો ભજવે, પણ આ તે તેવા વેશને પણ ભજવી જાણતા નથી. પછી તેમને દેવ કેવી રીતે કહેવા? એટલે શરીર–નાસિકા-દષ્ટિ આદિ મુદ્રાને જે ન સાચવી શકે તેને દેવ મનાય કેમ? આમ વર્તનની પરીક્ષા થઈ મુખરૂપી કમલ જેમનું પ્રસન્ન હય, વળી જેને ખોળે સ્ત્રી વિનાને હોય, આ વર્તન દ્વારા વીતરાગ દેવની પરીક્ષા થઈ. એમ પ્રથમ લિંગ દ્વારા દેવની પરીક્ષા થઈ.
મધ્યમબુદ્ધિ અને બુધની દેવ૫રીક્ષા હવે તેથી આગળ વધેલા જીવે કહે છે કે એમ નહીં, કારણ કે રાજકુટુંબમાં કોઈ એવા પણ અવતરે છે. વૈક્રિયબુદ્ધિ ફેરવે, હૈંગીઓ પણ હોય, તેથી કહે છે કે આગમતત્ત્વવાળે અશોકવૃક્ષાદિના લીધે દેવતત્વ ન માને. તે હવા જોઈએ એ વાત જુદી. તેમાં વ્યતિરેક ખરે, અન્વય નહીં એટલે જ્યાં જ્યાં અશકાદિ હોય ત્યાં દેવ, એમ ન માને, પણ જ્યાં જ્યાં અશોક ન હોય ત્યાં દેવ નહીં એમ તો માને. વળી મધ્યમ દષ્ટિવાળાની અપેક્ષાએ પ્રશમરસનિમ, દેવ વગેરે વર્તનને જુએ ખરા, પણ તે વિનાનાને ડેવ ન માને.
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૬૦
વોડશક પ્રકચ્છ દર્શન
માળા, હથિયાર, સ્ત્રી આદિ ચિહ્નો પૌષધવતી શ્રાવકને કે સાધુને પણ ન હોય તેથી તેમને દેવ ન મનાય, પણ જ્યાં દેવપણું હેય ત્યાં પ્રશમાદિ હોય. વળી સર્વજ્ઞો વૈલોક્યપૂજિત હોય તેથી આ વાત જ્યાં હોય ત્યાં જ દેવપણું. બધા સર્વજ્ઞ હેય તે કેવળીઓ હોય જ. આ સર્વજ્ઞો જુદી જાતના.
કેવળજ્ઞાન જ્યારે એક પ્રકારનું માને છેતે પછી કેવળીપણના બે ભેદ કેમ ?
વાત ખરી, તમે એક ગુફામાં બધા ગયા છે, ત્યાં અંધારું ઘર છે ત્યાં કેઈએ દીવાસળી સળગાવી કાકો કર્યો, તેનાથી બીજાઓએ પણ કાકડાઓ કર્યા. અહીં કાકડાના સ્વરૂપમાં ભેદ નથી છતાં બધાને તારક કાકડે પ્રથમવાળાને જ ગણાય. તે સ્વરૂપે જુદે નથી છતાં મુખ્ય તારક તે તે જ ગણાય. નહિતર નવાણું કાકડાવાળા ગુફામાં હેરાન થાત, તેમ જ્યારે મોક્ષ માર્ગ પ્રવર્સલે નહેાતે, એટલે દુનિયામાં ત્યાગમાં સુખ છે એ સર્વને પણ ખ્યાલ નહોતે પણ ભેગમાં જ સુખ એ વાત મનમાં હતી. ભગવાન ઋષભદેવજી જમ્યા હતા તે પહેલાં. અઢાર કેડાકોડી સાગરોપમ સુધી કેની એ જ માન્યતા હતી કે મેળવવામાં સુખ, મઝા, પણ છોડવામાં નહીં. ત્યાગમાં સુખ કે મઝા? એ થીઅરી કાઢી કેણે? બહારના પદાર્થોને છોડવામાં જ સુખ નિરૂપાધિકપણું કરો તેમાં જ મજા. આવી વાત ઊભી કરનાર કેણ? પ્રથમ જોઈ કે સાંભળી હોય તે તે વાત જુદી.
સ્વપ્નામાં નહિ એવી “ત્યાગમાં ધર્મ એ વાત જેણે ઊભી કરી. તેને ઉપકાર કેટલે? વળી ચારિત્ર લઈને સર્વપણાનું દષ્ટાંત પૂરું પાડનાર તીર્થકર સિવાય બીજો કઈ નહિ. પ્રથમ દષ્ટાન્ત તરીકે આ તીર્થકર છે અને તેથી તેનું સર્વજ્ઞપણું તે દાન્તરૂપ છે. તેથી પહેલવહેલા સર્વજ્ઞપણું પ્રથમ તીર્થંકરનું છે. હવે પાર્શ્વનાથ પ્રભુ પછી કેવળજ્ઞાનની શરૂઆત થાય છે તે મહાવીર પ્રભુ જ સમજવાના આટલા માટે શાસ્ત્રકારોએ મોક્ષની સ્થિતિ બે પ્રકારની કહી, એટલે એક
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૬
ર૭, દેવ, ગુરૂ ને ધર્મની પરીક્ષા તીર્થકર મહારાજની પાટની પરંપરાઓ અને બીજી અમુક કાળસુધી. એમ બે પ્રકારની ભૂમિ કેવળીપણા માટે કહી છે. વળી રાગ, દ્વેષ અને મેહ એ ત્રણને સર્વથા ક્ષય જે પ્રથમ કોઈ કરે તે તે તીર્થકર જ હોય. વળી "શૈલેયપૂજિત » અર્થાત્ રાગાદિને ક્ષય કરી સર્વજ્ઞપણું મેળવવાથી દુનિયામાં પૂજ્ય બને અને ન પણ બને.
જેમ ઝવેરીના હાથમાં બધા હીરા આવી ગયા હોય એ નિયમ નથી. તેમ જે ગુણ હોય તે દેવેન્દ્રોથી પૂજાયા હોય એવો નિયમ નથી અને તેથી તે ગુણ નહિ એમ તે નહિ ને? જેમ અંધકમુનિ આદિ કેવળી થયા પણ દેવેન્દ્રોથી પૂજાયા નહિ, એટલે તે કેવળી નહીં ? હવે અહીં કેઈ પણ તીર્થકર રાગ, દ્વેષ અને મેહને ક્ષય કરીને થયેલા હોય તે તે દેવેન્દ્રોથી પૂજાયેલા જ હોય.
ભલે ગુણ ઘણું હોય પણ તે “દેવેન્દ્રોથી પૂજાયા હોય તે ગુણ” એ નિયમ છે અને તેથી કેવળજ્ઞાન થાય ત્યારે એક કોડ દેવને પ્રથમ સમવસરણ બનાવવું જ પડે. પર્ષદા હોય કે ન હોય અને તેથી જુવાલુકામાં જઈને પ્રભુનું સમવસરણું બનાવવું પડ્યું. ત્યાં નથી સભા કે પર્ષદા. વળી મહાસેન વનમાં સમવસરણ કર્યું તે વ્યાજબી છે કારણ કે ત્યાં ગણધરાદિની સ્થાપના થઈ. અહીં જુવાલુકામાં સમવસરણની રચના થઈ તે વખતે સાધુ, સાધ્વી કે શ્રાવક શ્રાવિકા નહેતા થવાના તે પ્રભુ જાણતા હતા, છતાં ત્યાં બેઠા કેમ? કહે કે તીર્થ પ્રવતે કે ન પ્રવર્તે તેમ જ સાધુ, સાધ્વી કે શ્રાવક કે શ્રાવિકા અને કે ન બને પણ તીર્થંકર થયા એટલે દેવેથી પૂજનિક બન્યા અને તેથી સમવસરણની રચના થાય જ. - હીરે ઝવેરીના હાથે પડયે એટલે ચેપડે તે સેંધાય જ, તેમ
અહીં કેવળજ્ઞાન થાય એટલે તીર્થકર દેવેન્દ્રોથી પૂજાય અને તે નિયમિત પૂજાય.
તે જેનું મન હંમેશાં ધર્મમાં છે તેને તે પણ પૂજે છે તે કિની અપેક્ષાએ ? - . --
Page #303
--------------------------------------------------------------------------
________________
*
Id
-
- ઘોડશક પ્રકરણ દર્શન
તીર્થકરની અપેક્ષાએ. સંપૂર્ણ કેવળી થવા છતાં બિચારા ઉપાધિમાં ઘેરાયેલા હોય છે, જેમ અરણિક મુનિવર કેવળી થવા છતાં દેવેથી પૂજાયા નહિ. કેવળીએ પૂજાય જ એ નિયમ તે માત્ર તીર્થકર માટે જ લેવાય. કઈ પણ તીર્થકર દેવેથી પૂજાયા વિના હોય જ નહીં. એટલે જન્માભિષેકથી લઈને યાવતું મેક્ષ સુધી પૂજાય છે.
તત્વદષ્ટિવાળે વળી “યથાસ્થિત” એટલે શાસન પ્રવર્તાવવું, મક્ષ મા પ્રવર્તાવ તેના અંગે પદાર્થોની યથાર્થ દેશના આપે.
બીજાએ કહે તે યથાસ્થિત નહિ અને તમે કહો તે પદાર્થો બધા યથાસ્થિત છે તેની ખાતરી શી? વળી દરેક આસ્તિક નવે તને માને છે. કોઈ પણ આસ્તિક છવાદિ તને માન્યા વિના રહી શક્તો નથી, તે પછી તે યથાસ્થિત તત્ત્વવાદી નહિ અને તમે સાચાબોલા એ શી રીતે ? બોલવામાં ફરક કેમ પડે છે? જૈન શાસ્ત્રકાર જીવાદિ તત્વે બેલે ત્યારે બીજાઓ પ્રમાણાદિ ને દ્રવ્યાદિદ્વારા તત્ત્વને કહે છે. આમાં કારણ શું?
તે ત્યાં છે અત્યંતર દષ્ટિ અને બાહ્યદષ્ટિ. જીવાદરૂપે ઓળખે તે અત્યંતર દષ્ટિએ અને બાહ્ય દષ્ટિએ બેલે ત્યારે દ્રવ્યાદિ. એટલે ઈતિરે ગુણનું વિવેચન કરતાં સ્પર્ધાદિ કહેશે, ત્યારે જૈને સ્પર્શાદિ ગુણે બોલશે. એટલે જ્ઞાનાદિ ગુણે જે આત્માના સાધ્યરૂપ છે, તેને મુખ્ય રાખે છે. બીજાઓને આશ્રવ સર્વથા છેડે સંવર આદરે તે પાલવતું નથી. તેનું નિરૂપણ જ નથી. ત્યારે જૈનેને આશ્રવ છેડ, સંવર આદર વગેરે પાલવે છે અને તેથી તેની પ્રરૂપણ સાચી ગણે. તેથી યથાસ્થિત રૂપે જીવાદિ તત્ત્વની પ્રરૂપણ કરનારને દેવ માન્યા. આવી રીતે બાળ કે મધ્યમબુદ્ધિએ અને બુધે પણ પરીક્ષા ત્રણ રૂપે કરી, છતાં બાળકને મધ્યમ બુદ્ધિમાં ફરક ક્યાં પડે ?
તે બાળક તે પ્રાતિહાર્ય હોય ત્યાં જ દેવ માને, પ્રાતિહાર્ય વિના દેવ ન જ માને.
Page #304
--------------------------------------------------------------------------
________________
ર૭. દેવ, ગુરૂ ને ધર્મની પરીક્ષા
મધ્યમ બુદ્ધિવાળે શાંતરસાદિ જુએ ત્યાં જે દેવ માને.
જ્યારે બુધ સર્વજ્ઞાણદિને મુખ્યતાએ જુએ ત્યાં જ દેવ માને. બુધ ચાર મૂળ અતિશમાં આવ્યું. અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય, વચનાતિશયાદિને તપાસે.
- ગુરુ અને ધમની પરીક્ષા આવી રીતે દેવતત્વની પરીક્ષાને અંગે ત્રણે જણ જુદી રીતે તપાસે, તેવી રીતે ગુરુતત્વને અંગે ત્રણે જણા જુદી રીતે જ તપાસે.
બાળક ગુરુ પણું શામાં ગણે? વેશ હેય, વિહાર કરતા હોય, ગોચરી લાવતા હોય, મા ખમણાદિ તપ, પ્રતિક્રમણદિ કરતા હોય કે લેચ કરાવતા હોય. આ ત્યાગ જોઈને તેમને સાધુ તરીકે માને. - જ્યારે મધ્યમ બુદ્ધિ જે કે એ દેખે, પણ સાથે બોલવા-ચાલવાની વ્યવસ્થા તેમજ ગેચરી લાવવામાં પણ વ્યવસ્થા છે કે નહિ? એટલે પારિષ્ઠાપનિક સમિતિ સાચવે છે કે નહિ? તેમજ મને ગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ પાળે છે કે કેમ? અર્થાત આઠ પ્રવચન માતાને જોઈને મધ્યમ બુદ્ધિવાળે તેમને ગુરુ તરીકે માને.
હવે બુધ–બાહ્ય ત્યાગને જરૂર માને, ઈરિયાસમિતિ આદિ પણ જુએ. એ બે હોવા માત્રથી માને એમ નહિ; છતાં શાસ્ત્રવચન માનવા સાથે ઉત્સર્ગ–અપવાદને માનનારા છે કે નહિ ? એ વગેરે તપાસીને ગુરુ તરીકે માને.
આવી રીતે ત્રણે જુદી જુદી દષ્ટિએ ગુરુતત્વ માને અને શાસ્ત્રકારે કહ્યું છે કે-સાધુઓએ ત્રણે વાતે ધ્યાનમાં રાખવી. દેવને અંગે લિંગ, વર્તન અને તત્વ, તેમ ગુરુ અને ધમને અંગે પણ સમજવું.
ધર્મના લિંગમાં કહેવાય છે શું ? " અઢારે પાપસ્થાનકને ત્યાગ છે કે નહિં? વળી અધ્યયનાદિ છે કે નહિ? એમ જોઈને બાળક ધર્મને માને. વળ “જબ લગ
Page #305
--------------------------------------------------------------------------
________________
-ડાક પ્રકરણ દર્શન ઘટમેં પ્રાણ ત્યાંસુધી દયા પાળવી એમ નહિ, પણ દયાનાં સાધને કયાં? કઈ પણ ધર્મમાં દયાનાં સાધને નથી. ફક્ત જૈન ધર્મમાં જ દયાનાં સાધને છે. રજોહરણ, મુહપત્તિ, કાંબળી, પલ્લાં વગેરે. અરે! શ્રાવકને અંગે પણ ચરવાળે, ગળણું વગેરે દયાના સાધને છે. “જા કુત્તા બિલ્લીકું માર,” એમ બોલ્યામાત્રથી એ બનતું નથી. પણ પ્રથમ દયાનાં સાધન બતાવે, પછી જબ લગ ઘટમેં પ્રાણુ બોલે તો તે યથાર્થ ગણાય. બીજે દયાનાં સાધન ન હોય અને તેની ક્રિયા ન હોય પણ જૈનેમાં ઈરિયાસમિતિ આદિ સાધન હોય તેમજ પાળવાના ઉપાયે હેય. માટે જબ લગઢ એમ બોલતાં વિચાર કરી લે.
જ્યાં માત્ર વચનનું કથન છે, પણ સાધન, ઉપાય નથી તેને ધર્મ ન કહેવાય.
હવે મધ્યમ બુદ્ધિવાળો સાધનાદિને તપાસે અને બુધ તત્વ દ્વારા ધર્મને તપાસે. નિન બધું રાખે છે.
મહાવીરના સાધુઓ અને જમાલિના સાધુઓમાં ફરક શું ?
કહે કે તે પ્રતિકમણાદિ કરતા, તેમજ ગેચરી આદિ લાવવા સાથે આઠ પ્રવચન માતાને વતવ પણ કરતા હતા. આ બધું રાખતા છતાં ખાટલે મેટી ખોડ શી “માળે રે કર્યા પછી કર્યું એમ કહે પણ કરાતું હોય તે કર્યું ન કહે. સ્થૂલ દષ્ટિવાળાને કર્યા પછી કર્યું કહેવું ગમે, પણ બારીક દષ્ટિએ વિચારે તે ખ્યાલ આવે કે સમય પછીની વાતમાં શુભ પરિણામ આવે અને નિર્જરા થશે કે પરિણામે પૂર્ણ થયા પછી નિર્જરા થશે?
કહે કે જે શાસકારને સિદ્ધાંત છે તે બગડી ગયો. એટલે # # સમfમ જે જીવ જે જે સમયે શેક અગર અશક પરિણામમાં આવે, તે વખતે શુભ-અશુભ કર્મોને બાંધનાર છે. એટલે આખી નવે તત્વની સ્થિતિ બગડી જાય. જાણવા માંડયું તે વખતે જાણ્યું ન કહેવાય, તો પછી બીજે સમયે દર્શન થયું. એટલે આખા કેવળજ્ઞાન
Page #306
--------------------------------------------------------------------------
________________
ર૭, દેવ, ગુરૂ ને ધર્મની પરીક્ષા
૨૬૫ અને દર્શનની સ્થિતિ પલટાઈ જાય. આઠ કર્મ સહિત થાય તે વખતે મેક્ષ નહિ પણ બીજે સમયે મેક્ષ થાય એમ માનવા જતાં આખા શાસનની પરિસ્થિતિ બદલાય.
હવે સમય જુદો લઈએ તે પછી કેવળજ્ઞાન કે દર્શનને લેવા ન પડે. અહીં તત્ત્વને વાંધા પડે તે તે બુધ પુરુષ ન જ માને, કારણ કે તત્ત્વને વાધ આવ્યું. અહીં લિંગ કે વર્તનને વધે નથી.
આવી રીતે દેવ, ગુરુ અને ધર્મ-એ ત્રણની લિંગ, વૃત્ત અને તત્વ દ્વારા તપાસ કરનાર બાળક, મધ્યમ અને બુધ હોય છે. આમ છતાં હરિભદ્રસૂરિજી એકલા ગુરુત્વને અંગે લિંગ, વૃત્ત અને તત્ત્વ છે એમ કેમ કહે છે ? એટલે સાધુને અંગે તે કેમ કહ્યાં? જે હવે એકલા સાધુને અંગે હોત તે “ધર્મજુરારિ ” એ પદ મૂકયું તે ન મૂકત, પણ સદ્દગુરુની પરીક્ષા કરનારા કરત. હવે પિતાને ઈષ્ટ ધમ અને ધર્મની પરીક્ષા આવી જાય અને તેની જ પ્રતિજ્ઞા કરેલી છે, છતાં ગુરુ માટે ત્રણ કહ્યાં તેનું કારણું છે. જગતમાં ગુરુને આધારે જ દેવ કે ધર્મ છે.
તમો એ જિનેશ્વરને દેવ શાથી માનવા લાગ્યા?
કહો કે તમને ગુરુએ શીખવ્યું તેથી. કદાચ શૈવ કે વૈષ્ણવને માનતા હતા તે તે ગુરુઓ મહાદેવને દેવ તરીકે મનાવત. દેવ અને ધર્મ એ બેલનારી ચીજો નથી, દેવ બેલનારા હોય પણ તેમની હયાતીમાં એ પોતાના ક્ષેત્રોમાં બેલે. પછી તે ગુરુઓ જ કહે અને તેથી અધ્યાત્મકલ્પદ્રુમમાં મુનિસુદરસૂરિજીએ કહ્યું-સવ તને લાવનાર ગુરુમહારાજ છે અને તેથી લિંગ, વૃત્ત અને તત્ત્વપરીક્ષા ગુરુ દ્વારા જ છે. તેના આધારે દેવ અને ધર્મ સમજાશે. તેમાં બાળકાદિ ગુરુ તત્વની પરીક્ષા શી રીતે કરે ? તે અધિકાર અગે જણાવશે.
Page #307
--------------------------------------------------------------------------
________________
પરિણામ, તત્ત્વ અને
ભાવના
8888.
- ધન, સ્ત્રી અને કુટુંબનું સ્વરૂપ શાસ્ત્રકાર મહારાજ શ્રીમાન હરિભદ્રસૂરિજી મ. ભવ્યના ઉપકારાર્થે અષ્ટક પ્રકરણમાં આગળ જણાવી ગયા કે “વા ઘરતિ. ટિઝ આ સંસારમાં સામાન્યરીતે ચોરાસી લાખ જીવનિ કહેવાય, પણ ભ્રમણની અપેક્ષાએ ગણીએ તે સંખ્યાને પાર નથી. સાત લાખ પૃથ્વીકાય, પણ તેમાં કેટલી વખત આવ્યા તેને પાર નથી. ચોરાસી લાખ જીવનિતે તે જાતિની અપેક્ષાએ છે. સાત લાખ પૃથ્વી આદિ સ્થાને છે તેવી રીતે અનંતી પુદ્ગલપરાવની સ્થિતિ સુધી જીવ રખડે છે. રખડતાં રખડતાં કેઈક ભવિતવ્યતાને વેગે બાદરમાં, યાવત્ ત્રસમાં પણ મનુષ્યપણું પંચેન્દ્રિય સંજ્ઞિપણું, યાવત, ઉત્તમ કુળ આદિ સર્વ ભવિતવ્યતાએ આવ્યું પણ જેમ વરસાદનું કામ અનાજ પકવવાનું છે પણ રેટ થઈ કેળિયે કરવાનું નહીં અર્થાત્ આગળ પ્રયત્ન ખાવાવાળાને જોઈએ, તેમ અહીં પણ મનુષ્ય પણ સુધીની લાયક સામગ્રીએ મૂકયા તે કામ ભવિતવ્યતાનું હતું.
હવે આપણું કામ છે, તે શું છે? મનુષ્યમાત્રને સિદ્ધાંત સુખની ઈચ્છા. કોઈ પણ સ્થિતિમાં જીવનું સાધ્ય સુખ જ હોય છે. કુટુંબ કે ધનનું સાધ્ય હોય તે પણ પરિણામ તે સુખ જ સરજાયેલું હોય છે. એટલે સાધ્ય સુખનું જ હોય. તે માને કેવી રીતનું ? ગળ્યું ખાતાં મુખ થાકી જાય તે ખારું કે તીખું ખાવાની ઈચ્છા થાય, પણ આ સુખને ભેગવતાં અનંત કાળ વ્યતીત થવા છતાં. તેના વળાવિયા તરીકે સાથે કેઈને જીવ ઈચ્છતું નથી. અરે! લાગલાગટ, સુખ ભેગવવાની વાંછા કરે છે અર્થાત સુખને છેડે નથી !.
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૮. પરિણામ, તત્ત્વ અને ભાવના
२६७
તેને આડા હાથ ન દેવાય, ભેાજન પાણીમાં તો આડો હાથ ન દેવાય. ટાઢ તાપને માટે આડા હાથ ખરે, પણ સુખમાં આડો હાથન દેવાય તેવું સુખ જોઈ એ-એટલે દુ:ખ ન થાય તેવું, હવે તેવું સુખ છે કયાં ? તે વિચાયુ ?
હીરાની ઈચ્છા હોય તેા હીરાની
ખાણુ તરફ જવું જોઇએ. પ્રથમ ખાણના ખ્યાલ જ ન હોય તેા હીરો કયાંથી મળે ? દુઃખ ન થાય, સુખ નાશ ન પામે અને સ...પૂછુ તેવું સુખ છે ક્યાં ? સ્થાનના નિશ્ચય વિના ઉપાયના નિશ્ચય કરે કેણુ ? ઉપાયના નિશ્ચય વિના પ્રવૃત્તિ પણ કાણુ કરે ? ધન માલિમલકત આદિ જે દુનિયામાં મેળવે છે તેના માટે સર્ટિફિકેટ છે કે તે મૂકીને જવાનું. તે મૂકાવવા રૂપે કાયદો આડે આવશે. જે કોઇ વસ્તુની પ્રાપ્તિ આ દુનિયામાં કરા, તે સ મૂકીને જવાનું, પણ તે સાથે લઈ જવાનુ નથી. ધનમાલરૂપ જે સુખનાં સાધના તે તે મૂકી જવાનાં છે એટલે પાછા નિરાધાર બન્યા.
,,
વળી કહીએ છીએ કે “ દૂબ્યાનિ તિષ્ઠન્તિ ગૃહૈ ” એટલે પાછા કરેાડા ભેગા કર્યાં અને મમ્મણ શેઠ જેવાએ અમને ભેગા કર્યાં, જતાં એ બધુ રહે તે ઘરે રહે. બે દિવસમાં કેાઈની સાથે એવી મહોબત થાય છે કે તે વળાવવા પણ આવે, પણ આ દ્રવ્ય તે મરતાં સમયે ઘરે જ રહે છે. જેની પાછળ તમાએ તમારી જિંદગી વેડફી નાખી છે, તે “આવજો” એમ કહેવા પણ નથી આવતું. હવે તે જડ છે એટલે ન મેલે પણ ચેતન હોય તે? તે વિચારેને ?
તે માટે કહે છે કે “નાશ વિશ્વાસમૃમય; સ્ત્રી ચેતન છે એટલે તે પણ ચાક સુધી આવે ને પાછી વળે. ચકલાથી પાછી જ ફરે. સ્ત્રી સુખદુ:ખની ભાગીદાર છે, આખરૂની ભાગીદાર તે નહિ; પણ કુટુંબ છે. ખાવા પીવાની ભાગીદાર સ્ત્રી છે. “અમારું કુળ, વંશ, કે કુટુ બ’ કહેનાર તેા કુટુ ખી જ નીકળે, પણ તે સ્મશાન સુધી જ આવે. હવે તે કોઇક ભાખરૂના ભાગના ભાગીદાર છે પણ સુખદુ:ખના
Page #309
--------------------------------------------------------------------------
________________
२९८
ષોડશક પ્રકરણ દર્શન ભાગીદાર કેઈ નથી. અંગુઠો કપાય તેની વેદનાનું ફળ તે માત્ર શરીર જ ભેગવે. ધન, સ્ત્રી, કુટુંબ તે દુઃખ લે ખરા?
શરીર તે જન્મથી જોડાયું અને મરણની છેલ્લી ઘડી સુધી રહ્યું અને છેવટ ચિતામાં બળી ગયું છે. મૂળે બધામાં મતભેદ છે. એટલે પુણ્ય પાપ માને અને ધન પણ મૂકવું પડે છે. એમાં મતભેદ નથી. નાસ્તિક પણ સમજે છે કે જે મેળવ્યું તે મૂકવાનું જ છે. આપણા ધનમાલ કુંટુંબકબીલા રહેનાર નથી તેમ તે પણ આપણે હંમેશાં રહેવાના નથી. જિંદગીમાં જે પિતે કર્મો કરેલાં છે તેને અનુસારે જ જીવને જવું પડે છે. એટલે આવતી ગતિને માટે દેરના કેણ? એટલે શરીર, ધન-માલ, કુટુંબ કે સ્ત્રી જુદાં પડશે તે વખતે આપણાં કર્મો જ આગળની ગતિ માટે દેરશે. કર્મો વિના કઈ બીજું દેરનાર નથી. સર્વ મૂર્કીને જવાનું છે તેના ઉપર સુખની ઈચ્છા રાખી તે આ ભવ પૂરતી-જિંદગીના છેડા સુધી. આગળ શું ? કહો કે સુખ જોઈએ સર્વકાળનું અને સાધન મેળવે છે આ ભવ પૂરતાંજિંદગીના છેડા સુધી પણ આગળ શું? કહે કે, સુખ જોઈએ સર્વ કાળનું અને સાધન મેળવે છે આ ભવનું, તે એ કેમ બને?
તે સાધન એવું મેળવે કે સર્વકાળ એક સરખું રહે. તે સાધન કયું? તે ધર્મની બેંક, જે આવતા ભવમાં જવાબ દેશે. ધન માલ, કુટુંબ સ્ત્રી આદિ પરભવમાં જવાબદાર નથી માટે ધર્મ જ પરભવમાં જવાબદાર છે અને તેથી લેકેની લાગણી ધર્મ પ્રત્યે થાય તે આશ્ચર્ય નથી અને તેથી આર્યમાત્ર ધર્મ શબ્દ સાંભળે. ખાસ વાત ધ્યાનમાં રાખવી કે જેમ વસ્તુ કિંમતી વધારે, તેમ ઠગાઈને ડર વધારે. હીરા, મોતી, સોનું-ચાંદી સર્વ બનાવટી થાય પણ લેતું કે ધૂળ બનાવટી નથી થતાં, કારણ કે તેની કિમત નથી. - જેની કિંમત વધારે હોય તે વધારે બનાવટવાળું હેય. હવે અહીં ધર્મ કિંમતી છે. કિંમતી કેમ? તે પૈસાની ત્રણ પાઈઓ હોય તે તેમાં કિંમતી પિસે જ ગણાય, કારણ એકથી અનેક થયે,
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૮. પરિણામ, તત્ત્વ અને ભાવના
૨૩૯
તેમજ રૂપીઆના અને પૈસામાં-રૂપી કિંમતો. જેનાથી વધારે મળે તે વધુ કિંમતી ગણાય, તેમ અહીં પણ આ ધર્મ એ મનુષ્યપણુ, પંચે ન્દ્રિયપણું, આ ક્ષેત્ર, ઉત્તમ કુળ, જાતિ, ધનમાલ, સ્ત્રી કુટુંબ અને તમામ સુખની સામગ્રી મેળવી કે એટલે તે ધર્મને પછી કિંમતી કહેવા જ પડે.
જેનાથી અનેક વસ્તુ મળતી હાય તે મૂળ વસ્તુ કિમતી લેખાય. સામાન્ય દૃષ્ટિએ વિચારીએ તે પણ ધમ ક ́મતી લાગ્યા વિના ન જ રહે. હવે ધમ જ પરભવમાં સાથે આવનાર અને તે ધમ જ ભવભવ માટે બેંકરૂપ છે. હૌરામાં જેટલે દગો ન હેાય તેનાથી વધુ દગો ધમ માં રહેલા છે, કારણ તેની કિંમત સર્વ શ્રેષ્ઠ છે. પાઈમાં ઠગાયા તા પાઈ ગઈ. પૈસા, આના કે રૂપૌઆમાં ઠગાયા તે તેટલું જ નુકશાન થાય, પણ ધનમાં જો ઠંગાયા તે તેટલું જ નુકશાન થાય. શાકમાં ગયા તા દિન બગડે પણ બાયડીમાં ઠગાયા તે જિંદગી બગડે અને ધમ માં ઠગાયા તે ભવાભવ ખગડે. ત્યારે કરવું શું? તા ધમની પરીક્ષા કરવી.
શાકભાજી, કાપડ કે દાર્શીના લાવવા માટે બીજાને ભળાવે, પણ મેાતી જેવી કિંમતી વસ્તુ લાવવાની હાય અને ઠગાવાનું જણાતું હાય તા તે લેવા પોતે જ જાય, જ્યારે પાઈ, પૈસા કે રૂપિયામાં ઢગાવાનુ હાય તા તેથી સાવચેત થઈએ છીએ તે જેનાથી ભવાભવ સુધી ઠગાવાનું થાય તેની પરીક્ષા કરવી જોઈ એ.
હરિભદ્રસૂરિજી કહે છે કે ધર્માથી પ્રાણીએ સૂમ બુદ્ધએ ધ ને તપાસવે! જોઇએ. મનુદ્ધા સા જ્ઞેય: હીરામાતી પારખવામાં જે બુદ્ધિ રાખા તેના કરતાં પણ અતિ સૂક્ષ્મ બુદ્ધિથી ધને જાણવા જોઈ એ, કારણ કે ભવિતવ્યતા સારી હશે તે ધસારા મળશે અને ભવિતવ્યતા વાંકી હશે, તે ખરાખ ધર્મ પ્રાપ્ત થશે. વળી સારી મળવા છતાં ભવિતવ્યતા વાંકી હશે તે તે પાછે ખરામ પ્રાપ્ત થશે,
Page #311
--------------------------------------------------------------------------
________________
પણ
નાં કાર્યો છે. કરણ તે ભાર
ર૭૦
ષોડશક પ્રકરણ દર્શન માટે ભવિતવ્યતા ઉપર જ આધાર રાખે કે નહીં ? ભવિતવ્યતાનું કામ તે એગ્ય સ્થાને પહોંચાડી દેવાનું. પછી પ્રવૃત્તિ છે. પિતે કરવાની છે. યથાપ્રવૃત્તિકરણ સુધી ભવિવ્યતતા પણ અપૂર્વકરણ તે આત્માના ઉદ્યમ સિવાય બને જ નહીં. અપૂર્વકરણ ભવિતવ્યતા ન જ બતાવે તે પછી અનિવૃત્તિકરણ તે ભવિતવ્યતાને બતાવે જ કયાંથી? પુરુષપ્રયત્નનાં કાર્યો છે. તમે માને છે કે ભવિતવ્યતા અનુકૂળ થશે પણ તે સર્વ, તેમ નહીં બને.
બુદ્ધિવિના ધર્મના પરિણામ, છતાં ત્યાં અધર્મ થશે.
સૂફમબુદ્ધિએ ધર્મને તપાસે. હવે કિયાએ કર્મ અને પરિણામે ધર્મ.” અહીં અમારા પરિણામ ધર્મના હશે એટલે કર્મબંધ નહીં થાયને?
શાસ્ત્રકાર કહે છે કે-જે પરિણામ કામ નથી લાગતા તે આ વાક્ય અનુપયોગી છે? તે ના, છે તે ઉપયેગી, પણ પ્રસંગે તે ઉપગી છે. જેમ કેઈક આકસિમકયેગે જીવહિંસા થાય ત્યારે પરિણામ સારા હોય, તેથી કર્મબંધ થાય પણ તે ધમી જ ગણાય. હવે કઈક જીવને મારવાના હિસાબે વિષ આપ્યું પણ તેના શરીરમાં રેગ ન હતે અને તેથી તે બચી ગયે. પણ અહીં આકસ્મિક મેગે બચે છે, છતાં તે ધર્મ ન ગણાય, પણ તે કર્મબંધ જ ગણાય.
આકસ્મિક યોગે “કિયાએ કમ” અને “પરિણામે બંધ” એ વાક્ય સર્વ સ્થળે આગળ કરાય તે મુસ્લીમે ગાયની કતલ કરે તે પણ ધર્મ ગણાય ! અહીં તેના પરિણામ તે ધર્મના ગણાય, છતાં ધર્મ ન જ ગણાય. ધાગાપંથીઓ બકરા, ઘોડાગધેડાના હેમે કરે, તેથી પરિણામ તે ધર્મના છે, છતાં તે ધમ ન જ ગણાય. આવા વિચારે ઉપર ધોરણ નહીં રાખવું પણ સૂત્મબુદ્ધિએ ધર્મને તપાસ. હવે જે નહિ તપાસીએ તે ફળ નહીં મળે ને? તેના. બુદ્ધિ ધર્મની હોવા છતાં એ પ્રમાણે વર્તવાથી ધર્મને નાશ થશે. બીજી રીતે ધર્મની બુદ્ધિએ રહેલા છતાં ધર્મને નાશ ડગલે ને પગલે થશે.તે કેવી રીતે બનશે?
ત્યારે હરિભદ્રસૂરિજી મહારાજે બે દાખલા આપ્યા છે. તેમાં
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૮. પરિણામ, તત્વ અને ભાવના
ર૭૧ એક એ છે કે કેઈક રાજા મહારાજા છે. તે જંગલમાં ગયે છે. ત્યાં કઈક ગરીબ, ભૂખે, તરસ્ય ભક્ત હતા, તે ગરીબને ખાવાનું સાધન મળ્યું છે, તેવામાં પેલા રાજાએ તેને દેખે, પણ તે મૂચ્છગત હતે. ભટકતાં ભટકતાં એક વખત ગરીબને રાજાએ વાઘથી બચાવ્યો. ગરીબે વિચાર કર્યો કે જગતમાં અનાજ એ ખાવાની ચીજ ખરી, પણ ઉપકાર તે વાળવાની ચીજ છે, ખાવાની નથી. હવે આ રાજાને ઉપકાર શી રીતે વાળું ? તેથી તેણે વિચાર કર્યો કે-કેઈક ભવિતવ્યતાએ આ રાજા પદભ્રષ્ટ થઈ ગરીબ૫ણે જંગલમાં રખડે અને હું રાજાની સ્થિતિમાં આવી તેને ઉપકાર કરું તે સરખે ઉપકાર વળે.
આવા વિચારવાળાને શું હિતચિંતક ગણ ? જે કે દષ્ટિ તે ઉપકારની છે પણ ઉપકારની જગ્યાએ અહીં અપકાર વિચારવામાં આવે છે. કંઈ કમીના છે? અહીં અહિતચિંતનને પાર નથી. કેમ ? ગરીબમાં બારીક બુદ્ધિ નથી. યાને તીર્થકર મહારાજે આપણને ધર્મ આપે છે પણ તેમને ઉપકાર વળે શાથી? ફરી પાછા તે સંસારમાં આવે, રખડતા થાય અને હું ધર્મસ્વરૂપ બની તીર્થંકરપણે થઈ દેશના આપું તે બદલે ઉપકારને વળે. અહીં પણ વિચાર ઉપકારને બદલે થવારૂપ છે, પણ દષ્ટિમાં અપકારને પાર નથી.
એક આચાર્ય વિહાર કરતા કરતા એક ગામમાં ગયા છે. ત્યાં વ્યાખ્યા ચલાવી છે કે એક જ્ઞાન એવી ચીજ છે કે તે અપ્રતિપાતી છે. સમર્થ જ્ઞાનીએ એમ વિચાર્યું કે હું કયાં આ ભણે? આ તે ઘેચાણ કરે છે, આ વિચારથી બીજા ભવે જ્ઞાનને છાંટો ન આવ્યા અને તે મૂર્ખ બન્યા.
અપૂર્વ શ્રદ્ધાવાળા હોય, ચારિત્ર પણ પ્રતિપાતી હેય, છતાં અગીઆરમાં ગુણઠાણેથી પડી જાય. અપ્રતિપાતિ કેઈ પણ હેય તે વૈયાવચ્ચ છે. વૈયાવચ્ચ કર્યા પછી તેનું ગર્પણ, નિંદન કરે તે પણ તેને તે તેનું ફળ મળ્યા વિના ન જ રહે, અભિમાને જ્ઞાન જાય. ક્રોધે તપનું ફળ જાય પણ વૈયાવચ્ચનું ફળ તે
Page #313
--------------------------------------------------------------------------
________________
२७२
થોડાક પ્રકરણ દશન
અભિમાને, ક્રોધે કે માયાથી પણ ન જાય, તેનું ફળ તા જરૂર મળે, ને મળે જ,
ભગવાનૂં મહાવીર મહારાજ ગૌતમને જણાવે છે કે-જે બિમાર સાધુની માવજત કરનારી તે જ મને માનનારા, અને મને માનનારા તે અવશ્ય માંદાની માવજત કરના, તે જ મને માનનાર તે અવશ્ય માંદાની માવજત કરનારી હાય જ. ચક્રવતી દુનિયામાં શૂરવીર, પણ તેને ચૂરી નાંખવાની તાકાત કાનામાં ? કહે કે આહુખલજીમાં. પણ બાહુબલજીમાં એ તાકાત શાથી ? કહે। કે વૈયાવચ્ચના પ્રભાવે. અહી જો કે ચક્રવતી પણાના પ્રભાવે મૂઠ્ઠી પડી નહિ, અને કદાચ ઉપાડતાંની સાથે જો પડી હાત, તા ભરત અને ચક્ર બન્નેના ઘાણ વળી જાત. આવી તાકાત વૈયાવચ્ચના ગુણે જ મળી છે. આવી રીતે વ્યાખ્યા કરી ત્યારે કોઈક ભદ્રિક સાધુએ પચ્ચક્ખાણુ માગ્યા કે માંદા સાધુની વૈયાવચ્ચ કરવી. ગુરુ પચ્ચક્ખાણુ આપે અને પેલા પચ્ચક્ખાણુ લે. ઉપાશ્રય ઘણા હાય, સાધુની જોગવાઇ ડાય એટલે સ્હેજે તૈયાવચ્ચને લાભ મળે, પણ કોઈક દિન એવા આવ્યું કે જ્યાં કઈ માંઢા જ નહીં ! પેલા સાધુ વિચારે છે કે આચાય મહારાજે વૈયાવચ્ચનુ ફળ કેટલુ" બધું બતાવ્યુ હતુ ? મારા ઉત્તમ અભિગ્રહ પણ છે, છતાં કોઈ સાધુ માંઢા ન પડયા ! બુદ્ધિ વૈયાવચ્ચની હોવા છતાં કોઈ સાધુ માં ન પડયા અને તેથી હું નિર્ભાગી છુ એમ આલે છે. સાધુ માંદા ન થયા તેથી પોતાનું વાંછિત ન થયું, એટલે જૈયાવચ્ચના વખત ન મળ્યા. અહીં' આની બુદ્ધિ વૈયાવચ્ચની એટલે શ્રેષ્ઠ અભિગ્રહ પાળવાની, છતાં શાસ્ત્રકાર તેને અધમ જ કહે છે. કારણ સાધુ ખમાર થાય, તેમાં પોતાનુ ભાગ્ય માને છે. આમ ધર્મની બુદ્ધિ છતાં ધર્મના જ નાશ થાય છે.
હિંંદુ
બીજાને મારે ત્યારે ધર્મીનુ` કામ સમજે, પણ થાય છે અધમ . કેમ ? તેથી કહે છે કે જો તમને ધર્મોની ઈચ્છા હોય તે ધમને બારીક બુદ્ધિથી જેવા પડશે. બુદ્ધિ ધર્મની છતાં ધર્મના નાશ કરનાર થયા.
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૮. પરિણામ, તાવ અને ભાવના
ર૭૩ આ ઉપરથી એ નકકી કર્યું કે ધર્મના અથાએ ધર્મની પરીક્ષા કરવી જોઈએ. ધર્મ તે રખડતી ચીજ નથી કે વગર પરીક્ષાએ તે આવી જાય. વળી ધર્મબિન્દુમાં પણ લખ્યું છે કે-ધર્મની પરીક્ષા કરીને તે ગ્રહણ કર. ધર્મની પરીક્ષા કરવામાં, જીવો બધા એક સરખા હેતા નથી. કેટલાક બાળક જેવા લિંગદ્વારા પરીક્ષા કરે. મધ્યમ વર્ણનથી અને તાદ્વારા બુધ લોકો પરીક્ષા કરે. એટલે પરિણામ, તત્વ અને ભાવનાએ ધર્મની પરીક્ષા પંડિતે કરે.
બિલ નહી
થાસે, ભગવાન શી રીતે? ભગવાને તેથી તેમને
આ કંઈ ધ્યાનમાં ઉતર્યું નહિ, કારણ આ આખું શાસન લિંગ ઉપર જ આધાર રાખીને બેઠેલું છે. ભગવાન રાષભદેવજી “સીએ પુત્રોને સે રાજ આપી ને વિહાર કરતાં ભિક્ષા માટે ભમે છે, છતાં કઈ ભિક્ષા નથી આપતું હવે તેમની સાથે ચાર હજાર સાધુ હતા, તે ભિક્ષા નહીં મળવાથી એક જ વર્ષમાં બધા ખસી ગયા અને તાપસે થયા. છતાં શ્રેયાંસે, ભગવાન ઋષભદેવજીને પારણું કરાવ્યું. તેમાં હેતુ શે? પારણામાં તે સમયે શી રીતે? ભગવાન ઋષભદેવજીને બાહ્યત્યાગ કે ચિઠ દેખીને. તેણે વિચાર્યું અને તેથી તેમને જાતિસ્મરણ થયું પછી સાધુ આચાર જા અને રસ વહેરા. આ સર્વની જડ બૌલિંગ છે.
આ શાસનમાં જે દાનાદિ ધર્મો સાધુપણની લાઈનના પ્રવર્તાવ્યા છે, તે બાહ્યલિંગના પ્રતાપે જ. વળી શાસન કહે છે કે-તત્વ હેય પણ બહારનાં લિંગ ન જણાતાં હોય તે તે માનવાં નહિ. જેમ ભરત મહારાજને આરિસા ભુવનમાં કેવળજ્ઞાન થયું. ઈદ્રો દેવલોકમાંથી આવ્યા, છતાં તેમણે ભારતને વંદન ન કર્યું. અહીં કેવળજ્ઞાન જેવી તાત્વિક દશા , છતાં બહારનો ત્યાગનાં ચિહ્નો ન હોવાથી વંદન ન કર્યું. અને મુખે જણાવ્યું કે, “તમે ત્યાગ કરે તે જ વંદન કરું.” જ્યાં સુધી ત્યાગ ન કરે ત્યાં સુધી તમે વંદનને લાયક નથી અને હું પણ વંદન કરવાને લાયક નથી. અહીં બાહ્ય લિંગને શાસ્ત્રકારોએ કેટલું બધું પ્રાધાન્ય
Page #315
--------------------------------------------------------------------------
________________
૭૪
ષોડશક પ્રકરણ દર્શન
આપ્યું ? કહે, કેવળજ્ઞાન છતાં પણ બહારના ત્યાગ વિના ન જ ભાખ્યા. તેમ શ્રેયાંસકુમારનું તીર્થકરના ત્યાગધર્મ પ્રત્યે લક્ષ્ય ગયું. પછી જ જાતિસ્મરણ થયું અને દાનધર્મ પ્રત્યે. - ન્યાયની દષ્ટિએ વિચારીએ તે સાધ્ય હોય ત્યાં સાધન હોય, ન પણ હોય; પણ સાધન હોય ત્યાં સાધ્ય હેય જ, અનુમાનની દષ્ટિએ વિચારશે તે ધૂમાડે હોય ત્યાં અગ્નિ જરૂર હોય પણ અગ્નિ હોય ત્યાં ધૂમાડે હોય કે ન પણ હોય. જેમ લાકડા છાણના અગ્નિમાં ધૂમાડે હેય પણ લેઢાના અગ્નિમાં ધૂમાડો ન હોય. તેમ અહીં સમ્યકત્વ હેય ત્યાં પ્રમાદિ ચિહને હોય અને ન પણ હોય, અને પ્રમાદિ હોય ત્યાં સમ્યકત્વ જરૂર હોય એટલે સાધન કે હેતુ હોય
ત્યાં સાથે જરૂર હોય. - હવે સાધન દ્વારા સાધ્યને માનનારાને તમે બાળક શી રીતે કહે છે? સાધ્ય સિવાય સાધન હેતું નથી. નિયમ હોવા છતાં બાળક પણું કેમ?
અમે એકલા લિંગદ્વારાએ બાળક કહીએ છીએ એમ નહિ, પણ દષ્ટિ પ્રધાન છે. એટલે શ્રેયાંસકુમારે એક્લા જેવા માત્રથી દાન નથી આપ્યું, પણ વિચાર્યું, અને જાણ્યું. પછી દાન ધર્મ શરૂ થયે. ત્યાગ તે બાર માસથી લે કે એ જે હો પણ કેઈએ દાન ધર્મ ન પ્રવર્તાવ્યું. પણ કહો કે વિચાર અને પરીક્ષાને અવકાશ બીજાને નહોતે મળે. તેમ અહીં ઈદ્રમહારાજે ત્યાગ માટે ભરતને કહ્યું. હવે અહીં ભરત પાસે ઈંદ્ર આવ્યા. કેમ ? અને દીક્ષાદિની વિનંતી કરી. કેમ? કહો કે બાહ્ય ત્યાગ તત્ત્વદષ્ટિ ધ્યાનમાં છે માટે વિચાર વગરના બાહ્ય ત્યાગને નથી જોતા હવે બાળક માત્ર દેખે અને તેથી તેમ કહ્યું, અને તેથી વિચાર કે પરીક્ષા બાળકને હોય, દુનિયામાં નાનાં બચ્ચાં ઢીંગલીને “મારી બહેન કહી ઉપાડી ફેરવે. તે માત્ર બાહ્ય આકારને જ જઈને ફેરવે છે. તેના જીવન કે પ્રાણ લેતાં નથી. તેમ ધર્મની પરીક્ષા કરનાર હોય તે જ બુધ ગણાય.
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૮, પરિણામ, તવ અને ભાવના
ર૭પ
જેઓ વિચાર કે પરીક્ષા કર્યા વિના માત્ર બાહ્ય લિંગને જ જુએ તે બાળક સાધન દ્વારાએ સાધ્યને નિશ્ચય કરનારો છે તેને બાળક કેમ કહેવાય? અન્વય વ્યતિરેક વ્યાપ્તિ વિચારી અને કાર્યકારણ ન વિચાર્યા તેથી થયું શું ? ધૂમાડે છે એટલે અગ્નિ છે એટલે વિચાર તે પેટે નથી ! વાત સાચી.
ચિહ્નો બે પ્રકારનાં છેઃ એક અત્યંતર, બીજું બાહ્ય. અત્યંતર ચિહ્નો કયાં? જેમ રાજાના રાજ્યની પ્રાપ્તિ અને સંચાલન શક્તિ તે અત્યંતર અને છત્ર ચામરાદિ તે બાહ્ય ચિહ. નાટકીયામાં પણ બાહ્ય ચિહ્નો હોય તેથી રાજા ન ગણાય. તેમ અહીં ધર્મમાં પણ અત્યંતર ચિહ્નો હોય છે. જે વિચાર કે તત્વરૂપ અત્યંતર ચિહ્ન ન જુએ, તે માત્ર બાહ્ય ચિહ્ન જુએ તે બાળક
ગૌતમસ્વામીજી બહારથી ધમધમી પ્રભુ વાર પાસે આવ્યા ત્યાં ગૌતમ' એ શબ્દો કહ્યા, તે દુનિયા જાણે છે. માત્ર અહીં શંકાનું જ્ઞાન થાય તેથી પ્રભુ વીરના સર્વજ્ઞપણાને નિર્ણય કરે છે. તેથી બાળક ગણવાને ?
કયા લિંગ દ્વારા બાળક? બાહ્ય લિંગ દ્વારા.
રાજાના બાહ્ય અને અત્યંતર ચિહ્નો હોય છે. તેમ અહીં બાળક તેનું નામ કે જે દેખવા માત્રથી સાધ્ય માને. તે બાહ્ય લિંગ દ્વારા જુએ, વિચારે કે પરીક્ષા ન જ કરે તે બાળક. અહીં બાહ્ય લિંગ લેવું છે તે ધર્મ સાથે સંબંધવાળું નથી. મધ્યમ કે બુધ કેવી રીતે ધર્મને માનનારા હોય તે અગ્રે વર્તમાન.
દ્વારા
તે અમે ય ત »
Page #317
--------------------------------------------------------------------------
________________
વ્યા ખ્યા ત્રણ વસ્તુ અને ચાર ખીંટા 2326
આપણે જેલમાં કે મહેલમાં શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન હરિભદુસૂરિજી મહારાજ ભવ્ય જીના ઉપકારાર્થે છેડશક પ્રકરણની રચના કરતાં આગળ જણાવી ગયા કે આ સંસારમાં જીવ સ્પર્શ, રસ, રૂપ, ગબ્ધ અને સારા શબ્દોવાળા પદાર્થોની પરીક્ષા કેટલાય કાળથી કરતું આવ્યું છે. જ્યારે જ્યારે તિર્યંચ પંચેન્દ્રિય મનુષ્ય થયે ત્યારે સારાસારા. સ્પર્શાદને જતો રહ્યો છે, પણ તેણે પિતાની તપાસ કરી નથી..
ભાડૂત જીવે ભાડે રાખેલે પ્લેટ આ જીવનું કમનસીબ છે કે આવું ભાડે રાખે છે. કર્મરાજાએ. આપણી પાસે ભાડાચિઠ્ઠી લખાવી છે કે, હું જે પ્લેટ આપું છું તેમાં. મારા આપેલા નકશા પ્રમાણે મકાન કરવું. વળી દરેક ક્ષણે, દિવસે કે મહિને તેને વધારવું ને સમારવું. જે ગફલત થાય તે દંડ તરીકે વસુલ કરવું, પણ તે જીવને તે ન જણાવવું. વળી ભાડાચિઠ્ઠી પૂરી થાય કે હું ખાલી કરાવું. તેની નોટીસ પણ ન આપું. પછી તમે ગમે તેટલું ભાડું આપે તે પણ તમને ત્યાં તે ન જ રહેવા દઉં.’
આવી શરત પ્રમાણે કર્મરાજા આપણને પ્લેટ આપે. દુનિયા દારીની નેટીસમાં તે અઠવાડિયા, પંદર દિનની મુદત કે મર્યાદા હોય, પણ અહીં તે જે સમયે કહું તે સમયે ખાલી કરવાનું ! વળી તેને રાજકબાલે કે જે કંઈ સગવડો ઊભી કરી હોય તેના ઉપર તમારે હક્ક નહિ. આવી રીતને પ્લેટ તમને ભાડે આપવાને છે.
જો આ પ્લેટ સરકાર પાસેથી લેવાનું હોય તે તે લેને કેણ,
Page #318
--------------------------------------------------------------------------
________________
૯ત્રણ વસ્તુ અને ચાર ખીંટા
કબૂલ કરે? કહે કે કેઈ ન નીકળે, છતાં આ જીવ તે નીકળે છે, એટલે આ જીવ માતાની કૂખરુપ પ્લેટમાં રહ્યો છે. ક્ષણે ક્ષણે કાયા વધારે અને નવી બનાવે. આયુષ્ય તે પ્રથમથી જ બાંધેલ છે. એટલે ભાડું તે પ્રથમથી જ ભરવાનું છે. વળી તે આયુષ્ય પૂરું થવાનું છે તે જાણવાનું નહીં પણ જે ક્ષણે પૂરું થાય તે જ ક્ષણે નીકળવાનું. આ શરીરના અંગે જે પાપસાધન કર્યું હોય અને જે રસાલે કે કુટુંબસામગ્રી વસાવી હોય તે સાથે લેવાનું નહીં. અરે ! તે ઉપર તમારે હક્ક નહીં ! આ પ્લેટ સરકાર આપવા માંડે છે. દુનિયામાં કેઈ ન લે, છતાં અહીં મકાન લીધું છે તે હવે કંઈક સાર્થકે તે કરવું જોઈએ ને?
જેમ રેલ્વેનાં ભાડાં ખરચીએ છીએ તે શાને માટે? બીજા મોટા વ્યાપારમાં ફળ દેખીએ છીએ તે માટે. તેમ અહીં મનુષ્યપણુમાં આવું સારું શરીર મળવા છતાં એક ફળ જો મેળવે તે પણ તે સફળ છે.
કયું ફળ મેળવે એમ સુધર્માસ્વામીજી પૂછે છે? તે બહાર દષ્ટિ કરવી તે. બહાર તે ક્યાં?
તે જન્મની પહેલાં અને મરણની આગળ જે દૃષ્ટિ કરે તે જ ભાગ્યશાળી. આવી રીતના બહાર વિશે આચારાંગના પહેલા અધ્યયન, પ્રથમ ઉદ્દેશ, પ્રથમ શ્રુતસ્કંધ અને પહેલા જ સૂત્રમાં જણાવે છે.
- આપણી ચીજ ખોવાઈ ગયેલી છે, પણ તે કેઈને જડેલી માલુમ પડે તે પછી તે લીધા વિના ન જ રહીએ. માલુમ ન પડે તે વાત જુદી, પણ તે ચીજ મારી છે એમ માલુમ પડી એટલે તે તે લેવાની જ. તેમ અહીં અગ્નિ જાય પછી તેના ઉપર કેઈ પગ નહીં જ મૂકે. કારણ તેનાથી બળવાનું જ છે માટે.
તેથી સુધર્માસ્વામીજી કહે છે કે–જન્મમરણની ભીંતની બહાર જાઓ અને જુઓ તે બસ છે. જેમ જાણ્યા પછી અગ્નિ ઉપર પગ
Page #319
--------------------------------------------------------------------------
________________
રજ
પડશક પ્રકરણ દર્શન
મૂક મુશ્કેલ છે તેમ અહીં જન્મતાં પહેલાંની સ્થિતિ, મરણ પછીની સ્થિતિને જે જાણે તે તમે ધર્મ કર્યા વિના અને પાપથી દુર ખસ્યા વિના રહે નહિ. અગ્નિ જાણ્યા પછી બીજે માણસ તેમાં હાથ નાંખવા જાય તે પણ તમે ખેંચી લે. આમ પિતાને દાગીને પાછા મળતું હેય તે તે લેવા કેટલા ઉત્સુક બને છે? એટલે જન્મમરણની દિવાલની. બહાર દષ્ટિ ગઈ એટલે પાપથી ડરવાના અને ધર્મ કરતા થશે. જે. જોવાનું ન બને તે કંઈ ન થાય.
કેદખાનાને કેદીઓ ભેગા બેસીને ખાય, ઉર્ડ, બેલે–ચાલે તેના જેવું સમજવું. જે જન્મની કે મરણની ભીંતથી બહાર જુએ, તેને આત્મા કેઈ પ્રકારે પાપથી બંધાશે નહીં અને ધર્મનું આચરણ કર્યા વિના રહેશે નહીં. દુનિયામાં વૈરાગ્યની વાતે બધા કરે છે. પણ એક જ વૈરાગ્યને શબ્દ ગેખી રાખે તે વૈરાગ્યની ખરી જડ સમજાય. જડ શી ? જવું છે કયાં? એટલે જ આગલા ભવમાં જવું છે એટલું નિશ્ચિત રાખે છે તે ખરેખર વિરાગ્યનું સ્થાન છે.
જન્મમરણની ભીંતમાં કાણું રાખીને જોતાં શીખે, અને હું આજે તે જવાને છુ, આ નિશ્ચય કરો તે તમે દેવ, ગુરુ અને ધર્મને વળગ્યા સિવાય રહેશે નહિ, પણ તેમાં કેટલાક બાળબુદ્ધિવાળા, કેટલાક મધ્યમ બુદ્ધિવાળા અને કેટલાક વિચક્ષણે હોય છે. બધા બાળકે કે બધા વિચક્ષણે હોતા નથી. જેમ માતાને ૩-૧૩-૨૩ વર્ષના છેકરા હોય છતાં બધાને પાળવા પડે ૨૩ વાળાએ પીરસેલી થાળી ફેંકી દીધી હોય છતાં તેને સમજાવીને મા ખવડાવે. તેરવાળે હોય કે ત્રણવાળ હોય છતાં પિષણ કરવું એ જ માતાની ભાવના હેય..
જેઓ આત્મલ્યાણની ભાવના રાખે તે (તીર્થકરો) તે દરેકને ઉદ્ધાર કરવાની ભાવનાવાળા હોય એ આત્મતત્વ સમજવું હોય. તે સમજે, ન સમજે તે કંઈ નહિ” એવી રીત અખત્યાર કરવી તેમને ન પાલવે. એટલે બાળ, મધ્યમ કે વિચક્ષણમાંથી જે કઈ
Page #320
--------------------------------------------------------------------------
________________
૨૯. ત્રણ વસ્તુ અને ચાર ખીંટા
૨૭૯
હોય તે દરેકને ધર્મમાર્ગે જોડવા અને ધર્મ પમાડવા શાસ્ત્રકાર કટિબદ્ધ રહે છે, અને તેથી ત્રણે ચીને રાખવી પડી.
ધમીએ કરવાની ત્રણ વસ્તુ જો તમે તમારી જાતને ધમ કરાવવા માંગતા હે તે ઘણુ વસ્તુ કરવાની જરૂર છેઃ સંયેગી પ્રવૃત્તિ. શારીરિક પ્રવૃત્તિ અને આત્મીય પ્રવૃત્તિને સુધારે. શાસ્ત્રીય દષ્ટિએ વિચારીએ તે સંગી પ્રવૃત્તિને સુધારે કેમ ન રહે? આત્માને સ્વભાવ કે ઈપણ ત્રણ પ્રવૃત્તિમાં શુદ્ધ રહેવાને છે, જે આત્માને સંગની પ્રવૃત્તિમાં શુદ્ધ રહેવાને સ્વભાવ હોય તે ચારિત્ર મોહનીય કર્મ માનવાનું હેત જ નહિ.
ચારિત્રમેહનીવ કર્મ શાને આધારે, શ રૂપે માનવું ?
કહે કે પહેલવહેલાં સમ્યક્ત્વ એટલે શુદ્ધ શ્રદ્ધા, એટલે ગમે તેવા સંજોગે હય, તેને છેડી શકે કે ન છેડી શકે પણ ધર્મને ધર્મ અને પાપને પાપ માનનારે થા ! સંગે ઉપર કાબૂ રાખે, એટલે પાપમાં પ્રસંગવશાત પ્રવર્તવું થયું હોય તે પણ પાપને પાપમાન !
મોક્ષમાર્ગને અંગે શંકાકારે શંકા કરી હતી કે જગતમાં એવું કેઈ કામ નથી કરતું કે જે થયું કે નથી થયું, તેવું કામ કરવા કઈ તૈયાર થતું નથી, સ્ત્રીઓ રાંધવા બેસે ત્યારે કાચું, અર્ધપકવ, કે પૂર્ણ પાકું જે સમજે તે જ તે રાંધવા બેસે. જેને સીઝયું, ન સીઝયું કે કાચું રહેલની ખબર ન હોય તે રાંધવા ન બેસે, તે પછી તમે અમને શી રીતે દેહો છે? મિક્ષ મેક્ષ બેલે છે તે શું ? અમને ખબર નથી કે આ મેક્ષમાર્ગની શરૂઆત છે કે આ વચલે ગાળે છે? મોક્ષનું સ્થાન કર્યું છે તે પણ ખબર નથી, તે હાલે મેક્ષ માગે” કહે, એ શી રીતે બને ? જેવું કરાવવા તમે માગે છે તે તે આંધળીયા લાગે છે. હવે જેમ નાની છોકરીને માતા રંધાવે, તે સીઝયા, ન સીઝયાની ખબર પડે. તેને રાંધવા બાબત સમજણ કે માહિતી આપે. એટલે માતાના કહેવા પ્રમાણે છેકરી કરે.
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૮૦
ષોડશક પ્રકર્ણ દર્શન
તેમ અહીં અમને છોડીની સ્થિતિમાં મૂકે છે। ? કારણ અમે મેક્ષમા` સંબંધી કાંઇપણ જાણતા નથી.
ચાર ખી’ટાઓમાંથી આપણે કયાં?
અમે ખી'ટા ઠાકી દ્વીધા છે, છતાં ન દેખે તે અમારા ઉપાય નથી. અમદાવાદથી આણુંદ જવા માટે માલે માઇલે ખીટા ઠોકેલા છે છતાં તે ન જોઈએ તો વાંક કેાના ? ન જોનારના જ વાંક કહેવાય. સડકવાળાને કે ખીંટા ઠોકનારના વાંક ન જ ગણાય.
તીથકર મહારાજે મોક્ષમાર્ગે જવા માટે એર્ડ લગાવેલાં જ છે, પણ તે ન જોઈએ તો વાંક કોના ? પ્રથમ ખીટા એ ઠોકયે છે કે અઢારે પાપાને પાપસ્થાનક તરીકે માના, આમ મનાય તે પ્રથમ ખીંટે આવ્યા ગણાએ. પાપ છોડે કે ન છોડો તે વાત દૂર રાખો. પ્રથમ પાપના દરેક કાય કે પ્રવૃત્તિને પાપ તરીકે માના, સવરના દરેક કાર્યોને સવર તરીકે માના ત્યારે જ મેક્ષમાના પ્રથમ ખીરે આવેલા કહેવાઓ.
બીજા સંચાગમાં જોડાયા એટલે પાપપ્રવૃત્તિમાં જોડાયા હા, છતાં તેને પાપરૂપ ન માના તે ન બને. જેમ અફીણીયાને ત્યાં કાવાખાનુ થાય છે અને તેમાં જે ખર્ચ થાય છે તેનુ ફળ શું ? એમ દિવાને બાદશાહને પૂછ્યું. કઈ સંપત્તિથી તે ચલાવાય છે ? બાદશાહ શારીરિક, કૌટુમ્બિક કે પ્રજાકીય સંપત્તિથી પણ કહી શકે તેમ નથી, અહીં ત્રણમાંથી એકે કારણ નથી. પણ ફાગત ખર્ચ છે. એટલે જેનાથી એક પણ ફાયદો જણાતા નથી તે નકામુ છે, એટલે તેને બંધ કરવુ જોઈએ. કચરા બહાર ફેંકવામાં પણ અક્કલ જોઈ એ, નિ↓ તા અધ જેમ કચરો ઘરમાંથી નીકળ્યે અને સામા પવનમાં કચરો નાંખવા જાય તો તે પાછા આંખમાં પડે અને ફૂંકનાર અધા થાય. એટલે કચરો ફેકવામાં પણ અક્કલ જોઇએ. અક્કલ વિના ફૂંકી દેવુ' તેમાં તા નુકશાન છે. તેમ અહીં કાવાદાવાખાતું બંધ કરવું વ્યાજબી છે. પણ તે આસાનીથી કરવું.
Page #322
--------------------------------------------------------------------------
________________
૨૮૧
૨૯. ત્રણ વસ્તુ અને ચાર ખાટા
જે માણસેાએ આમાં કામ કરીને પોતાનું જીવન ગાળ્યુ છે તેનું શું થાય?
વાત સાચી છે પણ પ્રથમ આપ બંધ કરવાની વાત કબૂલ કરો. પછી તે માણસેાની વ્યવસ્થા હું કર્રીશ. એમ કહી રાત્રિના • સમયે લાકડાની ભારીએ લાવીને દિવાને મૂકાવી. અને સળગાવી ત્યાં અધકચરા તે પેાટકી લઇને ચાલતા થયા, પણ જે મક્કમ હતા તેઓ લ્હાયને માટી દીવાળી ગણનારા છે તેથી મેાજમજાહ માને છે.
અહીં પાપના સજોગોથી ડૂબવા છતાં જીવ માને છે; હા....શ ! જેમ કાવાદાવામાં કેળવાયેલા લ્હાયને આનંદરૂપ માને છે, તેમ આ જીવ મેહદિરામાં ચકચૂર ખનેલા હોય ત્યારે પાપની પ્રવૃત્તિઓને હા....શ કહેનારી હાય છે. તેથી સચૈાગી સબધામાં સાવચેત થાઓ. શારીરિક કે આત્મિક સંબંધોની વાત દૂર રાખા, પણ પ્રથમ અઢારે પાપમાંથી કાઈ પણુ પાપની પ્રવૃત્તિને પાપરૂપ માન્યા સિવાય ન જ રા. સાધુ સંયમનિર્વાહ માટે અહીંથી સે ડગલાં ઉપર ગયા. જ્ઞાન માટે કે દેવદર્શન માટે ગયા. આ સમાં ધર્મ સિવાય ખીજી કંઈ નથી, છતાં આવેા એટલે ઇરિયાવહિયા પડિમા કહે કે સાધુના પવિત્ર આચારાને લીધે પણ થયેલી વિરાધના શાસ્ત્રકારાને ક્ષમ્ય નથી. આ વાત ધ્યાનમાં લે. સાધુ જોતા ચાલ્યા છે, જ્ઞાના.દક કારણના અંગે તેને ચાલવુ થયું છે, છતાં પણ્ સો ડગલાંની અંદર વિરાધનાની સભાવના છે, ત્યાં પણ ઇરિયાવહિયા કરવા પડે. તમે કહા કે કેમ ? શાના અંગે ?
જ્ઞાનાદિક કારણને અંગે જ આવસ્સહી કહીને નીકળ્યા છે. આગળ ગુરુમહારાજ છે, છતાં ત્યાં જઈને ઈરિયાવહિયા પડિાંમવા પડે. એટલે અજાણે થયેલી પણ જીવની વિરાધનાને ખમાવ્યા વિના ન જ ચાલે એમ જૈનશાસન માને છે. અહીં ઈરિયાવહિય પડિમે એટલે જ દંડ થયા. સમિતિગુપ્તિપૂર્વક વર્તેલા છતાં અને જ્ઞાનાદિક
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૮૨
I પડશક પ્રકરણ દર્શન માટે નીકળી તે જ કાર્ય બજાવે છતાં પણ “જે જવા વિરાહિયા” વગેરે પદે બોલવા પડે. તેથી ધર્મને નામે પણ વિરાધનાને જૈનશાસન ક્ષમ્ય નથી ગણતું. વિરાધનાનાં ભયે ધર્મનાં કાર્યો બંધ કરવા નહિં જ એમ કહે. જો કે ધર્મપ્રવૃત્તિ સર્વ વિરાધનાવાની છે, તેથી. તેને બંધ કરવા નહિ જ કહે. નહિ કરે તે દૂષણ માત્ર લાગવાનું એમ શાસ્ત્રકાર કહેશે. તે જે જ્ઞાનાદિની પ્રવૃત્તિ કરવામાં, ન કરવામાં શાસ્ત્રકાર દૂષણ કહે, તેવી પ્રવૃત્તિમાં લાગતી વિરાધનાને ફજુલ ગણતા નથી. પ્રતિક્રમણ કરવામાં પણ ઈરિયાવહિયા પડિકમવી જોઈએ. સે, બસ કે તેથી પણ વધારે ડગલાં આગળ જાઓ તેટલામાં વર્ષોલ્લાસ વધારે ગણાય, પણ દંડ તરીકે તે ઈરિયાવહિયા સર્વને કરવાની. આવી વિરાધના પણ જૈનશાસનમાં ક્ષમ્ય નથી.
કઈ વખત વચનને દંડ આપે એટલે માફી મંગાવે અને કાયક દંડમાં કાર્યોત્સર્ગ કરાવે. જે ગુહે તે દંડ આપી શકે. જ્યારે આવી રીતે વિરાધના નિયમિત નથી, તે પછી તેનું કાર્ય શું? ખાવા માટે હાથ પડે અને એંઠો પણ કરે પડે, કારણ કે ખાધા વિના પિષણ નથી. એ વાત નક્કી હોવાથી હાથ ધોવરાવવાના જ છે. બચ્ચાનું પોષણ તેમાં છે. એટલે પિષણને વિચાર અને છેવાને ઓર્ડર માબાપ જરૂર કરશે, - જ્ઞાન, દર્શન અને ચારિત્રના માર્ગે આત્માના ઉદ્ધાર માટે કહેવાશે તેની સાથે વિરાધનાની માફી માટે ઈરિયાવહિયા પણ કરવાની રહેશે. વળી બીજી બાજુ પણ શાસ્ત્રકાર કહે છે કે જગતમાં પગ ઉઠાવ આપણા હાથમાં છે, પણ ઉઠાવ્યા પછી ઢળે તે વખતે. હાથની વાત નથી, કારણ કે આખા શરીરને જે તેના ઉપર આવલે છે માટે ઊંચે નહિ જ રખાય. અહીં ઈરિયાસમિતિથી પ્રથમ પગ જોયેલે છે. વળી નકામે પગ આમ કરે છે એમ નહીં. પણ, આગળ જવા માટે સંક્રમણ થાય છે. ત્યાં કેઈ જીવ આવ્યું. જેમાં ચાલતાં ખિસકેલી આવી તે મેટો છવ હેવાથી કદાચ બચી જાય,
Page #324
--------------------------------------------------------------------------
________________
ર૯. ત્રણ વસ્તુ અને ચાર ખીંટ
૨૮૩
પણ કેઈ નાના જીવની વિરાધના થઈ, તે તે પગ પડવાથી મરી જ જાય, છતાં તેને તેના નિમિત્ત ઉત્તમ, બંધ જ નથી. કારણ કે પ્રગથી તે નિરવઘ છે. એટલે બંધ નથી. છતાં તમે ઈરિયાવહિયા કરવા કહો છે એટલે લાગેલા પાપનું આવવું. અહીં પાપ લાગવાની જ ના પાડે છે તે પછી બંધ જ નથી તે આવવાનું કેમ?
વાત ખરી, પણ તેમાં બે પ્રકાર છે. ભવાંતરે હિંસાનાં ફળે ગવવાં પડે એ સાંપરાયિક જે બંધ છે તે આ ઇરિયાસમિતિવાળાને થતું નથી, પરંતુ એક વાત સાથે બીજી વાત સમજાવે છે કેઇરિયા સમિતિવાળા ઈરિયાવહિયા માત્રથી વિરાધના ચાલી જાયઆને અર્થ શું ? ભવાંતરે ભેગવવા પડે તે બંધ નહિ પણ ઈરિયાવહિયા પડિક્કમવાથી તે વિરાધનાના બંધનો નાશ થાય.
કેવળી હોય અને તેનાથી વિરાધના થઈ તે પ્રથમ સમયે બાંધે, બીજે સમયે વેદે અને ત્રીજે સમયે ક્ષય કરે. આટલા માટે ઈરિયાવહિયા રાખી. - હવે મૂળ વાત ઉપર આવીએ કે અઢારે પાપસ્થાનકેને પાપ તરીકે માનવા અને શ્રદ્ધા કરવી તે મોક્ષને પ્રથમ ખીંટે છે. આ ખાંટે જ્યારે તમારે આત્મા આવે ત્યારે સમજજો કે તમે પ્રથમ ખીંટે આવ્યો. તેના બે પ્રકારે છે. કેટલાક એવી સ્થિતિના હોય છે કે મહાજન મારા માથા ઉપર પણ ખીંટી મારી ખસે નહિ. એટલે શારીરિક, કૌટુમ્બિક વગેરે સંગેના કારણે સિવાયના પાપસ્થાનકેથી નિવર્સે. બીજે વર્ગ શરીર કે જીવનના ક્ષેત્રે પણ સર્વથા હિંસાદિને ત્યાગ કરે. પહેલે પ્રકાર સંગી છતાં શારીરિક,
જ્યારે બીજો આત્મીય. તે વીતરાગ ને ક્ષીણમેહી બને જેનું ગમે તેવા સંજોગોમાં રુંવાટું ન ફરકે.
પ્રથમ ખીંટો પાપસ્થાનકને તે રૂપે માને, બીજે આર્થિક શારીરિક સંજોગે છેડીને પાપ નહિ કરે, ત્રીજે ખીંટે શરીર કે જીવનના ભેગે પણ ત્યાગ,
Page #325
--------------------------------------------------------------------------
________________
૧૮૪
-
વોડાક પ્રકરણ શન
અને એ મનથી પણ હિંસા ન જ કરે. આવી રીતના ચાર ખીંટામાંથી કયા ખટે આપણે છીએ તે વિચારે.
બાહ્ય લિંગથી પરીક્ષા કરનાર બાળક કેમ ? અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાનીની ચેકડી જે છે તે શા માટે?
કહો કે દેશથી કે સર્વથી પાપને રોકવા માટે જ છે. જે બાળક છે તે બાહ્ય સંગની સુધરેલી સ્થિતિને દેખે. અને તે શાસ્ત્રકારોને ઈષ્ટ છે અને તેથી અપ્રત્યાખ્યાનાવરણીય અને પ્રત્યાખ્યાનવરણીયની ચેકડીઓ માનવી પડી, તેથી એ શાસ્ત્રકારોએ નકકી કર્યું કે “બાલ: પશ્યતિ લિંગ” એટલે સંગની સ્થિતિને જ જુએ. તે ત્રણમાં નિર્ણય છે ? જેમ “રૂપ પુદ્ગલે એટલે વર્ણાદિ વિના પુદ્ગલે હેય નહિ. જે રૂપવાળા હોય તે જ પુદ્ગલ અને પુદ્ગલે જ રૂપી. આ બે નિશ્ચય જેમ કર્યા તેમ અહીં બાળકના અંગે ત્રણ વસ્તુ છે. તેમાં કેને નિર્ણય?
બાળક જ લિંગને દેખે એમ કહે તે શાસ્ત્રકારે સાધુપણાને અંગે જે વેશાદિનું નિયમિતપણું રાખ્યું, તેથી બાળક જ લિંગને દેખે એ ન રહ્યું. વિદ્વાને પણ લિંગને જુએ છે. તીર્થકરે પણ સર્વ સાવધના ત્યાગને જ જુએ છે. કેવળજ્ઞાનાદિ પછી અહીં તે સંસાર ત્યાગ જ માત્ર છે. બાળકે લિંગને જ જુએ છે એટલે બાળકને દેખવાનું જ હેય, વિચારવાનું કે પરીક્ષાનું ન હોય. “ ” કાર “વરાતિ” માં મૂકવાને છે. સાંગિક સુધારાને દેખનારે બાળક હોય.
એ વાત ચોક્કસ, છતાં બહારનો સંગ તે ખરેખર કાર્ય છે. જેમાં અગ્નિનું કાર્ય ધૂમ, જેમ અગ્નિની પહેલાં ધૂમાડે ન હોય પણ પછી જ હોય, તેથી ધૂમાડાને આધારે ચાલનારે હોય તે અગ્નિથી ઠગાય નહિ. તેમ અહીં બહારની પ્રવૃત્તિને બગાડ શાથી?
આત્માને પાપને ઉદય છે માટે.
કહે કે તે કાર્ય છે. તેને સુધારે તે ધર્મિષ્ટોનું કાર્ય છે. આવી રીતે કાર્ય દ્વારા દેડનારે છે તે ઠગાય કેમ? વિચાર કરી
Page #326
--------------------------------------------------------------------------
________________
૨૮૫
ર૯. ત્રણ વસ્તુ અને ચાર ખીંટા દેડનારા નહિ જ ઠગાય એ નિયમ નથી. કારણ વસ્તુ ક્યા રૂપે હોય અને વિચારે કઈ રીતે? તેમાં અનિયમિતપણું છે, તેમ પરીક્ષામાં પણ. જેની જેવી બુદ્ધિ હોય તે પ્રમાણે તે થાય. વિચાર અને પરીક્ષા ઉપર આધાર રાખનારને તમે ઊંચા ગણે અને બાળકને નીચે ગણે તે કેમ ?
લિંગ એ કાર્ય છે. કાર્ય દ્વારા નિશ્ચય કરનારો ઠગાય જ નહિ, પણ વિચારદ્વારા કે પરીક્ષા દ્વારા પ્રવર્તાવાવાળે તે ઠગાય. વાત સાચી, પણ શાસ્ત્રકાર કહે છે કે–ાથા વિશેષાર્થતંત્તઃ ફલાણાભાઈ છાણના. એ વાત બોલનાર જે બે તેને ખુલાસો કર્યો ત્યારે સાચી વાત ખ્યાલમાં આવી. પ્રત્યક્ષ બેઠલા નગીનભાઈ છતાં છાણી કેમ? તે તે જુદા. હવે અહીં લિંગદ્વારા પરીક્ષા કરવાનું કહેલ છે, તે બાહ્ય લિંગ પણ અનિયમિત. જેમ અગ્નિની સાથે ધૂમાડો તે અનિયમિત ચિહ્ન, પણ તાપ કે અજવાળું તે નિયમિત ચિહ્ન ગણાય. અગ્નિનું સ્થાન સગડી એ નિયમિત નથી. એકબીજાના પારસ્પરિક સંબંધે છે. ચૂલામાં જ અગ્નિ હોય, સ્થાન વગર અગ્નિ ન હય, આધારમાં જ હેય. પણ તે સંબંધ બહારને હેય. કાર્યરૂપ લિંગ ન લે તે બાહ્ય લિંગ લેવું એટલે બાહ્ય લિંગને અસાર કહેશે અને તેથી બાળક બહારના સંગેની પ્રવૃત્તિને જોઈને તેને જ ધર્મનું સ્થાન ગણે. મધ્યમ બુદ્ધિવાળા વિચારેને જોઈને ધર્મપ્રવૃત્તિ કરે, પણ તે પરીક્ષકના વિચારે નથી લેતા, પણ ધર્મિકોના વિચારે લેવાના છે એટલે ખાવાપીવામાં, મૂકવામાં, બોલવામાં મન, વચન અને કાયામાં કેવા વિચાર રાખે છે તેના અંગેના વિચારે લેવાના છે. જેમ પરીક્ષાને અંગે પણ પરીક્ષ્યમાં રહેલ જે તત્વ હોય તેની પરીક્ષા. જે તપાસે તેનું નામ બુધ. તેના વિચાર સુધી પહોંચે તે મધ્યમ બુદ્ધિ અને બાહ્યા લિંગને જુએ તે બાળક.
બાહ્ય વર્તાવથી દેખનારાને બાળક કેમ ગણાય? તે બાળક જે વસ્તુ દેખે તેને અને ધર્મને કેટલે સાથે સંબંધ છે, તે મધ્યમ અને બુધના અંગે કેટલે ધર્મ સાથે સંબંધ છે તે તપાસે. બાહ્ય પ્રવૃત્તિ, વર્તન અને તત્ત્વ આદિની તપાસ કેમ કરવી તે અંગે જણાવાશે. જ
Page #327
--------------------------------------------------------------------------
________________
છે વ્યા છે શું ખ્યા લિંગ, વિચાર ને તત્વ
જાનવર એક ઘરના ગુલામ, આપણે અનેક ઘરના ગુલામ
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન હરિભદ્રસૂરિજી મ. ભવ્ય જીના ઉપકારને માટે પડશક પ્રકરણને રચતાં આગળ જણાવી ગયા કે
બુધસ્તુ માર્ગાનુસારી યઃ” આ સંસારમાં અનાદિકાળની રખડપટ્ટી કરતાં કરતાં મનુષ્યભવની પ્રાપ્તિ થવી મુશ્કેલી હતી, છતાં તે પ્રાપ્ત થયે, પણ મુશ્કેલીઓ મળેલી ચીજને ઉપયોગ ન કરે તે તે મુશ્કેલી વેઠી નકામી. જેમાં એક મનુષ્ય દેડી દેડીને સ્ટેશને પહોંચી પ્લેટફેમ ઉપર બેસી રહે અને ટિકિટ ન લે, તે તેમાં તેની બુદ્ધિની ખામી ગણાય. તેમ આ મનુષ્યભવ મુશ્કેલીથી મળે છે અને જે તેને ઉપગ ન થાય તે મૂર્ખાઈ ગણાય ને! આ મનુષ્યભવમાં ખાનપાન, મજશેખ સર્વ થાય છે તે જ તેને ઉપયોગ છે ને ! એમ માનનારા ભૂલ ખાય છે, કારણ તમારે જોઈતા હતા વિષયે, તેણે તમને કબજામાં રાખ્યા. જેમ સ્ત્રીને અંગે મનુષ્ય ભરણપોષણની જવાબદારી ઉઠાવે ત્યારે વિષયવાસના તૃપ્ત કરે, એના કરતાં જાનવરને તે વિષયને અંગે જવાબદારી જ ન હતી, એટલે તેમાં તું હેત તે સારું. અહીં મનુષ્યમાં તે સ્ત્રી છોકરાની જવાબદારી વેઠવી પડે છે.
શાના અંગે ? વિષયને અંગે. પણ જાનવરમાં હતા તે તે જવાબદારી ન ભેગવવી પડત. પણ વિધાતાએ ભૂલ કરી કે તને મનુષ્યપણામાં નાખે.
રસનેન્દ્રિયના અંગે વિચારીએ તે મહેનત કરી પૈસા કમાવીએ પછી ખાવા પામીએ.પણ કીડી મંકેડામાં જન્મ્યા હતા તે વાંધે જ નહિ.
Page #328
--------------------------------------------------------------------------
________________
૩૦. લિંગ, વિચાર ને તવા
ર૮૭ ઘાણેન્દ્રિયને અંગે વિચારીએ તે સુંગધી પદાર્થ માટે પૈસે ખરચીએ તે મનુષ્યપણામાં મેં થાય, પણ જે ભ્રમરરૂપ બન્યા હતા તે સહેજે રાજમહેલના બગીચામાં સૂર્યવિકસીકમળ ઉપર બેસી શકત.
તેમજ પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થયે હેત તો પિોપટ આદિરૂપે રાજમહેલમાં રહી શક્ત, પણ આ મનુષ્યભવને અંગે સાધ્ય જે વિષયભેગનું હોય તે સારું શું ? કહે કે એવી કઈ સ્થિતિ હોવી જોઈએ કે જ્યાં ધર્મ અગર પુણ્ય પાપને વિચાર આવે. એકેન્દ્રિયપણામાં અનંતા જન્મ થાય તે પણ ત્યાં આવે નહીં. અરે ! ધર્મની સાધના કેવળ મનુષ્યજન્મવાળો કરી શકે, બીજાથી ધમ સધાતા જ નથી. હવે જેમ યુદ્ધમાં તલવાર જ કામ કરે, તેમ ધર્મ સાધનમાં મનુષ્ય જ કામ કરે. ઘાસને તે દાતરડું પણ કાપે અને તલવાર પણ કાપે, તેમ અહીં મનુષ્યપણામાં વિષયસાધનાનું કામ તે સહુ કેઈ કરે, ધર્મસાધનાનું કામ કરે તે જ સાર્થક.
મનુષ્યપણા સિવાય ધર્મની ઉત્પત્તિ થઈ શકતી નથી અને તેથી તિર્યંચની ગતિમાં તીર્થકરે ન માન્યા. અરે! દેવગતિ કે નરક ગતિમાં પણ ન માન્યા. ફકત મનુષ્ય પણમાં જ તીર્થકરો માન્યા અને તેથી ધર્મનું આચરણાદિ મનુષ્યગતિમાં જ થઈ શકે. બીજે સાધી શકાય જ નહિ. જેમ યુદ્ધમાં છત તલવારથી થાય. તેમ ધર્મની સિદ્ધિ મનુષ્યગતિથી જ થાય. ધર્મની સાધના કે સિદ્ધિ કરનારા મનુષ્યભવથી. જે વિષયની સાધના કે ખાવાપીવાના પદાર્થની સિદ્ધિ કરી તેને સફળ ગણીએ તો મૂર્ખ જ છીએ, કારણ તલવારનું કામ તણખલું કાપવાનું નથી. તણખલું તે ચપ્પાથી પણ કપાય. જાનવર પણ પાંચે વિયેને સાધે છે, પણ મનુષ્ય તરીકે કામ હોય તે ધર્મસિદ્ધિ
જે જેનાથી બને તે તેનું જ પ્રયજન. એટલે ધર્મ મનુષ્યપણથી જ બને અને તેથી મનુષ્યપણાનું સાધ્ય પણ ધર્મ જ હોય. પુષ્યપાપ પણ મનુષ્યપણુમાં જ સમજાય. એક આંધળો માણસ વારે ઘડીયે અથડાય છે એટલે આંખ દ્વારા કામ નથી કરી શકતે.
Page #329
--------------------------------------------------------------------------
________________
૨૮૮
ષોડશક પ્રકરણ દર્શન
તેમ શાસ્ત્રકાર વિચારવાળા કેને ગણે? કીડી ગન્ધરસના વિચારવાળી છે. જાનવરે પણ કુટુંબકબીલાના વિચારવાળા છે. કૂતરું સ્થાન અને શેરીની પણ રક્ષા કરે છે. આ સર્વ જાનવરે જે કરે છે, તેથી વધારે મનુષ્ય શું કરે ? કહે કે ક્ષાપશમિક સંજ્ઞાવાળા જીવે કંઈ કરી શકે છે. મનની સંજ્ઞાવાળા છતાં મનનું કાર્ય ન કરે તે અસંજ્ઞી. કયું કાર્ય ? પિતાના હિતના વિચાર કરવાનું કાર્ય. જે શરીર કુટુંબના વિચાર કરે પણ આત્મકલ્યાણના વિચાર ન કરે તેથી તેને અસંજ્ઞ કહેવું પડે. ગુલામી એટલે શેઠની અનુજ્ઞાએ ચાલવું. શેઠનું ડિત જેમાં થાય તેવું વર્તન કરવું, પિતાના હિત-અહિતની દરકાર કર્યા વિના શેઠના કહેવા પ્રમાણે વર્તવું તેનું નામ ગુલામી. તેમ અહીં આત્મા ધન, કુટુંબ અને બાયડી છોકરાની ગુલામી કરે છે, તેનું હિત તપાસે છે, પણ પિતાનું હિત ન જુએ અને તેથી તે જાનવરને અવતાર છે એમ માને.
જેમ આપણુ ઘરે ગાય કે ઘડો હોય તે ચારે ચરે, દૂધ આપે અગર ભાર વહે અને છેવટે જિંદગી ખતમ કરે, તેમ અહીં આપણે કુટુંબમાં જાનવરરૂપ છીએ, કારણ કે વેઠ કરીને દહાડા પૂરા કરીએ છીએ. ગાય કે ઘોડે પિતાનું હિત ન જુએ પણ દૂધ આપે, કામ કરે અને જિંદગી પૂર્ણ થયે જાય, તેમ આપણે પણ ગુલામ જ છીએ. ગાય ઘેડે તે એક ઘરને ગુલામ, પણ આપણે તે અનેક ઘરના ગુલામ છીએ, કારણ કે પિત્રાઈ–કુટુંબ સંબંધી દરેકની વેઠે કરીએ છીએ અને છેવટે મરી જઈએ છીએ પણ કંઈ મેળવતા નથી, માટે આપણામાં ને જાનવરમાં કંઈ ફરક નથી. તેથી જે પુણ્યપાપને વિચાર ન કરે, આત્મકલ્યાણને વિચાર ન કરે, તેમ જ જન્મ મરણની ભીંતમાં કાણું ન હોય એટલે જન્મની પ્રથમ દશા અને મરણ પછીની દશા ઉપર ધ્યાન ન રાખે, તે સંજ્ઞી પંચેન્દ્રિય છતાં શાસ્ત્રકાર કહે છે કે તે અસંજ્ઞી જ છે, પછી તે કઈ પણ ગતિવાળા
Page #330
--------------------------------------------------------------------------
________________
૩૦ લિંગ, વિચાર ને તાવ
૨૮૯
હોય. અને તેથી દષ્ટિવા પદેશિકી સંજ્ઞાના હિસાબે અમે સંજ્ઞા જુદા કહીએ છીએ.
સંજ્ઞો કે?
જેઓ ધર્મ, પુણ્ય, જીવાદિ તત્વોને સમજે કે જાણે તે જ સંજ્ઞી હોઈ શકે. જેને ધર્મને કે પુણ્ય પાપને વિચાર નથી, આત્મકલ્યાણને વિચાર ન હોય તે સંજ્ઞી ગણાતા જ નથી, મનુષ્યપણું એક અપૂર્વ ચીજ છે તે આપણને મળી, છતાં તેનાથી સાધ્ય ન સાધી શકયા. તે પછી અઠ્ઠમ કરી દેવની આરાધના કરી અને વરદાન માંગવા જણાવ્યું હોય અને ચિન્તામણિ પ્રાપ્ત કરવા છતાં માગતી વખતે બાવળીયે માગીએ તે શું કહે! જેમ દુર્લભ મનુષ્યભવ મળવા છતાં છેવટે વિષયેની જ માગણી કરી કે જે સંસારભરમાં રખંડાવનાર છે, આથી ભીંત જ ભૂલ્યા છે.
મનુષ્યપણું મેળવ્યા પછી ધર્મની સાધના રાખી, છતાં માન્યતા એક સરખી રહે પણ બુ િક્ષોપશમની વિચિત્રતાને લીધે જુદી રહે છે. બારમે ગુણઠાણને છેડે શ્રુતજ્ઞાનનું કેટલું જ્ઞાન હોય? તે અષ્ટ પ્રવચનમાતા જેટલું જ હોય. કેવળજ્ઞાન થવાના પ્રથમ સમયે કેઈને ત્રણ ચાર પણ હોય એટલે બુદ્ધિની તીવ્રતા–મંદતા બારમાના છેડા સુધી હોય. અને તેથી એથે કે પાંચમે ગુણઠાણે બુદ્ધિની તીવ્રતા, મંદતા હોય તે તેમાં આશ્ચર્ય શું? જઘન્યથી બારમે કેટલું જાણે? તે અષ્ટ પ્રવચનમાતાનાં નામ માત્ર. આખું તેનું અધ્યયન નહીં.
કેટલાકે એમ કહે છે કે તેનું અધ્યયન પણ જાણે. અહીં તે નામ માત્ર જ બારમે છેડે કેઈક જાણે. એટલું હોય તે પણ ક્ષીણમેહનીય હેય. અહીં બારમાના છેડા સુધી જ્ઞાનની તીવ્રતા અને મંદતા હોય. એટલે ત્રણ અને ચાર જ્ઞાનવાળા અને શુદ્ધ કેવળી તેમજ અષ્ટ પ્રવચન માતાના નામ માત્રવાળે પણ બારમાના છેડે હોઈ શકે. ધર્મ સાધવાને તૈયાર થયેલા મનુષ્યમાં તીવ્રતા-મંદતા હોય, તેમાં
Page #331
--------------------------------------------------------------------------
________________
૨૯૦
પડશક પ્રકરણ દર્શન
નવાઈ નથી. અને તેથી શાસ્ત્રકારે ત્રણ પ્રકાર કર્યો, એટલે બાલ, મધ્યમ અને બુધ પણ હોય. એક જ પ્રકારના હોય એ નિયમ નથી. નવમાથી શ્રેણીની શરૂઆત કરે, તેને પણ વિચાર એ જ હોય કે મારાથી બીજા જીવને વિરાધના ન થાય. જેમ અનેક મુનિને દેવે ઉછાળ્યા છે. કેવી રીતે? જાણે ફેંકીને, અને તેથી લેહીની ધારા. અપ્લાય ઉપર પડે છે અને તેથી જીવની વિરાધના થતી હોવાથી તેમને આત્મા કંપે છે. આવી પરજીવ ઉપર અનુકંપા છે. તેથી ધર્મને સાધવાવાળા સર્વ જીવે સરખા ન પડાય.
જમાલીના મતે નવે તવેમાં મુશ્કેલી. બધા બુધ ન હય, જુદા જુદા હોય તેથી તે ઓળખવા શી રીતે ? તે બાળક હોય તે સાંગિકે રિવાજોને જોઈને ધર્મને માને. શારીરિક સંગોને જોઈ વિચારીને ધર્મને માને તે મધ્યમ અને શાસ્ત્રીય વિચારોને જોઈ તપાસીને આગમ તત્ત્વને માને તે બુધ,એટલે પરીક્ષામાં પ્રધાન હેય તે બુધ, આત્મીય પરીક્ષામાં ઉતરે તે બુધ. આવી રીતના ત્રણ પ્રકારે આગળ પણ જણાવી ગયા છીએ. આમ હોવાનું કારણ શું?
બાળક આવું જુએ અને આ જ જુએ, તેમ મધ્યમ અને બુધ માટે પણ નિયમ બાંધવાનું કારણ શું? શું તમે રેકવા માંગે છે? તે વિચાર કરવા જતે હેય તે અમે બાળકને રક્તા નથી તેમ નિષેધ પણ કરતા નથી, પરંતુ એ કહે જ નહીં, એની એ તાકાત જ નથી, કારણ કે બાળક કહેવાય ત્યાં સુધી કે જેના પ્રયત્નમાં સુંદરતાને નિયમ નહીં'. જેમ હોળીના દહાડે ધૂળ ઉછાળે અને દિવાળીના દિને લુગડાં લત્તાં શણગારીને પહેરે. તેને પ્રયત્ન સર્વથા શુભ જ હોય એ ન બને. તેમ અહીં જે બાળક ધર્મ પરીક્ષામાં ઉતરતેહોય છતાં તેના પ્રયત્નનું સુંદરપણું ન હોય, એટલે જેના વિચારની સુંદરતા ન હોય તે પરિણામવાળે તે હોય જ કયાંથી! તેને તે માત્ર બહારના સંગે જઈને કહેવું પડે. જેમ કે તપવાળે,
Page #332
--------------------------------------------------------------------------
________________
૨૯.
૩૦. લિંગ, વિચારને તવ ચઉવિહારવાળે, રાત્રિભેજન ત્યાગવાળે દેખીને તેને ધન્યવાદ આપે. માત્ર બહારના સંગે જઈને ધન્યવાદ આપે પણ અંદરખાનાની કઈ પણ બાબત ન જુએ, અને તેથી તે પંચાગ્નિ તપસ્યાદિની ફસામણમાં આવી જાય.
તમારી તપસ્યા દેખીને દુઃખ થાય, તેના કરતાં પંચાગ્નિ તપ જુએ તે વધારે દુ:ખ દેખી તેને ધર્મ માને એટલે બાળક સુંદર જ પ્રયત્નમાં હોય એ નિયમ નહિ, એટલે બાહા સાંગિક આચારને દેખી જ્યાં ધસવાનું થાય ત્યાં ધસે,
પ્રભુવીરના સમયમાં એક ગામમાં તલાટી છે. તેને છોકરે વડેરાની સેવાના સિદ્ધાંતવાળે છે, જ્યાં માબાપની સેવા કરે છે ત્યાં અભયકુમાર આવી ચડયા, ત્યારે આ કરે અભયકુમારની સેવામાં પડે. કારણ કે માબાપ પણ તેમની સેવા કરે છે, તેમ શ્રેણિકની સેવાને પ્રસંગ આવ્યે યાવત્ પ્રભુ વીરની સેવા કરી. જેની સેવા કરવી હોય તેના ઘરની મર્યાદા જાળવીને થાય, નહિ તે બિલાડી ને બગલા જેવું થાય. બિલાડીએ થાળીમાં ખીર પિરસી ને બગલાને ખાવા કહેલું તે કામ ન લાગે. લાયક સાધન અપાય તે જ ભક્તિ થાય, તેમ અહીં જેના ઘરની સેવા કરવી હોય તેનાં ચિહ્નો લેવાં પડે, અહીં સેવા કરવી છે એ સિદ્ધાંત હતું એટલે ચિહ્નો પ્રભુ વીરે આપ્યાં તે લીધાં. તલાટીમાંથી પ્રધાન અને યાવત્ રાજપણે આબે તેટલું તેનું ભાગ્ય હતું, છતાં બાળકને સુંદર જ પ્રયત્ન થાય એ નિયમ નથી.
જે મધ્યમ બુદ્ધિવાળે હોય તે આચારમાં મધ્યમ રહે, એટલે નિયમિત સુંદર આચારવાળે હેય ખરે અને ન પણ હોય. એટલે ઈરિયાસમિતિ આદિ નિહુનમાં હોય એમ ન કહી શકીએ. તેથી મધ્યમ જુએ કે છે, અને તેથી શારીરિક સંજોગોમાં સાધુપણું જુએ એટલે ખાવા-પીવામાં, બોલચાલમાં, વર્તનમાં, પાઠવવામાં જુએ, પણ તેને એ ખ્યાલ ન આવે કે પચ્ચકખાણ ઉપવાસ કરેલાને જુએ પણ બીજે દિવસે સવારે ચાર વાગે ચૂલો સળગાવે. એટલે તત્ત્વજ્ઞ આચાર,
Page #333
--------------------------------------------------------------------------
________________
૨૯૨
ષોડશક પકરણ દર્શન બહારના સંજોગે અને અંદરનું પણ જુએ, જેમ સેનાની કટી માટે કસ અને પતરું પણ જુએ, તેમ અહીં બહાર વિચાર, સંયોગે ચિહો–પિંડવિશુદ્ધિ આદિ તપાસવા સાથે અંદરનું પણ જુએ એટલે માર્ગને અનુસરે. એને માર્ગ કે છે એટલે જિનેશ્વરે કહેલા માર્ગને અનુસરે છે કે નહિ? ઈરિયાસમિતિ આદિને જુએ, બહારના ત્યાગને પણ જુએ, છતાં ખરી કસોટી કયાં? તે માર્ગને અનુસરે છે કે નહિ?
જમાલી અને મહાવીરમાં ફરક છે?
લેકેની અપેક્ષાએ જમાલી મટે. કારણ કર્યા પછી કર્યું કહે અને વીર પરમાત્મા કરવાની શરૂઆતથી કર્યું” કહે. હવે કર્યું તે તે ચક્કસ છે પણ જે કરવા માંડયું તે તે થાય તે જ કર્યું ગણાય, નહિ તે અધકચરું ગણાય. શરૂ કર્યાને કર્યું કહીએ તે અધૂરું રહ્યું હોય ત્યારે મુશ્કેલી, જેમ મુંબઈ જવા નીકળેલ વચમાં કાય તે મુંબઈ ગયે એ વાક્ય છેટું પડે અને સાંદિગ્ધ રહે. અહીં જમાલીના મુદ્દા પ્રમાણે ભૂલદષ્ટિએ આપણને કર્યા પછી કર્યું બેલીએ તે ઠીક લાગે, પણ સેના, ચાંદી, કંઈ તેલના માપવાળા ત્રાજવાએ ન તેલાય, એ તે રતી કે ચવથી તેલાય.
જરા સૂફમદષ્ટિથી આગળ ચાલે તે જમાલિના મત પ્રમાણે નેવે ત બગડી જાય. જેમ મનુષ્ય મરીને દેવમાં ઉપજે, તે મરતાંની સાથે દેવપણે થયે અને આયુષ્ય ભોગવ્યું તેથી દેવપણે ન કહેને? કારણ અહીં મનુષ્યનું આયુષ્ય છે નહિ અને દેવપણે હજી થયે નથી તે પછી તેને કહે છે ? ઉત્પન્ન થયા પછી જ દેવ કહેવાને? નારકીમાં કે તિર્યચપણમાં ઉત્પન્ન થાય ત્યારે જ તે ગતિવાળે કહીએ તે મુશ્કેલી. જેમ અજીવ કયણુક વગેરે જે સમયે ભેગા થાય તે સમયે યણુક ન કહીએ.
કહે જીવતત્વમાં મુશ્કેલી. અજીવતત્વમાં પણ મુશ્કેલી. પુણ્યમાં સારા પરિણામ થવા માંડયા ત્યારે પુણ્ય ન બંધાય, પણ તે પરિણામ પૂરા થઈ જાય પછી જ પુણ્ય બંધાય અને તેવી જ રીતે પાપમાં સમજવું.
Page #334
--------------------------------------------------------------------------
________________
૩૦. લિંગ, વિચાર ને તત્ત્વ
૧૯૩
“હેમાળો' ન માને તે મુશ્કેલી. આશ્રવના અને સંવરના અંગે તેમજ સવર નિરાને અંગે પણ સમજવું, યાવત્ મેાક્ષ તે આઠે કર્મો છૂટે તે સમયે મોક્ષ નહિ પણ છૂટયા પછી મેાક્ષ.
એ રીતે એક પણ તત્ત્વ જાલિના મતે ટકતુ નથી. અહીં આદ્ય સજોગોમાં વિહાર, પિડવિશુદ્ધિ, સમિતિ, ગુપ્તિ વગેરે આઠે પ્રવચનમાતા અને આવશ્યકાદિ ખાદ્ય અનુષ્ઠાના જમાલિને પણ હતાં, છતાં એક તત્ત્વમાગે ખસી ગયેલા હોવાથી તેને શાસન ખહાર ગણવામાં આવ્યાં. તાત્ત્વિક દૃષ્ટિવાળે ભગવાન જિનેશ્વર મહારાજે બતાવેલા સમ્યગ્દર્શનાદિ રૂપ રત્નત્રયી જે ખતાવેલી છે તેને તપાસે તે જ પડિત કે બુધ કહેવાય. બાળક, મધ્યમ અને બુધ એ રીતે ત્રણે પ્રકારો જીવાના ધર્મની આરાધના માટે જણાવ્યા.
જમાલી સર્વ બાહ્ય ક્રિયા કરવા અનુસરતા નહાતા
ક્ષણ અને લવ પણ પ્રમાદ ન આવવા જોઈએ, અને તેથી સહાવીર મહારાજે જે ઉપદેશ આપેલા છે તે કયા? અસવિત, એટલે હૈ ગૌતમ ! એક સમય માત્ર પણ પ્રમાદ કરીશ નહિ. આ ઉપદેશ વગર વિચાર્યાંનકા, ભેંસ આગળ ભાગવત જેવા.
કેમ ? ખાટલે મોટી ખાડ કેમ?
તા ગૌતમને સમયનું જ્ઞાન હતું?
સમય કે પ્રદેશનું જ્ઞાન તા કેવળીને હોય. અરૂપીનું જ્ઞાન તે સર્વજ્ઞ સિવાય બીજાને હોય જ હું વ્યાવહારિક કાળાદિનું પ્રમાણુ છદ્મસ્થને હોય. સમય તો સČજ્ઞ સિવાય ખીજાને ગુાય તેમ જ ન હાતા, છતાં પ્રભુ વીર ગૌતમ સ્વામીજીને સમયના પણ પ્રમાદ ન કરવા ઉપદેશ કેમ આપ્યું ? સમયનું જ્ઞાન તે છે નહિ. છદ્મસ્થના ઉપયાગ પણ અ તમું હૂંતના હાય, સમય અરૂપી છે.
Page #335
--------------------------------------------------------------------------
________________
૨૯૪
ષોડશક પ્રકરણ દર્શન
આ ઉપરથી પ્રભુ વીર જણાવે છે કે-સમય પણ પ્રમાદ ન થે જોઈએ. જેમ દુનિયામાં કહીએ છીએ કે એક બદામને પણ ફરકન પડવે જોઈએ, તેમ અહીં ક્ષણ કે લવમાંય અપ્રમત્તપણું રહેવું જોઈએ, તેથી સમયને પણ પ્રમાદ કરીશ નહિ તેમ ફરમાવ્યું અને તેથી વીસ સ્થાનકમાં તીર્થકરપણને બાંધવાની વાત કરી છે ત્યાં પણ ક્ષણ કે લવની વાત કરી, પણ સમયની ન કરી
સમયને ઉપગ છે તેથી ગૌતમસ્વામીજીને ઉપદેશ આપે છે એમ નહિ, પણ ક્ષણ પણ પ્રમાદ ન કરે તે માટે જણાવ્યું છે.
હવે બુધ આવી રીતે તત્ત્વને જુએ એટલે ક્ષણ લવ જેટલા કાળ પણ પ્રમાદમાં જઈશ નહિ. અહીં વિષયના અંગે સમય શબ્દ નથી કહ્યો તેથી બુધ તે માર્ગને અનુસરે; તે પ્રમાણે ચાલે. આ ઉપરથી એક સમયના શુભ પરિણામ આત્માને નિર્જરી કરાવવાળા અને પુણ્ય બંધાવનારા છે, અને તેમાં પ્રથમ પરિણામ થાય અને પછી પુણ્ય બંધાય, તે શાસ્ત્રકારે કહેલ છે કે જે જે સમયે દુનિયામાં જે વ્યવહાર હોય તેવું બેલાય. કાછિયે પૈસાભાર પણ ઓછું નથી આપતે. દાણાવાળે અધેળ, અને મોતી હીરા કે સેનાના વ્યાપાર વાળ રતિથી વાત કરશે.
તેમ જૈન શાસ્ત્રકારેને વ્યવહાર સમયથી છે, તેથી જે જે સમયે. જીવ આશ્રવ, સંવર, નિર્જરા કે બંધના ભાવમાં પ્રવેશ કરે તે સમયમાં (સમયાન્તર નહિ) “કડેમાણે કડે ન માને તે તે અનંતર સમયે થઈ જાય, તેથી શાસ્ત્રકાર ચકખા શબ્દમાં કહે છે કે તે તે સમયે શુભ-અશુભ કર્મોને બાંધી લે છે. જે વખતે જેવાં પરિણામ થાય તે તે વખતે તેવા કર્મો બંધાય છે. બંધાય છે એમ કહ્યું તે જીવ જ્યાં સુધી એગમાં પ્રવર્તે છે ત્યાં સુધી બંધ છે અને તેથી સગીપણામાં ગની પ્રવૃત્તિ છે અને બંધ પણ છે. તેથી જે જે
Page #336
--------------------------------------------------------------------------
________________
80, લિંગ, વિચાર ને તત્ત્વ
પ
ભાવમાં પ્રવર્તે છે તે સમયે બાંધે વગેરે. જમાલી સર્વ બાહ્ય અનુષ્ઠાન કરતા, પંચમિતિ અને ત્રણ ગુપ્તિને પણ આચરતું હતું, છતાં માર્ગને અનુસરવાનું તેનામાં ન હોતું, માટે કહે છે કે તાવિક માર્ગની અંદર આવીને તેને જ અનુસરે તે જ પંડિત. એટલે ઈરિયાસમિતિ આદિ કે ત્યાગદિ ન પણ હોય તે પણ માનવામાં વાંધો નથી. જેમ એક સાધુ નદીમાં ઉતરે છે ને બીજે કાંઠે છે. બન્નેમાં જે ઉતરે છે તે સંયમપાલનની દૃષ્ટિમાં છે. અને કાંઠાવાળે પણ તે છે. જે તત્વદકિટવાળે છે તે વિચારે કે માર્ગમાં છે અને તેથી તે પંડિત ગણાય.
ધર્મની સ્વરૂપથી પરીક્ષા પ્રથમ ત્રણેને અંગે બબ્બે નિર્ણ કર્યા હતા. લિંગમાત્રને દેખવાવાળે બાળક, વિચારવાળે મધ્યમ બુદ્ધિ, તત્ત્વને તપાસે તે બુધ. આવી રીતે પરીક્ષ્ય અને પરીક્ષા દ્વારા વિભાગ કર્યો હતો, તેમ અહીં સ્વરૂપ દ્વારા નિર્ણય કર્યો છે. એટલે દેખવું, વિચાર અને માર્ગની તપાસ. એ ત્રણવાળાનું બાલ, મધ્યમ અને બુધનું સ્વરૂપ જણાવ્યું છતાં આને બાલક કેમ કહે? જેમ એક મનુષ્ય કસદ્ધારા, તેલદ્વારા કે અગ્નિદ્વારા પારખે તે પણ સોનું કહેવાય તેમ બાલક સંગદ્વાર પારખી દેવગુરુધર્મની તપાસ કરે. તેમ મધ્યમ અને બુધ બીજી રીતિએ પારખીને દેવગુરુની તપાસ કરે, પણ તે બધાને છેવટમાં સાધ્ય તે દેવ, ગુરુ અને ધર્મની સાધનાને! કઈ ચાલીને, કઈ ઘડા ઉપર કે ગાડીમાં આવ્યા પણ તે બધાનું સાધ્ય મકાનમાં જવાનું હતું તેમ અહીં ત્રણમાં ફરક શું ? આટલું પિંજણ કેમ? આવી પંચાતથી શું કામ છે? રોટલા થયા એટલે બસ. ટપટપથી મતલબ શી? દેવ-ગુરુ કે ધર્મની પ્રાપ્તિ થાય એટલે બસ. બીજી પંચાત કરીને કામ શું ?
વાત ખરી. દેવ-ગુરુ અને ધર્મની પરીક્ષા ઉપર જ તત્ત્વ છે પણ જે પરીક્ષા કરવાની દષ્ટિ છે તેમાં કઈ મનુષ્ય કાળાં ચશ્માં પહેરીને ઘડે દેખે તે તે કાળાપણાને જ જુએ, કારણ ચશ્માં કાળાં છે.
Page #337
--------------------------------------------------------------------------
________________
૨૯૬
ષોડશક પ્રકરણ દુન
જેવું સાધન ?ખવામાં મળે તેવું ઢેખાય. લાલ કે પીળાં ચશ્માં હોય તે તેમાં તેવું દેખાય. કાચ ઊંચા નીચા હોય અને ઘટા આડા રાખેલ હોય તો પ્રતિષ્ઠિ`ખ કાચના જેવું પડે. એટલે કાચના સ્વરૂપ ઉપર પ્રતિબિ’અનેા આધાર રહે છે. તેમ અહી પણ ધ્રુવ, ગુરૂ અને ધર્મ એક જ સ્વરૂપે છે. દેખનાર આત્મા ધર્મિષ્ઠ છે. તેમાં ફરક નથી, પણ ઢેખવાની દૃષ્ટિ જુદી હોય, તેથી ફરક પડે. લિંગદ્વારાએ દ્વેષે તે બાળક. વને વિચારવા દ્વારાએ જુએ તે મધ્યમ અને તત્ત્વદ્વારાએ ઢંખે તે મુધ. હવે ત્રણે કઈ દશાનું દેખવા માગે છે, તે શી રીતે, અને તે સાંચાગિક વગેરે ત્રણે સ્થિતિ કેવી હોય, એ ત્રણે પરીક્ષામાં ફેર જણાવી, મુધપણું સમજી દેશના દેવાવાળે કેવો રીતે દેશના દેવી તે અધિકાર અગ્રે વત માન.
સ્વસમયના ગુણો અને પરસમયના ઢાષા ખડખડાટ કરવા માટે સમજાવતાં નથી પણ દપ ણમાં પડેલા પ્રતિષિ અને ઢેખીને જે સદ્ ઉદ્યમ કરતાં શીખ્યા છે, તેના સફળ ઉદ્યમ કરવા માટે સમજાવાય છે.
Page #338
--------------------------------------------------------------------------
________________
પ્રશ્ન
Gઇ
હું જૈન અને અજેનોની છે. ન દષ્ટિએ ધર્મસ્વરૂપ દિB9%
B3%83%DGSSSSSSSSSSSSSSSSSSSSSS
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન હરિભદ્રસૂરિજી મ. ભના ઉપકારાર્થે છેડશક પ્રકરણને રચતાં આગળ જણાવી ગયા કે– “વાર પરાતિ બ્રિજ આ સંસારમાં આર્યમાન ધર્મની ઈચ્છાવાળા છે. કેઈપણ આર્ય ધર્મની ઈચ્છા વગરને નથી અને તેથી તે ધર્મ કરતે હોય કે ન કરતે હોય પણ તેને ધર્મિષ્ઠ કહો ત્યારે તે ખુશી થાય અને અધમી કહો તે નાખુશ થાય; એટલે જો એ પણ વહાલે શબ્દ સાંભળી તે ખુશ થાય છે. વળી પાપ આળખામણું હોવાથી તેને પાપી કહેવાથી પિતે નાખુશ થાય છે. આને પાપ અનિષ્ટ છે અને પુણ્ય ઈષ્ટ છે, હવે જેમ જેમ વસ્તુ કિંમતી તેમ તેમ તેનામાં ગેટાળ હોય. ધૂળ, લે, તબ વગેરેની બનાવટ કઈ ન કરે, કારણ કે તેની કિંમત છે જ નહીં. જે કિંમતી હોય તેની જ લેક બનાવટ કરે. ચાંદીના અંગે જર્મન સિલ્વર તેમજ સેના, હીરામેતી માટે બનાવટ થઈ પણ ધૂળ, લેઢા માટે બનાવટ ન થઈ, કારણ કે તે કિંમતી નથી. બનાવટ કે નકલીને ભય કિમતની પાછળ છે. આ બાજ ધર્મ એ કિંમતીમાં કિંમતી ચીજ છે. કેમ? ધન, માલ, કુટુંબકબીલે આદિ તમામ વસ્તુ ધર્મથી મળે છે. દુનિયામાં ન મળતી ચીજો પણ ધર્મથી મળે છે અને મળતી ચીજો પણ ધર્મથી જ એટલે પુણ્યથી જ મળે છે. અહીં એક પુણ્ય જ એવી ઉચ્ચતમ ચીજ છે કે જેનાથી સર્વ ચીજો મળે.
જગતમાં જીવને પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું અને લાંબી આવરદા તે સર્વ ધર્મથી જ મળે છે. દુનિયામાં મળતી ચીજો ધનમાલ, કુટુંબ આદિ પણ તેનાથી જ મળે છે. -
Page #339
--------------------------------------------------------------------------
________________
૯૮
ષોડશક પ્રકરણ દર્શન
એક શેઠિયાને જશની ઈચ્છા પણ પિતાને અપજશને ઉદય છે. તેનું શું થાય? નાત જમાડવી તે હાથની બાજી છે, તેમાં ચોવટીયાને બેલાવી નાતનું ખર્ચ પૂછ્યું કે તેણે દેહસે કહા. પણ શેઠે બસે મંજૂર કર્યા અને જશ ખાટવાની વાત કરી. આ બાજુ તૈયારી કરી, કાલે નાત જમવાની છે. અહીં ચવટીયામાં કઈ માલિક નથી છતાં જઈ આવું તે ખરે. શિયાળાને દિન હેવાથી ઘીથી કઠણ થયેલા. લાડુઓ જોયા. અહીં શેઠ ખીજાયા. અને ઘી પાછું નંખાયું. ઘીની તપેલી સાથે દીવેલની તપેલી હતી તે પણ નંખાયું. રાત્રે લાડવા તે વળાઈ ગયા. સવારે જમવા ટાણે એરડી લાડવાની ખેલી ત્યારે લોકે. દિવેલના લાડવા એમ બેલવા લાગ્યા તેથી શેઠને જશ ન મળે.
અહીં ભાગ્ય વિના જશ પણ મળતું નથી. હવે સર્વ વસ્તુ પુણ્ય કે ધર્મને આધીન છે અને તેથી જગતમાં કિંમતીમાં કિંમતી ચીજ ધર્મ છે અને તે કિંમતી છે એટલે પછી તેની પાછળ જરૂર નકલી થવાના. અને તેથી જ ધર્મના ફાંટાઓ ઘણા છે. જે આ કિંમતી ન હતી તે ધર્મના ફાંટા થાત જ નહીં. જેને જોઈએ તે આંખ ઉઘાડી રાખે તે જ અસલી માલ મળે. પણ તેમાં ખબરદારી રાખવી જોઈએ. એટલે જેની સેંકડો નકલ થઈ હોય ત્યારે અસલી માલ લે હોય તે ખબરદારી રાખવી જોઈએ. અહીં ધર્મ આને ઈષ્ટ છે. પણ તે ખબરદારી રાખે તે જ તે લઈ શકે, તે વિના અસલી ધર્મ ન જ મળે.
સર્વ દર્શનકારે ધર્મને તપાસીને લેવાની વાત કહે છે, પણ ધર્મ સારે ગણવાને કઈ દષ્ટિએ? છોક છા૫ના રંગ સારા દેખે, પણ છાપ બરાબર ન નીરખે. એનાથી ચઢિયાતા હાવભાવ તપાસે. ત્રીજાએ કોઈની છબી તપાસી, જેની છબી છે તે બરાબર છે કે નહિ એ પણ જુએ. તેમ અહીં ધર્મ લેવાવાળા જુદી જુદી દષ્ટિએ વિચાર કરે. જેમને લાંબી બુદ્ધિ નથી, અક્કલ કે વિચાર નથી તે માત્ર બાહ્ય લિંગ માત્ર દેખીને ધર્મની તપાસ કરે. એટલે સાધુમહારાજના બાહ્ય વર્તન-લેચનાદિ, ગોચરી, ઈરિયાસમિતિ આદિ સર્વને તપાસે.
Page #340
--------------------------------------------------------------------------
________________
ર૯
જવા માટે
પીવાનું સારું
ખાવાનું પણ વિચાર
૩૧. જૈન, અને અજેનેની દષ્ટિએ ધર્મસ્વરૂપ
મધ્યમ બુદ્ધિવાળો એ તપાસે છે ત્યાગ લેવામાં ડૂબી જવાનું થાય તે સારું. એમ કેમ? તે પ્રાચીનકાળમાં એક શેઠે બહારગામ જવા માટે એક સાર્થવાહ લીધે. એક ભીખારી રસ્તામાં મળે, અને તેને રસ્તામાં ખાવાનું સારું મળ્યું, એટલે તે બીજે દિને ભિક્ષા માટે ફર્યો નહિ. બીજે દિને એથી સારું ખાવાનું આપ્યું. અહીં સાર્થવાહે જોયું કે આણે જરૂર છઠ્ઠ કર્યો હશે. અહીં પેલે વિચારે છે કે મેં બે દિન ન ખાધું એટલે પેલે ભક્તિ કરે છે. અહીં બબ્બે દિનને આંતરે છછું કરે છે. તે ઈન્દ્રનાથે વિચાર કર્યો કે હવે મારે અહીં રહી કામ શું? સાર્થનું કામ શું છે? બહારગામની ભાગોળે ઝૂંપડી બાંધી તે રહ્યો. બધા ભકતે ભેગા થયા. ભેજન પણ પેલે એક લાવે છે તેને લાભ મળે છે. બીજાને આંટા મારવાના થાય છે તેથી જે ભેજન કરાવે તે અહીં ઝાલર વગાડે. અહીં આ સાધુનું નામ એકપિડિયે છે, તેવામાં પ્રભુ વીર પધાર્યા. ત્યારે સાધુઓ કહે છે કે–ગોચરી જઈએ. ત્યારે પ્રભુએ ના પાડી. કેમ? તો પેલા બધા સામા લઈને આવ્યા હતા. પછી વીરે અનુમતિ આપી. ત્યારે ગૌતમસ્વામીજીએ પૂછયું કે પ્રથમ મનાઈ કેમ કરી હતી અને હવે કેમ જવાનું કહે છે ?
એટલે આખી વાત સમજાવી. અને છેવટે કહ્યું કે તું ઈન્દ્રનાથને કહે કે-હે એક પંડિયા! તને અનેકપિડિયે જેવાને ઈચ્છે છે આવી રીતે ગૌતમસ્વામીજીએ કહ્યું. પછી પોતે વિચારમાં આવે છે કે મને કહેવાનું તવ શું ? ક્રોધ શમ્યા પછી પણ વિચાર આવે તેનું નામ જ માણસાઈ. તે વિચારે છે કે તે સાધુએ તે ઘણે ઘરે જઈને ગોચરી લે છે, મારે માટે પારણાની તૈયારી ઘણી જગ્યાએ થાય છે તેથી હું અશુદ્ધ પિંડ લેવાવાળે છું. તેઓ માધુકરી વૃત્તિથી લે છે.
બાળ છઠ્ઠના પારણની વાટ જ જુએ, ગોચરી શુદ્ધ છે કે અશુદ્ધ તે પણ ન તપાસે. બાળક માત્ર બાહ્ય સંગને જુએ પણ નિયમને ન તપાસે. બાળક ધમની પરીક્ષા બહારના સંજોગોથી કરે ત્યારે
Page #341
--------------------------------------------------------------------------
________________
ષોડશક પ્રકરણ દઈન
મધ્યમ સંચેાગે અને નિયમાને પણ તપાસે. નિયમ કયા? પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને પણ પાળે તે. હવે તે સમિતિ શું ?
પારિભાષિક શબ્દોના અર્થ કહીએ તે ચાલવામાં, ખેલવામાં, ખારાક લેવામાં, વસ્તુને મૂકવામાં અને તેને છેડવામાં પણ મર્યાદા. આનું જ નામ પાંચ મિતિ. પાંચની મર્યાદા સાથે મન, વચન અને કાયા ઉપર કાબૂ હોય એટલે સાંયાગિક સ્થિતિ સારી હાવા સાથે આ શારીરિક સ્થિતિ સારી હોય તે જ ધમ ગણાય. જે શારીરિક સ્થિતિ સારી ન હોય તેા ધમ ન ગણાય. મધ્યમ આ બન્નેને જુએ. અને બુધ પુરુષ બન્ને જોવા સાથે સિદ્ધાંત સારા છે કે નહિ એ મુખ્યતયા તપાસે.
હિં સાદિ પાંચના ત્યાગ તે સ દનકારાએ માન્યા છે, પણ કાઇએ તેને આતપ્રેત કર્યાં નહી'. અન્ય મતવાળાએ નવ તત્ત્વા માન્યા. પણ મુખ્યમાં જીવાદિ નહિ લેતાં દ્રવ્ય-પ્રમાણ-પ્રકૃતિ ધાદિ રૂપે તેના વિભાગ કર્યાં. જૈનધર્મ માં કમને આવવાનું કારણ આશ્રવ મનાય છે, કમને રોકવાનાં કારણુ સંવર મનાય છે, કને તેડવા તેનું નામ નિર્જરા છે, આ જ તત્ત્વો જેનાએ માન્યાં છે. ઇતરામાં દ્રવ્યાદિકની મુખ્યતા છે, ત્યારે જૈનામાં મુખ્યતા જીવાદિની છે. હવે તત્ત્વાર્થ ભાષ્યકારે પણ જીવાદિ તત્ત્વ કહ્યા, પણ દ્રવ્યાદિ ન કહ્યા. જો કે જગતમાં સ` દ્રવ્ય-પર્યાય છે ખરા પણ સાધ્ય અને સાધનદૃષ્ટિ જેમાં હાય તે જ તત્ત્વ કહેવાય. તેવા વિભાગ વિનાના તત્ત્વા માક્ષ માટે ઉપયોગી ન થાય.
300
વૈચાયિકાએ પ્રમાણાદ્વિરૂપે, સાંખ્યાએ પ્રકૃતિ રૂપે, બૌદ્ધોએ વેદાહિરૂપે તત્ત્વાના ભેદો કર્યાં. પણ જેનાથી ખાધક-સાધક માલુમ પડે. તેને દૂર કરવાનાં સાધના હોય તેવી તત્ત્વ તરીકેની વહેંચણી તો જૈનશાસને જ કરી છે. નાના છેકરેા કાચના કટકાને બાટમાં મૂકે તે તેને હીરા કરીને કબાટને તે તાળું વાસે છે. અહીં નામ માત્રથી હીરા છે, વસ્તુ નહિ. શબ્દમાત્ર છે. ઝવેરી હીરા લઈને પેટીમાં મૂકી તાળું વાસે છે અને તેથી તે શબ્દરૂપ હીરા હોવા છતાં વાસ્તવિક છે.
Page #342
--------------------------------------------------------------------------
________________
૩૧, જૈન, અને અનની દૃષ્ટિએ ધર્મસ્વરૂપ
૩૦૧
બને ? અન્ય તેડવા માટે રાનને ઉજવ્યું નથી. કેવળ
જીવતત્વને સર્વ આસ્તિકે માને છે, પણ તે જીવ કેવળજ્ઞાન સ્વરૂપવાળે છે એવી રીતે માનવાવાળે એક પણ વર્ગ નથી. કેવળજ્ઞાનસ્વરૂપવાળો જીવ નથી, તે તે જ્ઞાનને ઉત્પન્ન કરવાનું અથવા જ્ઞાનાવરણુયાદિને તેડવા માટે સાધને પણ માનવાનું કયાંથી બને? અન્ય મતેમાં સાંગિક સ્થિતિ સુધરવા છતાં, તત્વમાં શૂન્ય, એટલે કેવળજ્ઞાન સ્વરૂપવાળે કે વીતરાગ સ્વરૂપવાળે જીવ ન માને. તેથી ફરક શું ? તેથી નાસ્તિક કહેવાય એ જ ને? પણ નાસ્તિક પાપ નથી એમ કહે, અને પાપ કરે તેથી દુર્ગતિ જવાનું અટકી પડવાનું નથી. પોતે માને કે ન માને પણ સત્કાર્યોનું ફળ તે મળે જ. મિથ્યાદષ્ટિ કેવકને તે માનેને ? ગૃહસ્થવેશવાળ મિયાદષ્ટિ અને સાધુ પણ નવ રૈવેયક સુધી જઈ શકે છે, જેની સુગન્ધ આવી તે ચાલી જવાની નથી. ફળ માને કે ન માને. એવી જ રીતે પુણ્ય પાપ માને તે પણ ફળ તે ભેગવવાનાં છે. ન માનવાથી તેના ફળ તે ભેગવવાનાં જ છે. તેથી આસ્તિક અને નાસ્તિકમાં ફરક છે આવે? જીવના સ્વરૂપને જાણે ત્યારે તેને પ્રગટ કરવા ઉદ્યમ કરે અને તેને રોકનારાં કર્મને જાણે તેને રોકવા ઉદ્યમ કરે. હવે જે જાણશે જ નહીં તે ઉઘમ શું કરશે? અહીં જીવને કેવળજ્ઞાન સ્વરૂપવાળે માને તે જ પ્રગટાવવા ઉદ્યમ કરે. બાકીનાએ તે ઉદ્યમ જ નહિ કરે, તેથી પંડિતે ત્રણ પ્રકારની સ્થિતિથી તત્ત્વ તરીકે તપાસ કરે. એટલે સિદ્ધાંત દ્વારા બધું તપાસે. બાળક, બાહ્ય સંજોગ જુએ. મધ્યમ શારીરિક સ્થિતિને વિચાર કરે. જે પંડિત તે શાસ્ત્રના તત્વની પરીક્ષા કરે.
આવી રીતે ત્રણેને પરીક્ષાનું સાધન કર્યું ? અને પરીક્ષ્ય કયું? એક દષ્ટિએ-વિચારે અને પરીક્ષાએ સાધન માને. પરીક્ષ્ય સંગ, શારીરિક અને તવ એ ત્રણ છે, પણ મૂળનું સ્વરૂપ કયાં જણાવ્યું છે?
બાલક કેણુ, મધ્યમ કેણ અને બુધ પણ કેણ? તેનું સ્વરૂપ શું? તે બાળકની સ્થિતિ એ હેય કે–પ્રયત્ન કરે, પણ ફળ થશે
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૦૨
કોશક પ્રકરણ દન
કે નહિ તે વિચારવાનું. બાળકને નહાય. બુદ્ધિશાળીઆના પ્રયત્ના ફળનાં અનુમાને હાય. ફળદ્વારા પ્રયત્નના નિશ્ચય કરે. એટલે ફળની અપેક્ષા એ જ પ્રયત્નાની મંદતા-તીવ્રતા રહેલી હાય છે.
જંગલમાં ગયા હૈાઇએ, અને હાથમાં સેનાના સિક્કો, રૂપીએ અને હીરા હાય તા ત્રણેને ખચાવવાના પ્રયત્ના જુદા જુદા હાય છે. કારણ કે કિ'મત એકબીજાની તારતમ્યતાવાળી છે. હવે અહીં રૂપિયાની, સહારની અને જીવનમૂડીની કિંમત સમજી નુકશાન કેટલું થશે તે ઉપરથી જ પ્રયત્નનુ` તીવ્ર, મદ અને મધ્યમપણુ બુદ્ધિશાળીને થાય છે. પણ બાળકને તે ફળ કે તેના સાધનોને નિશ્ચય કરીને પ્રવૃત્તિ કરવાની ન હાય. બાળકને તો માત્ર ધમ કરવા એ એક જ ધ્યેય કે લક્ષ્ય હાય. ફળ તપાસવાનું બાળકને ન જ હોય,
મધ્યમવૃત્તિસ્તુ મધ્યમાચારઃ મધ્યમ બુદ્ધિવાળા મધ્યમ આચા રમાં પ્રવૃત્તિ કરે.
જે પડિત છે, તે ફળ, સાધન તરફ પ્રવૃત્તિને ન દ્વેષે પણ મોક્ષના માગ છે કે નહિ એ એકજ ધ્યેય રાખે.
દુનિયામાં ગાંધીવાદવાળાને પૂછીશું કે-ધ્યેય શુ ? તે તેઓ કહેશે કે દેશની આબાદીમાં અહિંસા. તેમ અહીં તિલકવાળાએ આખાદી જ ઈચ્છે. હિ સા થાય કે ન થાય તે જુએ, તેમ અહીં પ`ડિત પુરૂષા તે પ્રભુના મા ંનેે જ તપાસે. દ્રવ્યવિરાધનાના ત્યાગ રૂપે મા` હોય તો તેનું આચરણ કરે.
આઠે પ્રવચન માતામાં પણ મેાક્ષની દૃષ્ટિ જેની હાય તે પડિત.
મેાક્ષમાગ સિવાય બીજું ધ્યેય જ ન હાય. સવ પ્રવૃત્તિ મોક્ષમા માટે જ, હોય. કાંઈ પણ પ્રવૃત્તિ માટે સિદ્ધાંત એક જ, પછી તે નદી ઊતરવાનું હોય કે વિહાર કરવાનું હોય પણ માગ તા મોક્ષના જ છે. શારીરિક, સાંયેાગિક સ્થિતિ પણ માગ વધારનારી હાય તા
Page #344
--------------------------------------------------------------------------
________________
૩૧. જૈન, અને અજેનાની દૃષ્ટિએ ધર્મ સ્વરૂપ
જ કામ લાગે. તે વિના તે પશુ કામે નથી લાગતી. કેાઈ કહે કે સવારનું પ્રતિક્રમણ કરું', અને તેમાં ચાર પાંચ કલાક કાઢું. તે પ્રતિક્રમણના સૂત્રેાની શુદ્ધિની સ્થિતિમાં છે, સંવરમાં જ છે. તેમજ વિહારના અંગે હુ' ધીમે ધીમે કરીને જાઉ.
૩૦૩
અહીં ભિક્ષા કરીને ગામમાં ફરે કે બહાર ફ્રે તેનું મને તત્ત્વ નથી. મેાક્ષમાગ વ્યવસ્થિત થાય, આપણા આત્માને ચઢાવે. ઇરિયાસમિતિ તે પણ માર્ગ માટે. માના ભેદ થતા હોય તે તે કામ ન લાગે. તે કેમ ? તેા કાઇ ટેકારા ઉપરથી સાધુને ચક્કર આવ્યાં. અહીં જો ઈરિયાસમિતિમાં પ્રીમે ધીમે ચાલીને જાય તે જવા પહેલાં ચકરી ખાઈ પેલે પડી જાય તે કામ ન લાગે,
તેમ જ ભાષાસિમિતને અંગે કાઈ ખાટી વાત કરે અને તેમાં ઘણું જ સારું કહીએ તો ઠીક નહિ. કારણ મા ભેદાય. તેવી જ રીતે પંચસમિતિ અને ત્રણ ગુપ્તિમાં પણ માગની દૃષ્ટિ જેની હોય તે પતિ હોય.
આવી રીતે પરીક્ષા કરનારા ત્રણ, તેની રીતિએ પણ ત્રણ જણાવી. ગોચરી, વિહાર, પડિમાણુ' આતાપનાદિ અસાર છે?
બાળક દેખવાદ્વારા સાંચાગિક સ્થિતિએ પરીક્ષા કરે. મધ્યમ વિચારદ્વારા શારીરિક સ્થિતિએ પરીક્ષા કરે અને બુધ આત્મિક સ્થિતિએ પરીક્ષા કરે. જે સાંયેાગિક સ્થિતિ છે તે આત્માની શુદ્ધિ વિના થતી નથી. વિહાર–ત્યાગ–આતાપના આદિ જે કાર્યો છે તે આખી દુનિયા કરતી નથી. પણ સાધુ કરે છે. અને તેને દેખનારા તે આળક જ કેમ ? સાંયેાગિક સ્થિતિ એ પ્રકારે ઉત્પન્ન થાય છે. જેમ અગ્નિને અંગે, ઉષ્ણુતા દાહકતા, પ્રકાશતા એ પણ ચિહ્નો છે, તેમ સગડી એ પણ ચિહ્ન છે. કારણ કે શિયાળામાં કોઈ સગડી લઈ ને જાય તેા કહી શકાય કે આમાં અગ્નિ છે. પણ તે સગડી ખાદ્મ સાધન છે. અહીં બાળક જે સાંચાગિક સ્થિતિને તપાસે તે બહારનાં
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૦૪
પડશક પ્રકરણ દર્શન
ચિને તપાસે. એટલે જેમ રાજાને અંગે મુગટ, કુંડલ તે રાજા હોય તે પણ ધારણ કરે અને નાટકી પણ ધારણ કરે.
બાહ્ય સ્થિતિ તે અસાર છે, તે કેમ? તે તે નવ સૈવેયક સુધી બહારની સ્થિતિ લઈ જાય. જૈન ધર્મમાં પળાતાં મહાવતે મેક્ષબુદ્ધિએ ન લે પણ કેવળ દેવની પ્રાપ્તિ માટે વર્તને રાખે. અરે! પૂજાવા માટે રાખે. જેનાથી દેવલેક મળે તે સ્થિતિને અસાર કેમ કહેવાય? પુણ્ય કરીને સાર મળે છે, તે અસાર નથી. પણ આત્મીય દહિટએ-મોક્ષમાર્ગની અપેક્ષાએ આ વાત છે, એટલે સાંગિક સ્થિતિથી પુણ્ય બંધાય પણ ધર્મ ઉત્પન્ન થવાને આધાર નથી.
વિહાર, ગોચરી, આતાપના, પડિકમણાદિ જે બહારની સાથેગિક સ્થિતિ તે ભગવાને કહી છે. છતાં તે અસાર કેમ? તે એક જ મુદ્દાથી કે તેનાથી ધમી પણું આવવું મુશ્કેલ છે. તેની સાથે ધર્મ ઉત્પન્ન થવાને સંબંધ નથી.
વાછડાને રંગ્ય અને પણ શેભે પણ સારે, તેનાથી દૂધ ઉત્પન્ન થવાને સંબંધ નથી, તે તે ગાયની સાથે છે, તેમ અહીં સાંગિક સ્થિતિને ધર્મ ઉત્પન્ન થવાને નિયમ નથી, કારણ તે બાહ્ય સાંગિક સ્થિતિને ધમ ધારણ તે કરે છે, પણ તેમાં અવિડંબકે હોય છે, છતાં તેવી રીતે વર્તવાવાળા-અવિડંબકે જ હોય એમ નહીં પણ વિડંબકીય હેય છે.
શાસ્ત્રમાં વિબક કેને કહ્યા છે? અભવ્ય અને દુર્ભાગ્યને વિડંબક કહ્યા છે. કેઈ લાજે કે શરમે પ્રવૃત્તિ થતાં પાછે માર્ગે આવી જાય. પણ આ વિડંબકને તે અત્યારે ભાવશૂન્ય પ્રવૃત્તિ છે અને આગળ પણ ભાવ નહિ થાય, તેવા અભવ્ય સરખા વિડંબકે એટલે શાસનની વિડંબના કરનારાઓ પણ આ સાંગિક સ્થિતિને ધારણ કરે છે.
તેમને વળી તપસ્યા, વિહારાદિ કરવાનું કામ શું ?
તે કાર્યવશ—એટલે જિનેશ્વર મહારાજા જે વખતે વિચરતા હોય તે વખતે દેવેનું આવવું થાય તેથી અભવ્યાદિને એમ થાય કે આ કેક
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૧. જેન, અને અજેનાની દૃષ્ટિએ ધર્મસ્વરૂપ
૩૦૫
સમ
જીવ હશે ત્યારે જ દેવ આવે છે. આવું સમ પણું તે તે સાધુપણાના આચાર સિવાય ન જ મળે. આવી વાત દેવા પાસેથી પણ સાંભળે કે અમે સાધુ આચારથી દેવપણાને પામ્યા છીએ. તેમજ શાસનમાં પણ કહેવાય. પછી શંકાને સ્થાન ન જ રહે. આ ચારિત્ર દેવલેાકનું કારણ છે એમ માની અલભ્ય અને દુર્ભાગ્યે પણ સાંચાગિક સ્થિતિને સુધારવા માગે. બાહ્ય સાંચેાગિક સ્થિતિના સુધારા ઉપર ધમના નિશ્ચય નથી એમ હરિભદ્રસૂરિજી કહે છે. શાથી નિયમ નથી ? તે દુનિયામાં જ્યાં ધૂમ હોય ત્યાં અગ્નિ હોય પણ અગ્નિ હોય ત્યાં ધૂમ હોય એવે નિયમ નથી. દા.ત. લેાઢાના ગેળામાં. આવી રીતે માહ્ય સાંચેોગિક સ્થિતિ સુધરી હોય ત્યાં ધમ' હોવાના નિયમ નહિ, પણ ધર્મ જ્યાં હોય ત્યાં તે બહારની સાંયેગક સ્થિતિ સુધરેલી જ હાય એમ એ નિશ્ચય કરવાના. ધમી હોય તેની જ બાહ્ય સ્થિતિ સુધરેલી હોય. જો આત્મા સુધરેલા ન હોય તે માહ્ય સ્થિતિ સુધરેલી ન હેાય.
ગૃહિલિંગે કે અન્યલિ ંગે સિદ્ધ કાણુ ? જેને મહારના આચારની માન્યતા હોય તેની તીવ્ર ભાવના થઈ હાય. તે લેવાની તૈયારીમાં આકસ્મિક ભાવના વિચિત્ર થઈ હોય તે તે જ લિ ંગે સાધુ થઈ મેક્ષે જાય. અન્ય લિંગે સિદ્ધ પણ કેવળજ્ઞાન પછી એ ઘડી જ આયુષ્ય હોય તે તે શકય છે. વધારે હાય તો તે વિરમાં આવી જ જાય. મરુદેવા માતાને કેવળજ્ઞાન થયું' અને આયુષ્ય પણ તૂટયું. એટલે અતીસિદ્ધ થયા. અલિંગે સિદ્ધ થાય તે ભાવનાથી બન્યું છે. ત્યાગની ભાવના સારી હતી માટે કેવળજ્ઞાન થાય.
“નકામા ત્યાગ ’” વાળાને કેવળજ્ઞાન થયેલું સાંભળ્યું છે ? જેને ત્યાગ નકામા લાગે તે માગ માં રહી શકતે નથી, પછી કેવળજ્ઞાન તે હોય જ કયાંથી ? હવે સાંચાગિક સ્થિતિ સુધરે અને ભાવના ન પણ સુધરે તે મને, પણ ભાવના સારી હોય તેની સાંચાગિક સ્થિતિ સારી હોય જ. વિડંકા ચારિત્ર કેમ સારું પાળે છે. અરે ! માખીની પાંખ ન દૂભાવ તેવું ચારિત્ર પાળે. બાવાના નાના બચ્ચાં પણ ધુણીએ
२०
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૦૬
ષોડશક પ્રકરણ દર્શીન
જ એસે.” તેમ સČજ્ઞ ભગવાન્ શાસનના ધારી તરીકે શાસનને ચલાવતા હોય તે વખતે સાધુઓના આચાર કર્યો ? કહો કે ક્ષણમાહુના
/
તે વખતે અભવ્ય કે દુભવ્ય પણ જોડાય તે શાથી? દેવલાદિની ઈચ્છાએ. અને તેથી તે વિડબકા સાંચાગિક સ્થિતિને ધારણ કરનાર હોય છે, માટે તેમના ધના નિયમ ન ગણાય એટલે ખાળક સાંયોગિક સ્થિતિને નિરખીને ધ તપાસે છે.
શરીરમાંથી અણુસમજુપણે નીકળેલુ ઝેર જરૂર જીવાડનારૂ છે. તમે તે હિંસા, ચારી, જૂઠ આદિ કાવશે યાં કે મોક્ષને માટે છેડયાં પણ તેથી તમારી સદ્ગતિ તા થવાની જ છે ને ? અભબ્યાને ઇચ્છા પુદ્ગલની, ધ્યાન આત્તધ્યાન છે, છતાં તેવી રીતે પાળેલુ સાધુપણું પણ નવ ગ્રેવેયક સુધી લઇ જાય. મન ભલે ન સુધર્યું" હાય છતાં આટલી ઉચ્ચ સ્થિતિએ સાધુપણાના બાહ્ય સંચાગ લઇ જાય છે. ત્યાગ પાતે ત્યાગ છતાં ત્યાગનું સત્યાનાશ વાળે. જેમ સુભ્રમ, બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તી સરખાએ પ્રથમ ભવમાં સાધુપણાં લીધાં તે ત્યાગ ખરા, પણ પિરણામ શુ? ત્યાગના સત્યાનાશ થયા તે ? એટલે ખીજા વાસુદેવના ભવમાં પ્રત્યાખ્યાન જ ન પામે. વળી એક ત્યાગ પાતે ત્યાગનું ઝાડ જ ઉગાડે.
વજાસ્વામીજી આગળ પાડોશી આવેલા તે કહે છે કે-આના બાપે દીક્ષા ન લીધી હાત તા તે મહેાત્સવ કરત.” અહીં દીક્ષાને ધિક્કારતા શબ્દ કહેવા તે વજસ્વામીજીના રૂવાંડે રૂવાંડે સળગી રહ્યો છે. જો આ મા પોતાના રાગ છેડે તે મારી દીક્ષા થાય. “મા”ના રાગ છોડાવવા માટે છ મહિના સુધી રુવે છે. માતા ખાળકને છ માસની ઉંમરે સાધુને આપે છે ત્યારે તે રાતે બંધ થાય છે. કેટલાક ત્યાગ એવા હોય છે કે આવતા ભવે ત્યાગનું' ઝાડ ઊભું કરે છે.
એ પ્રકારના ત્યાગમાં બાળક કયા ત્યાગને દેખે છે? પેાતાને લાગે ન વળગે તેવા ત્યાગ ન જ હોય. ત્યાગને અંગે લાગણી હાય તે પછી ધર્મને અ ંગે પ્રતિબંધ ન હાય, જાણીને કરે એટલા માત્રથી કહેતા હોય તા તે ત્યાગ, તેનાં ફળ વગેરે ન જુએ તે સાચા ત્યાગ ન ગણાય વગેરે અગ્રે કહેશે.
Page #348
--------------------------------------------------------------------------
________________
ખ્યા બાહ્ય અને આત્યંતર સ્વરૂપ
છે
જન્મવા છતાં કમ ન બાંધવું એ હાથની વાત છે.
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન હરિભદ્રસૂરિજી મ. ભવ્યજીના ઉપકારને માટે પડશક પ્રકરણની ટીકા કરતા આગળ જણાવી ગયા કે આ સંસારમાં વાદivસ્થાન આદિ અનાદિકાળથી આ જીવ રખડપટ્ટી કરતે આવ્યા છે.
કદાચ કહેવામાં આવે કે અમને આ જન્મની કે ભવની પણ ખબર નથી. દરેક મનુષ્ય ગર્ભમાં નવ માસ રહ્યો. વળી તિર્યંચ કરતાં વિચિત્ર સ્થિતિમાં રહ્યો. તિર્યચેની ગર્ભસ્થિતિ કેઈની ત્રણ કે ચાર માસની અને તે અવસ્થા સીધી, પણ અહીં તે નવ માસ દુધીની સ્થિતિમાં અને તે પણ ઊંધે માથે. જમ્યા પછી દુર્ગધ સહન ન થાય, પણ ત્યાં તે નવ માસ સુધી રહ્યો. તેને ખ્યાલ કયાં આવે છે? દરેક જાણે છે કે અમે જમ્યા છીએ. ઘેડિયાંમાં હીંચ્યા છીએ અને માતાનું દૂધ પણ પીધું છે. એ વાત ખરી પણ કયી જગ્યાએ ઘડિયું હતું? તેમજ કઈ દાઈયણ (નર્સ) હતી ? વગેરે બાબત ગર્ભમાં આવ્યા છે અને જમ્યા પછીની બાળકની અવસ્થાને પણ ખ્યાલ નથી. જેને આ ભવના જન્મ સંબંધી હેવાલને ખ્યાલ નથી તેને ગયા ભવની વાત મુશ્કેલ છે. તે પછી અનાદિની રખડપટ્ટીની વાત કરવી તે ભેંસ આગળ ભાગવત છે.
વાત ખરી, પણ નહિ દેખાયેલે પદાર્થ પણ ચિહ્નદ્વારાએ મનાય છે. જેમ દાદાના દાદા દેખ્યા નથી તે પણ તે માનવા પડે છે, કારણ કે નહીં તે પિતાદિ હોત જ નહિ. એટલે દાદાનાં દાદાનાં નામે પણ કેટલી વખત ન જાણીએ, તે પછી દેખવાની કે ઓળખવાની વાત જ
રમત
માતાનું
તેમજ કઈ જ
બાળકની
વાત
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૦૮
ષોડાક પ્રકરણ દ
શી કરવૌ ? છતાં આપણી હયાતિ છે એટલે પિતાદિની ખાતરી માનવી પડે છે. વગર દેખ્યા ખ્યાલમાં ન આવે તેવી ચૌજ કાર્ય દ્વારા માનવી પડે. અહીંં પણ જન્મ અને કમ એ એની પરંપરા છે.
ખીજ અને અંકુરાની જેમ પરપરા છે,' એટલે ખીજ વિના અંકુરા ન હાય તેમ અને અંકુરા વિના બીજ પણ ન હાય, તેથી અનાદિની તેની ઉત્પાદક શિકત માનવી પડે. જો બેમાંથી એકની શરૂઆત કરીએ તેા અને નહિ. અન્નેની પરંપરા અનાદિની છે. કોઇની પણ આદિ કહી શકીએ તેમ નથી અને તેથી ખન્ને અનાદિના છે. પરસ્પર કાય કારણવાળા તે ખન્ને છે, એટલે પ્રથમના ખીના અંકુરો તે કાય અને ખીજા અંકુરાનું ખી તે કારણ છે. તેમ અહીં શરીરદ્વારાએ જન્મ માના છે કે નહિ ? અને જો માના તેા કર્મ– જન્મની પર પરા માનવી પડે.
પ્રથમ કર્મ માને તેા કમ વિના જન્મ થયે કેમ? કમં વગર જન્મ થાય તેમ નથી, કારણ જીવ તા પ્રત્યક્ષ સિદ્ધ છે. ગમે તેવા ભૂખ એમ નહિ કહે કે હું નથી. પણ સ` કે હું છું એમ જ કહેશે. સુખી દુઃખી પણ સ` કાઇ કહે છે તેથી જ જન્મ છે એ માનવું પડે અને જન્મ તે કમ વિના હોય નહિ અને તે પ્રથમના જન્મ વિના હોય નહિ, આવી રીતે જન્મમ'ની પર પરા અનાદિની છે અને તેથી જીવ કમ દ્વારાએ નાદની રખડપટ્ટી કરે છે. જેમ બીજ અને અંકુરાની પર પરા અનાદિની માનવી પડે છે તેમ કમ અને જીવની સમજવી, છતાં કેટલાંક ખી ચવાઈ જાય–ભુંજાઈ જાય તેા અંકુરો ન થાય. એટલે અંકુરાને ઉત્પન્ન કરવાની શક્તિ ખીજમાં નષ્ટ થાય છે, તેમ અહીં આ આત્મામાં જન્મ કરવાની શક્તિ કર્મ દ્વારા છે તેમ ક ના ઘાત કરવાના રહેશે. ખીજના નાશે અંકુરાને નાશ અને અંકુરાના નાશે ખીજના નાશ થાય છે, તેમ જન્મના નાગે કના નાશ થાય એમાં ના નહિ, પણ કના નાશ થવા જોઈએ એટલે પ્રથમ કના નાશ થવા જોઈએ.
Page #350
--------------------------------------------------------------------------
________________
૩૨. બાહ્ય અને આત્યંતર સ્વરૂપ
૩૦૯ નિયાચિકેએ પણ જન્મ વીતરાગતા સિવાયને માન્ય છે, એટલે જન્મ સમયે વીતરાગ હોય જ નહિ. એટલે કર્મ સિવાય જન્મ થવાને નથી. અને તેથી જન્મ અને કર્મ બન્નેને નાશ થાય પણ તેમાં પ્રથમ કર્મનો નાશ જોઈએ. જન્મ તે કર્મ વિના થતું નથી. કર્મ છતાં જન્મને નાશ થાય જ નહિ. પણ જન્મ છતાં કર્મને નાશ શકય છે.
જન્મ છતાં કર્મ ન બાંધવું તે આપણું હાથની વાત નથી. આ વાત જ્યારે ધ્યાનમાં આવશે ત્યારે શાસ્ત્રકાર કહે છે કેઆવતા ભવનું આયુષ્ય જેણે બાંધ્યું તે ક્ષપકશ્રેણિ માટે નકામે. ક્ષપકશ્રેણિવાળાથી પરભવનું આયુષ્ય બંધાય નહિ. ક્ષપકક્ષેણિએ ચઢનાર તે જ હોય કે જે આવતા ભવનું આયુષ્ય ન બાંધે, તેથી કમ હોય તે જન્મ રેક શક્ય નથી, પરંતુ જન્મ થવા છતાં નવું કર્મ ન બાંધવું તે શક્ય છે. કર્મ તે ઈચ્છા માત્રથી રેકાતું નથી. જે ઈચ્છા માત્રથી રોકાય તેમ હતા તે જગતની સ્થિતિથી કઈ દુઃખી થાત નહિ. તેમ કેઈને પાપ બાંધવાની ઈચ્છા નથી. અને તેથી ઈચ્છા પ્રમાણે કર્મબંધ થતે હેત તે કેઈ કર્મ બાંધત નહિ. ઈચ્છા હોય કે ન હોય પણ સાધન હોય એટલે કર્મબંધ થાય.
જેમ નાના બચ્ચાને ચકરી ખાવાની ઈચ્છા ન હોય તેથી ચકરી ખાવાથી મગજ પણ વેગમાં રહે છે અને પૃથ્વી ઝાડાદિને વેગમાં ફરતાં જુ બે છે, તેમ અહીં કર્મના વેગમાં રહ્યા છતાં કર્મ બાંધવા નથી એ ન બની શકે. મરચાં ખૂબ ખાય અને કહે કે મારે બળતરા ન જોઈએ એ ન બને. તેમ પાપકર્મ બાંધે, અશુભ પ્રવૃત્તિ કરે અને કહે કે હું પાપ ન બાંધું, દુઃખી ન થાઉં એ કેમ બને? જેને પાપ ન બાંધવું હોય તેણે તેના રસ્તા બંધ કરવાં જોઈએ. આનું નામ જ ધર્મ છે. બીજી કઈ ચીજનું નામ નથી. તેમજ તેને રૂપરસશાળ્યાદિ નથી.
હું પાપ બાંધનારે ન થાઉં એમ ધારીને પાપનાં કારણેને દૂર
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૧૦
ષોડશક પ્રકરણ દર્શન
વને ઓળખી અને એની માગે તો
ગુરુઓને
કરવાં તેનું નામ જ ધર્મ. પાપનાં કારણેને દૂર ન કરે તેનું નામ અધર્મ. અધર્મને કંઈ શીંગ પૂછ નથી. જાનવરને તે શીંગ-પૂંછ પણ હોય છે. પાપની પ્રવૃત્તિ કરવી તેનું નામ જ અધર્મ. બીજું ચિહ્ન નથી. રૂપ, રસ, ગળ્યાદિ પણ તેમાં નથી. આવી રીતે અનાદિ કાળથી આ જીવની થતી રખડપટ્ટને ટાળનાર જે કઈ ચીજ હોય તે પાપની પ્રવૃત્તિ બંધ થવી જોઈએ અને ધર્મને આદર જોઈએ.
પણ ધર્મ મળે કયાં ? કાછીયાની વખારમાં જાય અને ખેતી માગે તે કયાંથી મળે? તેમ જેઓ ગુરુતત્વને ઓળખી શકે નહિ તે ધર્મને પામી ન શકે. ગુરુઓને ધર્મના આપનાર કેમ કહો છો? ધર્મના ઉત્પાદક, દેનાર, ચકવર્તી તે દેવ છે. શુદ્ધ દેવ મળે તે જ શુદ્ધ ગુરુ અને ધર્મ મળશે. માટે કહે કે ત્રણેની જડ જ દેવતત્વ છે. વાત ખરી, પણ ઉત્પત્તિની અપેક્ષાએ ત્રણે તત્ત્વની જડ દેવતત્વ છે, પરંતુ બેધની અપેક્ષાએ કે જ્ઞાનની અપેક્ષાએ વિચારીએ તે ત્રણે તમાં મુખ્ય તત્વ ગુરુતત્ત્વ છે, કારણ કેના પરિચયમાં કેની સેવામાં રહેવાના? કહે કે ગુરુના.
આખું શાસન ગુરુમહારાજને આધીન છે અને તેમના જ પરિચયથી ધર્મને સમજવાના. ઉત્પત્તિની અપેક્ષાએ દેવતત્વ છે, પણ પ્રતિબંધની અપેક્ષાએ કે શાસનની અપેક્ષાએ જે શરૂઆત થાય તે. કયાંથી થાય? ગુરુતત્વથી.
હવે વિચારીએ કે જન્મથી જૈનધર્મમાં છીએ અને જૈન સાધુના પરિચયમાં આવેલા છીએ તેથી વીતરાગને જ દેવ માનીએ છીએ અને પંચમહત્રતધારીને જ સાધુ માનીએ છીએ, પણ કદાચ ઢીંગલાપંથીમાં કે બીજા કેઈ દર્શનમાં જન્મ પામ્યા હતા તે તે જ માનત. પણ આપણને જન ગુરુ મળ્યા એટલે જ શુદ્ધ દેવાદને માનવા લાગ્યા.
અહીં સને કારણે ગુરુ છે. તેથી મુનિસુન્દરસૂરિજી જણાવે છે કે સર્વે તેમાં ગુરુતત્વ જ મુખ્ય છે,
Page #352
--------------------------------------------------------------------------
________________
૩ર, બાહ્ય અને આત્યંતર સ્વરૂપ
૩૧ આમ કહીને દેવ ગુરુતત્વને હલકું કહે છે અગર અપમાન કરે છે ને ?
તે હલકું પાડવા ગુરુતત્ત્વને મુખ્ય નથી કહેતા પણ હિતના અથ થવું, હિતનાં જે કાર્યો તે ગુરુમહારાજના વચનથી જ સધાય. તેમનાં વચન સિવાય હિતકાર્ય કરી શકીએ જ નહિ, સાંભળીને જ જાણી શકીએ છીએ. અવિરતિ, દેશવિરતિ, સર્વવિરતિપાછું વગેરે સર્વ વાનાં ગુરુમહારાજના મુખેથી સાંભળીને જ જાણું શકીએ. સાંભળ્યા સિવાય જાણવાને હક્ક તીર્થકર સિવાય બીજાને છે નહીં. તીર્થકરમાં સ્વયં જાણવાનું ન લઈ એ તે સ્વયં સંબુદ્ધ કહેવાય નહિ. તીર્થકરે તે સ્વયં બુદ્ધ હેવાથી તેમને ગુરુ ન હોય.
શાસ્ત્રકાર કહે છે કે-ગુરુએ વગર જાણી શકાય નહિ પણ ગુરુ એટલે કુળગુરુ, વિદ્યાગુરુ વગેરે નહિ પણ જે મોક્ષમાર્ગે પ્રવર્તાવે, આત્મકલ્યાણમાં મગ્ન, પાપથી દૂર રહેલા તેવા ગુણના ભંડાર તે જ ગુરુએ હેય. જગતમાં અંધકાર હેય તે વસ્તુને જેવા આંખ કારણ છે. પણ દીવા સિવાય તે દેખી શકાતું નથી. તેમ ધર્મને પ્રતિબંધ કે દેવતત્વને પ્રતિબંધ પણ ગુરુદ્વારા જ મળે છે. તેમના વિના જણાય જ નહિ.
આ કારણથી ભગવાન હરિભદ્રસૂરિજી બાળક, મધ્યમબુદ્ધિ અને બુધ માટે દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્વને સમજાવતા હતા પણ છેવટે ધર્મ કે દેવની પરીક્ષાનું સાધન ન જણાવ્યું પણ ગુરુની પરીક્ષાનું સાધન જણાવ્યું. તેના ત્રણ ભાગ છે. કેઈક બાલ, કઈ મધ્યમ અને બુધ, તે કેવી રીતે? તે માટે કહે છે કે–બાળક હોય તે ફળ દેખીને પ્રવૃત્તિ ન કરે પણ પ્રયત્ન કર્યા કરે. નાનાં બાળક ધૂળનાં મકાન, કૂવા કે વાવડીઓ કરે પણ તેમાં ફળ ન હય, એ દષ્ટિ પણ ન હેય. મોટાઓને મહેલ વાવડી કરતાં જુએ તેથી તેઓ રેતીનાં પણ મહેલ વગેરે બનાવે છે પણ તેના ફળને ન જ વિચારે કારણ કે બાળકને પિતાની પ્રવૃત્તિનું શું ફળ થશે તે વિચારવાનું રહેતું નથી.
Page #353
--------------------------------------------------------------------------
________________
કરે
ષોડશક પ્રકરણ દર્શન મણલામઃ એટલે ફળને નિશ્ચય કરી પ્રવૃત્તિ કરે તે સદારંભ. પણ તેવી પ્રવૃત્તિ જેની ન હોય તે બાળકે સમજવા. તેવા બાળકે હેવાથી તે ગુરુની પરીક્ષા કરવામાં ત્યાગને દેખે, એટલે સાંગિક સ્થિતિ જુએ. તેના બે પ્રકાર, એટલે વેશ અને બાહા વર્તન દેખે. વેશ જોઈ જે ગુરુ કે ધર્મને માનનારા હતા તેને અંગે કહી ગયા કેઆ બહારનું લિંગ તે અસાર છે.
લિંગ બાહ્ય ચીજ છે તે અસાર છે, તે કેવી રીતે?
આ વાત બે પ્રકારે છે. એટલે ધર્મ હોય ત્યાં બાહ્ય લિંગ હોય કે બાહા લિંગ હોય ત્યાં ધર્મ હોય? તે કહે છે કે ધર્મ હોય ત્યાં બાહ્ય લિંગ હોય, પણ બાહ્ય લિંગ હોય ત્યાં ધર્મ હેય એ નિયમ નહિ. ધૂમાડે હેાય ત્યાં અગ્નિ હોય એ નિયમ ખરે પણ અગ્નિ હોય ત્યાં ધૂમાડો હોય એ નિયમ નહિ, જેમ એગેલક. તેમ અહીં બાહ્ય લિંગ કે ત્યાગની સાથે (સાંગિક સ્થિતિની સાથે) ધર્મને પ્રતિબંધ નથી. જો કે ધર્મની કે દેવ, ગુરુની સાથે બાહ્યને પ્રતિબંધ છે, નહિ તે વગર ત્યાગીને પણ ગુરુ માનવા પડે, બાહા હથિયારવાળાને પણ દેવ માનવા પડે અને આરંભ પરિગ્રહવાળાને પણ ગુરૂ માનવા પડે, પણ અહીં બાહ્ય વર્તન તે જોઈએ. સ્ત્રી કે હથિયાર છે તેને દેવ માનવાનું કહેતા નથી અને તે ન હોય તેથી દેવપણું આવી જાય એમ નથી, પણ જ્યાં દેવપણું હોય ત્યાં સ્ત્રી, હથિયાર કે માળા હોય જ નહિ
આરંભ પરિગ્રહ ન હોય તેથી ગુરુ માની લેવા એમનહિ. પણ જ્યાં જ્યાં ગુરુપણું હોય ત્યાં આરંભ-પરિગ્રહ ન જ હોય તેવી જ રીતે ધર્મને અંગે આરંભ પરિગ્રહને અભાવ હોય ત્યાં જ ધર્મ હેય એમ નહિ, પણ, ધર્મ ત્યાં આરંભપરિગ્રહ ન જ હેય. કહો કે આવશ્યક ક્રિયા, તપ, કાસગ આદિને અંગે ગુરૂપણને પ્રતિબંધ નથી પણ જ્યાં ગુરુપણું છે ત્યાં આવશ્યક ક્રિયા તપ કાર્યોત્સર્ગાદિ હોય જ, એટલે બાદા સાંગિક સ્થિતિની સાથે ધર્મ વ્યાપેલે નથી પણ ધર્મ હોય ત્યાં તે વ્યાપેલાં છે. જ્યાં જ્યાં કષ હોય ત્યાં ત્યાં સેનાપણું અને સેનાપણું
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૨. મારું અને આભ્યંતર સ્વરૂપ
૩૧૩
હોય ત્યાં ત્યાં કષપણું હાય. ખાદ્ય વર્તન હોય ત્યાં ધ હોય એ નિયમ રાખીએ કયારે ? કે બીજા કોઇ વર્તન ન કરતા હોય તેા. જેમ નાટકીયા નાટક ભજવવા રૂપા બનાવે, જેમ બહુરૂપી બહુરૂપ કરી આજીવિકા ચલાવે છે. એક વખતે સાધુમહારાજ તે ગામે પધાર્યા છે. તે વખતે તે બહુરૂપી વિચારે છે કે મારૂં નામ બહુરૂપી, તેથી આ સાધુછે પણું એ પણ એક રૂપ છે, તેથી તે કરવા માટે તેમની પાછળ ફર્યાં. સાધુની દરેક પ્રવૃત્તિ પોતે જોઈ અને તે પ્રમાણે કરી. છેવટે વેશ લેવા તૈયાર થયેા. એ ભજવવા માટે નિષ્ણાત ખન્યા. તે ખીજા ગામમાં જઈ રાજા આગળ સાધુના વેશ ભજવવા લાગ્યા. અહીં દાન દેવા રાજા ખુશ થયા છે પણ તેથી બીજા રૂપે જાણવા નહિ મળે. મેહ રાજાએ સરૂપે જાણુવા નવાણું કરાવ્યાં. છેવટે સાધુનું રૂપ આવ્યું. અહીં ચરપુરૂષોએ રાજાને જણાવ્યું છે કે આ છેલ્લુ રૂપ છે. તે પછી હવે નથી, તેથી સાધુ ધર્મ લાભ' દઈ પધાર્યાં પછી રાજા ભંડારીને દસ હજાર આપવા કહે છે, તે લેવા સાધુ ના પાડે છે. અને કહે છે કે અમારે ખપ નથી, ધર્મલાભ’ દઈ બહુરૂપી પાળે ગયા. પાતાના સ્થાને જઈ ને ત્યાં વેશ ઉતારીને પાછે રાજા પાસે આવ્યે ને રૂપીઆ માગ્યા. રાજાએ કહ્યું તે વખતે કેમ ન લીધા ?” બહુરુષીએ કહ્યું રૂપ લજવવા નથી આવ્યેા, પછી રૂપની કિ ંમત ન રહે.” પછી રાજાએ રૂપિયા આપ્યા.
બાહ્ય સંજોગને આધીન જો ગુરુને માનીએ તે બહુરૂપી જેવા ગુરૂને પણ માની લેવા. આજકાલ નાટકમાં કૃષ્ણના રૂપા આવે તેથી તેને દેવ તરીકે માનવા લાગી જાય છે પણ તે દેવરુપે નથી. જેમ સ્ત્રી-હથિયાર કે માળાના ત્યાગ સાથે દેવપણું બધાયેલુ નથી પણ દેવપણાની સાથે તેના ત્યાગ તે બંધાયેલો જ છે. એટલે જ્યાં દેવપણુ હોય ત્યાં સ્ત્રી, હથિયા૨ે કે માળાના અભાવ બધાયેલા છે, તેમજ ગુરુને અંગે વિહાર, પિ'ડવિશુદ્ધિ ખધાયેલા છે એમ નહિ. માત્ર સુગુરુને અ ંગે તે બ ંધાયેલા છે. તેવીજ રીતે ધમને અંગે જયણા ખ'ધાયેલી છે પણ જ્યણાને અંગે ધર્મ બંધાયેલા નથી. દેવશુરુ કે ધર્મને અંગે સાંચાગિક સ્થિતિ બંધાયેલી નથી.
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૧૪
પડશક પ્રકરણ દર્શન પદપંડિત, શ્વેકપંડિત, ગાથાપંડિત કે પિથાપંડિતથી જ્ઞાની કહેવાઈએ છીએ તે પછી જે જન્મથી ત્રણ જ્ઞાન લઈને આવનારા છે, તેમને સંસાર છોડવાની જરૂર શી? કહે તેમણે સંસાર કેમ છે ? સંસાર છોડે તેટલા માત્રથી સાધુ હોય એ નિયમ નહિ, પણ જે સાધુ હોય તે સંસારના ત્યાગી જ હેય એ નિયમ છે.
જેમ પ્રભુ વીર ૨૮ વર્ષ પછી રાજકુંવર છતાં સ્નાનાદિ ન કરવા, પ્રાસુક ખાનપાનાદિ લેવાં, બ્રહ્મચર્ય પાળવું, આ ગૃહવાસમાં સર્વ ત્યાગ કરે છે છતાં તેમને ગૃહસ્થ ગણીએ છીએ. અને તેથી તેમને ગૃહસ્થપર્યાય ત્રીશ વર્ષને ગણાય છે. જો કે પિથાપંડિતે તે અઠ્ઠાવીસ જ માનતા હશે. બે વર્ષ સુધી ત્યાગધર્મ સારી રીતે પાળે છે છતાં શાસ્ત્રકારે કે કુદરતે અઠ્ઠાવીસ વર્ષ સુધીનું ગૃહસ્થપણું ન માન્યું, કારણ તીર્થકરેને મન પર્યવ જ્ઞાન સાધુપણાની સાથે જ હેય.
મન:પર્યવ કુદરતથી ૨૮ મા વર્ષે કે ત્રીશમા વર્ષે થયું ?
કહે કે ત્રશમા વર્ષે જ મન:પર્યવ થયું. બે વર્ષ ત્યાગના હતા છતાં કુદરતે તે ત્યાગ ન જ સ્વીકાર્યો
આ ઉપરથી કહેવું જોઈએ કે સાધુપણાની સાથે બાહ્ય ત્યાગ હે જ જોઈએ, તેવી જ રીતે જ્યણું હોય ત્યાં ધર્મ હોય જ એ નિયમ નહિ, પણ ધર્મ હોય તે જયણા હેય જ. કાર્યને અંગે–દેવગુરુ અને ધર્મને છોડીને બીજા કેઈ કાર્યને અંગે જેમાં બહુરૂપી આદિ કાર્ય હોય. સ્વપ્રપંચ પૂર્ણ કરવા માટે પણ વેશને ઉદાયીનુપ મારક જેવા વિડંબકે ધારણ કરે છે. જેઓ જાવજજીવને માટે ત્યાગ કરનારા છે, એટલે હિંસા, જૂઠ, ચેરી આદિના ત્યાગ સાથે તેનું પાલન તે જિંદગી સુધી બને કરે ત્યાં શું સમજવું ? કહો કે તેને તે સાધુ માનવે ને?
બાહ્ય સાંગિક સ્થિતિની સાથે પણ સાધુપણું બંધાયેલું છે ને?
મહાનુભાવ, એક વખત માની પણ લે કે-આવતા ભવને માટે બાહ્ય સ્થિતિ સુધારેલી હોય, પછી તે ભવ્ય કે અભવ્ય હોય, સમ્યગ્દષ્ટિ હોય, કે મિથ્યાષ્ટિ હેય, અને તે જિંદગી સુધી સાધુપણું પાળનારા હોય,
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૨. આહ્યું અને અભ્યંતર સ્વરૂપ
૧૫
છતાં અમે તેને સાધુ તરીકે માનતા નથી. તો કેમ ? આજકાલ કાયદે છે કે સાધુપણુ લે તે હક્કની અપેક્ષાએ મરેલા ગણાય. દુનિયાદારીના હ ગયા. પાછે સંસારમાં તે આવે તેા પણ તે હક્ક ન જ મળે, તેણે યાવજ્જીવ સુધી ધનાદિની માલિકી છેાડેલી છે તેવાને ગુરુ માનવા કે નહિ ? વાત ખરી, પણ ખાદ્ઘ સાંયેગિક સ્થિતિને ત્યાગ જો આભ્યંતર સ્થિતિના ત્યાગ વિનાના હોય તે તે નકામા જ છે.
પુલાક, અકુશ, કુશીલાદિ પાંચને નિગ્રંથ કહીને ગ્ર‘થના ત્યાગમાં જ સાધુપણું કહે છે, તેમાં અમારી ના નથી; પણ ગ્રંથના ત્યાગને જ સાધુપણું નહિ કહે, કારણુ ખા ગ્રંથ જે ધન, કુટુ ખાદિના ત્યાગ. તે તે પરમ ત્યાગી પુરુષ માત્ર કરે છે. જેમ ૨ંગે સાનુ` કહેવાથી ક સાતું નથી એમ તે નહિ. પણ તેથી વસ્તુના રંગ માત્ર જ સુવણુને લેવાના છે. તેથી રગ સિવાય ખીજું કંઇ પણ સુવણુનુ ન મળે.
વેશે સાધુ કહેવાથી વના િન હોય. તેમ અહીં ગ્રંથ માત્રને ત્યાગ નહિ કહેતાં ખાદ્ય ગ્રંથત્યાગની વાત કરી. એટલે અભ્ય તર ગ્રંથના ત્યાગની વાત જ ન કરી. પણ બાહ્ય ત્યાગ જે વિહાર, આવશ્યકાઢિ તે કાયાત્સગ આદિ કરવાથી મનહરપણું આવતું નથી, કારણ કે આ જગતમાં આપણે જોઈ એ છીએ કે બાહ્ય ત્યાગ તે જે સાચાગુરુએ ની તેમને પણ હોય છે. જેમ ‘વુમાત્ર ચાયાત્ નહિ નિતિશ મતિ ” સપે` કાંચળી ઉતારી તેના ત્યાગથી દાઢ વિનાને થયા અને તેથી હુ કરડે એમ મનાય નહિ, ઝેર વગરના ગણાશે નહ, તેમ ખાહ્ય વન માત્ર રાખવાથી, પરિષ્કૃત થયા વગર સાધુ, ધર્મ કે દેવ થઈ શકતા નથી. સ્ત્રી, હથિયાર કે માળા ન હોય પણ કેવળજ્ઞાનાદિ તા દેવના લક્ષણ હોવાં જ જોઈ એ. હવે જ્યાં ત્યાં દેવપણુ હોય ત્યા સ્ત્રી, હથિયાર વગેરે ન હોય. ગુરૂ હોય ત્યાં લેચાદિક હોય જ. ધબુદ્ધિ હોય ત્યાં જયણા પણ હોય. આવી રીતે સર્પની કાંચળી જેવા બાહ્ય સ ંજોગો માત્રથી દેવ,ન્ગુરૂ કે ધન મનાય. તેવી રીતે આરંભ સમાર’ભાદિની પ્રવૃત્તિ ન હોય તેથી ગુરૂપણું આવતુ નથી.
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૧૬
શક પ્રોકણ દઈન
અને તેથી જ કહ્યું કે કાંચળી માત્ર છેડવાથી સર્પ વિષ થતો નથી તેવી જ રીતે બાહ્ય સાંયેાગિક સ્થિતિ સુધરવાથી ધ્રુવ, ગુરુ કે ધમ પણું આવતું નથી, તે હવે તે આવે કયારે?
જેમ સર્પમાં દાઢ તૂટે તે જ નિષિપણું આવે, તેમ દેવમાં મહાદિ તૂટે તે જ આવે, ગુરૂમાં અપ્રત્યાખ્યાની કે પ્રત્યાખ્યાનાવરણીય તૂટે તે આવે, તેમ ધ'માં પાપબુદ્ધિ મટે તે જ આવે.
બાહ્ય સાંચાગિક સ્થિતિ જોયા વગર દેવ, ગુરૂ કે ધર્મને માનવા તે શી રીતે ખને? તે કરવા માત્રથી સાધુપણું નથી. પણ સાધુપણા વગેરેથી તે તે છે જ. એનાથી સાધુપણું ઉત્પન્ન નથી થતું પણુ સાધુપણું હાય ત્યાં તે તા હોય જ. એકલાં ચિહ્નના બાહ્ય હોય ત્યાં દેવદિ ને જ માનવા.
જગતના પદાર્થોમાં માયાવીપણું ન જ હોય. જેમ સેાના, ચાંદીમાં મૂળમાં કે છેવટમાં જે પીળાશ કે સફેદાઇ હોય તે આખા ભાગમાં જ હોય, એટલે જેવું અંદર તેવું ખાદ્ય અને જેવુ બહાર તેવુ અંદર. આ જડ પદાર્થાંમાં હોય છે. પણ આ ચેતન પદાર્થોમાં ચકાવા છે, કારણ કે અંદર કઈ તા બહાર જૂઠ્ઠું અને બહાર જૂઠ્ઠું' તે અંદર કંઈ ત્રીજું જ હોય. જડ પદાર્થોથી ઠગાવાને સ ́ભવ જ નથી. માત્ર ચેતનથી ઠગાવાને સંભવ હોય છે, કારણ કે તેની બહાર અને અંદરની સ્થિતિ ભિન્ન હોય છે. બીજાએમાં બહાર અને અંદર એક જ હોય છે. તમારામાં બહારનું ચારિત્ર દેખાવા છતાં અભવ્ય કે દુર્ભાગ્ય માનીએ. વાત ખરી, પણ બીજાની તને ખબર સરખી પણ નથી. ખબર હોય અને એટલે તેની કિ'મત, પણ વગર ખખરે જે મેલે તે દોઢડાહ્યો કહેવાય, કારણ કે ઈતરામાં પણ બાહ્ય કે અંદરના ખે વિભાગ રાખેલા છે. તે કયા અને કેવી રીતે વગેરે અધિકાર અત્રે જણાવાશે.
Page #358
--------------------------------------------------------------------------
________________
ખ્યા
તપશ્ચર્યાની શ્રેષ્ઠતા
62
ભણવાના બહાને તપને રેકનાર દીક્ષાના ય બહાને રેકશે.
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન હરિભદ્રસૂરિજી મ. ભવ્ય જીના ઉપકારાર્થે ષોડશક પ્રકરણની રચના કરતાં આગળ જણાવી ગયા કે–આ સંસાર સમુદ્રમાં મનુષ્યને ભવ પ્રાપ્ત થવે એ જ મુકેલ છે, કારણ આપણે આગળ સામાન્ય સમજાવી ગયા કે દેવભવ પામ સહેલે છે પણ મનુષ્યભવ પામવે દેહલે છે, કારણ કે દેવપણું પામવાનાં સ્થાને અસંખ્ય છે, પણ મનુષ્યપણું પામવાનાં સ્થાને તે ગણત્રીનાં એટલે ૨૯ વેઢા કહે કે છ7 સુધી ગણત્રી કરે તેટલાં જ છે. આ ઉપરથી દેવપણું સહેલું છે. વળી દેવપણાના ઉમેદવારે થડા છે એટલે મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય જ તે મેળવે. પૃથ્વી વગેરે કે નારક, દેવે પણ દેવપણે ન ઊપજે.
મનુષ્યને અંગે ઉમેદવારો ઘણું છે, એટલે એકેન્દ્રિયના સર્વ છે એટલે અનંતકાય પણ મનુષ્યપણે ઉપજી શકે, એટલે તેના ઉમેદવારે અનંતાનંત છે. જેના ઉમેદવાર અનંતાનંત છે અને સ્થાને વેઢે ગણાય તેટલાં છે. જેનાં સ્થાને અસંખ્ય છે અને ઉમેદવારે થડા છે તેવું દેવપણું તે પામવું સહેલું છે કે મનુષ્યપણું ?
કહો કે દેવપણું સહેલું છે. એક બળદ તૃષાથી વ્યાપ્ત છે ત્યાં પાણી ભરીને બાઈ જાય છે છતાં કેઈ તેને પાતી નથી. સર્વની આશાએ તે રહે છે, તેવી જ રીતે ઘાસને અંગે આશા રાખે છે. આ સ્થિતિમાં ભૂખ ને તરસને જે વેઠી, તેનાથી જે કર્મની નિર્જર થઈ, તેનું ફળ મળે જ છે.
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૧૮
ષોડશક પ્રકરણ દર્શન આ ઉપરથી તપસ્યાના જે કાશત્રુઓ છે તે બોલે છે કે તપસ્યા પેટને બાળવાનું સાધન છે ! હવે બહારના ચેરથી બચવું સહેલું પણ ઘરના દુશ્મનથી બચવું કઠિન છે, કારણ કે બહારના તે તમને લાંઘણ કહીને રહે, પણ ઘરવાળા તે કહે કે “કર્મનું બાંધવું તે પરિણામ ઉપર આધાર છે. પછી તમે ઉપવાસ કરીને ખાવા-પીવાની ઈચ્છા કરી તેના કરતાં ઉપવાસ ન કરે સારો. એક માણસે ખાવા -પીવાની ઈચ્છા ન કરી અને ઉપવાસ કર્યો તેને પુણ્ય થયું.” આવા વિચારેથી તપસ્યાનું નિકંદન કાઢે છે. વળી મને કેઈએ ખાતાં રે નહેાતે પણ મારા મનથી જ ખાધા વિના રહ્યો છું તેથી ઉપવાસ છે અને તેથી ભૂખને વિચાર હતું તેને માર્યો તેણે એ કહે ને? પાણિયારું કે દાભડે તૈયાર હતું. તેની આગળ કેદની ચોકી પણ નહતી. એટલે ઈચછા થતાં ખાઈ શકતે હતું, છતાં ન ખાધું તેનું કારણ શું ? કહે કે મનથી બંધ કરી મનથી પાળવું છે ને? તે એક બાજુ ભૂખ લાગે છે છતાં બીજી બાજુ “મારે ઉપવાસ છે એવું કહેવું તે કેટલું બધું સારું છે?
અહીં જે ભૂખને તેડવાની વાત કરે છે તે તપસ્યાને તેડવાના ઈરાદાવાળા છે. અહીં તપસ્યાના વિચારે ભૂખને ટાળી દીધી. તપ કરવા પહેલાં ભૂખને જાણતું હતું, તેથી આવી પડેલી ભૂખને દબાવી છે. તે અણસમજથી તેમ નથી કરતે, અને તેથી તેના તપ દ્વારા કર્મની નિર્જ થશે. તપની બુદ્ધિથી તપ કરે તે સકામ નિર્જરા હેિવાથી “રવ” કહેતાં પોતાના કર્મને ક્ષય કરે છે.
બળદ (ધાસ-પાણી)ની આશામાં છે છતાં તે કંઈ મેળવી શકતે. નથી, અને ભૂખ-તરસની પીડા વેઠી તે માત્રથી તે દેવ થયે. વગર ઈચ્છાએ કે વિરુદ્ધ ઈચ્છાએ ભૂખ અને તરસનું દુઃખ વેઠયું. તેનાથી પણ આવી કર્મની નિર્જરા થાય અને દેવકપણાનું ફળ પામે તે પછી ઈચ્છાએ કરેલી તપસ્યા અને તેથી જે સકામ નિજ, તેનું ફળ આત્મકલ્યાણરૂપ સર્વ કર્મને ક્ષય કેમ ન થાય?
Page #360
--------------------------------------------------------------------------
________________
* , નિજ નિર્જક છે
૩૩. તપશ્ચર્યાની શ્રેષ્ઠતા
૩૧૯ આત્મગ્લાનિ કરવારૂપ તપ કરનારને શારકારે ખેડ્યા છે. તેથી તપસ્યાના કટ્ટા દુશમને જ આવું બોલે છે. કેટલાકે તપસ્યાને અંગે ના ન કહે, પણ સ્વાધ્યાય બગડે છે એમ કહે. સ્વાધ્યાય તે કારણનું કારણ છે. તપસ્યા તે નિર્જરાનું અનન્તર કારણ છે. મેક્ષને માર્ગ જાણે અને આદરે પછી તે નિર્જરાનું કારણ, પણ તપસ્યા તે સીધી નિર્જરાનું કારણ શાસ્ત્રકારે અમુક તપ ન થાય તો પ્રાયશ્ચિત્ત જણાવ્યું છે. જેમ પફખીને ઉપવાસ, માસીને છઠ્ઠ, પર્યુષણને અઠ્ઠમ આદિ નિયમિતપણે કરવા કહેલું છે. ચારે કાળે સ્વાધ્યાય ન કરી હોય તે આલેચન છે. એટલે ભણવું જરૂરી છે એ વાત માની છે, પણ આચારાંગાદિ સૂત્રોને જે ન ભણે તે પ્રાયશ્ચિત્ત, એમ છે નહિ. પણ તપને ન કરવાથી તે પ્રાયશ્ચિત્ત જણાવેલું છે.
આજે ભણવાના નામે તપને કશે તે કાલે વળી કઈક ભણવાને નામે દીક્ષાને પણ રોકશે. અને તેમાં એમ પણ કહેશે કે દીક્ષા નહિ લે તે હજારેને બંધ આપશે, પણ દીક્ષા લેશે તે તે સમુદાયને અગર થોડા ઘણા બીજાઓને બેધ આપશે, માટે દીક્ષા રેકે એમ પણ બેલશે.
શાસ્ત્રકારે તપ કરવાનું કહ્યું છે તે કર્યું?
જેનાથી આધ્યાન કે ગ્લાનિ ન થાય. ઈંદ્રિયે નિર્બળ ન થાય અને એ પણ નકામા ન થાય એવી તપસ્યા કરવી કહી, પણ તપના નિષેધ માટે કહે છે? શાસ્ત્રકાર તપના નિષેધ માટે તે કંઈ કહેતા જ નથી. અકામ નિર્જરા એટલે ઈચ્છા વિના. અને ઈચ્છા સહિત એટલે મારા કર્મની નિર્જ થશે એમ માની દુઃખને સહન કરે તે સકામનિર્જરા. વિરુદ્ધ ઇચ્છાએ બળદ ભૂખ અને તરસનું દુઃખ સહન કરે છે તેથી આવું દેવકાણું પામે છે, તે પછી સકામ નિજેરાએ તપસ્યા કરી આત્મકલ્યાણ કેમ ન સાધે? જ્ઞાનદર્શનને માટે જેમ ઉપસંપદાઓ લીધી છે, તેમ તપસ્યા અને વૈયાવચ્ચ નામની બે ઉપસંપદાઓ ચારિત્રને માટે લીધી છે.
Page #361
--------------------------------------------------------------------------
________________
ષોડશક પ્રકરણ દર્શન જે તપસ્યાના માટે ગ૭માં આશ્રય કરીને રહેવાનું છે તે તપસ્યા આપણને કડવી લાગે તે સમજવું કે માર્ગ ભૂલ્યા છીએ. જ્યારે તપસ્યા ઉપર અનાદર કે અરુચિ થાય તે સમજવું કે માર્ગ જ ભૂલ્યા છીએ. ખાવા પીવાની ઈચ્છા થતાં તેને કી હોય તે પણ નિર્જરા જ છે. એટલે અકામ નિર્જરામાં આવે અને તેથી દેવપણું મળે. વગર ઈચ્છાના કે વિરુદ્ધ ઈચ્છાના દુખથી દેવપણું મેળવાય પણ મનુષ્યપણું વગર ઈચ્છાના દુખેથી મેળવાય નહિ.
મનુષ્યપણા માટે આ ત્રણ વસ્તુ હોય તે જ તે મેળવી શકાય. ત્રણ વસ્તુ કઈ? મનુષ્યને સામાન્ય જે વ્યસન હોય તે વસ્તુ મળે તે જ આનંદ, જેમ રાજાને જીતની ઈચ્છા હોય અને તે વખતે પ્રજા, રાજ્ય પાયમાલ થઈને પણ છત મેળવે તે તે આનંદ પામે, તેમ જે મનુષ્ય ક્રોધ, માન, માયા અને લેભ ઉપર કાબૂ મેળવનાર તે નથી તેને મનુષ્યપણું મળતું નથી. આ મનુષ્યપણાની જાતિ એવી છે કે ક્રોધાદિને દબાવી શકે. એટલે ક્રોધને સફળ કરવા પહેલાં તેના પરિણામના વિચાર કરવા પડે. એટલે રસ્તામાં જતાં કેઈ અધિકારીની કેણું વાગી હોય ત્યારે આપણે જ માફી માગીએ. અહીં વગર જોઈને એ ચાલે છતાં તેના અધિકારના હિસાબે આપણે જ માફી માગીએ કારણ કે રખેને ભવિષ્યમાં તે આપણને હેરાન કરે !
ગામમાં હાય લાગેલી હેય અને બંબે જતાં રસ્તામાં કેઈને એકસીડેન્ટ થાય તે પણ તે બંબાવાળે ગુનેગાર ગણાતું નથી, કારણ કે દરજજો તેને માટે છે. ગાય ભેંસાદિ રસ્તામાં કંઈ વગાડે તે સમજવું કે તેને ક્રોધાદિ કાબૂમાં રહી શકે તેમ નથી. માત્ર મનુષ્ય જાતિમાં જ ધાદિ કાબૂમાં રહી શકે. એટલે કોઈ આવે તે મગજ ઉપર કાબૂ રાખવું જ પડે. જેણે ક્રોધ ઉપર દાબની ટેવ પાડી હશે, તે જ પ્રાણ આ મનુષ્યગતિમાં આવશે. નારકી અને તિર્યંચની ગતિમાં જ ક્રોધ ઉપર કાબૂ નથી, પપમના પલ્યોપમ સુધી યથાવત્ સાગરોપમના સાગરોપમ સુધી તેઓ લડયા કરે. કેણ? નારકી વગેરે.
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૩. તપશ્ચર્યાની શ્રેષ્ઠતા
૩ર૧
તમારે તે લડતાં લડતાં બાર વાગ્યા તે ખાવાના જ મતમાં જાય અને ક્રોધાદિને છેડે. ક્રોધમાં કાબૂ ન લેવું પડે કે ન રાખવું પડે તે તિર્યંચ અને નરકની ગતિ છે, બાકી મનુષ્ય અને દેવમાં તે ક્રોધ ઉપર કાબૂ રાખવું જ પડે.
દેવતાઓમાં સર્વને ઈંદ્રને આધીન રહેવું પડે, તેની મર્યાદા પાળવી પડે. મનુષ્યને રાજા કે કુટુંબ અગર જ્ઞાતિ આદિના કબજામાં રહેવું પડે. ફક્ત જાનવરાદિને કાબૂ ન હોય. જેને મનુષ્યગતિમાં જવું હોય તે ક્રોધાદિ ચાર ઉપર કાબૂ મેળવે, તે જ લાયક બને.
કર્મનાં થિએરી પણ એ જ કહે છે કે–જેની કોધાદિની સ્વાભાવિકપણે મંદતા હોય તે જ મનુષ્યપણું મેળવી શકે. જેના ક્રોધાદિની તીવ્રતા હોય તે મનુષ્યપણુને ન મેળવી શકે, અકામ નિજેરાએ મનુષ્યપણું ન મળે. મગજ ઉપર કાબૂ રાખવાથી મળે છે.
મનુષ્યનું જીવન પદાથની અપેક્ષાએ ગુલામીભર્યું છે.
દુનિયામાં પૃથ્વી-પાણી-અગ્નિ યાવત્ બેઈદ્રિયાદિ જેને મનુષ્યની ગરજ નથી પણ મનુષ્યને તે સર્વની ગરજ છે. પૃથ્વીપાણી–અગ્નિ-વનસ્પતિ કે જાનવર વગેરે વિના ન ચાલે. આથી જાનવર આદિના જીવન સ્વતંત્ર એટલે દરકાર વિનાના છે, જ્યારે મનુષ્યનું જીવન દરકારવાળું છે. જીવન મનુષ્યનું મળ્યું, પણ સાધન ન મળે તે શું કરવું? જેમ તાનસેન ગવૈયાને અકબરે એક હાથી ભેટ તે આપે પણ તે હાથીના ખેરાક માટે કઈ ગામ પણ ન આપ્યું. તેથી તે હાથીને કરે શું ? હાથીને ત્રણેક દિન ભૂપે રાખ્યો, પણ તે હાથીને ગળે તેબરે બાંધીને બજારમાં છે. ત્યાં કે દેઈ આદિની દુકાનમાં પડે. સફાચટ કરી નાખતે ગયે. લેકેએ રાજા પાસે જઈ કહ્યું: તાનસેનને હાથી જુલમ કરી રહ્યો છે.” તાનસેનને બેલા.
તારા હાથીએ શું કર્યું? કયાં ગયે હાથી? સાહેબ, તે માગવા ગયો છે.
શું ?
Page #363
--------------------------------------------------------------------------
________________
૩રર
જોડશક પ્રકરણ દર્શન
બતે ખાવાની ચંદી માગવા -ગે છે. હું પણ માગીને જ ખાઉં છું. આ હાથી તે માગીને જ પેટ ભરશે. આ૫ જે ગામ આપે તે ખાઈ શકશે.”
મનુષ્ય જીવન મળવા છતાં તેનાં સાધને ન મળે તે તે ટકાવવું શી રીતે? જેમ હાથી તાનસેનને મળવા છતાં ખેરાકી વિના હાથીને રખાય કેમ? આ મનુષ્યપણું બીજા પણ કારણથી મળે છે. “લેવું લેવું” એ જ વિચાર જેના મગજમાં રહેલું હોય છે. જેમ કીડી મકેડી લઈને દરમાં જ મૂકી રાખે.
દુનિયામાં સર્વ જીવ સ્વર્ગ નરક આદિ માને કે ન માને અગર મતભેદ રહે, પણ જે મેળવીએ છીએ તે મૂકીને જવાના છીએ એમાં મતભેદ નથી, છતાં જે મેળવવાનું તે મૂકવાનું હોવા છતાં આપણે લેભ વગરના છીએ? સાડા ત્રણ હાથ જગ્યા, શેર અનાજ અને એક જોડ કપડાં જોઈએ, છતાં લેભ આખી દુનિયાને છે, કારણ કર્મના ઉદયને લીધે જીવને લેવાની જ ટેવ પડેલી છે, જેમાં નાના બચ્ચાના હાથમાંથી તેની જાગ્રત અવસ્થામાં આવેલી કેઈ પણ ચીજ ન લઈ શકે, પણ નિદ્રાવસ્થામાંથી તે ચીજ અગર કપડાં ઉતારે તે પણ લેવા દે, ધમાલ ન કરે, તેમ આ જીવની આંખ મીંચાય ત્યારે સર્વ છેડે, છતાં પોતે લેભને ભાવી શકતું નથી. વળી લેવાની દષ્ટિ જ જ્યાં મુખ્ય હતી, તેના કરતાં દેવામાં કલ્યાણ, દીધું તેટલું કલ્યાણ, આવી દૃષ્ટિ જ્યાં આવે ત્યારે મનુષ્યપણમાં આવવા લાયક. પયુંષણમાં મેઘકુમારના દષ્ટાન્તમાં સાંભળીએ છીએ કે મારા જીવનના ક્ષેત્રે પણ હું એને જીવવા દઉં. પિતાના જીવનના ભેગે પણ બીજાને જીવાડવાની ઈચ્છા થાય તે જ મનુષ્યપણું મળે એટલે હાથીને જીવ મનુષ્યપણે
. દાનના સ્વભાવવાળા હોય તે મનુષ્ય થાય. દાન દેવાવાળે કહેને? નહિ, ફરક છે. જેમ ગામમાં એક શેઠ છે. તે દાન દેવાને છે. ૨૫૦ના કામ માટે પ્રથમ સોથી વાત કરે. છેવટે ૨૦૧ માં સેદ
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૩. તપશ્ચર્યાની શ્રેષ્ઠતા
૩૧૩
થયા ત્યારે શેઠ કહે કે પચાસ બચ્યા. તે ખસા ને એક જે આપ્યા તે એળે ગયાને! દુનિયામાં કહે છે કે- શેકીને વાવે તેથી મનુષ્યપણુ ન આવે. દાનસંચ હેાય એટલે યેાગ્ય પાત્ર, ચાગ્ય સાધન મળવા છતાં દાન ન દીધું. તેથી પરિગ્રહ ઉપરની મમતાના ત્યાગ કરવાના વિચાર દાનરુચિવાળા હાય તે જ કરે. તે કષાયની મંદતાને લીધે મનુષ્ય જીવન બાંધી શકયા. તેમજ દાનરુચિને અંગે મનુષ્ય જીવનનાં સાધને મેળવી શકયા, પણ ઉપઘાત બંધ ન થાય તા, વસ્તુ મળેલી હાય પણ તેને ટકાવવાનું સાધન ન મળ્યુ હોય તે
નાશ જ થાય.
હવે મનુષ્યજીવનના તે ન હોવા જોઇએ, એટલે ઉપઘાતાને દૂર કરી શકે.
ઉપઘાત કરનારાં જે ક્રુસના આદિ છે મધ્યમગુણવાળા હાય તે જીવનના
આવી ત્રણ વસ્તુઓ જેને પૂર્વભવમાં મળી હોય તે જ મનુષ્યપશું મેળવી શકે. આપણે પ ંચેન્દ્રિય મનુષ્યપણું પામી ઉત્તમ કુળ, જાતિ અને દેવગુરુ ધર્મની સામગ્રી પામવા છતાં ક્રોધાદિ ઉપર કાબૂ રાખવા મુશ્કેલ છે તે પછી બીજા જીવાને મુશ્કેલી પડે તેમાં નવાઇ શી ?
આથી મનુષ્યપણું મેળવવું તે વગર ઈચ્છાએ, દુઃખને સહન કરવાથી નહિ મળવાનું, પણ કાદું ઉપર કાબૂ, દાનરૂચિ, મધ્યસ્થ વગેરે ગુણ હોય તે જ મળે. તે આ મનુષ્યપણાથી કચરા સાટે કાહીનૂર મેળવવા જેવુ' છે. જેમ એક જગામાં માટી બહુ -ભરેલી છે, તેથી રાજાએ હુકમ કર્યાં કે જે બહાર જાય તે મણુ માટી લઈ જાય. આગળ જતાં બીજો દેશ એવા છે કે કેવળ દરિયાના કીચડ. ત્યાં એમ રાખેલ છે કે અહી થી જે કોઈ જેટલી માટી વડે તેટલા સાનાની ચિઠ્ઠી તેને લખો દેવી.
તેવામાં એ મુસાફરો નીકળ્યા. તેને હુકમ કર્યો કે જે લઈને નાખે તેને સાનું મળે છે. એકે વિચાર કર્યાં કે આગળ
આ માટી
Page #365
--------------------------------------------------------------------------
________________
૩રક
શિક પ્રકરણ દર્શન કદાચ એના કરતાં વધુ કિંમતી ચીજ નહિં મળે? એમ માની અધી નાંખી, બીજાએ રાખી. તેને આગળ મળે બીજે દેશ. તેને હુકમ થયે કે અહીંથી માટી લઈ જવાની મનાઈ છે, અહીં સેનું આપ્યું લેનારા બે જણ થયા. ત્રીજે માટી નાંખીને તેનું લીધા વિના રહ્યો, તેમ અહીં કર્મરાજાએ ચોકી બેસાડી છે કે દરેક જીવને શરીરની માટી બંધાવવી. કેઈ જીવ શરીર વિનાને છે જ નહિ. આવી કર્મ રાજાની ચુકી છે.
ધર્મરાજાએ રોકી રાખી છે કે જે પ્રમાણે શરીરને કસે તેને પુણ્યની ચિઠ્ઠી લખી આપું. એટલે મહાત્માઓએ સર્વ શરીર કસવાની ચિઠ્ઠી લખાવી. ત્યારે દેશવિરતિવાળાઓએ અધી કાયા કસવાની વાત લખાવી એટલે ધનમાલ સંભાળવા રેકાણા ત્રીજા નંબરના માણસે તે શરીરને જ પિષવામાં સમજ્યા છે. જ્યાં જીવનને છેડે આવે ત્યાં તે યમરાજા આવ્યા. ત્રણ પ્રકારના છે શરીરને છોડવાના છે. સંપૂર્ણ પુણ્યવાળા, અધકચરા કે પાપીઓ એ ત્રણે પ્રકારના છે યમરાજાની પાસે જાય છે. નરકમાં ગયેલા સમ્યગ્દષ્ટિએ તે ઝૂરે જ. દેવલેકમાં ગયેલા છે પણ ઝૂરે છે કે અમે સાધુપણું ન લીધું, ત્યાગ ન કર્યો, અહી માટી કચરા પેટે ગયેલી હોય તેને અફસેસ થાય. તેમ શ્રાવકોને દેવપણામાં જઈને પણ અફસેસ થાય. મનુષ્યપણામાં કચરા માટે કે હિનૂર લેવાનું છે, એટલે દેવ,ગુરુ અને ધર્મની પરીક્ષા કરી શકે તે જ સાચા કેહિનૂરને પામી શકે.
એ પરીક્ષા લિંગ, વર્તન અને તત્વ દ્વારા કરે. પરીક્ષા ગમે તે રીતિએ કરે, પણ સર્વને આવવાનું સ્થાન તે એક જ ને? કઈ વ્યાખ્યાન સાંભળવા પાંચ ડગલાથી, કેઈ સે ડગલાથી આવ્યા તે સાંભળવાની આ વાત ખરી, પણ કેટલીક વખત ભરેસે ભૂ પીવડાવાય છે. એટલે આ બાહો સાયેગિક સ્થિતિ કેઈક વખત ભૂલમાં પાડે છે. આ બહારની સ્થિતિ તત્ત્વવાળી નથી. એને અસાર કહે છે તે પછી પ્રભુએ આવી નકામી વસ્તુ કહી કેમ ?
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૩, તપશ્ચર્યાની શ્રેષ્ઠતા
૩૫
વિહાર, લેચ, ગેચરી આદિ સર્વ વાનાં બહાર ત્યાગ જણાવ્યું છે તે નકામે કહ્યો નથી, પણ તે કરનારા નકામા હોઈ શકે. માટે જણાવ્યું કે–બાહ્ય સંગિક સ્થિતિ સુધારી લે! એટલે અંદરના ત્યાગ વિના, આત્મપરિણતિ થયા વિના બહારને ત્યાગ, બીજાને ફાયદો નહિ કરે, તેવા બહારના ત્યાગથી સદ્ગતિ, અકામ નિજર ભલે થાય, પણ સાચું રૂપ જે મેક્ષનું તે ન જ મળી શકે.
કાંચળી ઉતરવા માત્રથી સર્પ ઝેર વિનાને થતું નથી, તેથી બાહ્ય સાંગિક સ્થિતિ સુધારવા માત્રથી ધર્મ નથી, જે કે ધમીઓએ તે એ પ્રમાણે વર્તવાનું જ છે. જે કઈ છેડે છે તે વિચાર વિના તે ન જ છેડેને? વિહાર, લેચ, ભૂમિશયન વગેરે કાર્ય વિચાર્યા વિના ન જ બને. વાત ખરી, પણ અત્યંતર વિરુદ્ધ ઈચછા જ્યાં પડી છે ત્યા શું થાય? જેમ મિથ્યાદષ્ટિ કે અભવ્ય જીવ સાધુપણું લે, પણ શા માટે? તે દેવલેક માટે. સો વર્ષને દીક્ષા પર્યાય, પણ પરિણામ તે દેવલોકના છે, તે વર્ષના ત્યાગમાં પપમ કે સાગરેમને લેપ (દેવભવની ઈચ્છા) છે, આવા ત્યાગ કામના નથી, અને બીજાઓએ પણ તે મિથ્યાચારનું જ ફળ બતાવ્યું છે. બાહ્ય ત્યાગ ધર્મ માટે જરૂરી છે. ધર્મ પણ કેને? તે જેના શુભ ભાવો છે તેના માટે.
જેને વધારે મેળવવા માટે બાહ્ય ત્યાગ છે, તે અશુભ માટે છે માટે નકામો, બગલાને બાહ્ય ત્યાગ સ્થિરતામાં કેવો છે! પણ મનમાં તે કયારે મત્સ્ય આવે તેને ઘાટ જ જોઈ રહ્યો છે, તેમ બહારના ત્યાગવાળાઓ મનથી દેવલોકના સુખની વાંછા કર્યા જ કરે તે બગલા જે ત્યાગ છે, એટલે દેવતાઈ અદ્ધિ-ઠકુરાઈની યાચના કરે તે મિથ્યાચારનું ફળ છે.
આવી રીતે સૂત્ર સિદ્ધાંતમાં કહેલું છે કે બહારને ત્યાગ સંપૂર્ણ હોય તે પણ તે જૈન શાસનને ઉકરડે ગણાય. અભવ્યને સંપૂર્ણ ત્યાગ હેય તેય તેનાથી દેવગુરુધર્મની પરીક્ષા ન થાય. અતિશયે કે પ્રાતિહાર્યથી દેવ ગણવાના નથી, માસકલ્પાદિથી ગુરુ ગણવાના નથી,
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૨૬
ષોડશક પ્રકરણ દર્શન તે પછી “ મહાપાનિઝુરા > વગેરે બોલ્યો કેમ?
વિહાર કરે તે સાધુપણું ટકે. પ્રાતિહાર્યને અંગે દેવપણું જરૂરી નથી. પણ દેવપણાને અંગે પ્રાતિહાર્યાદિની જરૂર છે. અને તેથી
તપ્રતિવંદ” એટલે બાહ્ય ચિહને અંગે ધર્મ બંધાયેલો નથી. પણ ધર્મને અંગે હોય તે ચિહ્નો જ, તેવી રીતે દેવગુરુમાં સમજવું. એકલા ચિહને તપાસે પણ તત્ત્વમાં ન ઉતરે તે માટે આટલી ભલામણ કરી છે. જેમ માર્ગમાં જનાર મુસાફરને આગળ બે ફાંટા પડતા માર્ગને સમજ જરૂરી છે, તેમ ધર્માદિને અંગે શુભ ભાવનું ધ્યાન રાખવું જોઈએ, નહી તે પરિણામ જુદુ આવે. આ બધું બાહ્ય સાંગિક સ્થિતિ જોનારા માટે કહ્યું, પણ વર્તાન માટે તે વાંધો નથીને? કારણ કે વર્તન તે ગ્રેવીસે કલાક સરખું હેય ને? લિંગમાં તે પ્રતિકમણ, લોચ કે ગોચરી કઈ વખતે હાય, પણ આ મધ્યમ તે ચોવીસે કલાકની ચીજ દેખીને દેવગુરુધર્મને માને. હવે વીસે કલાકની ચીજ કઈ કે દ્વારા પરીક્ષા કરાય?
તે અષ્ટ પ્રવચનમાતા તે ચોવીસે કલાક રહેનારી છે. જેમ ચાલવા માંડે કે ઈસમિતિ, તેમજ બોલવામાં ભાષાસમિતિ, ગેચરી માટે એષણા સમિતિ, આદિ જોઈએ, તેવી જ રીતે ધર્મને અંગે સંસારને ભય ચોવીસે કલાક હોય, દેવને અંગે કેવળજ્ઞાન આદિ ગુણે સતત હાય, આવી રીતે મધ્યમ બુદ્ધિવાળો દેવાદિ ત્રણને જુએ, પણ બુધ તેના ખુદ સ્વરૂપને જુએ, એટલે દેવને માર્ગદર્શક હોય તે જ માને, ગુરુને ઉત્સર્ગ–અપવાદ સહિત આત્મરમણતામાં હોય ત્યારે માને, ધર્મને જણપૂર્વક વ્રત-પચ્ચકખાણ-સામાયિક પૌષધાદિની પરિણતિ હોય તે જ માને.
આવી રીતે ત્રણે જણ દેવ, ગુરૂ અને ધર્મની પરીક્ષા કરીને શુદ્ધ દેવાદિને મેળવે. છતાં શાસ્ત્રકાર કહે છે કે દેશના દેવાવાળાએ લાયક દેશના દેવી. અને શ્રોતાઓ સાંભળવી, જેથી જીવો સમ્યકત્વને પામે ને કલ્યાણની માળાને ભજે.
Page #368
--------------------------------------------------------------------------
________________
વ્યા ખ્યા
છે
દેવતત્ત્વની મહતા
SYBERS
BORDSLABOSTADSDEM *********
નવકારમંત્રને હેતુ શે ? કેવળીઓની આશાતના કેવા પ્રકારે થવા પામે છે? ક્ષાયિક અને ક્ષાપથમિક ભાવ, અરિ– હંત દેવને સત્કાર ક્યાં સુધી કરનાને છે? જૈન ગુરુ સંસાર પુષ્ટિની વાત કરી શકે ખરા કે? આપણું જીવનની ધન્ય પળ કઈ? સંસાર તજવાને સમય એ આત્માને માટે સૌથી ભાગ્યશાળી પળ છે. ગોદડાને ભેગે તળાઈનું પડ ન સચવાય તે જ પ્રમાણે આત્માને ભેગે દેહની રક્ષા પણ ન જ થાય.
જનશાસનમાં સવતંત્ર અધિકાર ગુરૂને અપાતે નથી
શાસ્ત્રકાર મહરાજ શ્રીમાન ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના કલ્યાણાર્થે અષ્ટક પ્રકરણ નામક ગ્રંથની રચના કરી ગયા છે. તેમાં તેઓ શ્રીમાન જણાવે છે કે-દરેક આસ્તિક આત્માએ આ સંસારમાં દેવાદિ ત્રણ તત્વે માન્ય કરેલાં છે. જગતના આસ્તિકે એ માન્ય રાખેલાં આ ત્રણ તમાં જે કંઈ મુખ્ય તત્વ હોય તો તે દેવતત્વ જ છે. દેવતત્ત્વની સમાનતાએ આવી શકે એવું એક્ટ તત્વ આ સંસારમાં હસ્તી ધરાવતું નથી. દેવતત્ત્વ પછી ગુરુતત્વ આવે છે, પરંતુ આ શાસનમાં ગુરુને કશે પણ સ્વતંત્ર અધિકાર આપવામાં આવ્યું નથી. આપવામાં આવ્યું જ નથી એટલું જ નહિ પરંતુ તે સામાન્ય બુદ્ધિએ પણ હોઈ શકે નહિ.
શ્રીમાન દેવેએ જે આચારે કહ્યા છે તે આચારેને જેઓ અમલમાં મૂકે છે તેઓ જ ગુરુ છે. જે આત્માએ દેવેના આચારદિને અમલમાં મૂકતા નથી, તે આ જગતમાં જૈનગુરુની શ્રેણીમાં સ્થાન પામી શકતા નથી.
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૨૮
ષોડશક પ્રકરણ દર્શન
જન શાસનના દેવેનું સ્વરૂપ કેવું છે તે વિચારો ! બીજા શાસનમાં, બીજા ધર્મોમાં દેવેને વેચ્છાચારી જેવા બતાવેલા છે ત્યારે જૈન શાસન તેથી જુદું જ માને છે.
એક જ સરખા વાળા સાથે મિત્રાચારી હેઈ શકે
જૈન શાસનના દે—તીર્થકર ભગવાને પરમ ત્યાગી, મહાન વૈરાગી, કર્મબંધન તેડનાર, કર્મબંધનને રોકનાર, સાધનાર અને મોક્ષના પ્રકાશકે છે. જૈન દે આ સ્વરૂપના છે એટલે એ વાત પણ તેટલી જ સ્પષ્ટ છે કે-જૈન ગુરુઓ પણ તેવા જ હોવા જોઈએ. ગુરુ અને દેવે એક એકથી જુદા જુદા જ વિચારના, જુદા જુદા જ આચારના અને જુદે જ માર્ગે ચાલનારા હોય છે તે કદી બનવા જેવું જ નથી. શેઠ અને નોકર એ વ્યવહારના યુમે છે, પરંતુ તેમને રાહ એક જ છે, તેમનું ધ્યેય એક જ છે અને તેમના વિચાર પણ ધંધાની બાબતમાં તે એક જ હોય છે. - જેમનાં ય જ જુદાં હેય તેઓ આ સંસારમાં કદી પણ સાથે ન રહે વેશ્યા અને સતી બંનેને મિત્રાચારી હેઈ શકે જ નહિ. કદાચિત ધ્યેય એક હોય અને માર્ગો જુદા હોય તે તેઓ પણ એક સાથે ન જ રહી શકે; કારણ કે એક વખતે બંને વસ્તુ સાચી હોઈ શકે એ બનવાજોગ નથી. એક જૈનનું ધ્યેય પણ મોક્ષ છે. અને એક તાંત્રિકનું ધ્યેય પણ મેક્ષ છે. પરંતુ એક આત્માને બચાવવામાં મોક્ષમાર્ગ માને છે. બીજો હળી સળગાવી, બકરે હોમવામાં મેક્ષ માને છે. આ બંનેમાં સામ્ય ન જ સંભવી શકે.
નવકારમંત્રને હેતુ છે? આ ઉપરથી તમારી ખાતરી થશે કે ધ્યેય અને માર્ગ એક જ હેવા જરૂરી છે. તેમજ વિચારેની પણ એક્તા જોઈએ. સંસારનાં સાધારણ કાર્યોમાં પણ આ એક્તા જરૂરી છે, તે પછી ધાર્મિક કાર્યોને
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૪, દેવતત્ત્વની મહત્તા
૩૨૯
માટે આવી એકતા જરૂરી હેાય તેમાં શુ' આશ્ચય ? તમે હંમેશાં નવકારમત્ર જપો છે. એ નવકારમંત્રના હેતુમાં ઊતરશે। તે તમેને માલૂમ પડી આવશે કે દૈવાને માનવામાં જે હેતુ રહેલા છે તે જ હેતુથી અને તે જ કારણથી શ્રીમાન્ ગુરુદેવેાને પણ માનવાના અને આરાધવાના છે.
ધ્રુવે અને ગુરુઓને માનવાનું કારણ શું છે? તે હવે જોઇએ. ભગવાનને ભગવાન તરીકે માનવાનું અને તેમને આરાધવાનું એક જ કારણ છે કે તેમણે ઇન્દ્રિયાના વિષચેાની ભય'કરતા સમજાવીને માક્ષના માર્ગ દર્શાવ્યેા છે,
થંડી પડે છે ત્યારે એ થંડી લાગવાથી નાના બાળકાને રડવુ આવે છે, તે વિચાર કરો કે નાના બાળકાને આ પ્રમાણે રડતાં કાણુ શીખવે છે? તમે નાના માળાને એ વાત કહી રાખી તે નથી જ ને કે ભાઈ ! ટાઢ લાગે તેા રડવા બેસજે હૈાં ? આ પ્રમાણે કહી ન રાખવા છતાં સ્વાભાવિકતાએ થડી લાગે છે એટલે તે રડવા માંડે છે. બાલરૂપી આત્માને સારાં-નરસાં માટે શીખવવુ' પડે કે ?
થડી લાગે એટલે બાળક રડે, તમે તેને મીઠી ચીજ આપેા એટલે તે ચીજને તે ગળી જાય છે અને તેને કડવી ચીજ આપે એટલે તે ચીજને તે ઝપાટાબંધ સ્થૂંકી કાઢે છે. તમે નાના બાળકાને કડવા અફીણના ભેળવાળી ખાળાગાળી આપેા છે, પરંતુ તે સાથે જ તેમાં ગળ્યા પદાર્થ પણ નાખા છે. જેથી એ પદ્દાને લીધે તે મિશ્રણવાળી બાળાગાળી ગળી જાય છે. બાળકને એકલી જો કડવી દવા પાવી હાય તે તમે તેને તેના ગળામાં મૂકી ઢા છે, એટલે તે તે ગળી જાય છે. આળકને કડવા ઉપર તિરસ્કાર અને મીઠા ઉપર પ્રેમ–એ સઘળું કાણુ શીખવે છે ? એવી શુ કાઈ વ્યક્તિ છે કે તે સઘળા ખળકાને જન્મતાંવાર કડવી, મીઠી ચીજ ચખાડે તેના સ્વાદ જન્મતાને ચખાડે છે ?
આ સસારમાં ઇન્દ્રિયાની પ્રવૃત્તિ કોઇને પણ શીખવવી પડતી જ નથી, મીઠી ચીજ ખાઈ જવી, ખરાબ ચીજ ફેકી દેવી,
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૩૦
ષોડશક પ્રકરણ દર્શન
સુગંધ લઈ ખુશ થવું, દુર્ગધ લઈ નાખુશ થવું, સારા શબ્દ સાંભળી આનંદ પામે અને ખરાબ શબ્દ સાંભળી નારાજ થવું. આ સઘળી પ્રવૃત્તિ નાના છોકરામાં પણ સ્વાભાવિકપણે બન્યા જ કરે છે.
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે બાળકને પણ એ પ્રવૃત્તિ શીખવવી પડતી નથી, પરંતુ સ્વાભાવિકપણે તે પ્રવૃત્તિ તેમનામાં રહેલી છે. એ જ પ્રમાણે પદાર્થ ઉપર મમતા, ગુસ્સે, અભિમાન એ સઘળું પણ કેઈને શીખવવું પડતું નથી. અલબત્ત, એની રીતિનીતિ શીખવવી પડે છે એ ખરૂં છે. પરંતુ મૂળ વસ્તુ શીખવવી પડતી નથી. અમુક પદાર્થમાંથી બનતે સફેદ પદાર્થ ખાંડ કહેવાય છે. એ ખાંડ અમુક રીતે દૂધમાં નાંખીએ તે એ દૂધ મીઠું બને છે એ શીખવી શકાય છે. પરંતુ ગળાશ પર જે પ્રેમ છે તે શીખવ્યું શીખ વાત નથી, કડવાશ પર જે તિરસ્કાર છે તે શીખવ્યું શીખવાતું નથી, પરંતુ તે કુદરતી જ છે.
આ સઘળી પ્રવૃત્તિ સ્વાભાવિકપણે થયા જ કરે છે. એનું કારણ એ છે કે નાનું બાળક જન્મે છે એટલે તરત જ તે રેવા માંડે છે અને દૂધ મળે અથવા ગળથૂથી મળે એટલે તે છાનું રહી જાય છે. વિચાર કરે કે એ બાળકને ગર્ભમાં કેણ શીખવવા જાય છે કે “ભાઈ! તું દૂધ ન મળે એટલે રેવા માંડજે અને દૂધ મળે એટલે છાને રહેજે !”
નાના બાળકને આ વસ્તુ કેઈએ શીખવી નથી અથવા તે તેને કેઈ કહેતું નથી, પરંતુ તે છતાં તે તેવી પ્રવૃત્તિ કર્યા જ કરે છે. એનું કારણ જ એ છે કે કર્મના બંધનથી વિષયવિકારો તરફ ઈન્દ્રની પ્રીતિ દેરાઈ રહેવા જ પામી છે. અને એ જ કર્મના ઉદયથી વિષયના સાધન મેળવવા તરફ આ જીવ આપોઆપ દેડાદોડી કરી જ મૂકે છે.
ગાયને વાછરડું જન્મે છે ત્યારથી જ તે પોતાની મેળે ગાયના આંચળને શોધી કાઢે છે અને તેને બાઝી જ પડે છે. ગાયના આંચળમાંથી પિતાને ખાવાનું મળશે એ વાત તેને કેઈએ હજી સુધી
Page #372
--------------------------------------------------------------------------
________________
૩૪. દેવતત્વની મહત્તા
૩૩૧
શીખવી નથી. વાછરડાને જન્મ થાય છે કે તે જ ક્ષણે તે લથડતું લથડતું આગળ ધસે છે અને ગાયના આંચળ શેધી કાઢી તે તેને વળગી પડે છે. તેમ ઇન્દ્રિયના વિષયે મેળવવાની ઈચ્છા થાય છે એટલે આત્મા પિતાની મેળે જ તેનાં સાધને શોધી લે છે.
આ સઘળાનું જે કોઈ પણ કારણ હોય તે તે કર્મ જ છે. આ કર્મ, સંસાર બતાવવાં, તેની ભયંકરતા દર્શાવવી, પિતે તેનાથી બચી જવું અને બીજાને તેનાથી બચાવી લેવા એ જ દેવ અને ગુરુ એ બંનેનું કાર્ય છે,
દેવ તથા ગુરુ પાસેથી શું મળે? દેવ અને ગુરુ બંનેને ધંધે જુએ છે તે એક જ છે. ધર્મ અને મોક્ષ એ બેની જ વાત કરવાને દેવ અને ગુરુ બને બંધાએલા છે. તમે ગુરૂદેવની આગળ જ્યારે જ્યારે હાજર થાઓ છે ત્યારે ત્યારે તેની આગળ તમે એક જ વાત સાંભળે છે કે “ધર્મમ: તમે શ્રીમાન ગુરૂદેવને વંદના કરે તે જવાબ મળશેઃ ધર્મલાભ. તમે ગુરૂદેવને પાણી વહેરા તે પણ જવાબ મળશે કેઃ ધર્મલાભ. તમે તેમને અન્ય વહેારા તે પણ જવાબ મળશે કે ધર્મલાભ, કંઈ પણ પ્રવૃત્તિ કરે તે ધર્મલાભ, અર્થાત્ ગુરૂદેવના જીવનને શ્વાસોશ્વાસ જે તમે જોશે તે એક જ છે કે ધર્મલાભઃ ધર્મલાભ અને ધર્મલાભ!
મહારાજની પાસે ધર્મલાભ વિનાની તે બીજી કઈ વાત જ નથી. ઘણું આજકાલના બગડી ગયેલા સુધારકે લખે છે અને બેલે છે કે એમને તે ધર્મની ઘેલછા લાગેલી છે. જેને આવા બગાડ ઘેલા માને છે તેને જ સુધારકે જીવનસર્વસ્વ માની રહ્યા છે !
ધર્મરૂપી ઘેડાગાડીની જરૂર કયાં સુધી ? ગુરૂદેવેની સ્થિતિ સંપૂર્ણ તીર્થંકરપણાને પામેલી નથી જ. જે તેમની સ્થિતિ સંપૂર્ણ રીતે તીર્થંકરપણાને જ પામેલી હેત તે તે તેઓ પણ તીર્થકર અથવા તે કેવળી જ કહેવાત. ગુરૂની સ્થિતિ
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૨
ષોડશક પ્રકર્ણ દર્શન
કષાયવાળી છે. ગુરૂએ ઘાતી કમ'થી રાહત નથી. તેમણે પાતાનામાં રહેલા દ્વેષને સથા નાશ કર્યાં નથી. આટલું છતાં પણ તમે જ્યારે ગુરુદેવે પાસે જાઓ છે ત્યારે તેમને મોઢે વાર્તાઓ અને પ્રવૃત્તિએ તા ધર્મની જ હોય છે. તે સિવાય તેમની પાસે બીજી વાર્તા કે પ્રવૃત્તિ નથી. ગુરૂદેવાની આગળ રાજા હો કે રાંક હા; ભાઈ હા કે બાઈ હા; બાળક હા કે વૃદ્ધ હા; મૂર્ખાઓ હૈ। કે જ્ઞાનીઓ હા; પ્રામાણિક હા કે ઇભી હા; ગમે તે પ્રકારની વ્યક્તિ હા, પરંતુ તે બધાને ગુરૂદેવે તો ધર્મલાભ સિવાય બીજી કોઇ વસ્તુ કહેતા જ નથી. તમે એને ધર્માંની ઘેલછા કહો તે ભલે, પણ ગુરુદેવાની સ્થિતિ તે એ જ છે. ધમ એ વાસ્તવિક રીતે જુએ તો ઘેાડાગાડી જેવી ચીજ છે, અને ઘેાડાગાડીના જેવા જ ઉપયેગમાં પણ આવે છે.
તમારી પાસે ઘેાડાગાડી હાય તા તેમાં બેસીને નીકળેા છે. તમારું ધ્યેય ઘેર પહોંચવાનુ છે. અને ઘેાડાગાડી એ તમારું સાધન છે. જ્યાં તમે ઘેાડાગાડીમાં બેસીને તમારે ઘેર પહોંચા છે. કે પછી તમે તમારા બંગલામાં તમારી ઘેાડાગાડી લઈ જતા નથી, પરંતુ તેને તા તબેલામાં જ રાખી દેવી પડે છે. તે જ પ્રમાણે ક્ષયે પશમની ભાવનાવાળા કર્મની સાથેના ધમ તે ઘેાડા કે ગાડી તરીકે જ ઉપયાગમાં લેવાના છે તેને અન્ય રીતે ઉપયેગમાં લેવાના નથી. આપણે ગાડીમાં બેસીએ છીએ અને ઘર આવ્યું એટલે ઉતરી પડીએ છીએ. ઘર આવ્યા પછી તો ગાડીમાં કાઇ બેસી રહેતું જ નથી. અથવા તે આપણે આપણા ઘરમાં પણ ઘોડા લઈ જતા નથી.
એ જ પ્રમાણે આચારધર્મ. એના ઉપયોગ પણ ઘેાડા કે ગાડી પ્રમાણેના જ છે. આચારધમ આપણને ક્ષાયિક ભાવમાં પહોંચાડી ઢે તે પછી એ ધર્મની સાથે આપણે સંબંધ રાખવાના નથી. “નમેદ અદિતાળ” એ ખરૂ, પરંતુ તે પણ કયાં સુધી ? જ્યાં સુધી તમે ઘાતી કમેાંથી રહિત ન થાઓ ત્યાં સુધી. ઘાતી કથી રહિત થા
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૪. દેવતાની મહત્તા
૩૩૩
તમે
કઈ ગાંડો કહેવાનું
શરડામાં લઈ જા,
પછી અરિહંત ભગવાનને વંદન કરવાપણું રહેતું જ નથી. એટલું જ નહિ પરંતુ પછી તમે અરિહંત ભગવાનને જે નમવાનું કહે તે પુણ્ય તે દૂર રહ્યું પરંતુ ઊલટું પાપ લાગે છે.
તમે એવી શંકા કરશે કે અરિહંત ભગવાનને નમસ્કાર કરવાનું, વંદન કરવાનું, તેમજ સત્કારવાનું કહે તેમાં કહેનારને પાપ લાગે, એ કેવી વિચિત્રતા છે?
એ તે સમજે ત્યારે.
તમે ઘોડાગાડીમાં બેસીને આવે અથવા ઘોડા ઉપર સ્વાર થઈને આવે, તેથી તમેને કઈ ગાંડે કહેવાનું નથી અથવા તેથી તમે ગાંડા કરતા નથી, પરંતુ જો તમે એ જ ઘડે તમારા ઓરડામાં લઈ જવાની વાત કરે તે તમે ગાંડા ખરા કે નહિ? એમ થાય તે તમારી ગણના જરુર ગાંડામાં જ થાય. જે માણસ રસ્તામાંથી ઘોડે લઈને જાય છે તે ગાંડે કહેવાતું નથી. તેમ ઘેડાની જરુરિયાતને પણ કઈ અસ્વીકાર કરતું નથી. એક ગામથી બીજે ગામ જવું હોય તે ઘોડો જરૂરી છે એ વાત બધા સ્વીકારે છે. તે જ પ્રમાણે આ શાસ્ત્રમાં પણ ક્ષાયિક ભાવરૂપી ઘરને ઘેર પહોંચાડવા માટે આચારરૂપધર્મરૂપ ઘેડાની અવશ્ય જરૂર છે. તમે ક્ષાયિક ભાવરૂપ ઘેર પહોંચી જાઓ, પછી તમારે ઘડારૂપી ધર્મની જરૂર રહેવા પામતી જ ન હોવાથી ઘડાનું અવલંબન લેવું એ અર્થ રહિત છે. અરિહંત દેવને સત્કાર કયાં સુધી કરવાના ?
તે કહેનારને આશાતના કેમ? તમે તમારા બારણા સુધી ગાડીમાં બેસીને જાઓ છે, પછી ઘર આવે એટલે એ ગાડી તમારે માટે નકામી છે. તે જ પ્રમાણે ક્ષાયિક ભાવને પ્રાપ્ત થયા પછી અરિહંત-સત્કાર પણ તમારે માટે નકામે છે. તમે ક્ષાયિક ભાવનાને પ્રાપ્ત કરી લે પછી તમને કઈ એમ કહે કે તમે અરિહંતને વંદન કરે, અરિહંતનું સન્માન કરે
જ પ્રમાણે છે :
ધમરૂપ છે કાપી ઘરને ઘેર
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૩૪
પડશક પ્રકરણ દર્શન
તે તમને એવાં વચને કહેનારે આશાતના કરનાર અને પાપ બાંધનારે જ થશે. આ વસ્તુ દષ્ટાંત અથવા શાસ્ત્રાધાર વિનાની નથી. પરંતુ એ સઘળની યુક્તિ છે. કેટલીક વાતે વિધિ તરીકે છે. કાંઈ દરેક જ વાતમાં દષ્ટાંતે હેતાં નથી, જ્યારે કેટલીક વાતે દષ્ટાંતવાળી હોય છે.
આ ઘટના દષ્ટાંતવાળી છે. ગણધર ભગવાન ગૌતમસ્વામીએ પંદરસે તાપસને દીક્ષા દીધી હતી. આ પંદરસે તાપસે માંથી પાંચસો તાપસને પારણામાં જ કેવળજ્ઞાન થયું હતું. પાંચસો તાપસોને રસ્તામાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી, જ્યારે પાંચસે તાપસે ભગવાનનું સમવસરણ જોતાં કેવળજ્ઞાનને પામ્યા હતા. - જ્યારે આ તાપસે કેવળજ્ઞાની થઈને ભગવાન શ્રી મહાવીર દેવની પાસે આવ્યા ત્યારે તેઓ સમવસરણમાં કેવળીની પર્ષદામાં જવા લાગ્યા. તે સમયે ગણધર ભગવંત ગૌતમસ્વામીએ તે તાપસને કહ્યું : “જિનેશ્વર ભગવાનને વંદન કરેશે.”
વિચાર કરો કે શ્રીમાન ગૌતમસ્વામીને આ પ્રમાણે કહેવામાં શી અડચણ હતી? ભગવાન શ્રી જિનેશ્વર મહારાજ ગુરુ હતા અને ગૌતમસ્વામી શિષ્ય હતા. હવે શિષ્ય પોતે કરેલા શિષ્યને ગુરુદેવને વંદન કરવાનું કહે છે એ તે ગુરુવિવેક થયે. એમાં અનુચિત થયું શું ગણાય? છતાં આ પ્રસંગે ભગવાન મહાવીર શું કહે છે તે સાંભળે. ભગવાન મહાવીર સ્વામી ગણધર ભગવાન ગૌતમને કહે છેઃ “હે ગૌતમ! કેવળીઓની આશાતના ન કર !” વિચાર કરો કે ગૌતમ ભગવાને ભગવાન શ્રી મહાવીરદેવને વંદન કરવાનું કહ્યું તેમાં તે આશાતનાને પ્રસંગ ક્યાં? એ કેવી રીતે ઊભે થયે? ક્ષાયિક ભાવ થયા પછી અરિહંતને વંદન કરાવનારાને આશાતના લાગે છે.
ટહુ ને તેજી ઘેડે એટલે શું ? તમારે ઘોડે જે તેજી હોય તે તમે ચેડા કાળમાં તમારી મુસાફરી પૂરી કરી શકવાના છે. પરંતુ તે ઘોડે પણ ઘરના બારણું
Page #376
--------------------------------------------------------------------------
________________
૩૪. દેવતવની મહત્તા
૩૩૫
સુધીને, માટે જ તે કામને છે. તે પછીને માટે તે પણ કામને નથી. જો તમે તમારે ઘેડ ઓરડામાં પણ ઘુસાડી જાઓ તે તેથી તમે ડાહા ગણાતા નથી. તે જ પ્રમાણે તમારો ક્ષાયોપથમિક આચાર જેમ તેજ હોય તેમ તમે ક્ષાયિક ભાવે પહેલા પહોંચી જશે. જેમ ક્ષાપશમિક ભાવ મંદ હેય તેમ ક્ષાયિક ભાવમાં પહોંચતા પણ વાર જ લાગે. ક્ષાપશમિક ભાવ મંદ હોય તેની દશા ટક પર બેઠેલાના જેવી છે! જે માણસ પિતે ટ પર બેઠા છે તે બીજે ગામ જલદી ન જ પહોંચી શકે. તેમાં પણ જે રસ્તામાં રેતીનું રણું આવી ગયું અથવા તે પર્વત આવી ગયું તે પછી એ ટ૬ તમને એ ડુંગર કે રણ કયારે ઓળંગાવવાનું હતું?
- જેમ ટટ્ટ રણ કે પર્વત ઓળંગવાને માટે સમર્થ નીવડતું નથી તે જ પ્રમાણે ક્ષાપશમિક ધર્મને ઘેડ તરીકે તમારી પાસે
છે તે પણ તેજી ઘડા તરીકે રાખે તે જ એ ઘડે તમને રણ જલદી આળંગાવે. જો તમે ટટ્ટ તરીકે જ ક્ષાપશમિક ધર્મને તમારી પાસે રાખે છે તે તમેને ઘેર પહોંચતાં રાત જ પડે કે બીજું કાંઈ? તેજી જોડે તમારા પ્રવાસના સાધન તરીકેનું જ કામ આપતું નથી, પરંતુ તે તમારા રક્ષકનું પણ કામ બજાવે છે. રસ્તામાં જો તમને વાઘ સામે મળે તે એ જ ઘેડે પોતાની ગતિ વધારીને તમેને ઘેર પહોંચાડી દે.
હવે ધારો કે તમે રાખીને મુસાફરી કરે તે તમારી શી સ્થિતિ થાય ? તમે જંગલમાં જઈ પહોંચે અને તમારે ઘેડે વાઘના પંજામાં સપડાઈ ગયે તે તમારી એ દશા થાય કે ઘેડ પણ માર્યો જાય અને તમને પણ સાથે સાથે મરાવી જ નાંખે. અથવા જે તમે એ ઘોડાની સાથે જ પર્વતમાં જઈ ચઢે તે તમેને બચાવવાનું તે બાજુએ રહે પરંતુ પહેલાં તે એ દશા થાય કે એ ઘેડાને જ તમારે બચાવ પડે! આ ઉદાહરણ અહીં બરાબર લાગુ પાડે.
Page #377
--------------------------------------------------------------------------
________________
ર
- ષોડશક પ્રકરણ દર્શન
આ સંસારરૂપી અરય છે. આ મહાભયંકર અરણ્યમાંથી બચવા માટે, આ અરણ્ય પાર કરવાને માટે આપણે દાન, શીલ, તપ અને ભાવરૂ૫ ચાર પગવાળો ઘેડે લીધે છે. ઘેડે માંદા - જે ન લે કે જે તમેને જ ગરદન મારે, પણ એ ઘેડે એ રાખે કે તમને પાર ઉતારે. અર્થાત્ એ ઘેડે તેજ હોય તેમાં જ તમારું હિતા સમાયેલું છે. જે તમારે ઘેડે તેજી ન હોય તે તે તમને અચાનક રીતે આફતમાં આણી નાંખશે અને પરિણામે તેમને હાનિ જ થવાની !
કમરૂપી વાઘ વાઘ એ આળસુ પ્રાણી છે. જંગલમાં વાઘ પડે હોય તે રસ્તે તમારે ઘેડે જઈ પહએ. હવે પેલે વાઘ સૂતેલો છે, તે તમને જુએ છે, પરંતુ તે એકદમ આક્રમણ નથી કરતે, કારણ કે તે જાતે આળસુ છે અને વળી ગવધ હેઈ તે પિતાના બળ ઉપર મુસ્તાક રહે છે. વાઘ એ વિચાર સેવે છે કે માણસ જાત જઈ જઈને કયાં જવાની છે? જવા દે, ઘેડેક જશે એટલે હમણાં જ પકડી લઈશ. એમ વિચારીને સુષુપ્તિમાં–ગાઢ નિદ્રામાં પડી રહે છે. એટલામાં પેલા માણસને ઘડે જે તેજી હોય તે તે ઝપાટાબંધ વાઘના ભયમાંથી આગળ નીકળી જાય છે, પણ ઘડે જ ટાયડે હોય તે સ્વાર ગમે તેટલા યત્ન કરે તે પણ પેલે ઘડે પિતાની પ્રકૃતિ બદલતે નથી અને પરિણામે વાઘના મોઢામાં તે મુસાફરને સપડાવી દે છે!
એ જ પ્રમાણે આ કમ એ પણ વાઘ સમાન છે. કર્મ એકવાર હાથમાં પકડે છે પછી તે જેતે નથી કે મેં આ કેને પકડ છે? વાઘના હાથમાં સ્ત્રી પકડાય, પુરૂષ પકડાય, બાળક પકડાય, ઢેર પકડાય કે પક્ષી પકડાય, પરંતુ વાઘ પતે તે કશાને જ ભેદ ગણતું નથી. તેને તે એ નિયમ જ કરે છે કે જે આવે તે સ્વાહા. વાઘને સ્વભક્ષને વિષે અન્યની દૃષ્ટિએ સારા સારને વિચાર હેતે નથી, તે જ પ્રમાણે કમને પણ તે વિચાર હેત નથી. કર્મ એમ જોતું નથી કે આ બિચારે દુઃખી
Page #378
--------------------------------------------------------------------------
________________
૩૪, દેવતરવની મહત્તા
૩૩૭ છે તેને વધારે દુઃખી કરીને શું કરું? અથવા આ બિચારે રેગી જ છે તેને વધારે રેગી કરીને શું કરું ? જે એના પંજામાં સપડાય છે તેને પાપની માફક કર્મ પણ કચડી જ નાંખે છે. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીમાં જે પિતાના ખપ્પરમાં આવે છે તે સઘળાને કર્મ એક ઝપાટે ચક્કર પર ચઢાવી દે છે!
કર્મ જેવી જડ ચીજને વિચારવાનું ન હોય એ સ્વાભાવિક છે. છાપરા પરથી નળિયું પડે છે. તે નળિયું એ વિચાર કરે છે ખરું કે હું આ પડું છું ખરું, પણ મારી નીચે કેણ આવે છે? રખેને બિચારે કે ઈ માણસ તે મારી નીચે ન આવી જાય. એ વિચાર નળિયાને કદી સંભવતું નથી. આ નળિયાને વિચારશક્તિ જ નથી તેથી તેને એ વિચાર આવવા પણ પામતું નથી કે મારા ઝપાટામાં રખેને કેઈ બિચારે ગરીબ ન આવી જાય ! એ જ પ્રમાણે કર્મ પણ કશાને વિચાર કરતું નથી !
સંસારરૂપી અરણ્યમાંથી બચાવનાર ધર્મરૂપી ઘોડે
તમે ધર્મને ઘેડ રાખે. પરંતુ એ ઘડો જે તેજી ન હોય તે આ કર્મ રૂપી વાઘ તમેને રસ્તામાં જંપવા દે એવું નથી. ગરાસિયાએ બાપની આબરૂ પર ડૂબી મરનારા હોય છે. બાપે ઘેડ રાખે હેય તે પોતે પણ ઘડે રાખી મૂકે છે, પણ તે ઘડે કે હોય? મરવાની આળસે જ જીવે એવો ! કેઈ ભાઈબંધ, સ્તદાર પૂછે કે દરબાર! રાખી રાખીને આ આ ઘડે તમે શું રાખ્યું ! એકાદ તેજી લેખા-ઘેડે લે! તે દરબાર કહેઃ “બાપુ તેજ હોય કે અતેજી હેય તેમાં શું થયું? આ ઘોડું રાખ્યું છે એટલે ગાડીઘેડાવાળા તે કહેવાઈએ છીએ ને !” તમે આ દરબાર જેવા ગાડીઘેડાવાળ ન થજે ! ખાલી ધમીજ ગણવાને માટે ધર્મરૂપ પાંગળ ઘેડે રાખી મૂકશે તે તે ઘોડે તમને અરણ્યમાંથી કેવી રીતે સંરક્ષી શકવાને હતો?
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૩૮
ષોડશક પ્રકરણ દર્શન સંસારરૂપી ભયંકર અરણ્યમાંથી તમને સંરક્ષી શકે, તમને બચાવી શકે એવી તાકાત પાંગળા ઘડામાં સંભવી શક્તી નથી. ધર્મને આપણે ગાડી તરીકે અથવા તે ઘડા તરીકે રાખીએ છીએ તે આપણાં એ ઘેડો અને ગાડી એટલાં તેજી તે હેવાં જ જોઈએ કે જે આપણને ઝપાટાબંધ બીજે ગામ પહોંચાડી શકે ! એ જ પ્રમાણે આપણે ધર્મ પણ એ તીવ્ર હવે જ જોઈએ કે જે આપણને ક્ષાયિક ભાવે આગળ જલદી પહોંચાડી દે.
કાછિયાની જેમ ધર્મરૂપી ઘેડાનું મૂલ્ય ન સમજે
જેમ કાછિયે ટ લેવા જાય તે પહેલાં પિતાની કેથળી સામે જ જુએ છે કે ભાઈ ! કાંદા બટાટાની કિંમત ઉપજી હેાય તે પ્રમાણમાં તે ની કેટલી કિંમત આપવી અને કેટલા રૂપિયા સુધીની કિંમતને ટક લે તેને વિચાર કરે છે. પરંતુ જે રાજા મહારાજાઓને ઘડે ખરીદ હોય તે તેઓ એ રીતે કિમત ન કરે. તેઓ તે ઘોડાની જાત કેવી છે તેની જ તપાસ કરે છે અને ઘડાની જાત જોઈને તે પ્રમાણમાં તેની કિંમત કરાવે છે.
હવે આપણે કેવા ટ ખરીદનારા છીએ તે જુઓઃ આપણે વ્રત લેવાને વિચાર કરીએ છીએ, પરંતુ તે સૌથી પહેલાં એ વાત તે પૂરેપૂરી ખબરદારી સાથે વિચારી લઈએ છીએ કે આમ સેગન લઉં અને આ પ્રકારે ધર્મ કરવાનું રાખું, તેમાં મારા શરીરને, મારા પરિવારને કે મારા વેપારધંધાને તે કાંઈ હાનિ આવતી નથી ને ? આર્વી હાનિ આવે છે કે નહિ એને વિચાર કરીને આપણે પ્રતિજ્ઞાઓ લઈએ. એને અર્થ એ છે કે આપણે પણ પેલા કાછિયાની માફક જ ધર્મરૂપી ઘડાનું મૂલ્ય જોઈને સમજનારા છીએ! પરંતુ આપણે રાજા મહારાજાઓની માફક ધર્મરૂપી ઘેડના પરીક્ષા નથી !
ટફ લેનાર ન બને કાછિયે ઘોડે ખરીદે છે ખરે, પરંતુ ઘેડ ખરીદતી વખતે તે
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૪, દેવતત્વની મહત્તા
૩૨૯
ઘડાની જાત નથી તે, પણ ઘોડાનું કામ જુએ છે. આપણે પણ ધર્મ કરીએ, શ્રાવક શહેરી ગણાઈએ, આગેવાન મનાઈએ એ દષ્ટિએ અથવા તે કુળાચારે, શહેરી તરીકે અથવા આગેવાન તરીકે જે ધર્મ કરીએ છીએ, તેને અર્થ એ છે કે–આપણે પણ ઘેડાને બદલે ટટ્ટ જ લેનારા છીએ. આ જીવ પ્રશંસા, માન અને સ્વાથને માટે ધર્મ ન કરે, પરંતુ આત્મકલ્યાણને માટે જ કરે. જ્યારે જીવ ધર્મ કરે છે ત્યારે આપણે વસ્તુનું મૂલ્ય જોઈને તેને લેનારા કરીએ છીએ.
હિસાબ કરીને, સાટું કરીને, અથવા તે માન્ય રાખી ધર્મને લેવાનું નથી. આ રીતે ધર્મ કરનાર તેજી જોડી ખરીદનારા જેવા નથી, ધર્મ લેતી વખતે આપણે એવી માન્યતા હોવી જ જોઈએ કે ધર્મ મારા આત્માને કર્મથી રહિત કરે છે, તેથી કર્મોને ક્ષય થાય છે અને આત્માનું કલ્યાણ થાય છે તેથી હું ઊંચામાં ઊંચે ધર્મ લઉં છું. આવી જ સાચા ધમની ખરી ભાવના હેવી જોઈએ. આ ધર્મ પછી ચાહે તે તે પંચપરમેષ્ઠીના આરાધન વગેરેથી યુક્ત હે; પરંતુ તે ધર્મ ક્ષાયિક ભાવનું મકાન આવવા સુધીને માટે જ છે, તે પછી એની જરૂર નથી.
ક્ષાયિક ભાવની પ્રાપ્તિ માટે ક્ષાપથમિક ભાવ ક્ષાપશામિક ધર્મ એ ક્ષાયિક ભાવ પ્રાપ્ત કરવા માટે જ છે. જે કઈ લાપશમિક ભાવમાં જ સમગ્ર જીવન વેડફી મારે છે તે તે ખરી રીતે જુઓ તે ભૂલ જ કરે છે. વચનથી, કાયાથી ને મનથી જે કઈ આ પ્રકારે જ ધર્મ કરે છે તે તે ભૂલ જ કરે છે. ક્ષાયિક ભાવની પ્રાપ્તિને માટે જ શાસ્ત્રકાર મહારાજાઓએ ક્ષાપશમિક ધર્મ કરવાને કહે છે, અન્યથા નહિ. ક્ષાપશમિક ભાવથી થતે ધર્મ, ગુરુ વગેરેની આરાધના ઇત્યાદિ જે કહ્યું છે તે માત્ર ક્ષાયિક ભાવની પ્રાપ્તિ સુધીને માટે જ છે. ક્ષાયિક ભાવની પ્રાપ્તિ થઈ ગઈ એટલે ક્ષાપશમિક ધર્મને ત્યાગ જ કરી દેવાને છે.
Page #381
--------------------------------------------------------------------------
________________
૪૦
પડશક પ્રકરણ દર્શન
શ્રીમાન ગુરુદેવે ક્ષાપશમિક ભાવમાં ચાલનારા છે અને તેઓ તમને પણ લાપશમિક ભાવમાં ચલાવે છે. પરંતુ તમારે યાદ રાખવાનું છે કે ગુરુદેવને પિતાને ક્ષાયિક ભાવમાં ચલાવે છે. પરંતુ તમારે યાદ રાખવાનું છે કે ગુરુદેવને પિતાને ક્ષાયિક ભાવમાં જવાનું છે અને તેમને બીજાને પણ ક્ષાયિક ભાવમાં લઈ જવાનું છે. વિષય, કષાયની જે પ્રવૃત્તિ સ્વતંત્રપણે થાય છે તેમાં ઉપદેશ આપવાની જરૂર જ પડતી નથી. દેવે અને ગુરુઓની પાસે જે કઈ વાત હોય તે તે માત્ર મેક્ષની જ વાત છે. મેક્ષ સિવાય તેમની પાસે બીજી વાત હેઈ શકતી નથી.
તીર્થ કરેને નમસ્કાર કરવાનું કારણ શું ? મક્ષ એ મહેલાત તરીકે છે અને ધર્મ એ તે એ મહેલાતમાં જવા માટેના વાહન તરીકે જ છે. એટલા જ માટે તમારે સમજવાનું છે કે શ્રીમાન તીર્થકર દેવેને મોઢે, ગુરુદેવને મેહે, શાસ્ત્રોદ્વારા ધર્મની જે વાતે થાય છે તે બીજા કશા માટે નહિ, પરંતુ એક મહા મહોલાતમાં પહોંચવા માટે જ છે. જ્યાં તમે મહેલાતમાં પહોંચી ગયા કે તે પછી તેમેને એની જરૂર રહેવા પામતી નથી.
તીર્થકર ભગવાનેને આપણે નમસ્કાર કરીએ તેનું કારણ પણ એ જ છે કે તેઓશ્રી આપણને મોક્ષમાર્ગ બતાવે છે. જો તેઓ મોક્ષમાર્ગના શોધક, પ્રરૂપક અને પ્રચારક ન હોત તે આપણે તેમને નમત ખરા? તેઓ તીર્થકરના પૂર્વ સમયમાં રાજકુમાર હતા અથવા સમૃદ્ધિશીલ હતા તે માટે કદી નમસ્કાર ન કરત. તેમને નમસ્કાર કરવાનું કારણ એ છે કે તેમણે આપણને ધર્મ અને મોક્ષ બતાવ્યું છે. જેમ તીર્થકર ભગવાને આપણને ધર્મ અને મોક્ષ બતાવે છે તે જ પ્રમાણે ગુરુઓ પણ એ જ વસ્તુ બતાવવાવાળા છે. ગુરુએ જનતાને મેક્ષમાર્ગે પ્રવેશ કરવામાં મદદ કરવાવાળા હોય છે. તેથી જ આપણે શ્રીમાન્ જૈન ગુરુદેવેને પણ આરાધવાના છે.
Page #382
--------------------------------------------------------------------------
________________
8૪, દેવતત્વની મહત્તા
(૩૪૧ - જૈન ગુરુ સંસારપુષ્ટિની વાત કરી શકે ખરા કે ?
સાધુ મોક્ષમાર્ગના સહાયક આ ઉપરથી ખૂલું થાય છે કે જે ગુરુદેવે મોક્ષમાર્ગમાં સહાયભૂત થવાના બદલે મિક્ષમાર્ગ તે દૂર રહ્યો, પરંતુ સંસારપુષ્ટિની જ વાત કરે છે તેઓ પિતાને ધર્મ ભૂલે છે અને તેવા સાધુઓને જૈન સંઘ સાથે અથવા તે શ્રીમાન તીર્થકર દેવના જૈનશાસન સાથે કશે જ સંબંધ રહેવા પામતું નથી. ગુરુદેવે આપણને ક્ષમાર્ગમાં મદદ આપનારા છે. સાધુની વ્યાખ્યા આપતાં શ્રીમાન શાસ્ત્રકાર મહારાજાઓ કહે છે કે પિતાના ઉદ્યમથી મોક્ષ પમાડનાર, ક્રિયા સિદ્ધ કરે, પોતે મેક્ષ તરફ પ્રગતિ કરે અને બીજાને પ્રગતિ કરાવે, પ્રગાતે કરવામાં સહાય કરે અથવા મોક્ષ તરફ પ્રગતિ કરવામાં અને રુચિ ઉત્પન કરે તે સાધુ.
“અમોને મોક્ષમાર્ગમાં કઈ સહાયકારી નથી! અમે એ બાબતમાં અસહાય છીએ. અમારા પંથમાં આખું જગત કાંટા વેરનારું જ હતું.' એક તરફ મેક્ષમાર્ગમાં સહાયકે મેળવવાની આ દશા છે ત્યારે બીજી તરફ આપણે જોઈએ તે સંસારમાર્ગમાં સહાય કરનારા તે રસ્તે ચાલતાં પણ મળી આવે છે! તમે એક તળાઈ કરાવે તે તમારી એ તળાઈ તમારા પાડેશીના કેઈ કામમાં આવતી નથી. તમારે પાડેથી એ તળાઈને ઉપયોગ કરવાનું નથી, પરંતુ તે છતાં તે તમને મદદ કરવા મંડી પડશે! - તમારી તળાઈ તેના કશા જ ઊપગમાં નથી આવવાની, છતાં તે તમેને અનુમોદન આપવા મંડી પડે છે કેઃ “વાહ ? આ ઠીક થયું! સારું કર્યું. તળાઈનું કાપડબાપડ સારૂં છે! ટકાઉ છે! દેખાવમાં પણ સારી લાગે છે ! કરાવી મુકોને બીજી પણ એકાદ બે ! ” જુઓ! વાત તે જુઓ ! પિતાને કાંઈ ઉપગ નથી, જે તળાઈ ઉપર પિતે કદી સૂવાને નથી છતાં કહેવા નીકળે છેઃ “સારી છે હે, કરોને
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૪૨
ષોડશક પ્રકરણ દર્શીન
એ ચાર ! '' પણ ભાઈ એ ! વિચાર કરો કે એ બે ચાર તળાઈઓ કરાવવાનો ઉપદેશ આપનારાએ કેટલાને દીક્ષા લેવાના ઉપદેશ આપ્યા છે ? કેટલાને સામાયિક કરવાનુ કહ્યુ છે ? કેટલાને પ્રભાવના કરવાની જણાવî છે ? અથવા તે કેટલાને પૂજા કરવા જરૂર જણાવી છે?
આ સઘળાના અથ એ છે કે-દુનિયાદારીના કાર્યમાં તમાને મદદ કરનારા સેંકડો નહિ, પણ હજારો મળી આવશે, જોઈએ એટલી મદદો મળશે, જોઇ એ તેવા અનુકૂળ સયેગા પણ તમેાને ઉત્પન્ન કરી આપવામાં આવશે, પરંતુ તમેને તેટલી શું પણ તેના ચાથા ભાગની મદદ પણ મેક્ષમાર્ગે પ્રવર્તાવવાને માટે મળવા પામવાની નથી. વાંદરાને દારુ પાવા જેવી મનની સ્થિતિ
જગતના વિષય અને તે વિષયાની પ્રાપ્તિ માટેનાં સાધના તે મેળવવાને માટે તથા તેમાં મદદ કરવાને માટે સે'કડા લેાકેા તૈયાર થઈ જાય છે. ઈન્દ્રિયેાના વિષયેા મેળવવા માટે અને તે મેળનારાને સહાય આપવા માટે તે આખી દુનિયા તૈયાર છે, પરંતુ મેાક્ષમામાં તમારી પીઠ થાબડે, તમેને આગળ વધારે, તમારી મુશ્કેલીઓ દૂર કરે એવા ગણ્યાગાંઠયાં માનવા જ છે ! અને તેમાં પણ ઘણાતા મૌખિક સહાનુભૂ ત બતાવવાવાળા જ હશે! તમારા કાર્યની તાત્ત્વિક કિંમત જાણી તમારા તરફ સક્રિય સહાનુભૂતિ દર્શાવનારા ઘણા જ ઘેાડા હશે! એક તા આ આત્મા સ્વાભાવિકપણે જ કરાયને ચક્કરે ચઢલેા છે, કર્માંના ઉદયથી તે પ્રવૃત્તિમાં પડેલા છે. તેમાં પણ જ્યારે તેને ટેકો આપનારા મળી આવે ત્યારે તેની દશા વાંદરાને દારુ પાવા જેવી જ થાય કે ઔજી કાંઈ ? વાંદરો એક તે સ્વભાવે જ ચંચલ છે, તેને નવા એસી રહેવાનુ ગમતુ' જ નથી. તેમાં પણ જ્યારે તમે પવાલુ ભરીને દારુ પાઇ દેઃ તે પછી વાંદરા ભાઇની લીલામાં પૂછવું જ શું?
તે જ પ્રમાણે આ મન પણ વાંદરાના જેવું છે. તે પણ કોઈ એક જ સ્થળે ઠરીને બેસે એવુ નથી. ઘડીમાં આમ ડે, તા ઘડીમાં આમ
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૪. દેવતવની મહત્તા
દેડે! ઘડીમાં પૈસા મેળવવાના વિચારે કરે, તે ઘડીમાં સ્ત્રી મેળવવાના વિચારે કરે. ઘડીમાં પિતાના મિત્રનું ભલું કરવાના વિચારે કરે તે ઘડીમાં શત્રુને ગરદન મારવાના વિચારો કરેઃ આ મનરૂપી માંકડું આ પ્રમાણે કૂદાકૂદી તે કર્યા જ કરે છે. માંકડું સ્થિર રહે તે પિતાની પ્રવૃત્તિને ક્ષણભર ધીરી પાડે તે સંભવિત છે, પરંતુ મનરૂપી માંકડું તે ક્ષણ જેટલું પણ સ્થિર રહેતું નથી. આવા માંકડાને તમે મદિરા પાવે છે! માંકડાને દારૂ જેમ સહાયક તરીકે ટેકે આપે છે તેમ દુગલિક વિષયે મેળવવામાં અનમેદના આપનારાએ મનરૂપી માંકડાને સહાયરૂપી દારૂ પાય છે !
હવે આ મનરૂપી તેફાન માંકડું સ્વાભાવિકપણે જ ધીંગામસ્તી અને ધમાધમ કરવાના સ્વભાવવાળું અને ખટપટિયું છે. તે માંકડાને પાંચ પંદર જણ સહાનુભૂતિરૂપી દારુ પાનારા મળી આવે છે તે પછી એ માંકડું કેવી રીતે તાબે રહી શકે એને તમે જ વિચાર કરે ! વાંદરે કેરીનાં ઝાડ પર કૂદકો મારે અને કૂદકે ખાલી જાય છે તે ઠીક છે, પણ જ્યાં એક જ કૂદકે તેના હાથમાં કેરીને ગૂમખે આવી ગયે, તે તે જોઈ લેજે એ વાંદરાજીની કૂદાકૂદ ! તે જ પ્રમાણે આ મનરૂપી માંકડાને પણ જે પુણ્યપ્રકૃતિને ઉદય હોય અને એકાદ વાત ધારેલી થઈ જાય તે પછી જોઈ લેજો કે તેની કૂદાકૂદ પણ કેવી થાય છે?
વાંદરાભાઈ સ્વાભાવિકપણે જ કૂદાકૂદી કરવાની ટેવવાળે છે, તેમાં તેને તમે દારુ પાઓ એટલે તે તેની કૂદાકૂદ વ્યાજ સાથે વધે અને તેમાં પણ જો તેને વીંછી કરડે તે તેની કૂદાકૂદ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે જ આગળ દોડે ! પછી સાદું વ્યાજ, વારેવારિયું વ્યાજ કે કાપી વ્યાજ ન ચાલે. પછી તે તેની કૂદાકૂદ ચક્રવૃદ્ધિ વ્યાજને હિસાબે જ આગળ વધે છે ! વાંદરા જેવું જ આ ચંચળ મન છે. તેમાં તમે તેને સહાનુભૂતિરૂપ દારૂ પાએ એટલે આ મનજી મહારાજા પણ પિતાની પ્રવૃત્તિ વ્યાજ સાથે વધારતા જ જાય છે અને તેમાં પણ
Page #385
--------------------------------------------------------------------------
________________
ષોડશક પ્રકરણ દઈન
૩૪૪
જો પુણ્યદયે એકાદ કા સફળ થઈ ગયું તે તે પછી એના કૂદકા આકાશને અડવાના જ માકી રહે છે !
આવી રીતે મસ્તાન બનેલા વાંદરાને તમે ઠરીઠામ બેસવાની સૂચના આપે તે તે સૂચના તેને કદાપિ પણ ગમે ખરી ? નહિ જ ગમે ! તે જ પ્રમાણે મસ્તીખાર બનેલા મનરૂપી માંકડાને પણુ તમે તે મસ્તીમાં આન્યા હોય ત્યારે દેવ, ગુરૂ કે ધર્મની વાત કરવા જાઓ ત્યારે તે પણ તમારી વાત સાંભળીને હડકાયા કુતરાની માફક તમાને કરડવા જ ઢાડશે !
આ મનરૂપી માંકડું વિષય, કષાયરૂપ રંગભૂમિ ઉપર કૂદકા મારવાને માટે ખડુ થઇ ગએલું છે, હવે તેમાં તેને નીરંગી શરીર મળે, બળવાન લોહી મળે, પૈસા મળે, ધારેલા સચૈાગા મળે, સ્ત્રી મળે અને તેના દુનિયાના મિત્રાની સહાનુભૂતિ મળે તે પછી એના નાચગાનની લીલાનુ તે પૂછવાનું જ શુ' રહે ? વિષય-કષાયની રંગભૂમ ઉપર ઊભેા રહેલા આ વાંદરા જયારે બીજા મિત્રોની અનુમોદનારૂપ દારૂ ઢીંચે અને પછી આરોગ્ય અને મળની પ્રાપ્તિરૂપ તેના હાથે એકાદ કામ સિદ્ધ થાય તો તે પછી એની કૂદાકૂદીમાં કાંઈ બાકી જ રહેતું નથી.
મનરૂપી માંકડાની આ દશા તે કોઈ એક જ ભવમાં થાય છે એમ તમે માનશો નહિ, પરંતુ ભવે ભવે વાંદરાજીની આ જ સ્થિતિ હાય ! આ વાંદરાને એકકે ભવ એવે મળ્યા નથી કે જ્યારે તેણે કૂદાકૂદ ન કરી હોય અથવા જ્યાં તેને સહાનુભૂતિરૂપી મદિરા પાનારા ન મળ્યા હાય ! તમે તમેને રહેવાને માટે બંગલા ખંધાવે તે પણ તમારા આડોશીપાડોશી અભિમાનપૂર્વક તમેને કહેવા મળશે કે વાહ ! શેઠ ભાગ્યશાળી તે ખરા હોં ! તમારા ખાપા બિચારા બંગલે ખાંધુ મધુ કરતાં મરી ગયા, પણ ડાસાથી બંગલા બંધાવાયે નહિ પરંતુ તમે ખાપદાદાની મરજી પાર પાડી ખરી !' કેમ જાણે બંગલા બાંધવા એમાં જિંદગીનુ` સાઈક ન થઈ જતુ હોય!
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૪. દેવતવની મહત્તા
૩૪૫
એ જ પ્રમાણે તમે જે જે કાંઈ કામ કરશે તે બધા માટે તમારા વખાણ કરનારા તમને મળી આવશે! બંગાલાની એકાદ બાજુએથી પવનના ઝપાટા આવતા હશે અને તે બાજુની બારીઓ તેડાવીને તમે ભીંત ચણાવી દેશે તે પણ તમેને સહનુભૂતિ આપનારા મળી આવશે અને તમારાં વખાણ કરવા મંડી જશે કે વાહ વાહ શેઠ ! આ ઠીક કર્યું! સાળા ચોવીસે કલાક પવનના ઝપાટા આવ્યા જ કરે ! વખત છે ને કેઈને શરીદી થાય તો ! હવે તમારા ઘરમાં વધે જનહિ!”
છ મહિના પછી એ જ દિવાલ તેડાવી નાંખીને ત્યાં તમે પાછી બારી મૂકાવે તે પણ તમારી તેને માટેય પ્રશંસા કરવાવાળા તરત જ આવી રહેશે અને તમને કહી દેશે કે “હવે રંગ રાખે શેઠ ! આ દિવાલથી પવન ઘેરાઈ રહેતું હતું અને અજવાળું પણ આવતું ન હતું ! હવે તે તમારે ચોવીસે કલાક ફરફરાટ કરતે પવન આવ્યા જ કરવાને હૈ! જાણે માથેરાનની ટેકરી જ તે !?? અને તમે પણ તમારી આવી પ્રશંસા સાંભળીને મનમાં તે જરુર રાચવા જ મંડી પડે છે!
હડકાયા કૂતરા કરતાં વધારે ભયંકર કેણુ? - હવે વિચારે કે આત્માને આ રીતનું રાચવાપણું અને તેને હા જી હા કરીને અનુમોદન આપનારાએ કયા ભવમાં નથી મળ્યા ? એકે એક ભવમાં તમે વિષયથી રાચ્યા છે અને તમને એ રાચવા માટે અભિનંદન આપવાવાળા પણ મળી જ આવ્યા છે ! તમને કયા ભવમાં અથવા તે કયે સમયે વિષયેને લીધે મનમાં વિષમતા નથી થઈ! અને કયા ભવમાં તમને અનમેદનરૂપ દારુ પાનાર પણ નથી મળ્યા? આ રીતે તમે દારૂ પીને મસ્ત માંકડાનું રૂપ પ્રાપ્ત કરે છે ત્યાં તમને ભવે ભવે ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિરૂ૫ વીંછી પણ કરડયે જ છે! આ વીછી પણ તમને કેઈ સ્થળે કર જ ન હોય એમ બન્યું નથી! વાંદરાને તમે દારુ પાએ અને પછી તેને વીંછી કરડાવે, અથવા તે તેને એકાદ ટાંકણી ભોંકીને કઈ છાપરા
આ જ છે! આ તે
વાંદરાને તમે
ના લેકીને કે
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૪૬
- ષોડશક પ્રકરણ દર્શન
ઉપર છોડી મૂકે તો વાંદરાભાઈ છાપરાનું સત્યાનાશ જ વાળી મૂકે ! આ પ્રકારે તમે કઈ છાપરાને નાશ કરો તે એ છાપરાના દુશ્મન કરે છે. એ જ પ્રમાણે જેઓ ધર્મની સામે પણ આ મનરૂપી માંકડાને લડાવવા તૈયાર થાય છે તેઓ પણ ધર્મના દુશ્મને જ છે.
તમે શાંતિથી વિચાર કરશે તે તરત જ જાણી શકશે કે આ મનરૂપી માંકડે ધર્મ તત્ત્વને સ્વભાવથી જ વિરોધી છે અને ખેલી ખાવાને શેખીન છે. તેને ધર્મ કડવા ઝેર જે લાગે છે અને ખેલી ખાવાનું, સંસાર ભેગવવાનું, મઝા કરવાનું એ સઘળું સાકરના પાણી જેવું મીઠું લાગે છે ! તમે સામાયિક કરવા બેસે છે, સામાયિકન બે ઘડીથી પરવારો છે એટલે ઝપાટાબંધ ખુશી થતા થતા સંસાર તરફ દેડી જાઓ છે. “સંસાર તરફ દેડી જાઓ છે એને અર્થ એ છે કે તમે સંસારનાં કાર્યો-કર્મ આશ્રવ તરફ ડેડી જાઓ છે !
તમે ખ્યાલ કરે કે તમે કદાપિ તમારા બારણામાં ઊભા રહેલા હડકાયા કૂતરાની સામે દોડી ગયા છે ખરા ? હડકાયા કૂતરાની સામે તે તમે નજર સરખી પણ નાંખતા નથી, હડકાયા કૂતરાથી ગભરાતા અને બીતા ફરે છે, પરંતુ તે જ તમે આશ્રવ તરફ, વિષયકથા તરફ દોડી જાએ છે એને શું મર્મ નીકળી શકે?
એને મર્મ એટલે જ છે કે તમે આશ્રવ, કષા વગેરેને હડકાયા કૂતરા જેટલા ભયંકર માનતા નથી! હવે ખરી રીતે કેણ વધારે ભયંકર છે તેને વિચાર કરજેહડકાયું કૂતરું તમને કરડે છે તે તે તમારે એક ભવ-એક જન્મ બગાડે છે, પરંતુ જો તમે આશ્રવકષાયોને ડંશ સ્વીકારે છે તે તે ડંશ તે તમને ભવે-ભવે પીડા આપે છે! ભવે ભવે પીડા આપે છે એટલું જ નહિ, પરંતુ ભવે ભવે પીડાના મહાચક્રમાં જ તેમને હડસેલી મૂકે છે! ખરી રીતે હડકાયા કૂતરા કરતાં આશ્રવ કષાયે વધારે ભયંકર હેવા છતાં તમે તેને વધારે ભયંકર માનતા નથી ! જે તમે એને વધારે ભયંકર
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૪. દેવતત્વની મહત્તા
૩૪૭
માન્યા હેત તે તમારે પગ સામાયિકમાંથી ઊઠયા પછી અન્યત્ર જવા તરફ ઉપડત જ નહિ! પરંતુ તમે તે જેવા સામાયિકમાંથી પરવારે છે તેવા જ વિષય-કળાય-આરંભ-સમારંભ તરફ દોટ મૂકે છે! અને બે ઘડી તમે સામાયિકમાં ગુમાવી હોય તેને પણ બદલે વાળી શકાય એટલા આશ્રવ તરફ તેડી જાઓ છે ! હવે તમે જ જવાબ આપે કે તમે હડકાયા કૂતરાને વધારે ભયંકર માને છે કે આશ્રવ અને કાર્યોને ?
આત્માને પાયમાલ કરનાર કોણ?
હડકાયા કૂતરા તરફ જતાં તમારા પગ ધ્રુજે છે. એ જ રીતે સંસારના આરંભ-સમારંભનાં કાર્યો તરફ જતાં કદી તમારા પગ પ્રજ્યા છે? આ સંસાર તમને કદી આશ્રવરૂપ લાગે છે? કર્મના બંધનરૂપ લાગે છે? આ સંસાર અને તેનાં વિવિધ કાર્યો આત્માના જીવનને ખલાસ કરનારા છે એવું કદી તમેને લાગ્યું છે? અરે ? અંતરમાં લાગવાની વાત તે આથી રહી, પરંતુ તમે કદી મેઢે પણ એવા શબ્દો બોલ્યા છે કે આ દુનિયા આત્માને પાયમાલ કરે છે. આત્માના પવિત્ર જીવનને તે નાશ કરે છે અને તેને અગતિ તરફ ઘસડી જાય છે! નહિ !!
તમે જાણે છે કે વાણમાં આ જગત કદી દેવાળિયું હતું નથી. ગળા સુધી લુચ્ચાઈ હેય ! એક બીજાને રહેંસી નાંખવાની જ દાનત હોય ત્યાં સુધી પણ તમારી દુનિયા મે મીઠું બેલી શકે છે ! તે વચનમાં કદી કંજુસ બનતો નથી! ન્યાયાધીશના ન્યાયમંદિરમાં પિલીસે આરોપીઓને રજૂ કરે છે. તેમને કેસ ચાલે છે. સાક્ષીઓની જુબાની લેવાય છે અને વકીલેનાં ભાષણે થાય છે. બચાવપક્ષને વકીલ પોતાના અસીલની પણ ખૂબ તરફદારી કરે છે અને જેની ફી તેનું તે બેલે છે.
Page #389
--------------------------------------------------------------------------
________________
ષોડશક પ્રકરણુ દર્શન
આ સઘળું થયા પછી ન્યાયાધીશ તહેામતનામું ફરમાવે છે અને આરોપીને જવાબ કેટ માંગે છે. ન્યાયાધીશ આરોપીને ગુને ગાર જાહેર કરે છે. છતાં આરોપી પોતે પોતાના બચાવ કરે છે અને તે પેાતાના સ્ટેટમેટમાં તે એમ જ કહે કે-મેં ગુના કર્યાં જ નથી ! ચાહે તે ખૂનના ગુના હા, વ્યભિચારનેા હા, બળાત્કારના હૈ। અથવા એ ગજ કાપડની ચારીના ગુને હો; પણ આરેપી સાધારણ રીતે તે પેાતાના ગુનાના એકરાર ન કરતાં વાણીમાં તે એમ જ કહે છે કેઃ હું ગુનાના ઇન્કાર કરુ છું. ખૂની તલવાર લઈને નિર્દોષનાં માથાં ઉડાવી દેતાં પણ ડરતા નથી, છતાં તે ત્યાં વચનમાં તો શાહુકારીને જ હાજર કરે છે! પણ અહીં વચનમાં પણ તમે એવા નથી !વન દૂર રહ્યું, પરંતુ વચનમાંથી પણ તમે એમ ખેલતા નથી કે : હા! આ સંસાર તજવાના સમય પુણ્યાદ આવે તે જ ઘડી મારા જીવનની ધન્ય પળ છે !! હવે વસ્તુસ્થિતિ કેવી છે તે તપાસે. આ આત્માને દુનિયા તરફ મૂકાવવા માટે કાંઈ પણ પ્રયત્નો કરવાની જરૂર જ પડતી નથી. આ આત્મા સાંસારિક પદાર્થો તરફ તે પેાતાની મેળે જ ઝૂકી રહ્યો છે અને તેમાં તે અપૂર્વ મજા પણ માની રહ્યો છે !
તા
૩૪૮
ઉદર આપણને કરડે છે ત્યારે સાપની માફક તે આપણને કરડતા નથી, પરંતુ ફૂંકી ફૂં કીને કરડે છે. વિષયકષાયે આત્માને પેાતાની તરફ ખેંચે છે, પરંતુ એ એકલા જ ખેચીને દુઃખમાં જ નાંખતા હાય તે તે આ આત્મા એવા છે કે તે જરૂર વણુ માગ્યેાવણ કહે પણ દીક્ષા જ લે ! પછી ગાયકવાડ એવા કાયદા કરે કે દીક્ષા લે તે ફ્રાંસી જાય! તે પણ દીક્ષા લે !! વણુ કહે પણ તે એ જ માગે વળી જાય ! પણ શ્રવ, કષાયેા આત્માને પોતાની તરફ ઉદરની માફક ખેંચે છે. વચ્ચે વચ્ચે પુણ્ય-પ્રકૃતિના ઉદય થાય છે અને તેથી ધાયુ મળે છે એટલે જ આત્મા કષાયાના કાંટા તરફ વધારે અને વધારે પ્રમાણમાં દ્વારાતા જ જાય છે !
તમે જે ઘરમાં માતાપિતાને ત્યાં રહેતા હૈ, તેને માટે ક્ષણભર
Page #390
--------------------------------------------------------------------------
________________
૩૪, દેવતત્વની મહત્તા
૩૪૯
એક કલ્પના કરેઃ ધારે કે તમારા આંગણામાં એક હડકાયા કૂતરો આવીને ઊભે છે અને તમારા વાલી યા માબાપ તમને ધક્કો મારીને ઘરથી બહાર ધકેલીને પેલા હડકાયા તરફ ફેંકી દે છે! તે એ વખતે તમારી શી સ્થિતિ થાય છે? કૂતરા તરફ તમને હડસેલી મૂકવામાં આવે છે, ત્યારે તમારા હૈયામાં શું ધ્રાસકે પડે છે? એ પ્રમાણે સામાયિકમાંથી ઊઠીને સંસાર તરફ જતાં તમોને કદી પ્રાસકે પડે છે? એવું તમને યાદ છે? નહિ!!
આ સંસારને તમે હડકાયા કૂતરા તરીકે ગણ્ય નથી એને અર્થ એ છે કે તમે આ સંસારનું સ્વરૂપ હજી સમજવા જ પામ્યા નથી. અને બીજી તરફ વિષયકષામાં મનરૂપી માંકડું કૂદકા મારી રહ્યું છે! વિષય, કષામાં તમારું મન રૂપી માંકડું કુદી રહ્યું છે એટલું જ નહિ પણ તેના એ કૂદકા આગળ અને આગળ જ વધતા જાય છે, કારણ કે તેમાં તેને સહાયક પણ મળી ગયા છે!
આત્માની આવી સ્થિતિ થવાથી ધર્મની સ્થિતિ મગજમાં આવતી નથી! જેઓ દુનિયાદારીના સાગરીતે છે તેઓ કર્મના સાધનેમાં સામેલ રહે, તે તે વાત એક રીતે સંતવ્ય ગણી શકાય ! પરંતુ જેઓ મનરૂપી માંકડાને દારુ પાનારા છે તેમનું વર્તન તે કોઈ પણ રીતે ચલાવી લઈ શકાય એવું જ નથી! તેઓ તે ધર્મના ખુલ્લા બાધકો જ છે! ત્રણ જગતમાં આત્મા જ્યાં જ્યાં ગમે છે ત્યાં ત્યાં તેને સંસારમાં, વિષયકષામાં ફસાવનારા જ મળ્યા છે, પરંતુ તેને કઈ પણ ભવે પુદ્ગલ જાળમાંથી છોડાવનારા જ કોઈ પણ સ્થળે મળ્યા જ નથી !
જ્યાં જુઓ ત્યાં પડવાની વાત થઈ છે. ચઢવાની વાત કઈ પણ સ્થળે થવા જ પામી નથી.
આ આત્મા જ્યાં જ્યાં ફર્યો છે, ત્યાં ત્યાં તેને દારુ પાનારા અને વીંછી કરડાવનારા મળ્યા છે! પરંતુ એ વિષયકષાયથી આત્માને મર્યાદામાં રાખનારા કેઈ પણ સ્થળે કેઈપણ મળ્યા જ નથી! જે
Page #391
--------------------------------------------------------------------------
________________
ષોડશક પ્રકરણ દઈન
સાધુ પણ તમેને વિષય-કષાયના, પૈસાના, સ'સારના કે એવા જ ઉપદેશ આપે તે તે પણ માંકડાને દારુ પાનારા જ છે ! અને એવા આત્માને સાધુતાવાળો કહેવા કરતાં દારુવાળે કહેવે એમાં જ વાસ્તવિકતા રહેલી છે! સાધુએ ભગવાન્ તીથંકર દેવાની સપાટીએ નથી, પરંતુ તે છતાં સાધુની સ્થિતિ તે ભગવાન્ તીકર મહારાજા જેવી છે.
૩૫૦
જેમ તીથકર ભગવાના માક્ષમાગના દશક છે તે જ પ્રમાણે સાધુ મહારાજાએ પણ મેાક્ષમાના જ દૃશ્યક છે, તેમને મેક્ષ સિવાય બીજી વાતા કરવાના કરી અધિકાર જ નથી ! આપણે ભગવાન શ્રી તીર્થંકર દેવાને નમસ્કાર કરીએ છીએ તેમાં શા હતુ રહેલા છે તેની હવે તમને ખરાખર સમજણુ પડશે. તમે જાણા છે કે તીથંકર ભગવાનેા પાસે કેઇ દીવાની કે ફોજદારીની સત્તા નથી અથવા તેમની પાસે આપણને મારી નાંખવાનાં કોઇ હથિયારો નથી. ખીજી બાજુએ આપણે તેમના તાબેદાર, ગુલામ કે સેવા નથી. આટલું છતાં તમે તેને શા કારણથી માથું નમાવા છે?
આત્મા અનેક જન્મોમાં ફર્યાં છે, રખડયા છે, રઝળ્યા છે, પરંતુ ત્રણે લેાકમાં અને ચૌદ રાજલેાકમાં પણ સ્થળે સ્થળે તેને વીછી કરડાવનારા અને દારુ પાનારા જ મળ્યા છે. આ આત્માની સ્થિતિ ન ધણિયાતા માલ જેવી હતી. જે કોઈ આવતું તે તેને પાડવાની જ વાતા કરતું હતું અને આત્મા પણ પેાતાના સ્વરૂપને સમજેલે ન હાવાથી જ્યાં દારૂના ગ્લાસ મળતા કે તે પીને વધારે અને વધારે પ્રમાણમાં કૂદાકૂદ કરવા મંડી જતો ! અને તેમાં જ તે આનંદ પામતા !! પણ ભલે વિચારો નહિ કે હુ. આ સઘળી ઘાલમેલ તે કરું છું, પણ તે ખધામાં મારું શું? પોતે કોણ છે? પાતે કયાં આવ્યા છે ? પોતે કયાં જવાના છે એ વાત તા આત્મારામભાઇએ કદી વિચારી જ નથી. સાગરીતોના ટકા અને વિષયાના ડંસથી તેણે છે. તેણે કૂદાકૂદ કરી છે, પણ આ બધામાં મને
ટ્રુમાર વેપાર રાખ્યા પોતાને લાભ છે કે
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૪, દેવતવની મહત્તા
૩૫૧
હાનિ છે તેને તે તેણે કદી વિચાર જ કર્યો નથી! અરે! તેની કૂદાકૂદ જ એટલી ભયંકર હતી કે એટલું વિચારવાને તેને વખત જ મળ્યું નથી.
સાધુની ભક્તિ મેક્ષમાર્ગને માટે આ જગતમાં આત્માને જે કેઈએ પણ શુદ્ધમાર્ગ દર્શાવ્યું હોય, આ કારમી કૂદાકૂદી એ તે પ્રાણઘાતક છે એવું જે કેઈએ શીખવ્યું હોય તે તે માત્ર તીર્થકર ભગવાને જ શીખવ્યું છે અને તેથી જ તેઓ શ્રીમાન આપણા નમસ્કારને લાયક ઠર્યા છે. તીર્થકર ભગવાનની માફક જ સાધુ મહારાજાઓના પણ કેઈ ગુલામ નથી. સાધુએ કાંઈ આપણા લેણદાર નથી, કે તેઓ આપણા કાંઈ અધિકારી નથી. છતાં સાધુ મહારાજાઓની પણ આરાધના કરવાની છે તે માત્ર એટલાજ કારણથી કરવાની છે કે તેઓ પણ ભગવાને દર્શાવેલ મોક્ષમાર્ગના જ નિદર્શક છે
આપણે ત્યાં વ્યક્તિ પૂજા છે જ નહિ. અહીં ગુણ પૂજા છે, સાધુ મહારાજાઓ પણ જે પિતાનું કાર્ય છોડી દઈ ને તમને સંસારમાં ઉતારવાની જ વાત કરે તે એ સાધુઓ જોડે પણ આપણને કાંઈ લેવાદેવા નથી ! સાધુ મહારાજાએ મેક્ષમાર્ગમાં મદદ કરનારા છે એટલા જ માટે તેમની ભક્તિ અને તેમની આરાધના કરવાની છે. આપણે ન સમજીએ, અટવાઈ પડીએ, ખોટે રસ્તે ચઢી જઈએ તે ત્યાંથી પાછા વાળવાને માટે આપણને સાધુ મહારાજાએ રસ્તે દર્શાવનારા છે.
લૂંટનારાઓથી બચાવનાર મેક્ષમાગે ચઢાવનાર સાધુ
લુંટારાએ આપને લૂંટવા આવે તે સમયે આપણું રક્ષકની ફરજ એ છે કે તે આપણને એ લૂંટમાંથી બચાવી લે ! જે એ રક્ષક આપણને લૂંટમાંથી ન બચાવી શકે તે સમજી લે કે એ રક્ષક પોતે જ બાયલે છે અથવા તે વિશ્વાસઘાતી છે, ફૂટેલે છે.- સાધુ મહારાજા એનું કાર્ય આશ્રવમાંથી આપણને બચાવી લેવાનું છે. આશ્રવરૂપી લૂંટારાઓ
Page #393
--------------------------------------------------------------------------
________________
૩પર
ષોડશક પ્રકરણ દર્શન
આપણું પાછળ પડે ! એ સમયે સાધુની ફરજ છે કે તેણે આપણે બચાવ કરવા બહાર પડવું જ જોઈએ ! જે સાધુ પિતે અશક્ત હોય તે ભલે તે એકરાર કરીને આઘે ખસી જાય. તેની આપણે ચિંતા રાખતા નથી. પરંતુ “સાધુ પોતાને માટે જ આશ્રવ, કષાયામાં પડવાને ઉપદેશ આપે ત્યારે તે જરૂર એ સાધુને સાધુ નહિ, પરંતુ વિશ્વાસઘાતી કહી શકીએ,
કઈ એવી શંકા કરશે કે સાધુને ધર્મ આ રીતે શાંતિ પાથરવાને છે તે પછી સુવિહિત સાધુ મહારાજાએ ઉપદેશ આપે છે તેને અંગે પણ કેટલેક સ્થળે કલહ થાય છે એ કેમ બને છે? ઠીક એ પ્રશ્ન વિચારીએ.
ધારે કે એક માણસ પાસે તમે હૂંડી લખાવી લાવ્યા છે. તમે લખાવી લાવેલી હુંડી ખોટી નથી, તે બરાબર છે, પરંતુ તે છતાં તેનાં નાણું લેતી વખતે સાવચેતી રાખીએ છીએ, પરંતુ આ સંગમાં સાવચેતી રાખીએ એ જ કર્તવ્ય છે. સાવચેતી રાખવાને હુંડીના બદલે નાણું લીધા વગર આપણે રહી શકતા નથી. એ જ પ્રમાણે અહીં હજી સુધી થયેલા સઘળા જ સાધુઓ ક્ષીણકષાયી ન હતા ભગવાન શ્રી એ જ પ્રમાણે ભગવાન શ્રી મહાવીર દેવ જ્યારે વિદ્યમાન હતા ત્યારે ગાળે, જમાલિ વગેરે પાખડીઓ જૈન સાધુ વેશમાં હતા. અર્થાત્ સાધુના વેશને જ આપણે માનવાનું નથી. આ બધા વેશવાળા આત્માને આશ્રવરૂપી લૂંટારાથી બચાવી શકે એમ નથી જ. આ આત્માને આશ્રવરૂપી લૂંટારાના પંજામાંથી તે તે જ બચાવી શકે છે કે જે સાચું નાણું છે. અર્થાત્ ભગવાનના જે સાચા સાધુઓ છે તે જ આ આત્માને આશ્રવ આદિ લૂંટારાઓથી બચાવી શકે એમ છે.
આ મનરૂપી માંકડું દારુ પીધા પછી તે કદી પણ કુદ્યા વિના રહેવા પામતું નથી. વાંદરે દારુ પીએ, તેમાં જે તેના પુણ્યોદયે તેનાં એક બે કાર્યો સફળ થાય તે તે પછી હુપાહુપઃ કુદાકુદ!!
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૪. દેવતત્ત્વની મહત્તા
૩૫૩
Ο
આ મનરુપી માંકડાને દારુ પાનારા અને તેને વીંછી કરડાવનારા આ આત્માને અનેક ભવામાં સ્થળે સ્થળે મળ્યા છે, પરંતુ તેને કાબૂમાં લાવનારો કોઇ પણ હજી સુધી મળ્યેા નથી. આત્માના ભાવિ ભવામાં પણ તેને દારુ પાનાર તેા જરૂર મળશે, પરંતુ તેને અંકુશમાં લાવનારા તે જવલ્લે જ મળી આવશે ! જો ગુરુદેવા કે દેવા પણ જો આત્માને વિષયકષાયને જ ઉપદેશ આપે તે અહીંથી ખૂલ્લુ કહી દેવામાં જરા પણ સકાચ કે શરમ નથી કે તેઓ પણ સાધુએ અને દેવા નહિ, પરંતુ દારૂ પાનારા જ કહી શકાય, આ પણ ત્રણે જગતમાં જો મેાક્ષમાગ કોઈ એ શેાધ્યેા હાય, શેાધીને તેને અનુભવ્યેા હોય અને અનુભવીને તેના પ્રકાશ કર્યા હાય તા તે તીર્થંકર ભગવાને પોતે જ અને તેથી જ તેઓ આરાધનાને યાગ્ય છે.
।
ભગવાન્ શ્રી તીર્થંકર દેવાની માફક જ સાધુ મહારાજાઓની આરાધના પણ યુક્તિયુક્ત છે. ભગવાને મેાક્ષમાગ શેાધી કાઢયા છે તે આ ત્રણુ લાકમાં ગુરુ મહારાજાએ મેક્ષમાના પ્રવાસમાં આપણને મદદ કરનારા છે, તેથી જ એ ગુરુદેવાને નમસ્કાર કરવાના છે અને તેમને આરાધવાના છે. આ આખા જગતમાં અરે! ત્રણે લેાકમાં આ આત્માને મેાક્ષમાર્ગે ચઢાવનાર, તેને મેક્ષમાગ ના ઉપદેશ આપનાર અને મેાક્ષમાગ માં મદદ કરનાર એકમાત્ર સાધુમહારાજાએ જ હાવાથી આ જૈન શાસનમાં સાધુ મહારાજાઓનું સ્થાન અપૂર્વ છે. અને તેથી જ તેમની આરાધના ઈત્યાદિ પણ સઘળું અત્યાવશ્યક જ બન્યું છે.
મનરૂપી માંકડુ' આ સ'સારની ર'ગભૂમિ ઉપર નાચવાને માટે સજ્જ મનીને ઊભુ` રહેલુ છે અને આરંભપરિગ્રહ એ તેને માટે નિર્માણુ થયેલા દારુ જેવા છે. આત્માને આ એ-દારુ પાવા અને તેને ગાંડાતુર ખનાવવા એ કાંઈ આત્માના હિતેષીનું કામ નથી.
૨૩
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૫૪
ષોડશક કરણ દર્શન
એ કામ તે આત્માના કટ્ટરમાં કટ્ટર વૈરી હોય તેનું જ કહી શકાય ! મનની પ્રકૃતિ ચંચળ છે. પવનને તમે એક કાચની બરણીમાં ભરી રાખીને તેને વશ રાખી શકે–અંકુશમાં લઈ શકે-એ બનવા જેવું છે, પરંતુ મનને તમે અંકુશમાં લે (ધાર્મિક કરણ સિવાય) મનને તમે કાબૂમાં લે એ શક્ય નથી.
પુણ્યથી પ્રાપ્ત થયેલું સુખ એટલે વીંછી આવા વિકટમાં વિકટ મનને કાબૂમાં લેવડાવવાનું કામ જે કંઈ પણ કરતુ હોય તે તે શ્રીમાન ગુરુદેવે જ કરે છે. ગુરુદેવે ધાર્મિક ઉપદેશ દ્વારા અને તેમના વર્તન દ્વારા આ અતિદુષ્કર એવા મનને પણ કાબૂમાં લેવડાવે છે. એથી જ શ્રીમાન ગુરુદેવને આરાધવા એ આ પણ ફરજરૂપ છે. પુણ્યપ્રકૃતિથી જે વિષયે મળેલા છે તે વિષયે ભેગવી લેવા એમાં ખરે આનંદ અને ખરું કર્તવ્ય નથી જ! પુણ્યપ્રકૃતિથી મળેલા વિષયેના પચ્ચકખાણ કરીને તે વિષયને છોડી દેવા એ જ આપણું ખરું કર્તવ્ય છે.
તમે કહેશે કે પાપ કરીને સુખ મેળવ્યાં હોય અને તે સુખે ગુરુદેવ છોડાવી દેતા હોય તે તે ઠીક, પરંતુ પુણ્યપ્રકૃતિએ આપણે જે સુખ મેળવ્યાં છે, તે આ ગુરુદેવે મુકાવી દે છે, એને અર્થ શે? એને અર્થ એ છે કે એ પુણ્યપ્રકૃતિએ મળેલા વિષયે એ જ તેને માટે વીંછી જેવા છે. જેમ વીંછી ડંખે છે અને તેનું ઝેર આખા શરીરમાં પ્રસરીને બધા જ લેહીંને ઝેરી બનાવી દે છે. તે જ પ્રમાણે આપણું આત્માને માટે પણ પુણ્યપ્રકૃતિએ મળતાં સુખો વીંછી સમાન છે. એ સુખે એક વાર મળ્યાં એટલે આત્માને તેનું ઘેન ચઢે છે અને પછી એ ઘેન એવું કાતિલ નીવડે છે કે તે આત્માને પૂરેપૂરો ફસાવી દે છે. પછી તે તેને કેડે જ છેડતું નથી !
મળેલાં સાધનને ઉપગ-તરવામાં સામગ્ર-વિ, વિષયોનાં સાધને ભલે તમે પુણ્યપ્રકૃતિએ મેળવ્યાં
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૪. દેવતાની મહત્તા
૩૫૫
હિય, પરંતુ તે વસ્તુઓ તમારા આત્માને માટે તારણ લાવનારી તે નથી જ ! તમે કહેશે કે ત્યારે પુણ્યપ્રકૃતિને લાભ શે ? તમારે અહીં સમજવું જોઈએ કે મળેલી અથવા મેળવેલી વસ્તુઓને પણ સદુપયોગ એ જ લાભ છે. તેના દુરુપયેગથી લાભ થતું નથી. તમે જરા પણ અપ્રામાણિક થયા વિના પૂરેપૂરા ન્યાયનિષ્ઠ રહીને વેપારથી લક્ષમી મેળવે અને એ પૈસે ખરચીને તમે તમારી સંપત્તિની ચોથી રક્ષા કરવાને માટે એક તલવાર લે. તમે મેળવેલે પૈસે પ્રામાણિકતાથી આવેલ છે.
તમારે કેઈ અપ્રામાણિક કે અન્યાયી હેતુ નથી, પરંતુ છતાં એ ન્યાયને માગે કમાએલા પૈસાથી આણેલી તલવાર પણ જે તમે તમારા રક્ષણના કાર્યમાં ન વાપરે અને તે તમારા જ ગાળામાં મારે તે તેથી લાભ નહિ જ થાય ! તમે તમારા પૈસાથી જ અન્ન ઘી, ખાંડ વગેરે ખરીદે અને સાધર્મિક-વાત્સલ્ય કરે તે એથી તમને પુણયની જ પ્રાપ્તિ થાય છે, પરંતુ એ જ અન્ન જે બધું તમે જ ખાઈ જાઓ તે અજીર્ણથી માંદા જ પડે કે બીજું કાંઈ?
આથી સમજવાનું એ છે કે પુણ્યપ્રકૃતિએ મેળવેલાં સાધનને પણ સદુપયોગ કરીએ તે જ સાધને મેળવ્યાં પ્રમાણ અને તે જ એ સાધને તારક નીવડે, નહિ તે એ જ સાધને જીવ લેવાની પણ શક્તિ ધરાવે છે. પુણ્યપ્રકૃતિએ મેળવેલાં સાધને વાપરી છૂટવાં અને નવા કર્મો ઊભાં કરવાં એ પુણ્ય-પ્રકૃતિએ મેળવેલાં સાધનેને સદુપગ નથી, પરંતુ તે દુરુપયેગ જ છે. પુષ્ય-પ્રકૃતિએ મેળવેલાં સાધનેને પચ્ચક્ખાણપૂર્વક ત્યાગ કર એ જ તેને સદપગ છે અને એ રીતે પુણ્ય-પ્રકતિએ મેળવેલા પદાર્થોને
ત્યાગ કર એ જ તે પદાર્થો મેળવ્યાની સફળતા છે. આ સાધને તે વીંછીરૂપ છે અને તે વીંછીરૂપ હેવાથી જ શાસ્ત્રકાર મહારાજાએ અને તેમને પગલે પગલે આગળ ચાલવા તૈયાર થએલા સાધુ મહારાજાઓ પણ એ વીંછીને ત્યાગ કરી દેવાનું જ કહે છે ! તમે જગતને
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૫૬
થોડાક પ્રકરણ દર્શન
દારૂ ન પીવે અર્થાત્ વિષય-કષાયના સાધને છેડી દે એવું
ક્યારે કહી શકે? જ્યારે તમે એ વસ્તુ છેડી દીધી હોય ત્યારે ! તમે એ વસ્તુ ન છેડી હોય અને તમે બીજાને ઉપદેશ આપવા જાઓ. તે તમારા ઉપદેશનું સોએ સો ટકા પાલન ન જ થાય. એ જ પ્રમાણે આ વિષયકષાયરૂપ દારૂ પીનારાઓની સભારૂપે આ દુનિયા છે, એમાંથી તમે રાજીનામું આપ-તમે વિષય-કષારૂપ દારુ પીવે બંધ કરો ત્યારે જ તમે એ બાબતમાં બીજાને ટકેર સરખી પણ કરી શકે !
સંસારને રસ્તે તમને દેરનારા આ જગતમાં લાખ અને કરડે છે. જે કઈ પુરુષને પત્ની ન મળી હોય તે તેને આખી દુનિયા આબરૂ વિનાની ગણે છે. સ્ત્રી ન મળી તે કહેશે કે કેમ ન મળી?
એની શી આબરૂ છે? અરે ! એવાને તે કેણ ડામ દે!” આવાં આવા વચને બેલીને લેકે તેની નિંદા કરે છે, અરે ! તેથી પણ ન ધરાતાં તેને એમ પણ મહેણું મારી આવે છે કેઃ “મળી મળી તને બૈરી! ઘરમાં કળણ લાવી બેસાડ કેળણને !” આવા આવા શબ્દોથી જગત તેને ઉશ્કેરે છે અને પરિણામે તેને પરણવાનું દિશાસૂચન કરીને તેને પિતાના રાહમાં મેળવી લે છે! - દુનિયાદારીની મેંબરશીપ આ રીતે વણમાગી ઘેર આવે છે. એ મેંબરશીપના પ્રચારકે પણ સેંકડો અને હજારો હોય છે અને તેઓ વણપૈસે આ મેંબરશીપને પ્રચાર કરે છે, પરંતુ ખૂબ યાદ રાખજો કે આ મેમ્બરશીપ તમારું તારણ કરે એવી નથી. જ્યાં સુધી તમે દુનિયાદારીની મહાસભામાં જોડાએલા રહેશે ત્યાં સુધીને માટે તમારી દશા ભુંડી છે. “દુનિયાદારીની આ મેંબરશીપ વિનાશકારી છે એ આ જગતમાં કઈ પણ પ્રચાર કરતું નથી. આ પ્રચાર કરનારા આ સમગ્ર જગતમાં જે કંઈ પણ હેય તે તે બીજા કેઈ નહિ પણ શ્રીમાન્ સાધુ મહારાજાઓ અને તીર્થકર ભગવાને જ છે.
તમારી હુંડી, નેટ કે ચલણમાં ગેટા થાય તે તમે તેમાં
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૪. દેવતરવની મહત્તા
૩પ૭
સાવચેતી રાખે છે. હક્ક-હકુમતની બાબતમાં વાંધે પડયો હોય તે તેનું સમાધાન થાય છે. પરંતુ સ્ત્રીની તકરારમાં કશું છેડવાપણું હતું નથી ! અથવા તેમાં સમાધાનને તક હતી નથી! અર્થાત્ લેવડદેવડની ચીજ હોય, અર્થ આપી વેચી શકાતી, લઈ શકાતી હોય તે તેમાં સમાધાન સંભવિત છે, પરંતુ જ્યાં માન્યતાની જ વાત છે, જયાં સિદ્ધાંતની જ વાત છે, ત્યાં આગળ સમાધાન શકય બનતું નથી. આ જૈન શાસન એ ભગવાન શ્રી મહાવીરનું શાસન છે. એમાં એકકે એક અક્ષરની મારામારી છે.
હવે જે સ્થળે એકકે એક શબ્દની જ મારામારી હોય, એક શબ્દ પણ આગળ પાછળ ન કરી શકાય અને એક ન અક્ષર પણ
જ્યાં ન ઉમેરી શકાય એવું હોય ત્યાં આખા વાક્યોના વાક્યોને બદલે કરવાને કઈ વિચાર કરે તે એ વાત કેવી રીતે બની શકે ?
જ્યાં આવી સ્થિતિ છે ત્યાં તે તમારે ગમે તે એક પક્ષમાં આવે જ છૂટકે છે. તમે દૂધ ને દહીં બંનેમાં પગ રાખ–“આ એ ખરું અને તે પણ ખરું એ ડેળ કરે, તેવું આ શાસનમાં ચાલ્યું જાય એમ નથી !
લવાદી ચુકાદો આણવાને હોય ત્યાં વાદી પ્રતિવાદી બંનેનું રાખીને ચુકાદો લાવી શકાય, બંનેનું નમતું આપીને અને બંનેની હિત જાળવીને મધ્યમ માર્ગ લઈ શકાય, પરંતુ ન્યાયાધીશની સામે વાદી પ્રતિવાદી બંનેનું થોડું થોડું રાખવાની વાત બની શકતી નથી. ન્યાયાધીશ તે મુકદમ બરાબર તપાસે છે અને તેને વાસ્તવિક લાગે છે તે પાંચ હજાર રૂપિયાને દાવે હોય તે પાંચેપાંચ હજારનું હુકમનામું કરી આપે છે. અથવા તે સમૂળગે દાવે કાઢી નાખીને ખર્ચ પણ તમારે માથે નાંખે છે! કેર્ટમાં તે જેઓ જૂઠે માર્ગો ગએલા છે, તેને સાચે માર્ગે લાવવા જ પ્રયત્ન કરે છે. તે બંનેનું મન મનાવવાને કોર્ટ કદી પ્રયત્ન જ કરતી નથી. જે કેર્ટ એવે પ્રયત્ન કરે છે-વાદી કે પ્રતિવાદીની સંપૂર્ણ સત્ય અથવા ન્યાયી માંગણીને પણ ફટકે મારે છે તે કોર્ટ કેટ નથી, પરંતુ નાટક ભજવનારાએની ટોળકી જ છે ! સાચા જૂઠા રૂપિયા ઉપર છાપમાં કઈ જાતને
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૫૮
પોશક પ્રકરણ દર્શન
ફેર પડતો નથી. જેવી છાપ ખરા રૂપિયા ઉપર હોય છે તે જ છાપ બેટા રૂપિયા ઉપર પણ હોય છે. સરકાર ખરાખેટાને જુદા પાડવાની ગમે એટલી દેખરેખ રાખે છે, છતાં એ રૂપિયા લેનારાએ જ તે ખરા છે કે ખોટા છે તે પારખવાનું છે, સ્વરૂપ તપાસવાનું કામ એ વસ્તુ લેનારાનું જ છે, બીજાનું નથી !
- છેલ્લામાં છેલ્લી સત્તા સંઘની સરકાર જૂઠા સિક્કા પાડનારાને દંડે છે. તેને માટે તેમણે આકરામાં આકરી સજા ઠરાવી છે. ખેટા સિક્કા પાડનારાને પહોંચી વળવા માટે સરકારે પૂરેપૂરા કાયદા કર્યા છે છતાં, સરકાર જીવતીજાગતી બેઠેલી હોવા છતાં પણ ખરા અને પેટા સિક્કાને સર્વથા જુદા પાડી શકી નથી, અથવા તે વ્યવહારમાં ફરતા ખેટા સિક્કાને તે સર્વથા ટાળી પણ શકી નથી ! ત્યાં આગળ બનાવટીપણા માટે આવી પ્રત્યક્ષ સજા છે, આકરે બંદોબસ્ત છે, કડક પ્રબંધ છે, ત્યાં પણ આ સ્થિતિ છે તે પછી જે સ્થળે પ્રત્યક્ષ સજા નથી તેવા ક્ષેત્રમાં તે સ્વરૂપ ઓળખવાની મુશ્કેલી હોય તેમાં શી નવાઈ!
૨૫૦૦ વરસ ઉપર ભગવાન શ્રી મહાવીર દેવે શ્રીમાન જૈન શાસનના કાયદા ઘડવા અને તે સંઘને સંખ્યા છે. હવે કોઈ તે કાયદાઓની સામે થાય, તેને વિરોધ કરે તે એને નિર્ણય કેવી રીતે કરી શકાય? એ નિર્ણય કરવાનું કામ માત્ર દેવ, ગુરૂ અને ધર્મના હાથમાં જ છે, બીજાના હાથમાં નથી. દેવ, ગુરૂ અને ધર્મની આજ્ઞામાં રહીને જે સંઘ વતે છે, એ મર્યાદાને જે સંઘ વફાદાર છે તે જ સંઘ એ સંબંધમાં છેલ્લી સત્તા ધરાવે છે.
નવા કાયદા સંઘના હાથમાં નહિ આ છેલલી સત્તા કેવા પ્રકારની છે તે તપાસ. આ છેલ્લી સત્તા એવી નથી કે શાણીને બદલે કાણું પરણાવી આપે અને તે પર પિતાનું
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૪, દેવતવની મહત્તા
પટ
સીલ મારી આપે ! શાસ્ત્રાજ્ઞાઓ રૂપી કાયદાઓ મોજુદ છે. એ કાયદાએને આધારે અમુક સત્ય છે અને અમુક અસત્ય છે એવું જાહેર કરવાનું જ આ સત્તાના હાથમાં છે, નવા કાયદા બનાવવાનું તે આ સત્તાના હાથમાં નથી જ ! આ સમગ્ર ત્રણ લોકમાં કોઈ પણ કલ્યાણને રસ્તે બતાવનારા હોય છે તે માત્ર દેવ, ગુરુ અને ધમ છે. એ સિવાય બીજા કેઈ કલ્યાણને રસ્તે બતાવી શકે તેમ નથી જ! હવે તમે કેઈ એમ કહેશે કે દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણે જે કલ્યાણનો રસ્તો બતાવે છે તે પછી એ બધાયને માનીને શું કામ છે? એકલા દેવને જ માન્યા કરીએ તે તેમાં ખોટું શું? તમારે જાણવાની જરૂર છે કે એકલા દેવ એ તે એક પથ્થરને કટકે છે. કદાચ ભગવાન શ્રી મહાવીર દેવ જીવતા હોય છે તેઓ પણ દ્રવ્ય દષ્ટિએ એક માંસના લેચા જ છે.
દેવત્વ-બુદ્ધિએ દેવની પૂજા
મહાવીર ભગવાન ભગવાન છે, તીર્થકર છે, દેવાધિદેવ છે, સર્વજ્ઞ છે, સર્વદશી , સર્વજ્ઞાનાધિકારી છે, એ સર્વ કાંઈ છે છતાં દ્રવ્યની દષ્ટિએ તે તેઓ પણ માંસના લેચા સમાન જ છે, તેથી વધારે દ્રવ્ય દૃષ્ટિએ તેમની પણ કાંઈ કિંમત નથી ! ભગવાનની પણ જો તમે કેવળ દ્રવ્ય દષ્ટિએ જ સેવા કરે છે તેથી તમને દેવસેવાનું ફળ મળતું નથી પરંતુ તેમાં જે દેવત્વ રહેલું છે, તેને અંતઃકરણમાં લાવીને, તેવી ભાવના ધારણ કરીને, તેમની સેવા કરે તો જ તમે દેવપૂજાનું ફળ મેળવી શકે છે! ભગવાનનું શરીર એ પણ માંસને લે જ છે. તમે ભગવાનની પગચંપી કરે અને હું માંસને લેચે ચાંપું છું, એવી જ અંતઃકરણમાં ભાવના રાખે તે પછી તમે દેવપૂજાનું ફળ મેળવી શકતા નથી, પરંતુ એ શરીરમાં રહેલા દેવત્વને હૃદયમાં લાવીને પછી તમે શરીરની પગચંપી કરે તે તમને દેવપૂજાનું ફળ અવશ્ય મળે છે. દેખાવ તરીકે તે ખુદ
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૬૦
ષોડશક પ્રકરણ દર્શન
ભગવાન પિતે હેય તે પણ તે સુદ્ધાં એક માંસને લે જ છે, તે જ પ્રમાણે ભગવાનની પ્રતિમાં એ પણ એક પથ્થરને કાળે અથવા ધળે જ કડે જ છે.
એ કાળા અથવા ધેળા ટૂકડાને તમે હું પથ્થર પૂજું છું, હું પથ્થર પૂજું છું,' એવા વિચારે જ પૂજા કરે છે તેથી તમને દેવેની પૂજા કર્યાનું કશું જ ફળ મળવાનું નથી, પરંતુ તમે એનું દેવત્વ અંતઃકરણમાં સ્થિર કરીને પછી જો એની પૂજા કરે છે તેથી તમે દેવત્વનું ફળ મેળવી શકે છે. તમે દેવત્વ પણાને જાણે છે, દેના ગુણે કેવા હોય તે જાણે છે અને તેવા ગુણવાળા હોવાથી માંસના લે ચામાં રહેલા આત્માને તમે પૂજે છે તે એમાં તમે દેવેની પૂજાનું ફળ મેળવી શકો છો.
આપણે અનાદિકાળથી આ સંસારમાં રખડીએ છીએ છતાં એક હેંગ તરીકે પણ દેવની પ્રશાંત મુદ્રા જેવી આપણે આપણું મુદ્દા શકતા નથી ! દેવના વેષ તરીકે ટૅગ કરીને શાંતિ રાખવા જઈએ તે તે પણ આપણાથી બની શકતું નથી, ભગવાને પિતે આત્માને દમીને, પોતે એ આકારમાં પિતાનું જીવન પૂર્ણ કર્યું, માટે તે આકાર ધારણ કરનારા એ જીવને ધન્ય છે એમ આપણે માનવું જ પડે છે. ભગવાને પિતે એ રીતનું જીવન પૂરું કર્યું છે. તે જ સાથે તેમણે જગતને પણ આ રસ્તે દર્શાવે છે.
સાચી દેવસેવા કયારે ? પરોપકારી એવા મહાન મહાવીર દેવે જગતને આ રસ્તેમક્ષને, કલ્યાણને રસ્તો બતાવ્યું છે, માટે એ રસ્તાના દર્શક ભગવાનને આપણે વંદના કરીએ છીએ. ત્યાગને આપણે તરવાનું સાધન માનીએ છીએ. કષાયેની શાંતિ, આરંભ-સમારંભને ત્યાગ, તપની આવશ્યકતા એ સઘળામાં જ મહત્તા છે, એ જ એક તારણને માર્ગ છે અને એથી જે કાંઈ અન્યથા છે તેમાં પાપ જ છે, એમ માનીએ તે જ
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૪. દૈવતત્ત્વની મહત્તા
૩૬૧
આપણે હિસાબે, શ્રીમાન્ જિનેશ્વર દેવા એ સુધૈવ છે અને તે જ તેમની ઉપાસનાનું આપણને ફળ પણ મળી શકે છે, જો આપણી આવી માન્યતા જ ન હાય તા તા પછી શ્રીમાન જિનેશ્વર દેવા અને બીજા કુદેવા એ બધા સરખા જ છે. દેવતત્ત્વ કચે રૂપે રહેલું છે એ ન જાણીએ ત્યાં સુધી દેવની પૂજા એ પથ્થર પૂજા છે, પરંતુ દેવત્વ કયે સ્વરૂપે રહેલુ છે તે જાણીને પછી એ પરમેાપકારી દેવને પૂજીએ તે તે સેવા એ સાચી દેવસેવા છે અને તે દેવસેવા કરવાનું સાચું ફળ પણ અવશ્ય મળે જ છે. અર્થાત્ આ સઘળા કથનના આશય એ છે કે- ગુરુતત્ત્વને નિશ્ચય કર્યાં વગર દેવની સેવા કરીએ તે તે સવ્થા અથહીન જ છે તેથી કોઇ પ્રકારના અથ સરતા જ નથી.
આંધળાને હીરા
તમે ત્યાગને તત્ત્વરૂપ માનેા અને તેને તત્ત્વ માનીને તે તત્ત્વના પ્રવતર્તીક તરીકે દેવપણું માને તે જ તમારી માન્યતા સાક્ષ્ક છે; નહિ તો તમારી માન્યતા અર્થ વિનાની છે. આંધળા માણસ લાકડી ઠોકતા ઠોકતા આમથી તેમ અને તેમથી આમ ફરતા ફરતા જતા હાય ત્યાં તેના પગ નીચે જો હીરા આવી ગયા હાય તા તેને પણ લાત મારીને ખાજુએ હડસેલી મૂકશે અને પોતે આગળ ચાલશે. આંધળે તે હીરાને પણ એમજ માનશે કે તે પથ્થર છે, આપણે ધર્માંધ ને તેના સત્ય સ્વરૂપમાં ન સમજીએ, કમનું સ્વરૂપ અને તેની વિશાળતાને ન જાણીએ અને દ્રવ્ય—ભાવથી જ ભગવાન તીર્થંકર ધ્રુવના ઉપદેશ માનીએ અર્થાત્ તીથંકરના ધમ પાળીએ તો એ આંધળાને હીર મળ્યા બરાબર છે. સુધરૂપી હીરા આપણને મળ્યા છે, પરંતુ આપણી દશા તે આંધળા જેવી જ છે. હીરા ફાયઢા કરે છે, હીરો જિંદગીને ફેરવી નાંખે છે, પરંતુ તે કયારે થાય કે જ્યારે આપણી આંખ ખુલ્લી હાય અને આપણને હીરા મળે ! આંધળાને હીરા મળ્યાની તે કશી કિ ંમત જ નથી. તે જ પ્રમાણે જૈનધર્મરૂપી હીરા આપણે
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૬૨
ષોડશક પ્રકરણ દર્શન
સમજણરૂપ-જ્ઞાનરૂપ ખુલ્લી આંખથી ગ્રહણ કરીએ તે જ એ હીરે આપણું જિંદગીને સુધારી દે છે, નહિ તે નહિ! ભગવાન શ્રીજિનેશ્વર દેને ધર્મ મળ્યું હોય અને જોઇતી સમજણ મળી હોય તે તે સમજે કે બેડો પાર ! ભવ સુધરી જ જાય ! અને જન્મ સફળ થાય !!!
આચાર અને ફળ બતાવનાર જિનેશ્વર આ જીવ એકમાંથી બીજા ભવમાં, બીજા ભવમાથી ત્રીજા ભવમાં એ રીતે અનાદિ કાળથી રખડ્યું છે. તેણે ભવપરંપરાઓ કરી છે, પરંતુ તેને જિનશાસનરૂપ હીરે અને વિવેકરૂપ આંખે કંઈ પણ ભવમાં મળી જ નથી. જે તેને જિનશાસનરૂપ હીરે અને વિવેકરૂપ આંખે કઈ પણ ભવમાં મળી હતી તે તેને ભવ સુધરી જ જાત અને તેના આત્માનું કલ્યાણ જ થઈ જાત. ભગવાન તીર્થંકર મહારાજાએ પિતે સ્વયં બુદ્ધ હતા. સ્વયં બુદ્ધો પરસહ, ઉપસર્ગો સહન કરે, કર્મરૂપી કચરો દૂર કરે અને સ્વયં બુદ્ધપણું પ્રાપ્ત કરે. એ રીતે સ્વયં બુદ્ધપણાની પ્રાપ્તિ કરનારાઓ કેવળજ્ઞાદિકને પ્રકટ કરે છે તપશ્ચાત્ પતે કાર્યકારણભાવ વિચારે છે અને અંતે જગતને સિદ્ધ દશા બતાવે છે. સ્વયંબુદ્ધો જગતને જણાવે છે કે “અમે પિતે આમ કર્યું છે. આ રસ્તે નિર્મળ થવાય છે. આ રસ્તે પવિત્ર બનાય છે, માટે તમે પણ આ રસ્તે આવે તે પવિત્ર થઈ શકશે અને અમે જે સ્થળે આવ્યા છીએ તે સ્થળે આવી શકશે!”, તીર્થકર ભગવાને પિતાને એક આચાર જ બતાવતા નથી, પરંતુ સાથે સાથે ફળ પણ બતાવે છે.
દે કેઈને આધારે ચાલનારા નથી મોક્ષને લાયકના આચારે આ સંસારમાં ભગવાન તીર્થકર દે. સિવાય બીજા કોઈની દર્શાવવાની શક્તિ જ નથી. અમુક વસ્તુના સંબંધમાં વિશ્વાસપાત્ર અને સાચી માહિતી તે જ આપી શકે છે કે જેણે એ વસ્તુને સ્વયં અનુભવી હાય ! તીર્થકર ભગવાનેએ સ્વયં એ વસ્તુ અનુભવી છે. તેમણે કેવળજ્ઞાન મેળવ્યું છે. એ જ્ઞાનથી
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૪. દેવતત્વની મહત્તા
આ માસમાંથી જે આપણને એ
માટે જ દેવે તે અ
ને
તેમણે આનંદસ્વરૂપ એવા અનંત સિદ્ધોને જોયા છે. એ સ્થાન પ્રામવાને મા તેમણે આત્માનુભવથી તથા પ્રત્યક્ષ જે છે તેથી જ તેઓ જ આત્માને એ ગૌરવવંતું સ્થાન પામવાને માટેના આચારે કહી શકે છે.
આ આચારે પોતે આચરે, તે બીજાને બતાવે, ભવસાગરરૂપ મહાભયંકર સ્થાનમાંથી જે આપણને બચાવે એવા જે કંઈ પણ હોય તે તે શ્રીમાન તીર્થંકર દેવો જ છે, બીજા નહિ. માટે જ દે તે સ્વયંસંબુદ્ધ છે અને ગુરૂદેવે તેમની પાછળ છે. આથી જ સુદેવ, સુગુરુ અને સુધમ એ ત્રણમાં ગુરુ દેવનું અનુકરણ કરનારા છે. દેવ, ગુરુઓનું અનુકરણ કરનારા નથી. આ જ કારણથી સુદેવ, સુગુરુ અને સુધર્મ એ ત્રણમાં દેવતત્વ મુખ્ય છે અને તેને જ આધારે અન્ય તને ચાલવાનું છે.
સુદેવ, સુગુરુ અને સુધર્મમાં આ પ્રકારે દેવતત્વ મુખ્ય હોવાથી દેવની આજ્ઞા પ્રમાણે ગુરુઓએ ઉપદેશ અને વર્તન કરવાનું હોવાથી અને ધર્મના પણ દ્રષ્ટા, પ્રકાશક અને સ્વાનુભવ કરનારા દેવે જ હોવાથી દેવતત્વ સૌથી મોટું છે અને તેથી જ આચાર્યદેવ શ્રીમાન હરિભદ્રસૂરિજીએ અષ્ટક નામના ગ્રંથની રચના કરતાં તેમાં મહાદેવ (go to ૨) નામનું અષ્ટક શરુ કર્યું છે.
Page #405
--------------------------------------------------------------------------
________________
સઝ3893838
કષાયોને સદુપયોગ
3200
જીવ માત્રનું ધ્યેય એક જ છે પરમ ઉપકારી શાસ્ત્રકાર મહારાજા ભવ્યાત્મવૃન્દના ઉપકારાર્થે ધર્મોપદેશ દેતા થકાં, પ્રથમ તે સ્થિતિનું ભાન કરાવતાં ફરમાવે છે કે-આ જીવ અનાદિ કાળથી રખડે છે. રખડે છે અર્થાત રખડયા કરે છે, રખડી રહ્યો છે. તે પ્રયત્ન વિનાને છે એમ નથી, આળસથી રખડે છે એમ નથી, ત્યારે છે શું? જે વિચારણીય છે તે એ જ છે-એક પણ ભવમાં આ જીવ ઉદ્યમ કર્યા વિના રહ્યો નથી. અનાદિ કાળથી ઉદ્યમ ચાલુ, પ્રવૃત્તિ ચાલુ છતાં રખટપટ્ટી પણ ચાલુ ! કહે ત્યારે કે એ પ્રવૃત્તિ એવી જ હેવી જોઈએ. અલબત, ધ્યેય તેવું ન હોય પણ પ્રવૃત્તિ તેવી જ હોય, અન્યથા રખડપટ્ટી ચાલુ રહી શકે શી રીતે?
જગતના તમામ ને અંગે, જીવમાત્રને અંગે વિચારીએ તે તેઓ એક જ સાધ્યથી પ્રવૃત્તિ કરી રહેલ છે. પ્રવૃત્તિ ભિન્ન ભિન્ન છે, પણ સાથે એક જ છે. કોઈ ધન, માલમિલકત માટે પ્રવૃત્તિ કરે છે, કેઈ કુટુંબાદિ પરિવારને અંગે ધમાલ કરે છે, કઈ મજશેખ, વિલાસ માટે પ્રયત્ન કરે છે, કઈ કલા, હુન્નર, ઉદ્યોગ આદિમાં રપચ્ચે રહે છે. તાત્પર્ય કે પ્રવૃત્તિ જુદી જુદી છે. પણ પ્રવૃત્તિકારોનું
યેય એક જ છે કે સુખ મેળવવું. દુઃખ દૂર કરવું તથા સુખ પ્રાપ્ત કરવું. કેવળ આ જ ધ્યેય છે.
કઈ ભલે કૃષિ આદિમાં આગળ વધે, બંગલા વગેરે વધારે, કેઈ સ્ત્રી, પુત્રાદિના પરિવાર પાછળ સતત પરિશ્રમ ઉઠાવે, કઈ ધંધા પાછળ પાગલ બને. પણ એ તમામમાં ધ્યેય એક જ કે સુખ મેળવવું.
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૫. કષાયનો સદુપયોગ
૩૬૫ આ વિના બીજું એક પણ ધ્યેય રહેલું નથી. ભેદ પ્રવૃત્તિમાં છે, સાધનમાં છે પણ સાધ્યમાં ભેદ નથી.
ભવ્ય છે કે અભવ્ય હે, સમ્યગદષ્ટિ છે કે મિથ્યાત્વી હે, ભેગી હે કે યોગી હો, રાગી હો કે ત્યાગી-વિરાગી હો, ગમે તે હે, તમામનું ધ્યેય કેવળ સુખનું જ છે, આખું જગત, જગતના પ્રાણું માત્ર સુખને જ ઈચ્છે છે. આ વસ્તુ વ્યક્ત કરવા માટે તે કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય મહારાજાને આખે શ્લેક ફેરવવું પડે.
બીજાઓમાં બ્લેક એ છે કે-ગામથત સર્વમત્તે[o | પિતાના આત્માની માફક સર્વ જી જેવા, સૂત્ર આ છે, પણ પ્રવૃત્તિ એ નથી પેલા વણઝારાનું દાત યાદ કરે.
આ તે ચેકસી કે ચીનને શાહુકાર કે દિલહીને ઠગ?
ફરતે ફરતે વણઝારો એક શહેરમાં આવ્યા. વણઝારે એટલે વિધવિધ પ્રકારનો માલ પિઠોમાં લઈને ગામે ગામ ફરે અને ક્રયવિકય કરે. તે વણઝારાને થોડાક રૂપિયાની કાંઈક આવશ્યકતા દેખાઈ. માલ તે રૂખે અગર પરવડે તે વેચાય. એક દશ તેલાને દાગીને લઈને તે શહેરમાં એક સેક્સને ત્યાં આવ્ય, દાગીને આપે. ચેકસીએ દશ તેલાના દશ પૈસા હાથમાં પરખાવ્યા. પ્રામાણિકપણે વેપાર કરતા વણઝારાને ચેકસી માટે શંકા શાની હોય ? તેને ત્યાં લેવા દેવાના કાટલાં જુદાં' એ કહેવત મુજબ લેવા દેવાના ભાવ જુદાની શંકા ન જ હોય. લેવા દેવાના ભાવમાં સામાન્ય નફા પૂરતે ફરક હોય. એ તે સમજાય, પરંતુ વાસીદે સાંબેલા જેટલો ફરક હોય? વણઝારાએ તે ધાર્યું કે આ શહેરમાં સેનું આટલું સસ્તું હશે. પૈસા લઈ ને તેણે ચાલતી પકડી. મુકામે આવીને વણઝારાએ તે સેનું જ લેવાને વિચાર કર્યો. એ વેપાર શું છે? પૈસે તેલાનું સેનું (માને કે ખરીદનાર માટે સહજ મોંઘું) સંઘરવું ખોટું શું ? વણઝારાએ તે કેટલાંક કરિયાણ એ છેવને ભાવે વેચી રોકડ રકમ છૂટી કરી
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૬૬
શિક પ્રકરણ દર્શન
પછી બજારમાં પિલા ચકાસીને ત્યાં જઈને સેનાને ભાવ પૂછો. ચેસીએ શ ભાવ કહ્યો?
પૈસે તેલે સોનું લેનારે બે, ચાર પૈસા, બે ચાર આના (તેલાના) કહ્યા?
ના! ના ! ત્યારે ? પચ્ચીશ રૂપિયે તેલે !
વણઝારે તે આભે જ બની ગયે! કહે છે, પણ ભાઈ સાહેબ! હજી તે ગઈકાલની વાત છે, તમે મને દશ તેલા દાગીનાના દશ જ પૈસા આપ્યા છે ને ? ચોકસી તે છડાઈ બતાવતે બેઃ ઊઠ, ઊઠ, અહીંથી, લીધું તે સેનું. પીસે તેલે તે તારા સેનાને ભાવ, મારા સેનાને ભાવ તે પચ્ચીશ રૂપિયે તેલે છે, સમજો! વણઝારે તે ચાલ્યા ગયે. આ ચેકસી કે ગણાય? ચેકસી કે ઉઠાઉગીર ?
સ્વરૂપે તમામ છ સમાન છે એ જ રીતે પિતાના આત્માની દશા વિચારી લે. આસ્તિક કેના માટે ? આપણા માટે પારકા માટે “આસ્તિક્ય નથી' એમ કહીએ તે ચાલે? એક કટ વાગે તે કાઢવા પ્રયત્ન કરીએ, તેમાં પણ જીવ બુદ્ધિ ક્યાં? શાસ્ત્ર શ્રવણથી છ કાયે (છએ કાયમાં) તમે જીવ માનશે, પણ તમારા આત્મામાં એ સંસ્કાર કયાં? સંસ્કાર ક્યાં છે? માત્ર ત્રસ જીવેને જીવ માનવાના સંસ્કાર પડયા છે, પણ સ્થાવર કાયના જીવને જીવ તરીકે માનવાના સંસ્કાર પડયા નથી. જે આત્મગત તપાસશે તે જણાશે કે એ સંસ્કાર ઊંડે (મૂલમાં) ગયા નથી. ત્રસના જીવને જીવ માન્યાઃ સ્થાવરના જીવને જીવ તરીકે અંતઃકરણથી માન્યા નથી !
જૈન કેણ કહેવાય? અન્ય મતાનુયાયીઓમાં અને જૈનમાં
Page #408
--------------------------------------------------------------------------
________________
૩૫. કષા સદુપગ ફરક કો? એ વિચારે એટલે તત્વ હાથ આવી જાય. જેને એ કાયમાં જીવ માને.
છએ કાયને ભેદ શાના અંગે?
પુણ્ય શક્તિને અંગે, આત્માની શક્તિ ખુલ્લી થઈ તેને અંગે ને! એકેન્દ્રિય જીવ કરતાં બેઈન્દ્રિય, જીવમાં પુણ્યાઈ વધારે. એમ કમશઃ પંચેન્દ્રિયમાં પુયાઈ વધારે. જ્ઞાન, પુણ્ય સામર્થ્યની ખીલવટને અંગે ભેદ છે. સ્વરૂપથી તે એકેન્દ્રિયને તથા સિહને જીવ સમાન છે. જીવ સ્વરૂપે બેય સમાન, પણ ખીલવટમાં ફરક છે. સુવર્ણ તમામમાં સરખું, પણ પાવડી પગે પહેરાય, કંકણુ હાથે પહેરાય, હાર કંઠે ધારણ કરાય અને મુગટ કયાં શેભે? મસ્તકે ! આકારમાં જરૂર ભેદ પડયે પણ સેનાના સ્વરૂપમાં કશો ફરક નથી, તે જ રીતે સૂક્ષ્મ નિમેદને જીવ , કેવળી મહારાજને જીવ લે કે સિદ્ધને જીવ ; સ્વરૂપે એ તમામ છ સરખા છે. જીવ સ્વરૂપે જે તમામ જીવને સમાન નહિ માને તે કર્મ-સિદ્ધાંત ટકી શકશે જ નહિ? અલબત્ત! મિથ્યાત્વીએ માનેલે કર્મ–સિદ્ધાંત ખુશીથી ટકી શકશે !
કમ જેને આવરે તે વસ્તુનો સદુભાવ સ્વયં સિદ્ધ છે
સુખ-દુઃખનાં કારણ તરીકે સુખ-દુઃખને સિદ્ધાંત સૌને કબૂલ છે. જ્ઞાનાવરણીયાદિ કર્મના બંધ, પ્રબંધ, સંબંધ, વગેરે બધા જીને સરખાવ્યા વિના માની શકશે નહિ. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ, તથા કેવળ માને તે જ મતિજ્ઞાનાવરણુયાદિ યાવત કેવળજ્ઞાનાવરણીયાદિ મનાય. જે તેમ ન માને તે તે તે આવરણ કે કેને? “ર” કહેવામાં આવ્યું એટલે પરણેલો હતે એ નક્કી ને? કુંવારને રડે કહેવાય? વાંઢે જ હોય તેને વિધુર શી રીતે કહેવાય?
મતિજ્ઞાનાવરણીય કર્મ મતિજ્ઞાનને રેકે, શ્રુતજ્ઞાનાવરણીય કર્મ શ્રુતજ્ઞાનને રેકે. અવધિજ્ઞાનાવરણીય કર્મ તે અવધિજ્ઞાનને રોકે, મનઃપર્યાવજ્ઞાનનાવરણીય કર્મ તે મન પર્યાવજ્ઞાનને રેકે ને કેવળજ્ઞાનાવરણીય
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૬૮
પડશક પ્રકરણ દર્શન
કર્મ તે કેવળજ્ઞાનને કે. જે પાંચ પ્રકારના જ્ઞાન-સ્વરૂપવાળે આત્મા, પછી તે ગમે તે ગતિમાં, ગમે તે જાતિમાં, ગમે તે કાયમાં હોય તે પણ માનીએ, તે જ આ પ્રકારે આવરણ કરનારાં કર્મ મનાય ને ? જે તે તે જ્ઞાન-સ્વભાવ આત્મામાં ન માનીએ તે પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય કર્મ આવરણ કરશે કેનું ! ત્યારે એ નકકી થાય, એ સિદ્ધ થાય કે જીવ તે એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હાય, ભવ્ય, હેય કે અભવ્ય હોય, સમ્યગૃષ્ટિ હેય કે મિથ્યાત્વી હોય પણ સ્વરૂપે તે તમામ જીવો સમાન છે. નિગદમાંના જીવને પણ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ તથા કેવલજ્ઞાનમય સ્વભાવવાળે માનવે જ પડશે. એમ માન્યા વિના ચાલે જ નહિ, નહિ તે કર્મની થિયરી આખી ઊડી જાય! રોકનારાં, આવરણ કરનારાં કર્મોને લીધે અને સ્વભાવ પ્રગટ થયે નથી, બાકી સ્વભાવ તે એ છે જ.
પરિગ્રહ એ મહાન ગ્રહ છે. માટે ખબરદાર ! તે જ રીતે આત્માને સ્વભાવ ને દર્શન ન માનીએ તે દર્શનાવરણીય કર્મો કયું ? ત્યારે દર્શનને અંગે પણ આત્માને સ્વભાવ માને જ સિદ્ધિ. મેહનીયમાં પણ તેમજ, વેદનીય તે બીજા મતવાળા પણ માને છે. જેનદર્શનને નહિ જાણનારાઓ પણ સુખ-દુઃખનાં કારણ તરીકે કર્મને માનવા તૈયાર છે, માટે વેદનીને સાબિત કરવાની જરૂર નથી. જે દર્શન એ વસ્તુ માનીએ, શુદ્ધ શ્રદ્ધા એ વસ્તુ માનીએ તે જ દર્શન મેહનીયને અવકાશ છે, અન્યથા કયાંથી અવકાશ હેયર જે માલ જ ન હોય તે ખાતર પાડે કયાં? જે ઘરમાં વાંસડ ફરતે હેય અર્થાત્ કાંઈ જ ન હોય ત્યાં ચેર નજર પણ કરે? ચેર, લુંટારા, ધાડપાડુ મવાલી, ગુંડા, ધૂર્તો, આ બધા પિતાની દષ્ટિ માલદાર તરફ જ દેડાવે છે, દરિદ્ર સામે નજર કરવાથી વળે શું?
વેશ્યા પણ માલદારને માન આપે છે, માલદારને ગોતે છે, દરિદ્રને તે ધક્કો મારીને કાઢી મૂકે છે. તે દરિદ્ર સામે જોતી પણ નથી. જૂગારીની
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૫, કષાયોનો સદુપયોગ
૩૬૯
ટેળીમાં ખાલી ખીસે રમવા જાઓ તે ધક્કો પડે! સટ્ટાબજારના કાર્ડહેલ્ડરે (દલાલ) માલદાર ગ્રાહકેને જ ગોતે છે. હરામખેરે માલદારની પાછળ વેંધા પડે છે. રાજા લુંટવા કેને ઈછે? માલદારને ! ભય બધે માલદારને ! તમામ ભય માલદારી પાછળ છે. માલદારી સૌને ગમે છે પણ તેની પાછળને ભય ગમે છે? દુનિયાદારીમાં તે ગમે છે! કબૂલ છે, કેમ ? ગમે તે કેસ પણ સામાન્ય મનુષ્યને હોય તે દશ દિવસમાં ખતમ થાય, જ્યારે માલદારને કેસ વર્ષો સુધી ચાલે છે, પરિગ્રહને પિકાર મેલનારાઓએ, “દુનિયા આગળ વધી રહી છે,” એમ કહી પરિગ્રહની વકીલાત કરનારાઓએ ધ્યાનમાં રાખવાનું છે કે જ્ઞાનીએ તે પરિગ્રહને ખરાબ કહ્યો જ છે, પણ દુનિયાની સ્થિતિ પણ એ જ સિદ્ધ કરે છે. પરિગ્રહ એ જ આત્મા માટે લપ છે, બલા છે, બંધન છે, ભયંકર ગ્રહ છે એમ જ્ઞાની તે કહે જ છે પણ આત્માની વાત દૂર રાખે તે જીવનવ્યવહારમાં તમામ પંચાત, પલે જણ વગેરે પરિગ્રહધારીને જ છે.
- મેક્ષે જવાય કયારે ? મળ મુદ્દા પર આવીએ. જે આત્મામાં સમ્યકત્વ જેવી ચીજ સ્વરૂપે ન હોય તે દર્શનમેહનીય કર્મ કરે શું? આથી સિદ્ધ છે કે આત્મા સ્વરૂપે સમ્યકત્વવાળે છે જ. તેવી જ રીતે આત્મા સ્વભાવે ચારિત્રરૂપ છે એટલે કે શુદ્ધ વર્તનવાળો છે, જગતની જેટલી પ્રવૃત્તિ તે તમામ પાપરૂપ અને કર્મબંધનના કારણરૂપ. સ્વભાવથી માનનારે, આવરણથી તેમ માનતે નથી, મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા વેગ એ કર્મબંધનનાં કારણે છે. આંખની પાંપણના હાલવાને મિથ્યાત્વાદિને સંબંધ નથી પણ તેનું હાલવું યોગની ચંચળતાથી છે.
સરકાર કહે છે કે-આંખની પાંપણ હાલે ત્યાંસુધી કોઈ મોક્ષે જાય નહિ. શ્રી ભગવતીસૂત્રકાર કહે છે કે-કેવળી થયે હય, કેવળ
Page #411
--------------------------------------------------------------------------
________________
ષોડશક પ્રકરણ દર્શન
જ્ઞાન પામ્ય હેય તે આત્મા આંખની પાંપણ હલાવે ત્યાં સુધી મોક્ષે ગયે નથી, જો નથી ને જશે પણ નહિ. આખી વસ્તુ સમજો. સમજ્યા વિના યથેચ્છ બેલશે નહિ. અડધું વાકય પકડે તે અર્થ ગ્રહણ કરી શકે નહિ. “આંખની પાંપણ ચાલતી હેય એ વાકય પડતું મૂકે અને આગળનું અદ્ધ વાકય પકડે તે અનર્થ ન થાય તે બીજું શું થાય? “સગિ-કેવળી ને જતા નથી. ક્યા મુદ્દાથી? આંખની પાંપણ ચાલે કયારે? કયાં સુધી ? ગ હોય ત્યાં સુધી !
ગની પ્રવૃત્તિ હોય ત્યાં સુધી! અને તે હેય ત્યાં સુધી કર્મબંધ થાય. તેથી ત્યાં સુધી મેક્ષે જવાય નહિ - સગી મેલે ન જાય તેમાં કેવળજ્ઞાન નડતું નથી. સગીપણું નડે છે. સોગિકેવળીને મેક્ષે જવાની કેઈએ મનાઈ કરી છે એમ નથી. મિથ્યાત્વી મેક્ષે જાય નહિ, એ વાત ખરી. મિથ્યાત્વી હોય તે મિથ્યાત્વ છતે મેક્ષે ન જાય, પણ મિથ્યાત્વનું વમન કરે પછી એ મિથ્યાત્વી રહે છે ક્યાં?
- આ રીતે ધોગને પણ કર્મબંધનું કારણ માનવું જ પડે. પ્રવૃત્તિ કર્મનું કારણ પહેલે સમયે આવ્યું, બીજે ભગવ્યું, ત્રીજે જવાનું, આવું કેવળી માટે. જીવ સ્વભાવે નિશ્ચલસ્વરૂપ કાયાદિને લીધે ચંચળસ્વરૂપ. કષાયે કર્મબંધનનું કારણ છે. કષાયે કેઈને પણ કર્મબંધન કરાવ્યા વિના રહે નહિ. કષાયની પરિણતિવાળાને કર્મબંધન જરૂર થાય, પણ તેમાં ય ફરક! કર્મબંધન પણ થાય અને નિર્જરા પણ થાય. એક કષાય એવા પ્રકારના કે માત્ર કર્મબંધ કરાવે અને નિર્જરાનું નામ સરખું નહિ. એક કષાય એવા પ્રકારે કે નિર્જરા પણ કરાવે.
પ્રશસ્ત તથા અપ્રશસ્ત કપાયે , કષાય બે પ્રકારે : ૧ પ્રશસ્ત, ૨ અપ્રશસ્ત. પ્રશસ્ત તથા અપ્રશસ્ત એ બે શબ્દ છે પ્રસિદ્ધ, પણ પ્રશસ્ત કહેવા કેને? અપ્રશસ્ત કહેવા કેને? એ જ પ્રશ્ન છે. બધા પિતાના કષાયોને પ્રશસ્ત ગણવા
Page #412
--------------------------------------------------------------------------
________________
૩પ. કષાયોને સદુપગ
૩૭૧ ગણાવવા તૈયાર થાય છે. કોઈ પણ પિતાના કષાયોને અપ્રશસ્ત ગણવા, ગણાવવા તૈયાર નથી. સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર આ ત્રણની વૃદ્ધિને અંગે, એ ત્રણના ઉદ્દેશથી થતા કષાયે તે પ્રશસ્ત કષા. મિથ્યાત્વ, અજ્ઞાન ને અવિરતિને અંગે થતા કષાયે તે અપ્રશસ્ત કષા.
આટલું સમજ્યા પછી આગળ સમજવું સહેલું છે. જેમ વધારે પ્રશસ્ત કષાય તેમ વધારે નિર્જરા. જૈનશાસન કષાયને ગાળવા માટે ખરું, પણ ફળ તરીકે, પ્રવૃત્તિ તરીકે નહિ. જૈનશાસન કષાયને ફળ તરીકે નિમ્ન કરનાર છે પણ પ્રવૃત્તિ તરીકે નહિ.
આત્માના આટલા ગુણે, આટલા અવગુણે જણાવનાર જૈન શાસ્ત્ર છે. આત્મગુણ તરફ પ્રીતિ, અવગુણ તરફ અપ્રીતિ થાય છે. શાસ્ત્ર ગુણ અવગુણ જણાવ્યા ન હેત તે પ્રીતિ તથા અપ્રીતિ થાત? મિથ્યાત્વ, અવિરતિ આદિ જણાવ્યું કેણે? શા જ ને! શાસ્ત્ર જે તે ન જણાવ્યું હતું તે તેને છોડવા કટિબદ્ધ થાત?
આ વાત તે થઈ ગુણ, અવગુણની. હવે ગુણીને અંગે વિચારો. શ્રી જિનેશ્વર દેવે શુદ્ધ દેવ, ગુરુ ને ધર્મનું સ્વરૂપ ન બતાવ્યું હોત, અઢાર દોષવાળા તથા હથિયારાદિ ચિન્હવાળા દેવ કુદેવ હોય એમ તેઓએ ન કહ્યું હોત તે સુદેવ તરફ રાગ કરવાનું કારણું થાત ? સુદેવને સ્વીકાર, કુદેવને ત્રિવિધ પરિહાર એ તે ખરુંને? .. * પંચ મહાવ્રત પાલક, શુદ્ધ પ્રરૂપક તે સુગુરુ કહેવાય, અને તે વિનાના કુગુરુ કહેવાય. આ જાણ્યા વિના શુદ્ધ ગુરુ પ્રત્યે રાગ થાત ખરે? તેવી જ રીતે ધર્મ, અધમ, સુધર્મ, કુધર્મને અંગે સમજવું. શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ, શુદ્ધ ધર્મ તરફ પ્રીતિ અને કુદેવ, કુગુરુ, કુધર્મ તરફ અપ્રીતિ કયારે થયાં? સાંભળ્યું ત્યારે ને?
આરંભ–સમારંભ-પરિગહ-વિષય કષાય અધર્મ છે. એમ જાણ્યું ત્યારે વિવિધ ત્રિવિધ સિરાવવા તૈયાર થયા ને? શુદ્ધ દેવદિ પ્રત્યે રાગ, અશુદ્ધ દેવાદે પ્રત્યે અપ્રીતિ–તે તેની જડ કઈ? દેવ, ગુરુ,
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૭૨
પડશક પ્રકરણ દર્શન ધર્મને અંગે શુદ્ધાશુદ્ધ વિભાગ શાસે ન પાડયા હોત તે એને અંગે રાગદ્વેષને સ્થાન જ કયાં હતું?
કયા રાગ ને કયા ઠેષથી નિર્જરા વધારે ?
શાસ્ત્રકાર કહે છે કે “રાગ વધારે તેમ નિર્જરા વધારે છેષ વધારે તેમ નિર્જરા વધારે!” અવળું જ ન લેતા ! કયા રાગ વધારેથી અને કયા ઠેષ વધારેથી નિર્જરા વધારે! પ્રશસ્ત રાગ અને દ્વેષથી નિર્જરા વધારે.
જેમ શુદ્ધ દેવ, ગુરૂ, ધર્મ તરફ રાગ વધારે તેમ મોક્ષનજીક બીજી તરફ જેમ અશુદ્ધ દેવ, ગુરુ, ધર્મ તરફ ઠેષ વધારે તેમ મોક્ષ નજીકઃ નિર્જરા વધારે અને મેક્ષ નજીક, ત્યારે શું સિદ્ધ થયું? પ્રશસ્ત રાગ યદ્યપિ કષાયરુપ છે. છતાં પણ તે જ નિર્જરાનું કારણ છે. પ્રશસ્ત રાગ વિના કેઈએ પણ નિર્જરી કરી નથી, થતી નથી અને થવાની નથી. તે જ પ્રમાણે પ્રશસ્ત છેષ વિના પણ નિર્જરા થઈ નથી, થતી નથી ને થવાની નથી.
- નિર્જરીને પ્રશ્ન કેને? છદ્મસ્થને, છદ્મસ્થ હોય ત્યાં સુધી નિર્જરાની જરૂર. પ્રશસ્ત રાગદ્વેષ વિના નિશ થતી નથી. શુદ્ધ દેવના આલંબન વિના મોક્ષ નજીક બનતું નથી, અશુદ્ધ દેવેને ત્યાગ કર્યા વિના નિર્જરા થઈ શકતી નથી. અને મોક્ષ મળી શકતે થઈ શકતી નથી. આના સંબંધમાં શ્રી હરિભદ્રસૂરિનું આપેલું દષ્ટાંત જેઓ સમજીને તત્વત્રિયીને આરાધશે તેઓ આ ભવ પરભવ ઉત્તરોત્તર સદૃગતિ મેળવી, પ્રાંતે મોક્ષસુખને પામશે.
Page #414
--------------------------------------------------------------------------
________________
ખ્યા
સૂત્ર રહસ્ય
BEOORIADOR 88 88888238BBBBBB388338888
પા ન વીરે' સૂત્રનું રહસ્ય પરમ ઉપકારી શાસ્ત્રકાર મહારાજા ભવ્યાત્મવૃન્દના ઉપકારાર્થે ધર્મોપદેશ દેતાં, જીવ અનાદિથી રખડી રહ્યો છે તેનું કારણ વગેરે જણાવી રહ્યા છે.
એ વિચારાઈ ગયું છે કે પ્રશસ્ત રાગ તથા ઠેષ જરૂરી છે, કષાયને સદુપગ કરે એટલે પ્રશસ્ત રાગ તથા ઠેષ ધારણ કરવાં. પ્રશસ્ત રાગ તથા પ્રશસ્ત દ્વેષ વિના કેઈએ પણ નિર્જરા કરી નથી, થતી નથી ને થવાની નથી.
નિર્જરાને પ્રશ્ન છવાસ્થને છે. છવાસ્થ હોય ત્યાં સુધી નિર્જરાની જરૂર છે. શુદ્ધ દેવના આલંબન વિના મેક્ષ નજીક બનતું નથી. અશુદ્ધ દેવાદિના ત્યાગ વિના નિર્જરા થતી નથી, મેક્ષ મળતો નથી. શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ પરત્વે રાગ તે પ્રશસ્ત રાગ તથા અશુ દેવ, ગુરુ, ધર્મ પરત્વે અપ્રીતિ તે પ્રશસ્ત દ્વેષ.
શાસ્ત્રકારે કાને જેઓ અનર્થ કરે તેને માટે ઉપાય નથી. શાસ્ત્રકાર કહે છે કે રાગ વધારે તેમ નિજરા વધારે, દ્વેષ વધારે તેમ નિર્જરા વધારે, તે કથન પ્રશસ્ત રાગદ્વેષને અંગે છે.
જેએને માનવું નથી, જેને કાચ-મણિ, ગોળ-બળ સમાન ગણાવવાં છે, તેવાએ શ્રીમદ્ હરિભદ્રસૂરિજીના ક્ષેકને આગળ કરી પિતાને ફાવતું બોલે છે. એ કથન સંબંધમાં વિચાર કરીએ. એ શ્લોક આ છે
Page #415
--------------------------------------------------------------------------
________________
૭૪
ષોડશક પ્રકરણ દર્શન gવા ન જે વરે, ન વ: સ્ત્રિાવિષા યુમિ પર ચર્ચા તજી : (0) પિતા '
(શબ્દાર્થઃ મને શ્રી વીરને પક્ષપાત નથી, કપિલ વગેરેને અંગે દ્વેષ નથી પણ જેનું વચન યુક્તિસંગત છે તે સ્વીકાર્ય છે.)
પક્ષપાત નથી એટલે રાગ નથી એમ નહિ અવળું લેનારાઓ માત્ર પ્રથમનું પદ જ (ચરણ જ) આગળ કરે છે કે “મને શ્રી વીરને પક્ષપાત નથી, એ વાકય લે છે, પણ જેનું વચન યુક્તિવાળું છે તેને સ્વીકાર કરે જોઈએ,” એ પદ કેમ વિચારાતું નથી, કેમ આગળ ધરાતું નથી? જેનું વચન યુક્તિમય હોય તેને સ્વીકાર કરે જોઈએ એટલે તેને આધીન થવું જોઈએ, તેની ભક્તિ કરવી જોઈએ. આ લેકમાં એટલું સ્પષ્ટ મન્તવ્ય વ્યક્ત થયું છે કે જેમાં તર્ક કરે એ હૃદયની વિષમતા જ સૂચવે છે. અને પક્ષપાત નથી એ પણ ખરું છે. પક્ષપાતને અર્થ “રાગ’ એ નથી.
શ્રી વીર પ્રત્યે રાગ નથી એમ તેઓશ્રી નથી કહેતા, તથા કપિલાદિક પ્રત્યે અપ્રીતિ નથી' એમ નથી કહેતા. પક્ષપાત કેને કહેવાય તે બરાબર સમજે. સામાનું ખોટું છે છતાં તેને સાચું કહેવું,
તેને સાચા તરીકે કહેવું, સાચું મનાવવું તેનું નામ પક્ષપાત. ગુણ ન હેય છતાં તેને ગુણી જણાવાય ત્યાં પક્ષપાતને આરેપ ઘટે.
પક્ષપાત’ શબ્દને જે પ્રયોગ કરી, આચાર્યશ્રી જે કથન કહે છે તેથી તે સહજ સિદ્ધ છે કે ભગવાન શ્રીવીર પ્રત્યે રાગ છે, જેને અંગે ઊંધું છતું કરવાની મનવૃત્તિ થાય ત્યારે ત્યાં પક્ષપાત કહેવાય. દુનિયાદારીમાં પક્ષપાત શબ્દ શી રીતે વાપરે છે તે વિચારે. જેને હક્ક ન હોય તેને દેવા તૈયાર થવાય. જેને હકક હોય તેને ન દેવાય, ત્યારે ત્યાં પક્ષપાત કર્યો કહેવાય, હકદારને દેવામાં આવે, જેને હક્ક ન હોય તેને “ના” કહેવામાં આવે ત્યાં પક્ષપાત કર્યાનું કહી શકાય નહિ.
Page #416
--------------------------------------------------------------------------
________________
૩૬, સૂત્રરહસ્ય
304
શ્રીહરિભદ્રસૂરીશ્વરજી બરાબર કહે છે કે હું ભગવાન શ્રી મહાવીર દેવને માનું છું, બરાબર માનું છું, મને તેઓ પ્રત્યે રાગ છે પણ હું કાંઈ તેમના પક્ષપાત તરીકે છું એમ નથી.' સૂરિજી સાફ સાફ કહે છે કે શ્રી મહાવીર દેવને મન, વચન ને કાયાનું સમર્પણ પિતે કર્યું છે તે કાંઈ પક્ષપાતના કારણે નહિ, કિન્તુ તેમના ગુણને લઈને. તેઓશ્રીના તેવા ગુણોને લઈને હું તેમને માનું છું. જરૂર એ ગુણ નિધિને મેં સ્વીકાયાં છે, તેમજ તારક માન્યાં છે.'
આચાર્યશ્રીને ભગવાન વીર પરત્વે રાગ નથી એમ કહેવું બેટું છે. અવિહડ રાગ છે. અષ્ટક) તથા શાસ્ત્રવાર્તાસમુચ્ચય જેનારને, વિચારનારને બરાબર સમજાશે કે સૂરિજીને શ્રી વીર પ્રત્યે કે રાગ હતો? કેટલે રાગ હતેક્ષિપાત ન જે રિએ સૂત્ર પક્ષપાત નથી એમ કહે છે, કાંઈ “રાગ નથી” એમ કહેતું નથી. રાગના નિષેધ માટે સૂત્ર નથી. કહેનારા, સાંભળનારા જે માર્ગને અનુસરનારા હોય તે તેમને આ સૂત્રથી પક્ષપાતને નિષેધ લાગે, પણ રાગને નિષેધ સમજે જોઈએ નહિ.
આમાં એમ નથી કહ્યું કે “આજ્ઞાસિદ્ધ, માટે માની બીજા પદમાં હેતુ પણ અપાયેલ છે કે ભગવાન શ્રીવીરનાં વચને શાથી સ્વીકાર્ય છે? માર્ગ બહાર રહીને બેલના અર્થ વિચારતે નથી. “શત્રુને શત્રુ તે મિત્ર થાય' એ સૂત્ર મુજબ ઇતરે એમ કહે કેશ્રીસૂરિજીને કદાચ એમ કહે કે, સાંખ્ય, વૈશેષિક ને તૈયાયિક એ બધા ઉપર તમને દ્વેષ હોય અને તેમના દ્વેષી તીર્થકર તેથી, તમે તીર્થકરને પક્ષ કરે છે, કેમકે શત્રુને શત્રુ તે મિત્ર. તમે કપિલ વગેરે પ્રત્યેને દ્વેષ સફળ કરવા તીર્થંકર પ્રત્યે આકર્ષાયા છે. બીજા દર્શનવાળાઓના આવા સંભવિત આક્ષેપને બીજા પદમાં સ્પષ્ટતયા ઉત્તર આપવામાં આવ્યું છે કે જેનું વચન યુતિમય હોય તે સ્વીકાર્ય છે, સેવ્ય છે ને આરાધ્ય છે.
Page #417
--------------------------------------------------------------------------
________________
ષોડશક પ્રકરણ દઈન 6 પક્ષપાત' સૂત્ર જ રહસ્ય સમજાવે તેમ છે.
આ સૂત્રથી, સૂક્ષ્મતયા વિચારે તેને તે સ્પષ્ટ રીત્યા સમજાય તેમ છે કે શ્રીમહાવીર દેવ પક્ષપાતને લાયક છે, તથા કપિલાક્રિક દ્વેષને લાયક છે. ‘પક્ષપાત ન મે મળ્યે, ન મે ઢેલો ત્તિનાવિપુ' એમ કેમ ન કહ્યું ? આટલું વિચારો તો ખરેખર સમજાય.
૩૭૬
આ શ્લાક સૂરિજી શ્રીવીર પરત્વે રાગી, પૂર્ણ રાગી હોવાથી લોકોને પક્ષપાતની શકા રહે માટે હેતુ કહેવાપૂર્વક કહેવા પડયા.
નિષેધ ક્યાંક રવા પડે ?
જ્યાં પ્રાપ્તિ ડાય ત્યાં. જ્યાં પ્રાપ્તિ ન હેાય ત્યાં નિષેધ કરવાની જરૂર પડતી નથી. શ્રીહરિભદ્રસૂરિજીને, એ મહિને, એ સમ તત્ત્વજ્ઞાનીને જો શ્રીમહાવીર મહારાજા પ્રત્યે રાગ ન હોત તે પક્ષપાત ન મે થી' એ સૂત્રોચ્ચારણને અવકાશ જ ન હેાત. શ્રીજિનેશ્વર દેવમાં પક્ષપાત નથી તથા કપિલાકિમાં દ્વેષ નથી. આ કથન જ વસ્તુસ્થિતિ સૂચવે છે. સભવથી પ્રાપ્તિ હૈાય ત્યાં જ નિષેધ હાય.
શ્રી હરિભદ્રસૂરિજી ભગવાન શ્રીમહાવીર દેવ પાછળ પ્રાણ પાથરનારા હતા (તેઓ પૂર્વસ્થામાં બ્રાહ્મણ હતા એ ખ્યાલમાં લ્યા) માટે લેાકેાને પક્ષપાતની શ ́કા જાય તેથી તે આ કથન તેને કરવુ પડયુ.. ‘શ્રાવિ’શબ્દ ‘ત્તિન’ સાથે ન જોડતાં જીિ' સાથે કેમ જોડયા ? એ જ સિદ્ધ કરે છે, સમન કરે છે કે ભગવાન શ્રીહરિભદ્રસૂરિજીને શ્રીજિનેશ્વર ધ્રુવ સિવાય, શ્રીતીર્થંકર મહારાજા સિવાય બીજા કોઇમાં રાગના સંભવ નથી માટે. ‘જ્ઞા’િ શબ્દ જિનેશ્વર' સાથે જોડવામાં આવ્યા નથી. પેાતે ચાખ્ખું જણાવે છે: શ્રીવીર પ્રત્યે મને રાગ
(
છે, રાગ છે જ. તેમની જ પ્રત્યે રાગ છે, તેમના શરણે ગયો છું, આ વાત ખરી પણ પક્ષપાતથી નહિ, રાગનું કારણ જણાવતાં તે પક્ષપાતના જરૂર નિષેધ કરે છે, અને કહે છેઃ
Page #418
--------------------------------------------------------------------------
________________
૩૬. સૂત્રરહસ્ય
૩૭૭
જેમનું વચન યુક્તિમય હોય તેને શરણે જવું જોઈએ.” આ લેક વાસ્તવિક સ્વરૂપે વિચારનાર જ, શ્રીહરિભદ્રસૂરિજીને ભગવાન શ્રીમહાવીર પરમાત્મા પ્રત્યે કેટલે રાગ હોય તે સમજી શકાશે. તેઓને રાગ આ સૂત્રથી જ ધ્વનિત થાય છે. જેને માત્ર શબ્દાર્થને જ વળગવું હેય, રહસ્ય ન વિચારવું હોય તેમને શું કહેવું? કેને થતી શંકાના નિવારણ માટે આ લેક છે. પિતે ગૌરવપૂર્વક મહાવીર દેવ પરત્વેને રાગ કબૂલે છે, તેમના શાસનનું શરણ સ્વીકારે છે, કહે છે, હું એ શાસનને સમર્ધા , એ શાસનને પ્રચાર કરવા ઇચ્છું છું, આટલું કહીને પછી કારણમાં ઊતરીને જણાવે છે કે- તેમાં પક્ષાપાત એ કારણ નથી,” પક્ષપાતના આરેપને પ્રથમ સૂત્રથી ઈન્કાર કરે છે. યુક્તિવાળું વચન જેમનું છે તેમને ગ્રહણ કરું છું,' આવું સ્પષ્ટ વકતવ્ય હોવા છતાં અવળે માર્ગે અર્થ લઈ જાય તેને શું કહેવું ?
પ્રશસ્ત તથા અપ્રશસ્ત કવાય શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ ને શુદ્ધ ધર્મ તરફ પ્રીતિ તથા અશુદ્ધ દેવ, અશુદ્ધ ગુરુ ને અશુદ્ધ ધર્મ તરફ અપ્રીતિ એ નિર્જરાનું કારણ છે. આ ત્રણ વસ્તુ જે છોડી દઈએ તે જગતમાં નિર્જરાનું કશું કારણ નથી.
શ્રીઅરિહંત તે દેવ, શ્રીગૌતમાદિક નિગ્રંથ તે ગુરુ અને દર્શન જ્ઞાન, ચારિત્ર ને તપ તે ધર્મ. આ તમામ પ્રત્યે રાગ તે પ્રશસ્ત રાગ તથા કુદેવ, કુગુરુ ને કુધર્મ પરત્વે અપ્રીતિ તે પ્રશસ્ત દ્વેષ. આ વાત થઈ પ્રશસ્ત કપાયની. રૂપ, રસ, ગંધ, શબ્દ ને સ્પર્શ આ વિષયે અંગે, બાયડી, છોકરાં, શેઠ, નેકર, ગામ, નગર, દેશ વગેરેને અંગે કેઈપણ પ્રકારની રાગ દ્વેષની પરિણતિ થાય તે અપ્રશસ્ત. આને અંગે સાનુકૂળ પરત્વે રાગ, પ્રતિકૂળ પર દ્વેષ. આ બન્ને અપ્રશસ્ત સમજવાં. આ રાગ દ્વેષ જેમ જેમ વધે, તેમ તેમ આત્મા નીચે ઊતરવાને.
આ રીતે કષાયના બે પ્રકારઃ ૧. પ્રશસ્ત, ૨. અપ્રશસ્ત. યેગમાં પણ તે બે પ્રકાર છે. -
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૭૮
ડશક પ્રકરણ દર્શન પંચ પરમેષ્ટીમાં કષાયવાળાને સ્થાન નથી. આચાર્યાદિક (આચાર્ય, ઉપાધ્યાય, સાધુ) ત્રણેય છઘ છતાં તેઓને પંચ પરમેષ્ટીમાં સ્થાન છે. પણ મિથ્યાત્વ તથા અવિરતિવાળાને પૂજ્ય તત્વમાં સ્થાન નથી. તેવાઓને ત્યાં સ્થાન મળે નહિ.
મિથ્યાત્વ તથા અવિરતિ પાપ-બંધનનાં કારણ છે. આત્મા પોતે જ્ઞાન, દર્શન ને ચારિત્રસ્વરૂપ છે. પરવસ્તુના સંસર્ગમાત્રથી કર્મ બંધાય. દર્શનને રેકે તે દર્શનમેહનીય કર્મ ચારિત્રને કે તે ચારિત્રમોહનીય કર્મ. આત્માને સ્વભાવ સર્વવિરતિ છે.
સ્વલિંગ એટલે? શ્રી આદીશ્વર ભગવાનના પ્રથમ પુત્ર, પ્રથમ ચક્રવતી ભરત મહારાજાને ગૃહસ્થપણામાં આરિલાભુવનમાં કેવળજ્ઞાન થઈ ગયું. પછી ત્યાગી વેશ ધારણ કર્યો કે નહિ?ત્યાગ એ જ આત્માનો સ્વભાવ છે. સંસારીપણામાં રહેવું એ વિભાવ છે, એ આત્માને સ્વભાવ નથી. કર્મ એ કીચડરૂપ છે. ભરત મહારાજા ગૃહસ્થલિંગે કેવળ પામ્યા, વકલચીરી અન્યલિંગે મોક્ષે ગયા. ત્યાગ કર્યા વગર કેવળજ્ઞાન મળી શકે છે (તીર્થકરને તે ત્યાગ પછી જ), પણ કેવળજ્ઞાન પછી તે ત્યાગને સ્વીકાર કરે જ પડે. શાસ્ત્રકારોએ અન્યલિંગ, ગૃહિલિંગે સિદ્ધ કહ્યા તેથી બીજે મોક્ષ મળે, કેવળજ્ઞાન મળે એ વાત ખરી પણ કેવળજ્ઞાન પછી આત્મા વિભાવમાં રહી શકે નહિ. સર્વવિરતિ સ્વીકારવી જ જોઈએ. ચેરી કરનારો છૂટે તે આશ્ચર્ય ! તેમાં જરૂર ચાલાકી, તેમાં જરૂર તેવું કઈ વિશિષ્ટ કારણે, તેમાં જરૂર કેઈ બચાવની બારી !
તે જ રીતિએ શાસ્ત્રકારે કહે છે કે અન્ય લિગે તથા ગૃહિલિગે તે અનંત સંસાર હાય તથા સંસાર સમુદ્રમાં ડૂબવાનું હોય તેમાં કઈ સંયોગે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તે આશ્ચર્ય ! જરૂર ત્યાં કેઈ તેવું કારણ મળ્યું હોવું જોઈએ. જોડે ત્રીજો શબ્દ જોડાયેલ છે તે જોવું જોઈએ. “સ્વલિંગે સિદ્ધ.” મેક્ષનું જે લિંગ, તેનાથી જે સિદ્ધ થાય તે સ્વલિંગે સિદ્ધ. એ જ રીતે અન્ય લિંગે સિદ્ધ વગેરે ભેદ સમજી લેવા.
Page #420
--------------------------------------------------------------------------
________________
૩૬. સુત્રરહસ્ય
૩૯૯
જ્ઞાનીઓએ-કેવળીએએ મેાક્ષનુ લિંગ કર્યું માન્યું ? સ્વલિંગ
કાને કહ્યું ? ત્યાગને.
સવિરતિને સ્વલિંગ કહ્યું સાહુ' (સાધુ) લિંગ કે ‘મુનિ’ લિંગ એમ નથી કહ્યું, પણ સ્ત્ર' લિંગ કહ્યું અર્થાત્ પોતાનુ જ લિંગ એટલે કે આત્માના સ્વભાવરૂપ ચિહ્ન, મેાક્ષ આપનારું' ચિહ્ન બીજા લિંગા મેાક્ષથી દૂર રાખનારાં છે. રજોહરણાદિ એ જ સ્વલિંગ કહેલ છે, અન્યલિંગ એ માગ નથી.
કાઈ કેદી જેલ તેડીને જાળીથી ના'સે તે ભલે ના'સે પણ તે કાંઇ છૂટવાના માર્ગ નથી. છૂટવાના જે સીધા માર્ગ કહેવાય: ખાકી અને તે વાત જુદી. તે જ રીતે ગૃહિલિ ંગે, અન્યલિગે મેાક્ષ થાય એ રાજમાગ નહિ. એ માગ નહિ, ત્યાં આશ્ચય !
ગૃહસ્થના વેષમાં, અન્યલિંગમાં કેવળજ્ઞાન મળી શકે પણ કેવળજ્ઞાન થયા પછી જો આયુષ્ય હોય તે સ્વલિંગના (રજોહરણદના) સ્વૌકાર કરવા પડે; કેમકે સ`વિતિ એ આત્માના સ્વભાવ છે. આત્માના સ્વભાવને ઢેખાડનારાં ચિહ્નો જ આ છે.
ગૃહસ્થાશ્રમ તથા ખીજાં તમામ કારણેા કે જે કારણેા વિષયકષાયનાં છે તેના ત્યાગ કરવા એ જ આત્માના સ્વભાવ છે. સ્વભાવમાં રમનારે સ્વલિંગને ધારણ કરવું જોઇએ.
કેવળજ્ઞાન તથામાક્ષ ત્યાગથી જ મળે:
રાગથી કદી નહિ
કેવળજ્ઞાન કદી તેવા સ્થાનમાં થઈ જાય પણ પછી તે સ્થાને રહેવાય નહિ. ઈન્દ્રાદિ વંદન પણ પછી કરે. પ્રથમ વેષ આપે, તે ધારણ કરાયા પછી વંદન કરે, વ્યવહાર એ, રાજમાગ એ.
જે અન્યલિ ંગે તથા ગૃહિલિ ંગે સિદ્ધ થયા, કેવળજ્ઞાન પામ્યા તે પણ કયારે? સ્વલિંગની ભાવના થવાથી. ગૃહિલિંગમાં તથા અન્યલિંગમાં
Page #421
--------------------------------------------------------------------------
________________
૩૮૦
ષોડશક પ્રકરણ દર્શન
ગૃહિલિંગની તથા અન્યલિંગની ભાવનાથી કંઈ પણ આત્મા કદી પણ સિદ્ધ થયે નથી, થતું નથી ને થશે પણ નહિ, એ જ નિયમ એમાં અપવાદ જ નહિ, અપવાદ લિંગ પૂરતઃ ભાવનામાં નહિ.
મેક્ષે જનારમાં, કેવળજ્ઞાન પામનારમાં પરિણામ તે ત્યાગનાં જ હોય. રાગના પરિણામવાળે કદી કેવળજ્ઞાન ન પામે, કદી મેક્ષ ન મેળવી શકે. રાગ તે સંસારમાં જ રખડાવનાર છે. ચારે ગતિમાં રખડાવનાર જ રાગ છે. રાગને રાગ જાય એ જ ત્યાગ. ત્યાગભાવના આવે ત્યારે જ સંસારથી છુટકારો થાય. જેને ત્યાગભાવના આવે તે ત્યાગી થયા વિના રહે ખરે? ત્યાગ એ જ આત્માને સ્વભાવઃ રાગ એ જ આત્માને વિભાવ. અનાદિ કાળથી આત્મા રાગથી જ સંસારમાં રખડી રહ્યો છે. તેમાંથી છૂટવું હોય તે ત્યાગ સ્વીકાર્યું જ છૂટકે. ત્યાગ એ જ આત્માને સ્વભાવ. સ્વભાવમાં રમણતાથી જ મેલ. ત્યાગ જ મેક્ષ મેળવી આપે. રાગથી મેક્ષ દૂર છે. ત્યાગથી મેક્ષ નજીક આવે છે,
અન્ય લિગે, ગૃહિલિંગે પણ કોઈ સંગવશાત્ તેવા ત્યાગના પરિણામ થયા તે ત્યાગના ગે થતી કાર્યસિદ્ધિ થાય તે સહજ છે. કાર્યસિદ્ધિ થાય એટલે જેના વેગે તે કાર્યસિદ્ધિ થઈ તે વેષ જ, તે કારણ જ, તે ચિહ્ન જ સ્વીકારવું જોઈએ.
રાજમાર્ગ તે રાજમાર્ગ કઈ કેર્દી સારી ચાલથી, હદયના પશ્ચાત્તાપથી, વર્તણુંકના સુધારાથી વહેલે છૂટે તેમાં છૂટકારાનું કારણ તે કેદ કે સારી ચાલ વગેરે? છૂટયા પછી તે કેદી જે છૂટકારોને જ ઈચ્છતા હોય તે બહાર જ સારી ચાલ રાખે કે ફરીને કેદમાં જઈને ત્યાં સારી ચાલે ચાલવા ઈચ્છે? રાજમાર્ગ તે રાજમાર્ગ
ગુણકુ પિયર (
૦૨, . ૧૦)
Page #422
--------------------------------------------------------------------------
________________
૩૬. સૂત્રરહસ્ય
૩૮૧
દરેક આત્મા અકષાય–સ્વરૂપ છે. નિમેદને આત્મા તથા સિદ્ધને આત્મા સ્વરૂપે, સ્વભાવે સરખે છે. પુણ્યને સંગ તથા સ્વરૂપ પ્રગટવું એમાં ફરક છે.
ઈતરમાં કારમય સમજું કહ્યું એને અનર્થ ન થાય માટે તે કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રસૂરિજીને લેક બદલવું પડે. “હું ધરા માટે કઈ ભૂખે જ નથી આવું સારવત તૈg : વાક્યથી વિચારાય નહિ. “હું નાગી માટે બધા નીરોગી, હું રેગી માટે બધા જ રેગી” એમ માનવું નહિ, હું ધનાઢય માટે બધા ધનાઢય, હું રાંક માટે બધા રાંક, એમ માનવાની ભૂલ કરવી નહિ. આ વસ્તુમાં અનર્થ ન થાય, સમજફેર ન થાય માટે કલિકાલસર્વજ્ઞ ભગવાને ઉમેર્યું', ફેરવ્યું કે કુણાલે પ્રિયાકિ અર્થાત્ પિતાને જેવું સુખ વહાલું છે, તેમ બધાને સુખ વહાલું છે. પિતાને દુઃખ અળખામણું છે તેમ જગતમાં દુઃખ બધાને અપ્રિય (અળખામણું) છે. તાત્પર્ય કે જગતના જીવમાત્રને સુખ વહાલું છે, દુઃખ અળખામણું છે.
પ્રયત્નમાં ફરક છે આ જીવ સંસારમાં અનાદિ કાળથી રખડે છે. તમામ જેઓ ચાર ગતિરૂપ સંસારમાં અનાદિ કાળથી પરિભ્રમણ કર્યા કરે છે તે બધાનું ધ્યેય તે સુખ મેળવવું તથા દુખથી દૂર રહેવું છે. આ જીવ કદી પણ પ્રયત્ન વિના રહ્યો છે એમ તે કહેવાશે જ નહિ, અનાદિ કાળથી પ્રયત્ન ચાલુ છે, ધ્યેય સુખની પ્રાપ્તિ તથા દુઃખ દૂર કરવાનું છે, છતાં તે ધ્યેય સિદ્ધ કેમ થતું નથી? પ્રયત્ન ચાલુ, સમય પણ થોડે ઘણે નહિ પણ અનાદિ કાળને, છતાં ધયેય સિદ્ધ ન થાય, સુખ ન મળે, દુઃખ દૂર ન થાય, પરિમણ ન અટકે ત્યારે ત્યાં કાંઈક કારણ હોવું જ જોઈએ ને? છતે પ્રયત્ન, અનંત કાળ ગયે છતે સિદ્ધિ ન થાય, ત્યારે માનવું જ રહ્યું કે પ્રયત્નની
Page #423
--------------------------------------------------------------------------
________________
૩૮૨
ષોડશક પ્રકરણ દર્શન દિશામાં, પ્રયત્નના પ્રકારમાં જ વધે છે. પ્રયત્ન એગ્ય દિશામાં નથી કરવામાં આવ્યું માટે સિદ્ધિ થઈ નથી, સુખ મળ્યું નથી. દુખ ટળ્યું નથી, પરિભ્રમણ અટકયું નથી અને એ જ પ્રયત્ન ચાલુ રહે તે કાંઈ જ વળે નહિ.
ત્યારે કે પ્રયત્ન કરવામાં આવે તે શેય ફળીભૂત થાય ?
એ તે દીવા જેવું છે કે અત્યાર સુધી કરવામાં આવેલ પ્રયત્ન કારગત થયો નથી માટે તે પ્રયત્ન તે નહિ જ; એથી જુદા જ પ્રયત્નની જરૂર છે કે જેથી કાયમનું દુઃખ દૂર થાય અને કાયમનું સુખ પ્રાપ્ત થાય.
હવે એ પ્રયત્ન કે, કેણે ક્ય, વગરે તે અધિકાર અગે વર્તમાન.
Page #424
--------------------------------------------------------------------------
________________
વ્યા
એવી ચિંતા કાને થાય ?
her
WWWB&&&腐腐腐腐腐腐
અસીલ મૌન છતાં વકીલની વકીલાત
શાસ્ત્રકાર મહાશજા ભવ્ય જીવાના ઉપકારને માટે ધર્મોપદેશ દેતા થકાં જણાવે છે કે—આ સંસારમાં આ જીવ અનાદિ કાળથી રખડ્યા કરે છે. ચાર ગતિમાં, પાંચ જાતિમાં તેની રખડપટ્ટી કાંઈ મર્યાદિત વષઁની નથી પણ અનાદિ કાળની છે. આ રખડવું શાથી ચાલુ રહ્યું છે ? કોઈ મહાન્ અથ સિદ્ધિ માટે રખડ પટ્ટી છે ? તેમ નથી. આ જીવને રખડાવે છે તેમ નથી અગર રખડવુ વહાલુ લાગ્યુ હૈાય તેમ પણ નથી. આ જીવ રખડે છે, રખડી રહ્યો છે તેમાં તેને અગર કોઈને લાભ છે તેમ પણ નથી.
6
અહીં તર્ક થાય, પ્રશ્ન થાય કે શાસ્ત્રકાર જીવની *રિયાદ્ન વિના શા માટે આ કથન કરે છે? અસીલ ફરિયાદ કરવા તૈયાર નથી તે વકીલ શા માટે ખેલે છે? મારું' ચારાયુ' એમ જ્યાં સુધી અસીલ કહેતા નથી ત્યાં સુધી · આનું ચારાયુ” એમ વકીલ કહે તે શું કામ લાગે ? પ્રતિજ્ઞાપૂર્વક ફરિયાદ તે અસીલે રજૂ કરવી પડે, તેમ ન થાય ત્યાં સુધી તે કાણું સાંભળે ? કાને ત્યારે જ તે ફરિયાદ સાંભળવાના હ્યુ છે કે જયારે અસૌલ પ્રતિજ્ઞાપૂર્વક ફરિયાદ રજુ કરે, તે રીતે પોતાનું કેવળજ્ઞાનાદિક ધન હરાયાની ફરિયાદ જીવા (શ્રોતાઓ) તેા કરતા નથી.
અમુક મનુષ્યે ભરમાવીને રખડાવ્યા તેવી પણ ફરિયાદ નથી, કમ રાજાએ ફસાવ્યાની પણ શ્રોતાની ફરિયાદ નથી, છતાં તમા રખડ છે, તમારું. કેવળજ્ઞાનાદિ આત્મારૂપી ધન હરાઈ ગયું છે અથવા આ જીવ રખડે છે. એનુ કેવળજ્ઞાન કેવળદાદિ ધન હરાઈ ગયુ છે’
Page #425
--------------------------------------------------------------------------
________________
૩૮૪
ષોડશક પ્રકરણ દર્શન
એમ શાસકારે શાથી વકીલાત કરે છે? શ્રોતાઓને તે ફરિયાદની ભાવના સરખી નથી, કલ્પના પણ નથી! શાસ્ત્ર અગર શાસ્ત્રકારને તે ત્યારે હક્ક કે જ્યારે શ્રોતાઓ કહેતા આવે.
આવા તર્કનું સમાધાન એ છે કે-જીવને પિતાની સ્થિતિનું, અવસ્થાનું, દશાનું ભાન જ નથી, પછી એ બેલે શાને? પાણીમાં રહેલે મનુષ્ય બે કે ન બેલે, એને “પિતાને કેઈ બચાવે એવી ભાવના પણ હોય કે ન હોય, છતાં કાંઠે રહેલા સજજનને, દયાળુને શે ધર્મ ? કહે કે તેઓને ધર્મ તે ડૂબતાને બચાવવાને જ છે. ડૂબનારે કહે કે ન કહે પણ તેઓએ (કાંઠે ઊભેલાઓએ) ડૂબતાને બચાવવાના પ્રયત્ન કરવા જ જોઈએ. અસીલનું દષ્ટાંત લાગુ કરી, ડૂબતાને ન બચાવ પેમ દુનિયા માને છે? ડૂબતે બૂમ મારે, મદદ માગે તે જ બચાવવાને પ્રયત્ન કર, એમ દુનિયાએ માન્યું છે ખરું? કહેવામાં આવે કે બિચારે ડૂબતે માણસ તે સાનભાન ગુમાવી બેઠેલે છે. પિતે જીવતે છે કે મર્યો છે એનું પણ તેને ભાન નથી, તે ભાન વગરને મનુષ્ય ન બોલે તે શું કાંઠે ઊભેલે દયાળુ પુરુષ મદદ ન કરે? વાત સાચી કે મદદ કરે જ.
દુનિયાને એ વ્યવહાર છે કે ડૂબેલાને ભાન હોય કે ન હોય અને કઈ બચાવે એ વિચાર તેને આવ્યું કે ન આવ્યા હોય તે મદદ માંગે કે ન માંગે તે પણ એ કશાની દરકાર કર્યા વગર, તમામ પ્રયત્ન, ગમે તેવા પ્રયત્ન તેને બચાવી લેવું જોઈએ. કેઈ એમ કહે કે “મેં અમુકને ડૂબતે દેખે તે હતું પણ તેણે કાંઈ બૂમ પાડી નહિ, બચાવની મદદ માગી નહિ માટે મેં કાઢયે નહિ તે એમ કહેનારને તમે કે ગણે? તે જ રીતે તમામ સંસારરૂપી દરિયામાં ડૂબી રહ્યા છે અને તે બિચારાઓને પિતાની દશાનું લેશ પણ ભાન નથી. તેઓ પિતે પિતાને તારવાનું, ઉગારવાનું કહે કે ન કહે તે પણ તારવાને તારકેએ તે કટિબદ્ધ થવું જ જોઈએ. જેઓ એ રીતે બચાવવાને પ્રયત્ન ન કરે, ડૂબતાને બચવવા ઘટતું ન કરે તે તેને શાસ્ત્રકારે સમ્યગદષ્ટિ ગણવાની ના કહે છે.
મત ગમે તે ગત
માટે મેં
Page #426
--------------------------------------------------------------------------
________________
૩૭. એવી ચિંતા કેને થાય?
૩૮૫
સિદ્ધિ ભાગ્યથી, પ્રાપ્તિ ઉદ્યમથી જે આત્માએ સંસારને સમુદ્ર ગણે તે છે, તે સમ્યગૃષ્ટિ જી બીજા ડૂબતા જીવોને વગર પ્રેરણએ તારવાને માટે કટિબદ્ધ થાય જ. જે તેઓ એમ કટિબદ્ધ ન થાય તે તેઓ સમકિતી નથી. જેઓ ધર્મ સમજ્યા તે સમ્યકત્વ સમજ્યા છે, શાસ્ત્ર સમજ્યા છે, શાઅનુસારે આત્મસ્વરૂપ સમજ્યા છે. તેઓ પિતાના આત્માને અને બીજા ને તારવાને કટિબદ્ધ જ હોય છે. કટિબદ્ધ હોય જ છે.
એક જીવ મોક્ષનું સ્વરૂપ સાંભળે, કેવળજ્ઞાનીના ગુણે સાંભળે, પછી જ એને મોક્ષ, કેવળજ્ઞાન, વીતરાગપણું હૃદયથી રુચે છે; પ્રશ્ન થાય છે કે ત્યારે એ જીવને ઉદ્યમમાં નડે છે કેણુ?
નશીબની ખામી અથત પુણ્યની ખામી. દુનિયામાં આવતી ઋદ્ધિ, સમૃદ્ધિ, સંપત્તિ આદિને કઈ અટકાવતું નથી. સંપત્તિ ગમે છે સૌને, ઉદ્યમ સૌને સંપત્તિ આદિ માટે છે, છતાં ન મળે ત્યાં કોઈ કારણ? જરૂર કારણ છે અને તેનું જ નામ લાભાંતરાય કર્મ. અને તે ક્ષપશમ અનુસાર જ પ્રાપ્ત થાય. દુનિયાના પદગલિક પદાર્થોની પ્રાપ્તિને આધાર લાભાંત રાયના ક્ષપશમ ઉપર છે.
ઉદ્યમ સિદ્ધ પદાર્થ (પૌગલિક)ને લાવી આપનાર ભાગ્ય છે. ભાગ્યના સ્થાને ભાગ્ય, ઉદ્યમના સ્થાને ઉદ્યમ. ખેતરમાં અનાજ તૈયાર થયું, તીડ ન પડયાં, ઉંદર ન પડયા, વૃષ્ટિ એગ્ય થઈ નિર્વિદને અનાજની ઉત્પત્તિ થઈ ત્યાં સુધી ભાગ્ય ખરું પણ પછી કાંઈ ઘઉંના દાણુ ઊડી ઊડીને આવીને ઘરના કંઠારમાં ભરાઈ જવાના નથી; પછી તે ઉદ્યમ જોઈશ જ. દાણાની ખેતીમાં પણ ઉધમ એમ તે પ્રથમથી આવશ્યક, પણ કુદરતની અનુકૂળતા સચવાય, સાંપડે ત્યાં સુધી ભાગ્ય પણ પછી પ્રાપ્તિ તે ઉદ્યમથી જ. સિદ્ધિ ભાગ્યથી, પ્રાપ્તિ ઉદ્યમથી.
Page #427
--------------------------------------------------------------------------
________________
પિડશક પ્રકરણ દવ તલમાંથી તેલ પિતાની મેળે બહાર નીકળે? તલમાં તેલ છે એ વાત ખરી. તલમાં તેલ નથી એમ તે કેઈથી કહેવાય જ નહિ. તલમાં તેલ તે છે જ, પણ નીકળે કયારે? તલમાં તેલ લેવું, થવું એ કર્મથી, ભાગ્યથી, પુણ્યથીઃ તેવા સંગ સુધી કર્મનું કાર્ય, પણ પછી તલમાંથી તેલને ઝરે વહેવા માંડે એવું બન્યું? જેના ઘેર તલમાંથી તેલને ઝરે નીકળે એ કેઈ નશીબદાર ઘાંચી છે? તૈયાર તેલની પ્રાપ્તિ ઉદ્યમને આધીન છે. આ દષ્ટાંત તે દુનિયામાં દેખીતું જ છે ને?
કમ એ જ શત્રુ! કમ શત્રુ જ ! દુનિયાની દષ્ટિએ ભાગ્ય તથા ઉદ્યમને કયાં તથા ક્યારે અવકાશ તે જણાવ્યું. આત્માની અપેક્ષાએ નશીબને નવે અવકાશ જ નથી. ને અવકાશ મારા માટે જ છે. આ જીવને બાદરપણું, ત્રિપણું, પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું મળ્યું તે ભાગ્ય યોગે, આત્મકલ્યાણને અંગે. એ ભાગ્યની જરૂર પહેલે નંબરે છે. બાકરપણા વિના, ત્રસ પણ વિના, ચાવતુ પૂર્ણ ચંદ્રિયપણ વિના કલ્યાણ થવાનું નથી. સૂક્ષ્મ એકેન્દ્રિય પણામાંથી આગળ વધવામાં ભાગ્યે જ કારણ છે, ત્યાં પ્રયત્ન નથી. ત્યારે કહે કે મેક્ષની પ્રાપ્તિમાં પણ નશીબને થાંભલે જોઈએ છે. એ થાંભલે ખરે, પણ જૂને નેવે નહિ. ન તે પ્રયત્ન, નવા પ્રયત્ન માટે મગજમાં જે આ વાત આંકી રાખે તે જૈન નહિ. જૈન માત્રના મગજમાં, એફકે એક જૈનના મગજમાં કઈ વસ્તુ રમતી હેવી જોઈએ કે જેનાથી તે જૈન કહેવાય. તે વસ્તુ કઈ ? “કને શત્રુ માને છે.
જૈનની માન્યતા જ એ કે કર્મ શત્રુ જ છે, આત્માને શત્રુ જ કર્મ છે. કર્મ જ શત્રુ છે. કર્મને શત્રુ માને તે જૈન, તે જ જન કે જે કમને શત્રુ માને. ગળથુથીમાંથી જ એ મન્તવ્યઃ એ જ મતવ્યની ગળથુથી જન માત્રની હેય. જૈનદર્શનમાં મહામંત્ર નવકાર છે. તેનું પહેલું પદ જ “ સદંતા, છે. અરિહંત ભગવાનને નમસ્કાર થાએ અર્થાત્ શત્રુને હણનારને નમસ્કાર થાઓ. એ શત્રુ ક્યા? ક્યા
Page #428
--------------------------------------------------------------------------
________________
૭. એવી ચિં«ા કિને થાય ?
૩૮
શત્રુને હણનારને નમસ્કાર છે? કર્મ રૂપી શત્રુને નાશ કરનારાઓને નમસ્કાર થાઓ ! શાસ્ત્રકારે રણસંગ્રામ યાને સમરાંગણ કરી દે છે, રજૂ કરે છે. કેની વચ્ચે યુદ્ધ ? સમરાંગણમાં દ્ધા કેણી શ્રીતીથકર મહારાજાઓ અને કર્મ, આ મલ તથા પ્રતિમલ. - રાજમાર્ગ, છીંડીમાર્ગ વગેરે વિષે વિપરીત કથન
શ્રી તીર્થંકર મહારાજાનાં સમાવડી કર્મ છે. કર્મોના સમાવડીઆ, શ્રી તીર્થંકર મહારાજા છે. શ્રી તીર્થંકર મહારાજા તથા કર્મ એ બેનું પરસ્પર યુદ્ધ. શ્રી તીર્થકર મહારાજાએ મૂહરચના કરી છે તે જેવી તેવી નહિ પણ અપૂર્વ ! ખરેખર અપૂર્વ ! પૂર્વે કદી નહિ થયેલી એવી અપૂર્વ ન્યૂડ રચના કરી માટે તે વિજય થયે, કાયમી વિજય થયે, કાયમી પરાજિત આત્મા વિજેતા થયે. સેવક હતું, તે સ્વામી થયે માટે એ યૂહરચના અપૂર્વ. બન્નેએ સમરાંગણમાં સામસામે લડયા. હારના પક્ષ કર્યો ? સંસારની અપેક્ષાએ કહી શકાય કે“ कत्थइ जीवो बलिओ, कत्थइ कम्माई होति बलियाई।"
ધર્મ નાવે ૭૮૦ કદીક જીવ બળવાનઃ કદીક કર્મ બળવાન; આમ કહી શકાય. આમાં પણ તક કરનાર તર્ક કરી શકે. કદાચ કઈ કહે કે “આ બરાબર નથી. કેમકે કર્મો જ બળવાન દેખાય છે, જીવ બળવાન દેખાય જ છે ક્યાં? અનાદિ કાળથી કર્મો જ બળવાન છે. સંસારની રંગભૂમિ ઉપર મોટે ભાગે કર્મો જ બળવાન છે. જે તે અનાદિ કાળથી રખડે જ છે. તેમાં કવચિત્ જીવ બળવાન થાય છે. અનંતાનંત જીવેમાં કેઈક છે, ગણતરીના જ બળવાન થાય છે. કહે છે કેઈક કાળે બળવાન થાય છે.”
આ તકેની દષ્ટિએ, આજકાલના શ્રદ્ધારહિતે કહે છે ને કે “સંસારમાં, મિથ્યાત્વમાં તથા અવિરતિમાં રહેવું એ રાજમાર્ગ કેઈક જીવે કવચિત અંગીકાર કર્યો તે રાજમાર્ગ નહિ એ તે છડી; આ
Page #429
--------------------------------------------------------------------------
________________
૩૮૮
- ડિક પ્રકરણ દર્શન તમામ કુતર્કો છે. એ અવળે માર્ગે દેરનારા છે, કુપને રાજમાર્ગ ગણાવનારા છે અને સાચા રાજમાર્ગને કુમાર્ગ તે તેઓ કહી શકે તેમ નથી) છીંડી ગણાવનાર છે. આવાઓની વ્યાખ્યા કેવી વિપરીત !
જે માર્ગ ચેડાએ અખત્યાર કરે તે છીંડી!” આ વ્યાખ્યા પેટી છે. આવી બેટી, અવળે માર્ગે દોરનારી વ્યાખ્યાથી તેવા સમ્યકત્વ પામવું, તેમને વિરતિ લેવી, તેમને કષાયરહિતપણું પ્રાપ્ત કરવું તેને છીંડી તરીકે જણાવે છે.
દુનિયામાં પથ્થર ઘણ, કાંકરા ઘણા પણ મેતી, માણેક, રત્ન, હીરા તે થાક જ ઝૂંપડાં જ ઘણાં હૈય, મહાલયે,વિશાલ મહેલ તે થોડાક જ હોય. હું તે હલકું કે ઉત્તમ? ઉત્તમ જ પણ આ બિચારાઓને એ વસ્તુને ખ્યાલ જ નથી કે ઉત્તમ માર્ગ કેને કહે? અધમ માર્ગ કેને કહે ? રાજમાર્ગ કેને કહે? છીંડીને માર્ગ કેને કહે? એમને તે “મુખ છે માટે બોલવું” એટલે બેલે છે અને યથેચ્છ બેલે છે.
પથ્થરના ચોરસા ઉપર બેસનારા ઘણા હેય પણ સાચાં મોતીથી જડેલા ચારસા ઉપર બેસનારા થડાક જ હેય, પણ થોડું હોય કે છેડા હોય તેતે ઉત્તમ નહિ એમ કહેવું એ મૂર્ખતા નથી? બેટી વ્યાખ્યા કરવી, બેટી વ્યાખ્યાને પ્રચાર કરે એ પરને અવળે માર્ગે દોરનાર છે અને તે જ સ્વને પણ વિઘાતક છે. પિતાનું મન્તવ્ય ખોટું છે, ઉપરાંત બીજાને પણ ઉન્માર્ગે દોરવામાં આવે તે વધારામાં બોલનારાએ પ્રથમ તે જે વસ્તુ બેલય તેને અભ્યાસ કર જોઈએ, વિચાર કરે પછી જ બોલાય વિપરીત કથનથી તે ગેરલાભ જ થાય. પિતાને પણ ગેરલાભ તથા પરને પણ ગેરલાભ.
મેક્ષે ગયા કેટલા ? નિગોદને અને તમે ભાગ! જૈન દર્શનના મન્તવ્યાનુસાર તે “કર્મના ક્ષપશમથી જ બને તે ઉત્તમ આ વ્યાખ્યા છે, પછી ત્યાં અલ્પ કે અધિક, શેડો કે ઘણાના
Page #430
--------------------------------------------------------------------------
________________
૩૭. એવી ચિંતા કોને થાય?
૩૮૯
પ્રશ્નને અવકાશ જ નથી. દેવ, ગુરુ આદિ વગરના યુગલિયાના ક્ષેત્રમાં કેઈ દુઃખી નહિ તેથી તે હલકા? આ ગણતરી ઓછી કે વત્તી સંખ્યાના આધારે નથી પણ પુણ્યપ્રકૃતિના ઉદયથી કે કર્મના ક્ષપશમથી મળે તે ઉત્તમ.એ રીતે આત્માના ગુણે પણ કર્મના ક્ષપશમથી પ્રગટ થાય. બધો આધાર જ કર્મના ક્ષપશમ ઉપર છે. કર્મને ક્ષપશમની જ આ દર્શનમાં પ્રાધાન્ય છે. આ દર્શનમાં થિયરી જ કર્મની છે. આપણે પરમાત્માને બનાવનાર નથી માનતા, બતાવનાર માનીએ છીએ એટલે જીવને બનાવાયે માનીએ તે તે આદિ માનવું પડે. જીવ અનાદિ છે, જગત અનાદિ છે. કર્મના કારણે જ જીવની આ ચતુગતિરૂપ સંસારમાં રખડપટ્ટી અનાદિ કાળથી છે.
જેઓ તીર્થકરે થયા તે પણ આપણા જેવા જ જીવ હતા. જેમ બીજા છ ચતુર્ગતિરૂપ સંસારમાં રખડે છે તેમ તે આત્માઓ પણ ચતુર્ગતિ રૂપ સંસારમાં રખડતા હતા. એ જ પણ અનાદિ કાળથી રખડ્યા જ હતા ને? એ જીવ આજે મેક્ષમાં બિરાજમાન છે. શું ક્ષે જવું એ છીંડીને માર્ગ? વિપરીત વ્યાખ્યા કરનારાઓ કે જેઓ એમ કહે છે કે “જે માર્ગ ચેડાએ લે તે છીંડી તેઓના હિસાબે તે એમ જને? મેલે તે થોડાક જ ગયાને? મેલે કેટલા જીવ ગયા? અનંતા ગયા. પણ અનંતે અનંતે ફરક ખરે ને ? અનંતાનંતું ખરું કે નહિ? અત્યાર સુધી મેક્ષે ગયા કેટલા? કહે કે નિદને અનંતમો ભાગ.
દરિયે ખાલી થઈ જશે દરેક ચેસીએ તીર્થકર વીસ હોય છે, પણ કેવળજ્ઞાન પામીને મેક્ષે અસંખ્યાતા જી જાય છે. તર્ક જ કરવા હોય તેને માટે દરેક પળ, દરેક પ્રશ્ન તૈયાર છે. કેઈને એમ થાય કે આ રીતે એક વખત એ આવા જ જોઈએ કે જ્યારે જીવમાત્રને મેક્ષ થઈ ગયે હેય, કોઈપણ જીવ એ ન હોય કે જેને મિક્ષ થવાનું
Page #431
--------------------------------------------------------------------------
________________
8૯૦
પિડશક પ્રકરણ દર્શન
બાકી હોય. આ તર્ક કરનારાઓને બરાબર સમજવા માટે એક દષ્ટાંત દેવામાં આવે છે.
દેવદત્ત અને દરિયે
દેવદત્ત તથા યજ્ઞદત્ત નામના બે મિત્રે એક વખત દરિયાકાંઠે ફરવા ગયા. ત્યાં કાંઠે ઊભા રહ્યા. દેવદત્ત સહજ રમતમાં દરિયાના પાણીમાં ટાંકણી બળી, પછી ખંખેરીને પાછી મૂકી દીધી. આ જોઈને યજ્ઞદત્ત તેને ઉદ્દેશીને બેભે - “મૂખ ! આ તે શું કર્યું? આમ જે કરવામાં આવે છે તે દરિયે ખાલી થઈ જાય !”
હવે વિચારે કે બાજુમાં ઊભે રહેલે વિષ્ણુદત્ત આ બેમાં કેને મૂર્ખ ગણે દેવદત્તને કે યજ્ઞદત્તને ? જે પાણી ઘડાથી ભરવાથી, કે ભરવાથી, ગમે તે પાત્રે ભરી જવાથી ખાલી થવાની કલ્પના નથી, સંભાવના નથી. ત્યાં ટાંકણુંને છેડે બળવાથી દરિયે ખાલી થવાની શંકા? દરિયાની અપેક્ષાએ ટાંકણના છેડે પાછું આવે કેટલું? ટાંકણી ઉપરના પાણીથી દરિયે ખાલી થવાની કલ્પના જ ન આવે તે “આ દરિયે કદીક ખાલી થઈ જશે.” એવા પ્રશ્નને તે સ્થાન જ ક્યાં છે? એમ દરિયે કદી ખાલી થવાનું નથી.
અતીત કાળે જે જીવે મેક્ષે ગયા, વર્તમાન કાળમાં જે જે (જે ક્ષેત્રમાં મેક્ષે જવાનું હોય ત્યાં) મેક્ષે જાય છે. ભવિષ્યના અનંત કાળમાં જે છ મેક્ષે જશે તે તમામ જને ભેળા કરીએ અને બીજી બાજુ અસંખ્યાતી નિગદમાંથી એક જ નિગદ લઈએ તે તે એક નિગદને પણ પેલા મેલે ગયેલાઓની સંખ્યા તે અને તમે ભાગ છે. ટાંકણને છેડે પાણી તથા દરિયા વચ્ચેનું અંતરૂં વધારે કે આ? અહીં તે અનંતગણું આંતરૂં. સેયના અગ્રભાગ ઉપર રહેલ નિગેદના જીવે અનંતા છે. " છ
" ,
Page #432
--------------------------------------------------------------------------
________________
૭. એવી ચિંતા કોને થાય?
બધા જ જીવે મોક્ષે ચાલ્યા જશે, બધા જ જીવેની સિદ્ધિ થઈ જશે, સંસાર ખાલી થઈ જશે એ શંકા કેવી ? એવી શંકા કરનાર કે ગણાય?
વિચિત્ર દરહી એક તેવા દરદીનું દૃષ્ટાંત વિચારવા લાગ્યા છે. એક દરદી એ છે, બિચારાને એવે વ્યાધિ છે કે જે તેને ગરમ અપાય તે લેહી પડે અને ઠંડું ભેજન અપાય, ઠંડા ઉપચાર કરાય છે તેને વાયુ થાય. બિચારાને ન અનુકૂળ આવે ગરમ કે ન અનુકૂળ આવે ઠંડું, એવા દરદી પણ જે વૈદ્યનું માને છે તે કઠાને જાણકાર વૈદ્ય જરૂર ઉપાય કરે. પણ દરદી એ કમનશીબ કે માને જ નહિને! એને તે ભેજામાં ભૂત ભરાયેલું એટલે વૈદ્ય જે બતાવે ત્યાં બેલ્યા કરે કે “આ તે ગરમ, આનાથી તે લોહી પડે. આ તે ઠંડું, આનાથી તે વાયુ થાય. આવી કેટીને જીવ, મિથ્યાત્વથી ઘેરાયેલે આ પ્રકારને જીવ શાસ્ત્રનું એકાંત હિતકર વચન પણ માનવા તૈયાર નથી. - એને ઊલટું સંસાર ખાલી થવાની બીક લાગે છે. જો કે સંસાર ખાલી થઈ જવાને નથી, પણ કલ્પના ખાતર માને કે સંસાર ખાલી થઈ ગયો, બધા જ જીવે મેક્ષે ગયા તે કાંઈ વાંધે ખરે? બધા મોક્ષે જાય તે કાંઈ નહાવાનું ખરૂં? કઈ પણ જીવતિય ગતિમાં, નરક ગતિમાં, દેવ ગતિમાં કે મનુષ્ય ગતિમાં ન રહે, તથા તમામ છે મેક્ષ પામે, શાશ્વત સુખ પામે અને ખાલી ખોખા રૂપે સંસાર રહે છે, “સંસાર ખાલી થઈ જશે એ તર્ક કરનારને પૂછી શકાય કે “તને અડચણ શી ? બધા મેલે જાય તે પોતે એકલા પડી જવાને ડર છે? બધામાં, પિતાને સમાવેશ કરવામાં વાંધે છે ? આખું જગત મેક્ષે જાય એ તે અપૂર્વ આનંદને વિષય છે. એમ બને તે વધે ? અડચણ શી? અરે ! “સંસાર ખાલી થઈ જશે એમ કેમ બેલાય છે? શું સંસાર ખાલી ન થવા દેવા માટે કેઈએ ચેકીદાર નીમેલ છે?
Page #433
--------------------------------------------------------------------------
________________
પડશક પ્રકરણ દર્શન
બધા જ ક્ષે જાય તે વાધ શેવા કેને ત્યાં ?
જે કે એવું બનવાનું નથી કે કઈ મરે જ નહિ તથા બધા જ જીવતા રહે, પણ કલ્પના ખાતર માને કે તેવું બને તે તેમાં વાંધો કેને? હા ! કાયટિયાને વધે આવે કે જેની આજીવિકા જ બીજાના મરણ ઉપર જ છે. એને ધંધે પડી ભાંગે, એ લાચારીમાં આવી પડે માટે એ એવું બને તેમાં, જરૂર નારાજ થાય. “બધા જીવતા રહેવાના, હવે કઈ મરવાનું જ નહિ એવું સાંભળવાથી, એવા સમાચારના શ્રવણમાત્રથી કાયટિયાના ઘેર રોકકળ થાય, કલ્પાંત થાય. તેવી જ રીતે પગલાનંદી છે. સંસારના કીડાઓને બધા મેક્ષ જાય એમ માનવામાં માટે વધે? એને બિચારાને તે સાંધા એટલા વાંધા ! ” કહે ને કે એના તે રામ રમી જાય! કેમકે એ તે વિચાર એમ કરે કે “માર્યા ઠાર! આ બધા ક્ષે જાય તે હું એકલે પડી જવાને. બાયડી છોકરાં વિના રખડી જવાને !' એ જીવ તે એવા બનાવના ખબરથી બિચારે પિતાને કાળા પાણીની સજા થઈ, એમ માને. બધા જીવતા રહે એ સમાચારથી જેમ મડદાને અંગે જોઈને સામાન વેચનાર કાયટિયાને ત્યાં રોકકળ થાય, કલ્પાંત થાય, તેમ બધા ક્ષે જાય એ સમાચારથી કંકાશ કેને થાય? કર્મથી પરાજિત, વિષયાધીન, વિષય કષાયના ગુલામ પુદ્ગલાનંદીએને! ધર્મીઓને કંકાશ ન થાય.
ભાઈચાર એટલે?
ધમીએ તે શું માનનારા હોય? “IT ISત sft Timનિઝ આખા જગતમાંથી કેઈપણ જીવ પાપન કરે” એ પ્રથમ પગથિયું છે મૈત્રીભાવનાનું. ધર્મીએ તે મૈત્રી ભાવનાથી વાસિત હોય “મિત્તિ છે શ્વગૃપણુ એમ તેઓ માને-સર્વ જી સાથે મારી મૈત્રી છે, એમ તેઓ માને, કેઈ શબ્દને પકડી અવળું ન સમજાવે તે ધ્યાનમાં રાખજે. ધર્મના નાશ સાથે મૈત્રી, સહકારના અર્થમાં ન હોય !
Page #434
--------------------------------------------------------------------------
________________
૩૭. એવી ચિંતા કોને થાય?
૩૩ ૌત્રી, મૈત્રી !” એવા વાણીવિહારમાં અટવાવાનું ન હોય. ધર્મનાશકનું પણ ભલું થાય, એ પણ સન્માર્ગે આવે એવી ભાવના જરૂર હોય; ભેળવનારાઓ શબ્દછલમાં ઉસ્તાદ હોય છે. “ભાઈચારે' શબ્દ આવાઓએ ઠીક પકડ છે, પણ રહસ્ય, હૃદય, હાઈ વિચારવું જોઈએ. ‘તારી મા તે મારી મા !” શબ્દ કે સુંદર વાક્ય કેવું સુંદર? પણ ઊંડા ઉતરે તે અર્થ કે કાતીલ ! “ભાઈચારા' શબ્દથી ભેળવનારાઓથી સાવચેત રહેવું જરૂરી છે. વાસ્તવિક ભાઈચારે એટલે જ મૈત્રીભાવના ! લાલબત્તી તે બનાવટી ભાઇચારા સામે છે.
તાત્પર્ય કે કમના પશમથી આત્માને ધર્મ સામગ્રીની પણ સાનુકૂળતા સાંપડે, પછી પ્રયત્નની જરૂર છે. તેમાં કર્મ સામે યુદ્ધ છે. શ્રી તીર્થકરો, કેવળજ્ઞાનીઓ, સિદ્ધિપદ પામનારાઓ વિજયને વર્યા છે તેઓએ વિજયને માર્ગ સ્થાપે છે. એ માર્ગે જેઓ કુચ કરશે, સાહસિક બનશે તેઓ જરૂર વિજેતા થવાના.
મૈત્રીભાવનાને અંગે તથા પછીની ભાવનાને અંગે અગે વર્તમાન
I
it,
aulture
WITTS
Page #435
--------------------------------------------------------------------------
________________
છે
વ્યા છે. ખ્યા છે ભાઈચાર કેને ન ગમે ? 828
૩૮
282828
DE*****KUR 29
ભાવના ચતુષ્ટય પરમ ઉપકારી શાસ્ત્રકાર મહારાજા ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ દેતાં થકા જણાવે છે કે આ જીવ અનાદિકાળથી ચતુર્ગતિરૂપ સંસારમાં રખડી રહ્યો છે. જીવને પિતાની રખડપટ્ટીનું ભાન પણ નથી.
આ વિષયને અંગે ગઈ કાલે આપણે એ જોઈ ગયા કે સન્માથી ઉન્માર્ગે લઈ જનારી ટેળી, ભરમાવવા તથા ભેળવવા માટે “ભાઈચારા' શબ્દનો ઉપયોગ કરે છે. એ શબ્દના વ્યાપેહથી ભરમાવાનું નથી પણ તેના રહસ્યને જોવાનું છે. “તારી મા તે મારી માં” આ વાક્ય બોલાય તેમાં નિર્વિકારી ઉચ્ચારણ હોય છે તે શ્રેષ્ઠ છે, નિર્વિકારપણું વ્યક્ત કરવા એ બેલાય તે તે અતિ સુન્દર, પણ ગાલિપ્રદાનાર્થ હેય તે? “તારી મા તે મારી મા અર્થાત્ મારા બાપની ઐયર (બાયડી)” એવા અર્થમાં હોય તે તેવા શબ્દોને, તેવા સુન્દર દેખાતા વાણીવિહારને વ્યામોહ શા માટે? શબ્દ તથા વાક્યને, દરેક ચીજની જેમ સદુપયેગ તથા દુરુપયેગ બંને થઈ શકે છે. એ જ રીતે ભાઈચારે” શબ્દ વાસ્તવિક મૈત્રી ભાવની સાધનાથે કે મૈત્રી ભાવની વૃદ્ધયર્થે હોય તે તે વધે નહિ, પણ જે વિષયનાં સાધને વધારવા માટે હોય તે તે કહે કે એ શબ્દાડંબર ઝેરી છે.
શબ્દની, વાણીની, વચનની કિંમત સજજનને છે, લુચ્ચાઓને, લબાડેને તેની કિંમત હતી નથી. લુચ્ચાઓને ચાલુ વ્યવહાર જ વિષમ હોય છે. તેવા “મા, બહેન પણ કહેતા જાય અને જેને મા’ બહેન” કહે તેની સાથે અનાચાર પણ કરે ! દષ્ટાંત તે વસ્તુસ્થિતિ
Page #436
--------------------------------------------------------------------------
________________
૩૮. ભાઈચારા કોને ન ગમે?
સમજાવવા દેવાય છે. દુરુપયોગ કરનારાઓ તો સુન્દર શબ્દોથી જ, મીઠી વાણીથી, લલચાવનારાં વાકયાથી ભેાળાઓને ભરમાવે છે, વિશ્વાસ પમાડે છે અને પછી સ્વેચ્છાચારના પ્રચાર કરે છે. ‘ભાઈચારા શબ્દ તે અતિસુન્દર છે, પણ ભાઈપણાના ચારા થઈ જાય એવા રૂપમાં ન હાય તે ખાસ જોવાનું: ૮ ભાઈચારા ’ કોને ન ગમે? ભાઈચારા તે સૌને ગમે. મૈત્રીભાવના તા જૈન દનમાં મુખ્ય છે. જૈનની, સમ્યગ્દૃષ્ટિની મુખ્ય ભાવના કઈ હોય ? मा कार्षीत कोऽपि पापानि, '
'
હેપ
‘કોઇ પણ જીવ પાપ ન કરો' આજ ભાવના જૈનના હૃદયમાં રમતી હૈાય. એ ભાવનામાં જૈનત્વ. આથી વિપરીત ભાવનામા જૈનત્વ નહિ. કોઈ પણ જીવ પાપ ન કરેટ એવા ભાવ તે મૈત્રીભાવનાઃ પહેલું પગથિયું. પછી આગળ વધા, ખીજે પથયે આવે.
દુષ્કમ યાગે, દુનના સ ́સના યાગે કદી કોઈએ પાપ કરી લીધું તા પણ તે દુ:ખી ન થાઓ; આ ખીજું પગથિયું.
કેટલાક માને છે કે ગુના કરનારને તે સજા જ થવી જોઈએ, ગુનેગારને શા માટે જતા કરાય ?' આવી માન્યતા ધરાવનારાઓથી મૈત્રીભાવના, સમ્યક્ત્વ આદિ દૂર છે. તમારા પેટમાં દુ:ખાવા ઉપડયા હોય, વાઢ આવતી હોય, શરીરમાં સણુકા મારતા હોય, તમે રાડારાડ કરતા હો તે વખતે જો ખાજુમાં બેઠેલા મનુષ્ય એમ કહે કે ‘ઠીક થાય છે, હજી વધારે દુઃખવુ જોઇએ,’ તે એમ કહેનારને કે એમ માનનારને તમે સજ્જન ગણે! ખરા ?
બીજા સજાપાત્ર અને પોતે દયાપાત્ર, એમ ?
દુઃખ શાથી વળગે છે? દુઃખી શાથી થવાય છે ? બાંધેલા પાપના ઉદયી. પાપના ઉદય વિના દુઃખ હાતું જ નથી. કોઇ પણ જીવ પાપના ઉદય વિના દુ:ખી થતા જ નથી. ભલે તીથ કર સ્વયમ્ કાંન હાય. તીથ કર હોય, ગણધર હાય, ચક્રવતી હોય, ઈંદ્ર હોય, કોઈ પણ
Page #437
--------------------------------------------------------------------------
________________
પડશક પ્રકરણ દર્શન
હોય, જ્યારે જે કેઈ જે દુઃખ વેદે છે ત્યારે પ્રથમના પાપને ઉદય જ કારણરૂપ છે. શ્રી મહાવીર દેવે કેવા કેવા ઉપસર્ગ, પરીષહો સહ્યા! એ ઉપસર્ગો શાથી થયા? પૂર્વ ભવે અજ્ઞાનવશાત બંધાયેલા વેદનીય કર્મને લીધેને પેટમાં કે માથામાં દુખે તે પણ પાપના ઉદયથી જ ગુનાની સજા ભેગવવી જોઈએ માટે ભગવાય છે, તે પછી આ ભાવમાં પાપ કરનાર,ગુ કરનાર દયાપાર શી રીતે?”
પ્રથમ ઊંચામાં ઊંચી તત્ત્વની વાત રજૂ કરીને, સુંદર ભાવનાને ખસેડવા ઈચ્છનાર, પિતાનું મન્તવ્ય આગળ ધરે છે કે ગુનેગાર તે સજાને પાત્ર જ ! તેના માટે દયા શાથી?” એના સમાધાનમાં એ જ દષ્ટાંત કે જે હમણાં જણાવ્યું કે તમને પેટમાં દુખે અર્થાત આવે તર્ક કરનારને પેટમાં દુખે તે વખતે દુખવું જ જોઈએ એમ કહેનાર સજજન ગણાય છે? એવું કથન ઉચિત મનાય છે? નહિ. ત્યારે તે એમ થયું કે “બીજા ગુનેગાર સજાને પાત્ર અને પિતે દયાને પાઠ ” એ ન્યાય ચાલે?
ગુનેગારને સજા થવી જ જોઈએ એવું માનવું જૈનનું ન હોય. જનની ભાવના તે એ હોય કે પાપ કરનારે પણ દુઃખી ન થાઓ.” બરાબર વિચારો, અનર્થ ન કરશે. પ્રથમ તે એ જ ભાવના છે કે કેઈપણ જીવ પાપ કરો જ નહિ, પણ પાપ થયું, પાપ કરાયું તે તે પાપ કરનાર પણ દુઃખી ન થાઓ આ ભાવના બીજે પગથિયે. આ ભાવના એ બીજું પગથિયું.
હજી આગળ વધે. પાપ પણ તપશ્ચર્યાથી તૂટે છે. ખપાવાય છે. તમામ છ પાપને તપશ્ચર્યાથી તેડી નાખે, પણ દુઃખી તે ન થાઓ. આ ભાવના બીજે પગથિયેથી આગળ. કઈ પાપ ન કરે, કઈ દુખી ન થાઓ, તપથી પાપ તેરે
જીવ માવ પાપથી છૂટે આ ભાવના પાપ ન કરે એ પહેલે મને રથ. મને રથ સુંદર, પણ પાપ છે
Page #438
--------------------------------------------------------------------------
________________
૩૮. ભાઈચારા કોને ન ગમે?
૨૯૭
માટે તે સ`સારમાં રખડ પટ્ટી છે. એટલે કરાયેલા પાપના ચેગે પાપ કરનાર પણ દુ:ખી ન થાઓ ’ એ ભાવના ખીજે પગથિયે અને પછી આગળ તપશ્ચર્યાથી પાપ તાડા પણ જીવ દુઃખી તો ન જ થાઓ.’ એ ત્રૌજી ભાવના.
એ વાત તે સ્પષ્ટ છે કે સ`સારી જીવે, ચાર ગતિમાં પરિભ્રમણ કરતા જીવા તા કર્માંવાળા જ છે, પાપવાળા જ છે અને પાપથી સદંતર મુક્ત થવાય ત્યારે જ મુક્તિ મળે. એમ છે માટે આખું જગત પાપી છૂટ. મૂકા, પાપથી રહિત થાઓ, મુક્તિ પામે. આ અંતિમ ધ્યેયરૂપ ભાવના.’
ધ્યેય ક્યુ ? ધ્યેયરૂપ ભાવના કઈ? તમામ જીવા મેલ્લે જાએ,’ મેક્ષ વિના સુખ છે કયાં ? સંસાર તે કેવળ દુ:ખમય છે, આ ભાવનાથી પુદૃગલાન દર્દીઓને ગભરામણ છૂટે છે-બધા જ જીવે, કોઈ
મરે નહિ ? આવી પનાથી કાયટિયાને ત્યાં કલ્પાંત થાય, રડારેળ થાય. કેમકે એના મિચારાના તા ધા જ મડદાંને આધારે. કાટિયા એમ જ વિચારે કે બધા જ જીવતા રહેશે તે મારા ખાયી કરાં ભૂખે મરશે.' અહીં પણ કાટિયા જેવા પુદ્ગલાનદીએને, વિષયાભિલાષીઓને બધા માક્ષે જશે' એ ભાવના રૂચતી નથી પણ ખૂંચે છે, સાલે છે. એએને એમ થાય કે ‘બધા માક્ષે જાયતા જગત કેમ ચાલે? મારૂ શું થાય ? ખૈરાં કરાં વિના શુ કરવુ ? વગેરે ! કાટિયાના ચાપડામાં નોંધ મરેલાની હોય, જન્મેલાની નોંધ એના ચાપડામાં ન હોય. અહીં પણ કાટિયા જેવા સ્વભાવવાળાને ત્યાં નોંધ પતિતાની હોય, સ્થિતની, સ્થિરની ન હોય, જન્મેલાની નોંધ તો જોશીને ત્યાં. ગારને ત્યાં હોય. જન્માક્ષર ત્યાં મળે. કાટિયાને ત્યાં જન્માક્ષર ન હોય, ત્યાં તે મરેલાની જ નોંધ હોય, મુઆનીજ નાંધ રાખે તે કાયટિયા,
અહીં પણ ધર્માં હોય તો તેને ત્યાં નોંધ. કાણુ ધર્મ પામ્યા ? કાણુ ધમ માં રક્ત છે ? કાણુ ધર્મમાં આંગળ વધે છે ? કાણુ ધર્મની
Page #439
--------------------------------------------------------------------------
________________
- પોશાક પ્રકરણ દર્શન
પ્રભાવના કરે છે? તેની હોય. કેણે દીક્ષા મૂકી? કેણુ ધર્મભ્રષ્ટ થયો? આવી ને રાખવાનું કામ ધર્મનું નથી, કાયટિયાનું છે. સારા ઘરને મનુષ્ય મરે ત્યારે કાયટિયાને આનંદ થાય, કેમકે એને વકરો સારે થાય, તેમ ધર્મમાં ઊંચે ચડેલે આત્મા કઈ દુષ્કર્મોદયને લીધે પતન પામે તે આવા કાયટિયાને ત્યાં વાજાં વાગે, અને કેઈ ધર્મથી પતિત ન થાય તે આવા કાયટિયાઓ લમણે હાથ દઈને ઉદાસ રહેનારાઓ જેવા ઉદાસી થાય.
કાયટિયા ન બનતા કાયટિયાઓના હૃદયમાં શું ચાલી રહ્યું હોય? ગામમાં કેણ માંદું છે? કેને ક્ષય છે? ઘડી બે ઘડી કેની ગણાય છે? બસ આ જ રટણ! પ્રભાત થાય ત્યારથી ઊંઘે ત્યાં સુધી એના અધ્યવસાય જ એ. અહીં ધર્મકર્મના ક્ષેત્રમાં પણ કાયટિયા જેવા છે ચારે તરફ ચક્કર ચક્કર જોયા કરે, આંખના ડેળા ઉલટાવી પલટાવીને પણ જુએ કે કયાંય છિદ્ર છે ? સાધુમાં, ધમમાં છિદ્ર ગતવું, છિદ્ર સ્થપાય એવું કાંઈક ગેતવું એ જ એવાઓનું કામ. શ્મશાનના ગીધે ઊંચે ઉડે આકાશમાં પણ તે શા માટે? માંસની પેશીઓ જેવા માટે ! તેમ એવાં ગીધડાંએ દેરાસર, ઉપાશ્રયમાં પણ ચક્કર મારવામાં ચૂકતા નથી. કેઈ કરમને ફૂટેલે મળે એ જ તેમની દષ્ટિ હોય છે. માંસની પેશી ભાળે કે તરત ગીધડું નીચે ઉતરે અને ચાંચ મારે.
મૂળ મુદ્દા પર આવીએ. જૈનની ભાવના એક જ હોય કે આખું જગત, જગતના તમામ જી કમથી રહિત થાઓ ! જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ ને ઉપાધિના સાણસામાંથી જીવમાત્ર સદંતર છૂટે, જૈન ધર્મ માનનારા દરેકની આ દષ્ટિ હેવી જોઈએ. જૈન સૃષ્ટિ આ છે. જૈન જગત્ આ છે.
વિષ અને તેને વઘારાય, પછી બાકી રહે તેમ પુદ્ગલાનંદાથે, વિષયે માટે જ સંસારમાં રમી રહેલાઓ, રાચીમાચી રહેલાઓ,
Page #440
--------------------------------------------------------------------------
________________
એ માટે કરે છે, પાપન
રહીએ તે
૨૮, ભાઈચારે કાને ન ગમે!
૪૯ પરોપકારને પડદે આગળ ધરીને કહે છે, પાપનૃત્ય કરનારાઓ વહે છે કે અમે તે સાધુઓ માટે સંસારમાં રહ્યા છીએ. અમે જે સંસારમાં ન રહીએ તે તમને (સાધુઓને) ગોચરી, વસ્ત્ર, પાત્ર, ઉપધિ, પાનાં, પુસ્તક, મકાન, ઔષધાદિ કેણ આપશે?” આનું જ નામ વિષને વઘારનારા. એવાઓ એ જાણી લે કે ચાંલ્લાવાળા વિના બીજેથી ગોચરી આદિ ન લેવાય એ અહીં નિયમ નથી, બીજેથી ગેચરી આદિ લેવાને પ્રતિબંધ નથી. શાસ્ત્રથી અમને એ પ્રતિબંધ પણ નથી, તેમ તે રિવાજ પણ નથી.
સર્વવિરતિ ભાગ્યના ઉદય વિના સાંપડતી નથી. પરમ પુણ્યને ઉદય હોય તે જ તે સાંપડે છે. બધાને સર્વવિરતિ સાંપડે એ અસંભવિત, એ કબૂલ, પણ ભાવના કઈ? ભાવનાની વિશિષ્ટતામાં વાંધે, શાથી? કઈ એમ ઈછે-“બધા પાલખીમાં બેસશે તે ઉપાડશે કેણ? માટે બધા સુખી થાઓ એમ ન ઈચ્છાય” તે તે વ્યાજબી છે?
યદ્યપિ બધા પાલખીમાં બેસનારા થવાના નથી, છતાં ભાવના તે સુન્દર હોય કે નહિ? જે મનુષ્ય પોતાની પાલખી ઉપડાવવા માટે બીજાની નેકર અવસ્થા કાયમ માટે છે એના જે કમબખત શેઠ કણ? એ જ રીતે જેઓ એમ ઈચ્છે કે “શ્રાવકે હશે તે દાન દેશે માટે સાધુ ન થાય, શ્રાવકે રહે તે ઠીક, શ્રાવકે જ રહેવા જોઈએ તેવાઓને કેવા ગણવા?
આત્મા, જૈન દર્શનપરિણત આત્મા તે એમ જ વિચારે કે આખા જગતની મુક્તિ થાવ. બેસવાની ડાળને કઈ કાપે ખરું ? એ ડાળને કાપનાર તે મૂર્ખશિરોમણિ ગણાય.
અગ્નિ તથા ચંદન - ચંદન નજદીકવાળાને પ્રથમ સુગંધ આપે, દૂર રહેલાને સુગંધ આપે કે ન આપે. સમકિતી આત્મા ભલે બધાને તારવાનો પ્રયત્ન
Page #441
--------------------------------------------------------------------------
________________
- પડશક પ્રકરણ દર્શન
ન કરી શકે પણ ભાવના તે બધા તરે એવી જ હોય અને પિતાના કુટુંબને તે તારવાને પ્રયત્ન જરૂર કરે. ચંદનનું કાર્ય જેમ સુગંધ તથા શીતળતા આપવાનું, તેમ અગ્નિનું કાર્ય બાળવાનું પ્રજાળવાનું, ભસ્મીભૂત કરવાનું. અગ્નિ બજાને તે બાળતાં બાળે ત્યારે ખરે, પણ જ્યાં મૂકાય ત્યાં તે તરત બાળેને? કસ્તુરી પિતાની સુગંધી દર તે ફેલાવતાં ફેલાવે ત્યારે ખરી, પણ નજીવાળાને તે સુગંધીથી તર કરી જ દે. એ રીતે “મિથ્યાત્વીને આત્મા પિતાના કુટુંબીઓને કર્મરૂપી કીચડમાં ડૂબાડે તેવા પ્રયત્ન કરે, ત્યારે
સમ્યદષ્ટિ આત્મા પિતાના કુટુંબને ધર્મરૂપી કસ્તુરીની સુગંધ આપ્યા વિના ન જ રહે. તેને એ વગર ચેન જ ન પડે.” ભાવના જગતના જીવેને અંગે ધરાવે, વૃત્તિ સર્વવ્યાપી હેય પણ પ્રવૃત્તિ કુટુંબ પૂરતી હેય. સમ્યગૃષ્ટિની પ્રવૃત્તિ કુટુંબને ધર્મથી વાસિત કરવાની ન હોય એ બને જ નહિ. સમ્યકત્વને પ્રભાવ જ એવો છે,
સ્વભાવ જ એવે છે. જેને પિતાના કુટુંબમાં મિથ્યાત્વ ફેલાવે તેઓને અગ્નિ જેવા જાણવા” તથા “જેઓ પિતાના કુટુંબમાં સમ્યક્ત્વ ફેલાવે તેઓને ચંદન જેવા જાણવા અગર કરતુરી જેવા જાણવા.”
સમ્યગદષ્ટિનું કર્તવ્ય સમ્યગદષ્ટિ આત્મા તે આખા જગતના જીવેને અંગે મોક્ષને જ વિચાર કરે. સંસારના જીવ માત્ર મેક્ષ પામે, મુક્તિ મેળવે, જન્મ, જરા, મરણના પાશથી કાયમના માટે છૂટે, એ જ એના હૃદયમાં ભાવના અંકિત હેય. કુટુંબ માટે તે આગળ વધીને તે પ્રેરે, ધર્મમાં જોડવાની જ પ્રવૃત્તિ કરે. ડૂબતાને કાંઠે ઊભેલે તારે એમાં જ એની શોભા એ જ એનું કર્તવ્ય. ત્યાં એમ ન કહેવાય કે દૂબતાએ મને કયાં બચાવવાનું કે મદદ કરવાનું કહ્યું છે?” પાંચ સાત વરસને છોકરો લૂંટતે હેય તે એ ન કહે તે યે પિલીસ એને બચાવે, ગુનેગારને પકડે તથા પિતે ફરિયાદ બને ખરું ને?
Page #442
--------------------------------------------------------------------------
________________
૩૮. ભાઈચારા કાને ન ગમે!
તે જ રીતિએ મિથ્યાત્વ અજ્ઞાન ( વિપરીત જ્ઞાન )રૂપી મદિરામાં ચકચૂર ખનેલાએ પોતાની અવસ્થા રજૂ ન કરી શકે તેથી શું જૈન દર્શનના પેાલીસા પોતાની ફરજ ન બજાવે ? ખૂનના કેસમાં જેનું ખૂન થયું તે તે મરી ગયાને ? મરનાર ફરિયાદી થઈ શકે છે ? ત્યારે એની ફરિયાદ બીજા જ કરે છે ને ? પેાલીસ જ કરે છે ને ? ખીજાએ કરેલી ફરિયાદ કા સાંભળે છે કે હું ? જેનું ખૂન થાય છે તેને અંગે કહેવાય કે એ તો આયુષ્યના ક્ષયે મર્યો પણ મિથ્યાત્વાદિથી ઘેરાયેલ તા પ્રાણથી રહિત ભાવપ્રાણથી રાહત છે; માટે સભ્યષ્ટિ આત્મા જૈન દર્શનના પોલીસ ફરિયાદી અને જ. એ કદી પણ ફરિયાદી બન્યા વિના રહે નહિ, જેનુ નુકશાન થઇ રહ્યું છે, જેનું હણાઇ રહ્યું છે, તેને તે એ દશાનું ભાન જ નથી, એટલે એ તો ફરિયાદ કરે એમ છે જ કયાં ? કહા. એ એના સંબંધમાં તે ખીજા જાણકારે જ ફરિયાદી બનવાનું રહ્યું. બીજા જ એમને પણ કહે કે- ભાઇએ ! તમે લૂંટાઈ રહ્યા છે, ધાળે દિવસે તમારું સાચુ' ધન, તમારા દેખતાં હરાઈ રહ્યુ છે. એ કારણે અનાદિથી રખડી રહ્યા છે, માટે જરા સમજો અને જાતને બચાવ કરો.' સજ્જનની ફરજ છે કે-વારંવાર અજ્ઞાનીને જ્ઞાનનું ભાન કરાવે, તેની દશાનુ ભાન કરાવે,
૪૦૧
જીવા અનાદિથી રખડી રહ્યા છે. ભવ્ય જીવા કવશાત્ અનાદિથી રખડી રહ્યા છે, તેએ જે કારણથી રખડયા કરે છે તે કારણના જ્ઞાતા શાસ્ત્રકારો તે કારણ તથા તેનું નિવારણ જણાવ્યા વિના રહે જ કેમ ? શાસ્ત્રકારો જ વકીલ
શાસ્ત્રકારો જ્ઞાનષ્ટિથી જ જોઇ રહ્યા છે તેથી તે રજૂ કરે છે. અનાદિ કાળથી જીવા રખડી રહ્યા છે એ જણાવે છે, શાથી રખડી રહ્યા છે એ પણ જણાવે છે. કેાઇ જીવ ઉદ્યમ વગરના નથી છતાં કાર્યસિદ્ધિ ન થવાનુ કારણ જણાવે છે અને જીવ માત્રનું ધ્યેય સુખ
૨૬
Page #443
--------------------------------------------------------------------------
________________
૪૦૨
ષોડશક પ્રકરણ દર્શન
મેળવવું તથા દુઃખ દૂર કરવાને તથા કાયમનું સુખ મેળવવાને અમેઘ, અર્ક, અપૂર્વ ઉપાય બતાવે છે,
શાસ્ત્રકારોના હૃદયમાં કેવળ ભાવ-દયા છે. અશરણ જગતમાંની ચારે ગતિમાં કે પાંચ જાતિમાં રખડી રહેલા જીની પરિસ્થિતિ તેઓ નજરોનજર નિહાળી રહ્યા છે અને એ રખડપટ્ટીથી એ જીને કેમ વિસ્તાર થાય, એ જ એક એ આત્માઓની ભાવના છે. એથી જ તેઓ પ્રથમ તે સ્થિતિનું ભાન કરાવે છે, અનાદિ કાળને ઉદ્યમ વિપરીત દિશામાં હતું એમ જણાવે છે. તથા હવે શી રીતે નિસ્વાર થાય? શાશ્વત સુખ શી રીતે પ્રાપ્ત થાય? દુઃખ સદાને માટે શી રીતે દૂર થાય? એ તમામ જણાવે છે.
હવે એ ઉપાયે ક્યા કયા ક્રમે, કઈ યુક્તિઓ અજમાવાય અને કાર્યસિદ્ધિ કરાય, તે સંબંધી શાસ્ત્રકારે, એ ભાવદયા પ્લાવિત તત્વજ્ઞાની મહાત્માઓ જ કાંઈ કહેશે. .
આ રીતે શાસ્ત્રકારનાં વચનને સહી, તદનુસાર પ્રવૃત્તિ કરશે તે ભવ્યાત્માઓ આ ભવ પરભવ ઉત્તરોત્તર પ્રગતિશીલ બની પ્રાંતે મેક્ષસુખમાં બિરાજમાન થશે.
R : ૪ જે લડાઈમાં તું સામેલ હોય તે લડાઈ થઈ રહે. પછી નિરાંતે બેસી વિચાર કરીશ, તે તને ભૂલ 7 માટે પશ્ચાત્તાપ થશે. સામે માણસ ગુનેગાર હશે, ya તે પણ તું માફી આપવામાં મગરૂરી માનીશ.
Page #444
--------------------------------------------------------------------------
________________
મનુષ્યભવની પ્રાપ્તિ
શાથી ? RX808838208230383892288
8૩૯
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે પંચાશકની રચના કરતાં જણાવી ગયા કે આ સંસારમાં આ જીવ અનાદિથી રખડી રહ્યો છે. તેને રખડતાં મનુષ્યભવની પ્રાપ્તિ થવી મુશ્કેલ હતી, કારણ કે મનુષ્ય-ભવની પ્રાપ્તિ તે પુણ્ય-પ્રકૃતિ મળે તે જ થાય. આ જીવ એકેદ્રિયમાં રહ્યો થકે આટલી પુણ્ય-પ્રકૃતિ મેળવે કયાંથી? કમ એકેદ્રિયમાંથી આગળ ચાલતાં મનુષ્ય થયા.
એવું એકેદ્રિયમાં શું કર્યું કે જીવ બહાર આવ્યું?
અકામનિર્જરા.
જે કાર્ય કરતી વખતે કર્મ તેડવું છે એવી ભાવના ન હોય, પણ કર્મ તૂટી જાય તે તે અકામ નિર્જરા એકેદ્રિય બધા સરખાં દુઃખ ભગવે છે પણ બુરા પરિણામમાં જ રહે “આંધળાએ રસી વણવા માંડી ને વાછરડે ખાઈ જાય તેવું અકામ નિજેરાથી ફળ થતું હતું.
સૂકમ એકેંદ્રિય નિગેદપણામાં આ કર્મ, આ બંધ, એનાથી હેરાન થવાય તે વગેરેને ખ્યાલ તેને કયાંથી? જેને ખ્યાલ ન હોય તેની મનસા ક્યાંથી થાય ત્યાં જે પ્રયત્ન થઈ રહ્યો છે, તે પ્રયત્ન વારંવાર થઈ શકતું નથી. મનુષ્યજિંદગીમાં હે તે ચેતવાને અવસર છે. કર્મ કે કર્મબંધના કારણ સમજી શકે છે. આવી તમારી સમજવાની શક્તિ છે.
Page #445
--------------------------------------------------------------------------
________________
૪૦૪
- પડશક પ્રકરણ દર્શન
સમશેરવાળે રાજપૂત
કેઈ રાજપૂતના હાથમાં તલવાર આવી હોય, યુવાન હોય પણ અફીણ ખાય ને પડી જાય તે શું થાય? એની સમશેર, શીય શા કામનાં શત્રુ હë કરે તે જેવાવાળાને શું થાય ? રાજપૂતને જેટલું ખરાબ ન લાગે તેના કરતાં જેવાવાળાને હજારગણું ખરાબ લાગે. રાજપૂત તો ઘેનમાં છે. તેમ જીવ મેહમદિરામાં છકેલે છે. તેની પાસે સમશેર છે. સમશેર ચલાવે તે રૂપ પરિણામ ચઢાવે તેમિથ્યાત્વથી ચઢતે થકે તે પણ સમ્યકત્વ પામીને મેક્ષ મેળવે. પરિણામની સમશેર હેવા છતાં તાકાત ન હોય તે શું કરે ? એની તાકાત અનંત વીર્યવાન.
કાકાશમાં જે અણુ છે તેની ગણતરી અનંત હોય છે. શૌર્ય આટલું છે, સમશેર છે, પહેલવાનપણું છે. બેઈન્દ્રિય વગેરેની ગતિ બચ્ચા જેવી છે. આવું સ્વરૂપ છતાં કર્મ પગ દે છે. અનંતવીર્યને માલિક એ. આ જીવ બેઘડીમાં મિક્ષ મેળવી શકે. જ્યારે જીવ પર કર્મ જેર કરે છે ત્યારે એ તે મેડમાં છે, પણ કેવળી મહારાજ, શાસ્ત્રકાર સાવચેત છે. આવી તાકાતવાળા પર કર્મ હલે કરે છે! કેવળી મહારાજ તે તેવા હલ્લાથી. બચી ગયા છે પણ બીજા પર હલ્લા આવે તે દેખીને ગ્લાન થાય છે.
અહિંસા એટલે યતના
ભગવાન કેવળી થઈને કેમ રહે છે ? ધર્મ કહેવાથી મોક્ષ જલદી નથી, ન કહેવાથી સંસારમાં રખડવાનું નથી, કારણ એક જ છેઃ છનું દુઃખ મટાડવાનું, તારવાનું. દુઃખથી મુક્ત કરવાની બુદ્ધિ ન રહે તે તારવાની વાત ક્યાં રહે ? બીજાનું જીવવું ચાહતે નથી પણ હિંસા છોડવી ચાહું છું” આને અર્થ શું ? પ્રાણને વિગ તેનું નામ હિંસા. જીવ તે અમર છે, મરતો નથી, તેને આદિ, અંત નથી. જીવને મરવાવાળે નાસ્તિક માને છે. તે હિંસા શી.
Page #446
--------------------------------------------------------------------------
________________
૩૯. મનુષ્યભવની પ્રાપ્તિ શાથી?
૪૫
ચીજ ? જે જીવન પ્રાણને વિયેગ એનું નામ હિંસા હોય તે હિંસા છેડવી તેને અર્થ શો? જીવના પ્રાણને વિયેગ ન કર, મરણ નહિ કરવું, હિંસાનું છોડવું. તેનો અર્થ એ થયો કે મરણથી બચાવવું. કેઈ કેઈને મારી શકતું નથી. કેઈ કઈને બચાવી શકતું નથી, તે જગતમાં હિંસા ચીજ ક્યાંથી?
યતનાથી ચાલે. તેને અર્થ શું ? યતન અથવા અહિંસામાં ફિરક શો?
અહિંસા–હિંસાથી હટી જવું. યતના–હિંસા ન થાય તેવી રીતે પ્રયત્ન કર, યતના ત્યારે થાય કે જ્યારે બચાવવા પ્રયત્ન થાય. બચાવવા પ્રયત્ન ન માને તે યાતના ચીજ શી? “એવી જગ્યાએ પરઠવવું, ટટ્ટી જવું” એને અર્થ એ છે કે જે મરે નહિ.
શા માટે તીર્થકર નામકર્મ બાંધે છે? સંસારભરના દુઃખને જ્ઞાનીઓએ જોયું. તે જોઈને જ્ઞાનીને દયા આવી. તેથી તેમણે ધર્મકથન કર્યું, તીર્થંકર નામકર્મ કયારે ઉપાર્જન કર્યું? જગતને દુખથી હઠાવી દઉં. આધિ, વ્યાધિ, ઉપાધિમાં લોકો ડૂબી રહ્યા છે તેને કાઢવા. ૧૨૦ પ્રકૃતિ બંધમાં આવે છે, પણ એક એવી પ્રકૃતિ છે-(જ્ઞાનાવરણીય વગેરે અનુપયેગથી બંધાય છે. બાંધવા ચાહે કે ન ચાહો પણ એ બંધાય છે.) જિન નામકર્મ તે આવીને લાગવાવાળી ચીજ નથી. લાવીને લગાડવી પડે છે.
શંકા-કમ લાવી શકે છે?
ઉ૦-બેશક. વિશસ્થાનકની આરાધનાની ક્રિયા એને માટે. જગતના ઉદ્ધાર માટે ક્રિયા કરે તે તીર્થકર નામકર્મ બાંધી શકે છે.
શકા-જાણી જોઈને આત્માને કર્મ લગાડયાં? મેક્ષે ત્રીજા ભવમાં જવું હોય તે જાય, પણ કર્મ શા માટે લગાડ્યાં? ત્રીજા
Page #447
--------------------------------------------------------------------------
________________
४०४
ષોડશક પ્રકરણ દર્શન
ભવમાં મોક્ષે જાએ તેની હરકત નથી. તીર્થકર નામકર્મ જાણી જોઈને કેમ લગાડ્યું ? આત્માની હિંસા કઈ? જાણી જોઈને કર્મ બાંધે છે. તીર્થંકર નામકર્મ જાણી જોઈને, પ્રયત્ન કરીને, તપસ્યા કરીને તીર્થકર નામ લગાડ્યું.
સમાજગતનું દુઃખ જોઈને તે દુઃખ મટાડવાને માટે પિતાના આત્માને કર્મ લગાડ્યાં. ઉદ્ધારને માટે કર્મ લગાડવામાં આવે છે. કેવળી આ કર્મ બાંધતા નથી, વિતરાગ કર્મ બાંધતા નથી. આ કર્મ સરાગદશામાં બંધાય છે. તીર્થકર નામકર્મને બંધ ચેથાથી આઠમા સુધી થાય છે. આગળ બંધ નહિ. જ્યાં સુધી સરાગ હોય ત્યાં સુધી કર્મબંધ થાય છે.
શંકા-તીર્થકર પિતે વીશસ્થાનકમાંથી કયું પદ આરાધે છે? સમા -એકે નહિ. શંકા-તે પછી બીજાને ઉપદેશ કેમ કરે છે? સમા-સાધુ પોતે પૂજા કરે નહિ. છતાં બીજાને કેમ ઉપદેશ આ છે?
સાડી પહેરાવનાર એારત. એક શેઠ હતો. બીજા ગામમાંથી વેપારી આવ્યા. સારી સાડી આપી. શેઠનું મનપસંદ થયું. રેલ્વે મારફત બધે માલ આજે આવે છે, પહેલાં આવતે નહોતો. સાડી જોઈને ખરીદી લીધી. ઘેરે આવ્યા. એરતને બેલાવી કહ્યું: “પહેર.
એરત : “વાત તે સાચી, પણ હું તમારા ખાધા વિના ખાતી નથી, તેથી આપ સાડી પહેરે, પછી હું પહેરું.”
આપ પહેરે નહિ અને મને પહેરાવે છે?” આમ કહેવામાં ઓરતની બેવકુફી છે. બેવકૂફ ઓરતે પોતાની અને સ્વામીની અવસ્થાને વિચાર ન કર્યો. તેમ “તીર્થકર પિતે આરાધના ન કરે, પણ બીજાને
Page #448
--------------------------------------------------------------------------
________________
You
૨૯મનુષ્યભવની પ્રાપ્તિ શાથી? ઉપદેશ કરે તેને અર્થ તેમણે આરાધન કર્યું છે, આપણે કરવાનું છે. જિનેશ્વરનું પૂજન સંસારથી છૂટવા માટે છે. સંસારથી છૂટી ગયા છે તેને તેની જરૂર નથી.
આપ કરે તે હું કરું એને અર્થ ઓરતની સાડી જે થાય. વીતરાગદશામાં તીર્થકર નામકર્મને બંધ નથી, પણ બીજાને દેખાડે છે કે આવું કરવાથી તીર્થકર નામકર્મ બંધાય છે. છદ્મસ્થ કર્મ, કર્મનાં કારણ દેખ્યાં નથી. તીર્થકરેએ એ દેખાડયું છે, “આપ આરાધના કરે તે હું કરું.” તેને અર્થ માલિકની પોતાની અવસ્થા ભૂલી જનારી રત.
સમ્યક્ત્વ સારૂં કે મિથ્યાત્વ ? સમશેરવાળાને કેબી, વાઘરી લાત મારે તે તેને ખરાબ ન લાગે, તેના કરતાં વધારે ખરાબ દેખવાવાળાને લાગે. સંસારીને ત્રાસ નથી લાગતે તેના કરતાં વધારે ત્રાસ તીર્થકરોને લાગે છે.
શંકા આપણે ૫૦, ૧૦૦ના રાગી, તીર્થકર કડાકોડના રાગી. તે તીર્થકર કેવી રીતે તરી જશે? તેમને તે તરવાને રસ્તે જ નહિ.
સમાવ-રાગ ત્રણ પ્રકારે-કામરાગ, નેહરાગ, દષ્ટિરાગ. એરતની ઉપર રાગ તે કામરાગ. પુત્ર, કાકા, મામા પર રાગ તે નેહરાગ. કુ, કુધર્મ પર રાગ તે દૃષ્ટિરાગ.
બચાવવા ચાહ્યું, ઉદ્ધાર કરવા ચાહ્યું તેમાં રાગ નથી. અહીં “રાગ” શબ્દ તમે મનથી લગાવી દીધા.
શંકા-ઉદ્ધાર કરવામાં રાગ નથી. આવું કહે તે તીથ ચાલે નહિ. તીર્થ પ્રવર્તાવવું તે બચાવવાની બુદ્ધિએ. “બચાવવાની બુદ્ધિએ પાણીમાંથી કાઢવા ચાહતે નથી, પણ તારવા ચાહું છું” એમ બેલે તેને
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૦૮
ષોડશક પ્રકરણ દર્શન
અર્થશે? કાઢવા ચાહે તે તારવા ચાહે જગત્ જન્મ, જરા વગેરેથી ભરાયું છે, તેને હાથ પકડીને ઉઠાવવાનું છે.
ઉઠાવવું નથી પણ તારવું છે.” આમ કહે તેને અર્થશે?
સમા–સંયમનું ફળ દેવગતિ કેમ ? આના કરતાં અવિરત રહેવું સારું ને ? સમ્યકત્વવાળા એક અવતારી હેય કે નહિ? આનંદ આદિ શ્રાવક ચાર પલ્યોપમની સ્થિતિએ દેવલોકમાં જાય છે. સર્વાનુભૂતિ સાધુ આરાધના કરીને ૨૨ સાગરોપમની સ્થિતિએ ગયા. આથી સંયમ તે સળગાવી દેવા જોઈએ. એકલા સમ્યકત્વવાળે શ્રેણિક ૮૪ હજાર વર્ષનું આયુષ્ય ભોગવી પછી મેક્ષે જશે. શું કરવું દૂર થઈ ગયું? શ્રેણિકની પેઠે અવિરતિમાં રહેતા તે તરવું મુશ્કેલ ન થાત એમને ? સંયમને સલામ કરી દેને? એકલું સમતિ જોઈએ ? સમ્યકત્વ રાખવાવાળા વૈમાનિક સિવાય આયુષ્ય ન બાંધે. મિથ્યાદિષ્ટ બધાનું બાંધે. સમકિતવાળાને બીજા ભવમાં મેક્ષ ન મળે તે સમકિતને સલામ કરી દે. તેમ કરે તે તરવું મુશ્કેલ કરે છે. સમકિત, દેશવિરતિ, સંયમ તરવું મુશ્કેલ કરી દે છે ? ધર્મની પ્રવૃત્તિ, જિનેશ્વરને ઉપદેશ આત્માને હિત માટે કરનારે છે.
દયાથી જ તીર્થકરનો ધર્મોપદેશ
પુણ્યબંધથી ડરે તે મનુષ્યપણને ધિક્કારે. મનુષ્યપણું કયાંથી આવ્યું? પુણ્યથી. બgવા લાગ્યા નિરધાઢા” એ વડે પાપથી હડવા માટે શાસ્ત્રકાર કહે છે પણ પુણ્યકર્મ ક્ષય કરવા માટે આમ કરવું જોઈએ એવું કોઈ જગ્યાએ નથી. વિચારવું નથી કે તીર્થકરે કયી જિંદગીમાંથી વિચાર શરૂ કર્યો છે? રેગ, શોકથી આ ઘેરાઈ રહ્યા છે, તેને બચાવવા. અખંડ પરિણામ (સમશેર) ધારણ કરવાવાળા (જુવાન) કર્મથી ઘેરાયેલા જુએ. તે વખતે તીર્થકરને દયા આવે છે.
Page #450
--------------------------------------------------------------------------
________________
૩૯, મનુષ્યભવની પ્રાપ્તિ શાથી?
૪૦૯
પર્યુષણમાં વ્યાખ્યાન ચાર દિવસ, વ્યાખ્યાન સવાર સાંજ વાંચવું પડે, તેમાં છાતી તૂટી જાય છે. તીર્થકરને જ છ કલાક દેશના આપવી પડે. દરરોજ મેટી સભામાં જનગામિની વાણીથી છ, સાત કલાક ઉપદેશ આપે. જગતના ઉદ્ધાર માટે આત્મામાં કેટલું લાગ્યું હશે? ચાર દિવસમાં આપણે ચક્કર ખાઈએ છીએ. તે પછી
જનગામિની વાણીવડે દરરોજ છ સાત કલાક ઉપદેશ દેવાવાળાને શું શું થતું હશે?
દયા એ સમ્યક્ત્વનું ચિહ્યું છે. રાગ એ મેહનું ચિહ્ન છે. અનુકંપા, ક્ષાપશમિક રાગથી સંસાર પાતળે હોય છે ? વિના સમકિતવાળી દયા એને અહિંસા ન કહેવાય? હાથીના જીવને સમક્તિ જ નથી. જીવની આવી દશા જોઈને તીર્થકરે ધર્મોપદેશ દીધે. ધર્મોપદેશમાં કહ્યું કે સર્વ પાપને છોડી દે. સર્વથા છોડી ન શકે તે દેશથી પાપ છેડે. દેશથી પાપ છેડે, તેનું નામ દેશવિરતિ. છૂટયું તેને છેડવું શી રીતે? જેણે દેશથી પાપને પરિહાર કર્યો હોય તેણે એવું કામ કરવું કે સર્વથા પાપથી છૂટી જાય. હું કેમ રહ્યો છે ? પાપ પ્યારું લાગે છે, અહીં ફર્યો છું. એરલ, પૈસાની મમતા મને મારી રહી છે, આ મમતા છૂટતી નથી, એને માટે શું કરવું ?
તરવા માટે ભકિત મમત્વ ભાવ હઠાવવા માટે તારવાને ભાવ ખડો કરે. ધર્મોપદેશ દેવાવાળા પર રાગ થઈ જાય. તીર્થકરની ભક્તિમાં લીન થવું.
શંકા-હીરે મેંઘી કિંમત નથી કહેતે, લાખની કિંમત હીરા પર લખી નથી. ભગવાન બેલતા નથી. તેની પાસે શા માટે જવું ?
સમા કિંમત ઝવેરી પીછાને, તેમ દેખવાવાળા વીતરાગપણું પીછાની લે. ઉત્તમ ગુણની શ્રદ્ધા–શાસ્ત્રના અનુસાર ચાલવાવાળા સાધુની સેવા,
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૧૦
પોશક પ્રકરણ દર્શન
તીર્થકરની ભક્તિ, આગળ આગળ મોક્ષને માટે એ સાધન જોઈએ. એ સાધનની શ્રદ્ધાથી, તીર્થકરના ઉપદેશથી એ વાત નિશ્ચિત છે કે-સાધુને માટે ગચ્છવાસ. ગચ્છે છે તે પતિત પરિણામવાળાને ઉદ્ધારવાવાળે. સમુદાય આવ્યો હોય તે વ્યાખ્યાનને લાભ. એકલા જાઓ તે કિંમત ઘટાડે, તેથી શું ધર્મનું કાર્ય કરી શકે છે? ધર્મના કાર્યમાં શ્રદ્ધાથી ઉદ્યમ કરશે તે મોક્ષસુખમાં બિરાજમાન થશે.
"दर्शनात् दुरितध्वंसी, वंदनात् वांछितप्रदः। પૂર્વના [શ્રણ, નિના સાક્ષાત ?
જિનેશ્વર એટલે સાક્ષાત ક૫મ મહાનુભાવે ! આ દુનિયામાં પ્રાણીઓને (મનુષ્યને) કલ્પદ્રુમ ઈચ્છિત આપનાર ગણાય છે. જો કે રત્નચિંતામણિ, કામધેનુ ઈત્યાદિ પણ ઈચ્છિત આપે છે પણ તેને માટે વિધિપૂર્વક સાધના કરવી પડે છે, જ્યારે કલ્પવૃક્ષ તે વગર સાધનાએ, પ્રાર્થના કરનારને ઇચ્છામાત્રથી, યાચનામાત્રથી જે ઈચછે તે તરત આપે છે. એ વાત થઈ પુદ્ગલને અંગે. હવે આત્માને અંગે એ કલ્પવૃક્ષની તાકાત નથી કે આત્મહિતકર ઈષ્ટ સમપે.
શ્રી જિનેશ્વર જ સાક્ષાત્ એવા કલ્પવૃક્ષ છે, જે આત્માને દુન્યવી કલ્પવૃક્ષ આપે છે તે તે આનુષંગિકરૂપે આપે જ છે. કિન્તુ આત્મીય ઈષ્ટ સમપે છે, તેમાં દર્શન માત્રથી દુરિત દૂર કરે છે, તેઓ વંદના કરવા માત્રથી વાંછિત આપે છે અને પૂજન કરવાથી કેવલજ્ઞાનરૂપ લક્ષમી-અનંત લક્ષ્મી પૂરી પાડે છે, એવા દેવ દેવાધિદેવ કેવળ શ્રી વીતરાગ જ છે, શ્રી જિનેશ્વર જ છે.
આ દુનિયામાં મોટે ભાગે મૂર્તિ માનનાર છે. મૂર્તિ ન માનનારે વર્ગ ઘણે એ છે કે, તે વર્ગ પણ પ્રકારાંત તે એક નહિ તે બીજા રૂપને માને છે. વિષ્ણુ. બ્રહ્મા આદિની મૂર્તિને વંદનાર, પૂજનાર
Page #452
--------------------------------------------------------------------------
________________
૩૯. મનુષ્યભવની પ્રાપ્તિ શાથી?
૪૧૧
‘હું વિષ્ણુ થઉં, બ્રહ્મા થઉં...” એમ માગતા નથી અને એ માટે તે પૂજાદ્ધિ કરતા નથી. ત્યાં આદશ નથી, ત્યાં તે પૂજિંદ ખદલારૂપ છે. એ ધ્રુવે જન્મ આપ્યા, સુખ આપ્યું માટે પૂજા કરવી એ હેતુ છે.
અહીં. તે આત્માને ગુણી ખનવુ છે, કેવળજ્ઞાનમય લક્ષ્મી જોઈ એ છે, શ્રી જિનેશ્વર ધ્રુવ પોતે તેવા સમૃદ્ધ છે માટે તેમની પૂજા છે. તેઓ આદરૂપ છે.
જે માગે તે આપે તે કલ્પવૃક્ષ. વીતરાગપણું, કેવળજ્ઞાનાદિ લક્ષ્મી માગે અને તે આપે એવા શ્રીવીતરાગ પરમાત્મા જ છે. શ્રી જિનેશ્વર દેવ જ સાક્ષાત્ એવા સુરક્રમ છે.
જે ભવ્યેા આ સમજીને એ અનુપમ સુરકુમને સેવશે તેએ આ ભવ, પરભવ, દુન્યવી કલ્પદ્રુમ તરફથી અપાતી સાહ્યખીની જેમ ગણિપળે તેવી સમૃદ્ધિ ભાગવી પ્રાંતે મેક્ષરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરશે.
મ
品
નિ`ળ પર એક એકના હલ્લા હાય, બળવાન્ પર સમુદાયના હલ્લા હાય, શૂરવીરના જ શત્રુઓ હાય, અને શૂરવીરાએ આખા જૂથને પાણી પાવાનું હાય તેવી રીતે આત્માએ શૂરવીર થવુ ઘટે છે, કારણ કે
એક એક પ્રદેશ પર કની અનંતી વ ણુાઓના હલ્લા છે અને ખળથી કામ ન લેવાય તેા કળથી (પુણ્યને પક્ષમાં રાખી) પાપને નાશ કરવા રૂપી ભેદનીતિથી લેવુ જ પડશે.
*
對
¤
Page #453
--------------------------------------------------------------------------
________________
ખ્યા છે નગ્નતા અંગેની માન્યતા
POS DE NAAMSUNKSIXOURIOARE
भावो वि मणाविसओ मणं च अइदुञ्जयं निरालंवं । तो तस्स नियमणत्थं कहियं सालंबणं झाणं ॥
નાગા આવ્યા એવું કેણુ માને? શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન રત્નશેખરસૂરીશ્વરજી મહારાજ ભવ્ય
ઉપકારને માટે શ્રીપાળચરિત્ર રચતાં થકાં સામાન્ય રીતે આગળ જણાવી ગયા કે-મનુષ્યને ઉત્તમ વસ્તુ મળવી મુશ્કેલ છે, પણ જીને ઉત્તમ વસ્તુ મળવાની મુશ્કેલી કરતાં, મળેલી વસ્તુને સદુપયેગ થવાની લાગણું થવી તે ઘણું જ મુશ્કેલ છે. આપણને શું મળ્યું છે? જે ચીંથરાને તત્વ ગણવાવાળા છે, તે કહે છે કે “નાગા આવ્યા છીએ, પણ વિવેકી મનુષ્ય “નાગા આવ્યા છીએ તે વિચારવાળે ન હોય. જે વસ્તુ હું લઈને આવ્યો છું તે વસ્તુ માત્ર કેટલાકને જ મળેલ છે. લુગડાનું ચીંથરું, કેડી પણ લઈને આવ્યા ન હતા તે વાત ખરી છે. આંધળે સૂર્યને પણ ન દેખે, ચાંદને પણ ન દેખે તેથી ચાંદ, સૂર્ય નથી એમ વિવેકી મનુષ્ય માની શકે ખરો
નાગ આવ્યે, ખાલી આવ્યો” એમ કેણ ગણે?
જે પદાર્થ આ જીવ લઈને આવ્યું છે તે બીજે લઈને આવતે નથી. વિવેક વિનાના, વિચારશૂન્ય હોવાને લીધે બોલે છે–નાગ આવે છે. એની પાસેની શક્તિ, દ્ધિને આ જીવને ખ્યાલ રહ્યો નથી તેથી નાગે આવે, ખાલી આવે” એમ વારંવાર બેલ્યા કરે છે. ભંડાર ભરીને આવ્યા છે, તે વિચાર નથી, તે વસ્તુ તરફ દષ્ટિ નથી. તેથી વિચાર ન આવે.
Page #454
--------------------------------------------------------------------------
________________
૪૦, નમ્રતા અંગેની માન્યતા
૪૧૩
કીડીને કણની દરકાર, કીડીની અપેક્ષાએ મેતીની ગુણ નકામી. બાહ્ય પદાર્થના અથી થયા તેથી અંદરના પદાર્થ ચાહે તેટલા સારા હોય તે નકામા, ઝવેરીની મોતીની ગુણ કરતાં દાણાની કણની કિંમત કીડી એર ધરાવે છે. તે લુગડાં લઈને આવ્યું. વેચીને ચીજ લઈને આવ્યા હોય તેના કરતાં અપૂર્વ ચીજ લઈને આવે છે.
મનુષ્યમાં જે અવતરે છે, તે નાગે, ખાલી અવતરતું નથી, પણ દુનિયાદારીએ લુગડું લઈને આવતું નથી તેથી નાગ કહેવાય છે. આ લુગડું લઈને આત્મા અવતર્યો છે કે જે જિંદગી સુધી ફાટતું નથી. આત્માનું લુગડું લીધા વિના કેઈ અવતરતું નથી. મનુષ્ય ભવનું આયુષ્ય મેળવ્યા વિના કેઈ મનુષ્ય જન્મતે નથી. ખરી કિંમત પુણ્ય પ્રકૃતિની, તે મિલ્કત છે. તે વિના કેઈ અવતરત નથી. નાગે કયાં આ ખાલી ક્યાં આવ્યો? ળિયાનું નાગાપણું, તે ખાલીપણું જીવને લગાડી દેવું છે.
મમતાવાળા દેવની દશા જે પુણ્યપ્રકૃતિ લઈને મનુષ્ય આવ્યું છે, તે દેવતાઓને પણ મળવી મુશ્કેલ પડે છે. એક સમયે જેટલા દેવતાઓ Àવે છે એટલાને મનુષ્યપણાની પુણ્યપ્રકૃતિ મળતી નથી, એક સમયે જેટલા દેવતાઓ આવે છે તેટલાઓ પાસે પણ તે નથી. દેવતાપણામાં ગયેલા, મહદ્ધિક થયેલા એવી થપ્પડ ખાય કે ડાચાં ખરડાઈ જાય. મનુષ્ય જેટલી થપ્પડ ખાઈને હાડકાં ગળે બાંધનારા થાય તેના કરતાં અસંખ્યાતગુણ હાડકાં દેવતા બાંધનારા થાય છે.
- શેઠ હતે. રત્ન મેળવી રાખ્યાં. ખાટલાની ઈસમાં નાખ્યાં. છેલ્લી વખત મમતા રહી તેથી આમ હાથ રહી ગયે. જીવ ચાલ્યા ગયે. હાથ ન ખસ્યા. રત્નના મમત્વવાળાને જીવ ચાલ્યા ગયા છતાં માને હાથ બાઝી રહ્યા. દેવતાને ભવ ચાલ્યો જાય, છતાં ભૂત થઈને ઘરેણાંને
Page #455
--------------------------------------------------------------------------
________________
૪૧૪
પડશક પ્રકરણ દર્શન વળગી રહે. મનુષ્ય તે ભૂત થાય કે ન થાય તે આગળ વિચારીશું, પણ મમતાથી મરેલા દેવતાઓ ભૂત છે. ભૂત એટલે ભૂત નહિ. મમતાવાળે દેવતા મરીને ભૂત થાય એટલે પૃથ્વી, પાણી વગેરેમાં ઉપજે. વાવડીમાં મમતાથ ઉપજે, તે કમળમાં ઉપજે. મમતા ભાવે મરીને દેવતાએ ભૂત થાય છે. મનુષ્ય થાય છે પણ મુઠ્ઠીભર. દેવતાઓ અસંખ્યાત પૃથવી, અપૂ વગેરેમાં જાય છે. અસંખ્યાત મનુષ્ય મરવાના નથી તે પૃથવીકાય આદિમાં જવાને કયાંથી ? દેવતાપણું પામીને શું ફાયદો કાઢ? મમતાભાવ ચોંટાડનારું દેવતાપણું મળે તે તમારો મારીને મેટું લાલચોળ થયું. તેમાં તત્વ નહિ. મમતાભાવે મળેલું દેવતાપણું ભૂત કરી દે.
દેવપણાની ખરી સુંદરતા શામાં? શાસ્ત્રકાએ બે વસ્તુ જણાવીઃ ૧. ગતિ, ૨. પ્રત્યાગતિ. ધર્મનું સારાપણું જણાવતાં બે વસ્તુ જણાવી. મનુષ્યભવથી અનંતર દેવપણું મળે તે ગતિ. દેવપણું ભેળવીને આર્યક્ષેત્ર, પંચંદ્રિયપણું વગેરેમાં આવવું તે પ્રત્યાગતિ. ધર્મ આરાધના કરવાવાળાને ગતિ, પ્રત્યાગતિ સુંદર હેય. પ્રત્યાગતિની સુંદરતામાં ખરી ખૂબી છે. ગતિની ગતિમાં મેહ છે. તે મુંઝવનાર છે. દેવગતિમાં ગયા છતાં પ્રત્યાગતિ બગડી ગઈ. પૃથ્વીકાય આદિમાં ઉતરી ગયા તે દેવપણામાં શું મેળવ્યું? દેવપણાની ખરી સુંદરતા એ પ્રત્યાગતિની સુન્દસ્તા ઉપર આધાર રાખે છે. પ્રત્યાગતિની કિમત હવે ધ્યાનમાં આવશે. દેવતાને પ્રત્યાગતિ સુંદર મળવી મુશ્કેલ. સધર્મ, ઈશાન દેવલેકે ગયા ત્યાંથી એકેદ્રિયમાં ઊતરી ગયા તે સૌધર્મ દેવલેકમાં શું? જે પ્રત્યાગતિના નામે શુદ્ધ સ્થિતિ દેવતાને મળવી મુશ્કેલ તે શુદ્ધ સ્થિતિ મનુષ્ય લઈને અવતરેલ છે.
દરિદ્ર પણ ભરપૂર ખજાનો લઈને આવે છે ખાલી કેમ? આપણે એની કિંમત ગણી નહિ, પણ ભરપૂર ખજાને
Page #456
--------------------------------------------------------------------------
________________
૪૦. નગ્નતા અંગેની માન્યતા
૪૧૫
લઈને આવે છે. શ્રીમંત પાંચ પૈસા રળે તેમાં એટલી બધી કિંમત નથી ગણતે. ગરીબ હેય, ઊંચે ન ચઢયે હોય, તે કિંમત ગણે. આ અખૂટ ભંડાર દરિદ્રને છોકરે લઈને આવ્યું છે. જે પ્રત્યાગતિ દેવતાને મળવી દુર્લભ, તે ઉત્તમ કુળ વગેરે લઈને આવ્યા છે. અનંતા જીવ એકઠા મળતા હતા. એકઠા મળીને ઉદ્યમ કરતા હતા, ત્યારે સૂક્ષમ શરીર મેળવી શકતા હતા. આગળના અસંખ્યાતમા ભાગના સૂફમ શરીરની કંપનીને હિસ્સાદાર હતે. અનંતા ભાગીદારેમાંને એક સૂમ નિમેદનું શરીર, આંગળાના અસંખ્યાતમા ભાગનું. અનંતા જીવો મળતા હતા. તે શરીર બનાવતા હતા. તેમને આ આ જીવનું ગોત્ર દેખીએ તે આ છે. આવી સ્થિતિવાળાએ અત્યારે બાદરપણું, ત્રસપણું પંચૅક્રિયપણું, સંજ્ઞી પંચેંદ્રિયપણું મેળવ્યું છે. એ વગેરે લઈને આવે છે. એ દરિદ્ર આ સ્થિતિએ ચઢેલે છે. તેને ખ્યાલ જ આવતું નથી. મોતીની ગુણ ઉપર ચઢેલી કીડી દેખે કે ખાલી ભટકે છે. આ જીવને પુણ્યપ્રકૃતિને વિચાર ન આવે તે કાંઈ નથી એમ માલુમ પડે. ઝવેરીને
ખ્યાલમાં આવે કે આ ગુણ શાની ? પુણયપ્રકૃતિ જે મળી છે તેની. તેને જોવાના ચમાં ચઢાવીએ તે માલુમ પડે કે જીવ કેટલું લઈને આવ્યું છે? સંજ્ઞી પંચેન્દ્રિપણાની શક્તિ, આર્યક્ષેત્ર વગેરેની શક્તિ લઈને આવે છે. એકકે શકિત અહીં મેળવેલી નથી.
પુત્ર ને સુપુત્રમાં ફેર છે ? વેપારી પરદેશમાં કમાય, દેશમાં તે અમનચમન કરે. આ ભવમાં તે આ જીવ લાવેલું ભેગવે છે. પરદેશી મુસાફર પરદેશથી કમાઈ કરીને લાવે, દેશમાં બેઠો બેઠે ખાય. પરભવથી કમાઈને લાવેલે તે ખાધા કરે છે એછું કેમ થાય છે? તેને વિચાર આવતું નથી.
બાપથી અધિક થાય તે સુપુત્ર. બાપનું મેળવેલું ફનાફાતિયા કરે તે કુપુત્ર. પરભવમાં મેળવેલું
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૧૬
ષોડશક પ્રકરણ દર્શન
ર તે ૩ વના પહેલા આવી જાય
ફનાફાતિયા કરે તે કુપુત્ર ગણાય. નવું કર્યું મેળવીએ છીએ તેને વિચાર કરે. જે ટકાવ્યા વિના પહેલાનું રળેલું ખાય તે રાંડરાંડ કરતાં ભૂડે. રાંડરાંડના હાથમાં મિલ્કત આવી હોય, તે વ્યાજે મૂકે મૂડી ખાવા ન દે, વ્યાજમાંથી પૂરું કરે. આપણે મડીમાંથી ખાઈએ. પરભવનું મનુષ્યપણું, પંચેંદ્રિયપણું, આયુષ્ય ભેગવતા જઈએ, નવા મેળવવાનું કાર્ય ન કરીએ તે રાંડરાંડ કરતાં ભૂંડું. જ્યાં સુધી સંસી પચંદ્રિયપણું મેળવી લે ત્યાં સુધી રાંડરાંડ કરતાં સારા નહિ. મિલકત રાખીને નિર્વાહ કર્યો તેમાં વળ્યું નહિ. મરદ શાની ઉપર ? મસાલે મેળવે. તેમ આપણે ખરેખર મરદ તરીકે રહેવું હોય તે આવતા ભવની ઉત્તમ ગતિને મસાલે મેળવવો જોઈએ. ઘરને માલિક લાવી આપે તે રાંધી આપે. પરભવે બાંધેલું તે પકવીને ખાતા જઈએ છીએ. નવું ભરવાની વાત નથી. પહેલાં એ વિચાર આવે જોઈએ કે મનુષ્યપણાની ગતિથી નીચે ઊતરું નહિ.
મળેલી મિલ્કતને વાપરતાં શીખે
હવે ક્યાં ઊતરવા માગીએ છીએ? વાઘરી વાડે જાય છે તે મરવા જાય છે, તેમ ધારીને જતી નથી. ગઈ તે મરવા ગઈ એમ કહેવાય, તેમ આપણે માયા–પ્રપંચરહિતપણે વર્તવાવાળા ન રહીએ, પછી કહીએ મનુષ્યપણું ન છોડીએ તે શું કામ લાગે? દયાળુપણું ન રહે, માયારહિતપણું, સરળતા ન રહે તે પછી મનુષ્યપણું સારવાને ધંધે. મનુષ્યપણું મટી મિક્ત મળેલી છે. તેને ઉડાવી નાંખે નહીં. ઉડાવી નાખો તે પાછા કયારે ફરી મેળવશે ? ઉડાવવું, નવું ન મેળવવું તે કુલીન છોકરાને શોભતું નથી.
આ ઉપરથી એક જ વાત નકકી કરી કે દરેક જીવ મનુષ્યપણામાં જન્મે છે. તે ખજાને લઈને આવે છે. તે ખજાનાને ઉપગ કર્યો?
Page #458
--------------------------------------------------------------------------
________________
૪૦. નગ્નતા અંગેની માન્યતા
૪૧૭
કિંમતી હીરાને ખ્યાલ કર્યો નથી. બાદર, ત્રસાણા, પંચેન્દ્રિયપણું કરતાં મન મળ્યું તે જબરજસ્ત કિંમતી છે. તે ઘણું જ ઓછા મનુવેને મળે છે. મનુષ્ય થયા, મન ન મેળવ્યું તે? સંમૂર્છાિમ મનુષ્ય કહેવાય. મન એમને મળેલું નથી. એ મન આપણને મળેલું છે. મનના માલિક આપણે. હવે મનને ઉપગ કેમ થાય છે, તેને વિચાર કરીએ. તે આપણને ધ્યાનમાં આવતું નથી.
આd, રોદ્રધ્યાનરૂપી મૂતરના કુંડામાં મોટું ન ઘાલે
મૂત્ર અને અમૃતના બે કૂંડાં આપણી આગળ પડેલાં છે. ખામીને લીધે મૂતરમાં મેં ઘાલીએ છીએ. આ મેઢાથી અમૃત પી શકે તેમ છે, છતાં આd, રૌદ્ર યાનના સૂતરના કૂંડામાં મેં ઘાલે છે. આસ્તે ધ્યાન કેને કહેવું? જાનવર મૂતરનું કુંડુ વજે છે, તે પછી મૂતરનું કુંડું કોને કહેવાય તે ન જાણે તે નિર્વજે તે કયાંથી? દુનિયામાં “એઈ રે, એ બાપ રે!” કહે તેને આર્તધ્યાન કહે છે. રોકકળાટ કરવાં તેને આર્તધ્યાન કહે સ્વપ્નમાં આર્તધ્યાનને વિચાર નથી આવતું. પાંચ ઈન્દ્રિયે, સ્પર્શ વગેરે વિષયે સારા મળ્યા હોય, તેને મેળવવા માગીએ તે બધાનું નામ આર્તધ્યાન. કૂંડાથી મેં બહાર નીકળે છે? આર્તા, રૌદ્ર ધ્યાનના મૂતરના કુંડામાંથી મોટું બહાર નીકળે છે ? રાત દિવસ ઈષ્ટ રસ, ગંધ વગેરેની તથા ઈષ્ટ સ્પર્શ વગેરેમાં જતાં. પાછો વળી વકર્યો ઉંદર-કેળ. ઉંદર વકરે એટલે કેળ.
ઈષ્ટ સ્પશ વગેરેના વિશેની પ્રીતિ કરતાં આગળ ગયા તે અનિષ્ટ રસ વગેરેમાં રસ વગેરેમાં અપ્રીતિમાં ગયા. ઉંદર વકર્યો, કેળ થયે. ઈષ્ટ વિષયે આવવાને ચિંતા, અનિષ્ટને ખસેડવાની ચિંતા તે બંને આધ્યાન. આd, રૌદ્ર ધ્યાનમાં મોટું ઘાલવું તે મૂતરના કૂંડામાં મોટું ઘાલવા જેવું છે. શબ્દ કઠણ પડે છે, કરવાની છૂટ.
२७
Page #459
--------------------------------------------------------------------------
________________
૪૧૮
ષોડશક પ્રકરણ દર્શન
અમારી જીભે તાળાં. ઈષ્ટ–અનિષ્ટના વિષયેના વિચારમાં રાતદિવસ ગુંથાવું, તેને અંગે ઉપદેશ દેનારને મેઢે તાળાં મારવાં. કથની કડવી લાગે છે, કારણ કડવી લાગતી નથી. કલ્યાણ ચાહતે હોય તે કરણી કડવી લગાડ. રેગ બતાવનાર વૈદ્યને ધેલ મારે તે રોગ જ નથી, તેમ સત્ય કહેનારા તેને અંગે દુઃખ લગાડીશ તે શું વળવાનું?
બાહ્ય રેગ કાઢવા કરતાં અત્યંતર રેગ કહે તમે ઈષ્ટ વિષયે તરફની પ્રીતિ, અનિષ્ટ વિષે તરફની અપ્રીતિ છેડે તે કોઈ દિવસ કહેવાને વખત ન આવે કે મૂતરના કુંડામાં મેટું ઘાલે છે. કુપટ્ય કરીને તાવ લાવી બેઠો છે, પછી ડેકટર, વૈદ્ય નાડી જોઈને કહે છે તાવ આવે છે, તે ડેકટર, વૈધને વાંક શું ? રેગની ઉપર અપ્રીતિ ન થાય અને વૈદ્યને ઠેષી થાય તે પરવાર્યો. ઉપદેશને દ્વેષી થાય, વિષયને દ્વેષી ન થાય તે પરવાર્યો. શરીરમાં કઈ પણ વેદના તે વેદના ક્યારે મટે તેને વિચાર તે આધ્યાન. ઈષ્ટ વિષયને મેળવવાના) અનિષ્ટને દૂર કરવાના વિચારે તે આર્તધ્યાન. કેઈનું નાણું જમે કર્યું છે. ઉઘરાણી આવે ત્યારે મનમાં થાય કે જ્યારે દુકાનેથી ઊતરી જાય, તેમ રેગ લેણું લેવા આવ્યા છે. કર્મ કેમ ખપાવું તે વિચારે.
લેણદારને પગથિયેથી ઊતરવા માગે છે તે બેઈમાની. કર્મી-પાપ બાંધ્યાં તે ભેગવવા રેગ આવ્યો. જે ઈષ્ટ વિષે તરફ મનનું દેવું,
અનિષ્ટથી કંટાળવું, વેદના હઠવાના વિચારે તે આર્તધ્યાન, પુત્રજન્મને દિવસે પિક મૂકે તે કઈ સ્થિતિમાં આપણને નિર્જરાનો વખતે રેવાનું થાય છે. ગુમડાં થાય છે ત્યારે શું થાય છે? સનસ્કુમારનું આખું શરીર રેગે ભરાઈ ગયું છે. કેટ ગળતે, આંગળી સુદ્ધાં ચકખી નથી. દેવતા કહે છે-“તારી દવા કરુ? તે વખત કહે છે: “મારા અંદરના રેગની દવા કર. બહારના રોગની દવા હું કરી શકું છું.” આપણે દવાને માટે
Page #460
--------------------------------------------------------------------------
________________
૩૦, નમ્રતા અંગેની માન્યતા
૪૧૯
દોડાદોડ કરવાવાળા, આ દવા મેઢામાં ભરી છે તેના ઉપયોગ હિ કરવાવાળા. આપણે તાવે તરફડવાવાળા પણ ગળતા કોઢમાં જેનુ` રૂંવાડું હાલતુ નથી. થૂંક લગાડવું તે મેાંમાં દવા છે. આવી સ્થિતિમાં જે સહન કરવું તે આત્મધમ માને છે. કયી સ્થિતિમાં આત્મા રહેવા જોઈએ ? મેાક્ષ એમને એમ જોઇએ છે. જાનમાં જવુ છે. વહે ઢોડાવવી છે. એમના સાધેલે મેક્ષ આપણે લેવા છે. સહન કરવાની વાત આવે તે મેઢું છુપાવી દેવુ છે. વેદના મરણાંત હાય, અગર હેરાન કરવાવાળી હાય, તેને દૂર કરવાના વિચાર કરવા તે આત્ત ધ્યાન. સાધુએ દવા કયા હેતુથી કરાવે છે?
એક શંકા જરૂર થશે કે સાધુએ દવા કેમ કરાવે છે ? સાધુએ આત્ત ધ્યાનમાં ગયા ? આપકી છાશ મીઠી, પારકા દૂધ ખટ્ટા. પણ સાધુ દેવા કરતાં કયા પરિણામ કરે છે? સારું થવા માત્રથી છૂટી આપી નથી. કાઈ પણ અપવાદ પદને સેવનારો કાઈ પણ દવા કરાવનાર, કાઈ પણ આલંબન લેનારા મુનિ આ વિચારવાળા હાવા જોઇએ કે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપી જે માગ તેને વિચ્છેદ થતા અટકાવીશ. વેદના ખસેડીને કરવું શું ? ધનમાલ મિલ્કત ભેગાં કરવાં છે ? “ખાયડીનું રક્ષણ કરવું છે? સમ્યગ્દર્શન આદિનું રક્ષણ કરવા કટિબદ્ધ થઈશ. ત્રણેમાં પ્રયત્ન કરી શકે તેમ થઈશ. જિનેશ્વરના આગમાને ભણીશ. માના અવિચ્છેદ્ય, અભ્યાસના વિચારમાં જેએ લીન રહ્યા હાય તેને રાગ અભ્યાસમાં વિઘ્ન કરનાર માલુમ પડે. તમને વેપાર થતા નથી, ઉઘરાણીએ જવાતું નથી. રાગ ખસે તેનાથી જે નિરા થાય, તેના કરતાં અભ્યાસથી નિર્જરા મેળવી લઉં, બધા ભણવાવાળા ન હાય. આખા સમુદાયને નીતિથી ચલાવીશ. આચાય, ખાળ, ગ્લાનની સેવામાં, તપ ઉપધાનમાં ઉદ્યમ કરવાવાળા થઈશ. આવી રીતે આલંબનપૂર્વક અપવાદ પદને સેવનારા તે બધાએલ કોના નાશ કરે છે. ધમ સાધનની અપેક્ષાએ સાધુઓને દવાની છૂટ.
Page #461
--------------------------------------------------------------------------
________________
ષોડશક પ્રકરણ દેશના
મનરૂપી ભૂતને પલવાર નવરાશ ન આપો
ષ્ટિની ઈચ્છા, અનિષ્ટની અપ્રીતિ; વેદનાથી દૂર રહેવું તે જ આત્તધ્યાન નહિ, તે ભવાંતરે મળે, તે આત્તધ્યાન. મનરૂપી અણુમૂલ મોતી કાની કોટે ખંધાયુ છે? કાગડાની કોટે ખ'ધાયુ છે. આન્ત ધ્યાન રૌદ્રધ્યાન કાગડા છે. આત્તરૌદ્રના ચાર ચાર પાયા. મન કઈ જગ્યાએ. જાય છે ? કરવુ શુ? મન ચીજ એવી છે કે લાખ ખરચીને લીધેલુ’ભૂત.
४२०
શેઠિયાના છોકરા હતા. તેણે ભૂતના પરાક્રમ સાંભળ્યાં હશે. એકકે પરાક્રમ દેખ્યુ નહિ. ત્રણે જાતની વસ્તુ જે હાટે મળે તે જગ્યાનું નામ કુત્રિકા'ણ. શેઠિયાના છોકરા કુત્રિકાણે ગયા.' તારે ત્યાં ત્રણ જગતની વસ્તુ મળે છે કે નહિ? ભૂત છે કે નહિ ? છે તે લાવ. ” ભૂત ઉપર આખી દુકાન ચાલે. લાખ બેસશે. છોકરાએ લાખ. કબૂલ કર્યાં. ક'પાઉ’ડર ઝેરી દવા આપે તો પોઇઝન લખે છે, ‘ભૂત આપવા તૈયાર છું. જે કામ અઘરામાં અઘરુ' કહે તે પલવારમાં કરી નાંખે, કામા ન ભળાવે તે તારું નખાદ કાઢશે.’
,
શેઠના છોકરાએ વિચાયુ કે સારું કર્યું. કામ ભળાવીએ તે પલમાં કરે, ન ભળાવીએ તો અવળું પડે. અક્કલથી આંજી જાય તે ન પાલવે તેણે. કબૂલ કર્યું" અને લાખ રૂપિયા આપ્યા, ભૂત લીધું. ઘેર આવ્યું ને વિચાર કર્યાં, ‘કરવું શું ? જે કામ બતાવે તે પલકમાં કરે. ' વાડામાં કૂવ ખાદ્ય, ઉપર વાસ ખાંધ; દોરી બાંધ, હાંલ્લું ખાંધ, કાણું કર, વાડકા લાવ' એ પ્રમાણે ખધું કર્યું. જે વખતે કામ ખતવુ તે કરવું. જે વખતે કામ ન બતાવું તે વખતે તારે વાડકા લઈ, કૂવામાં ઉતરી, પાણી લાવી આ હાંલ્લામાં નાખવું. ધ્યાન રાખવું કે કાણું ન પુરાઈ જાય. ભૃત શું કરે? ભૂતને ઘેર ભડકામણુ આવી. વાણિયા અક્કલવાળા હતાઃ તેથી તે ઘેરે ભડકામણુ ન લાવ્યે.
કરાજા પાસેથી મનરૂપી ભૂત વેચાતું લીધુ, તેની તાકાત તા
Page #462
--------------------------------------------------------------------------
________________
૪૦. નગ્નતા અંગેની માન્યતા
કર૧
મૂહૂર્તમાં મેક્ષ આપવાની છે. નવરું પડે તે નદી કાઢે તેવા મનને શું કરવું? વાણીઆએ કૂવે ખેદાવી હાંલ્લું સેંપી દીધું તેમ મનને નવપદનું ધ્યાનરૂપી હાંલ્લું મેંપી દેવું તે ભૂતને ઘરે ભડકામણ થાય. “મા વિશે ચારે પ્રકારના ધર્મની અંદર ભાવ કહેવાય છે. તે મનને અંગે બને છે. મન તે મારી પાસે છે,
ઉછુંબલ છોક હોય, તેને કબજે રાખવે મુશ્કેલ, એમ આત્માના ઘરમાં મન ઉછું ખલ, ઉલંઠ છે. મનને જીતવું ઘણું મુશ્કેલ છે. હાથી ચાહે તે જબરે હોય પણ અંકુશ આગળ રાંક. અંકુશ આટલું નાનું હોય છે. મન આલંબન આગળ રાંક, ઉચછુંખલતા, ઉલંઠતા ભાગી જાય. એને આલંબનમાં ન જોડીએ તે તે જીતવું મુશ્કેલ. આ મનને કબજામાં રાખવા માટે નવપદના આલંબનથી ધ્યાન કરવું. મનને કેવી રીતે રેકવું તે શાસ્ત્રકારોએ સમજાવેલું છે. જે મનને કબજામાં રાખશે તે આ ભાવ પરભવમાં મંગળમાળા પામી મિક્ષસુખ પામશે.
સુવર્ણને સુવર્ણ તરીકે જાહેર કરતાં ચેકસીએ પિત્તળ અને પિત્તળના વેપારીઓની દરકાર લવલેશ કરવાની નથી. તેવી રીતે ધર્મને ધર્મ તરીકે જાહેર કરતાં ધમએ અધર્મને અને મે અધમની અંશભર પણ શરમ રાખવી ન પાલવે.
Page #463
--------------------------------------------------------------------------
________________
BSWERS
તીર્થકરોની મહત્તા
MિESSASSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS
તીર્થકર ધમ કે અધર્મ પેદા કરતા નથી શાસ્ત્રકાર મહારાજા કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકાર માટે વિષષ્ટિશલાકાપુરુષચરિત્રને રચતાં થકા જણાવે છે કે પંદરમા ધમનાથજી મહારાજ ભવ્ય જીને ધર્મોપદેશ દેતાં કે ધર્મ સમજાવે છે!
ચેવસે તીર્થકરના શાસનમાં ધર્મને ફરક નથી. સર્વ તીર્થકર સંવર, નિર્જરાને ધર્મ કહેનાર અને પાપને જ આત્માનું બંધન ગણાવનારા છે, તે પછી ફલાણા ભગવાને ધર્મ કહ્યો એ કહેવાનું તત્વ શું ? અક્ષર જ વાંચવા છે તે ચાહે તે સૂર્યના તડકાથી, ચાહે તે અગ્નિથી, ચાહે તે દીવાથી વાંચે. સૂર્યના અજવાળે વાંચે તે અક્ષર જુદા છે? છાણના દેવતાએ વંચાય તે અક્ષર જુદા છે? અક્ષરે તે એકસરખા દેખાવાના છે. ચાહે ગમે તેથી દે. સર્વ તીર્થકરોએ સંસારથી ઉદ્ધરવા માટે ધર્મ કહ્યો છે તે પછી.
વીસમાંથી ચાહે તેણે કહેલે છે. ધર્મમાં ભેદ નથી, પછી “ફલાણા તીર્થકરે દીધેલે ઉપદેશ, એમ જુદા ઉપદેશ શાના? તીર્થકર ભગવાનના ધર્મમાં ફરક નથી. ચાહે તે તડકે દેખે તેએ લાભ, છાણાના. તાપથી દેખે તેએ લાભ અને દીવાના અજવાળાએ દેખે તેએ લાભ. તેમ ધર્મ, અધર્મ જગતમાં જે સ્વરૂપે છે, તે સ્વરૂપે તીર્થકર કહેવાના છે. તે પહેલા કહે તેએ એ. બીજા કહે તો એ એ. બીજા લેકે ઈશ્વરને કર્યો, બનાવ્યું કહે છે, ઈશ્વરે ધર્મ બનાવ્યું એમ જૈને કહેતા નથી. અનંતી ચોવીસીને અંગે અનંતા છે. એકકે તીર્થકરે ધર્મ બનાવ્યું નથી. તીર્થકર જગ્યા એ પહેલાં કેઈ ચેરી કરતું હતું તેનું પાપ નહતું
Page #464
--------------------------------------------------------------------------
________________
૪૧. તીર્થકરેની મહત્તા
૪૨૩
લાગતું? એવી જ રીતે તીર્થકરના તીર્થ પહેલાં, જન્મ પહેલાં કઈ હિંસા ન કરે તે ધર્મ થાય એમ ન હતું ? હિંસા ન કરે તે ધર્મ એ નક્કી. અહિંસા કરશે તે ધર્મ થાય; જે આ વસ્તુ માની લઈએ તે તીર્થકર શાસન ચલાવ્યું ન હતું ત્યાં સુધી પાપ પણ લાગતું ન હતું? તીર્થકરે ધર્મ અધર્મને પેદા કર્યા હોય તે આમ માનવું જ પડે કે તીર્થંકરે જ્યાં સુધી ધર્મને પેદા નહેતે કર્યો, ત્યાં સુધી હિંસા ન કરે, તે પણ ધર્મ થતું જ નહોતું. હિંસા કરે તેને પાય ન હોતું થતું એમ માનતા નથી. તેવી રીતે તીર્થકરે જ ધર્મ, અધર્મ ઉત્પન્ન કર્યા એમ પણ માનતા નથી. આપણે તે તીર્થકરે ધર્મ, અધર્મ કહ્યા એમ માનીએ છીએ. ધર્મ પેદા કર્યો એમ પણ માનતા નથી. આમાં એક જ અક્ષરને ફરક-બનાવ્યું. પરમેશ્વરે ધર્મ બતાવ્યું એમ આપણે કહીએ છીએ. પરમેશ્વરે અધર્મ બતાવ્યું. જૈનના સિદ્ધાંતમાં અને અન્ય લોકેાના સિદ્ધાંતમાં એક જ અક્ષરને તફાવત છે. પણ એકકે આખું ચકકર ફેરવી નાખ્યું. તે માટેનું એક દષ્ટાંત
દીવ પદાર્થને દેખાડનાર છે; બનાવનાર નહિ
રાત્રિને વખત હય, કિનારા પાસે બેઠા હોય, કાંકરી પાથરી હેય, હીરે નીકળી ગયે. અંધારામાં હીરે, અને કાંકરી બન્ને સરખાં. એવામાં દી લાવીએ ત્યારે કાંકરે કાંકરારૂપે અને હીર હીરારૂપે ઓળખાય. દીવાએ કાંકરે બતાવ્યું, હીરે બતાવ્યું. દીવાએ હીરાને બનાવ્યું નથી, કાંકરાને બનાવ્યું નથી. તેમ આ જગતમાં જ્યારે હિંસા વગેરે બનતાં હતાં ત્યારે પાપ બનતું હતું. અને જ્યારે હિંસા વગેરેથી નિવર્તતા હતા ત્યારે તે પણ ધર્મ બનતે હતે. જેમ દીવાએ કાંકરે કે હીરે બનાવ્યા નથી, પણ દીવાએ તે દેખાડી તે દીધાં, તેવી રીતે તીર્થકરએ ધર્મને ન બનાવ્યું નથી, અધમને ન બનાવ્યું નથી. ધર્મ તે અનાદિકાળથી ચાલુ જ છે, બીજા ધર્મોથી અનાદિ ન થવાય
Page #465
--------------------------------------------------------------------------
________________
૪૧૪
ષોડશક પ્રકર્ણ દર્શન
બીજા ધર્મો ઈશ્વરે બનાવેલા. ઈશ્વરે ન ખનાળ્યે ત્યાં સુધી અનાદિન હતો. બનાવેલી વસ્તુ અનાદિની હાય નહિ, ખીજાના મત પ્રમાણે બીજાના ધર્મ અનાદિના થઈ શકે નહિ જૈન ધમ અનાદિના થઈ શકે. જૈન ધર્માંવાળાએ કહ્યું છે કે ભગવાને ધર્મ ખતાો, અધમ બતાવ્યા. અતાવવામાં અનાદિની વાત હોય. બનાવવામાં વાંધો. જૈન ધર્મ ધર્મના અનાવનાર તરીકે પરમેશ્વરને નથી માનતા, પણ બતાવનાર તરીકે માને છે. હિં’સા વગેરેમાં પાપ થતું હતું. હિંસા વગેરે રોકવામાં આવે તેમાં લાભ થતા હતા. સકાળમાં ધ, અધર્મની આ લાઇન ચાલુ હતી. તૌ કરે ત્યારે નવું શું કર્યુ ? હીરા ને કાંકરા હતા પણ પેલા જોનારને ગતાગમ નહોતી. તેવી રીતે અહીં આ જગતના જીવે આરંભ, પરિગ્રહ, વિષય, કષાયમાં એવા માચ્યા હતા કે તેને ધર્મ, અધમ નું સ્વરૂપ વિચારવાના, માનવાના, ઓળખવાને વખત ન હતો. વખતન હતા તે ભગવાને ઓળખાવ્યા. તેથી ઉત્તપન્નત્ત તત્ત' દૈહિત્તિ મુદ્દાવા ધમ્મા',
C
જૈનમતના સિદ્ધાંત એ છે કે પરમેશ્વરના કહેલા ધમ, પરમેશ્વરના કહેલા અધમ,પરમેશ્વર તે માત્ર ધમ,અધમને બતાવે છે,મનાવતા નથી.
તે પછી પહેલા તીથંકર ખતાવે તેમાં, વચલા ખતાવે તેમાં અને છેલ્લા ખતાવે તેમાં ફરક શુ' ? દીવા મિત્રદત્તનો કે યજ્ઞદત્તના હોય તેએ શું ? હીરા અને કાંકરાને દેખવા છે. ધર્મ અને અધર્મીને દેખવા છે, તે ચાહે તે તીર્થંકર હોય ને ? પહેલાની દેશનામાં ઘટાડો શું ? છેલ્લાની દેશનામાં વધારે શુ? તે પછી ફલાણાની દેશના એમ કહેવાનુ કામ શું ? નાતમાં લગ્નગાળા હાય. પચીસ ઘરે લગ્ન હાય. બધે પરણાવવાના હાય પણ જે વખતે જેનેા માંડવા હાય તેનાં જ ગીત ગવાય. બધે માંડવે જાય તો એક સરખું જ થવાનું છે. છતાં જેને અંગે માંડવા હાય તેને આગળ લેવા પડે. તેમ તીર્થંકરાને ધમ બતાવવા છે. તેમાં પણ આ બાજુના પહેલના ચકચકાટ કરીને
Page #466
--------------------------------------------------------------------------
________________
૪૧. તીકરાની મહત્તા
૪૨૫
હીરો દેખાડવા છે, છતાં જે ખાજી દીવેા ધરીએ તે માજીના પહેલ ચળકે. તેમ અહીં તીથ કરને બધી જાતના ધર્મ કહેવાના હાય. પણ એક એક મુખ્ય કરીને ઉપદેશ કહેવાના હાય. કોઈક વખત કષાયની વાત મુખ્ય હાય. કોઈ વખત બ્રહ્મચર્યની વાત મુખ્ય હાય.
પાણી કરતાં અગ્નિ નુકશાનકારક વધારે
ધનાથજીએ દેશનામાં શું ઝળકાવ્યું ? તે જણાવે છે. બધાને ઉપદેશ સરખા છે. ધર્મ, અધમ ઓળખાવવામાં ક્રક નથી. જે માજી દીવા ધરીએ તે માજીનેા પહેલ ચળકે. લેવડદેવડમાં થએલુ નુકશાન મળી આવે. બજારમાં આસામી તૂટી. નુકશાન થયું. કેટલાક દીર્ઘદૃષ્ટિવાળા હાય તે લાલ થયા ગણે, એ કેમ બને ? એક આસામી તૂટી, એ બજારમાં નાણાના સ ંકાચ કરે. ધીરતાં વિચાર કરે એટલે વ્યાજના દર વધે. એટલે બધાનું સાટું વળી જાય. બધાને વધારે વ્યાજ થાય. નબળા પડે તેમાં કમાઇ પણ થાય. આ વસ્તુ સમજીએ ત્યારે જે ચાર આને બદલા થતા હાય તે ખાર આને અઢલા દેવાવાળા ન મળે. ઘલાઈ જાય તેમાં આડકતરી રીતે કમાઇ જાય. સ્ટીમર ડૂબી જાય તે કોઈ વખત બહાર નીકળે, પણ અગ્નિમાં જે મળ્યું તે પાછુ ન આવે. ૧૯૧૪ની લડાઈમાં દરિયામાં ડૂબ્યું. તે નીકળે ! શત્રુ લૂટી ગયા તે નીકળ્યુ ! એકવુ પડયું, પણ જે ખળી ગયુ, કરોડો રૂપિયા પર દેવતા મૂકાઇ ગયેા તે ખલાસ. કૃષ્ણ મહારાજની દ્વારકા આખી ખળી ગઈ, તેમાંથી શું મળ્યું ? અગ્નિ વડે જે નુકશાન થાય તે કાલાંતરે પેાતાને ન મળે, ન ખીજાને મળે. આ વાત ઠસાવી લે. આસામી જાય છે. પાણીમાં ડૂબી જાય તે સર્વ કાળને માટે ચાલ્યું ગયું, તેમ કહી શકાતું નથી. અગ્નિમાં જે વસ્તુ ગઈ તે સવકાળને માટે ગઈ.
નિમળ અને મલિન સેાના જેવા આત્મા
આ ઈંદ્રિયદ્વારા ખીજા હિંસાદિ આશ્રવાદ્વારા આશ્રવ થાય,
Page #467
--------------------------------------------------------------------------
________________
કર૬
ષોડશક પ્રકરણ દર્શન
તે કઈ દિવસ સુધારી શકીએ, પણ ક્રોધરૂપી દાવાનળ સળગાવીએ તેનું નામનિશાન નહિ. હિંસા જૂઠ વગેરે પાપમાં તણાએલાં, માલખાધમાં ગયેલાં, પણ ફૂંકાઈ ગયું તે નથી દુનિયામાં, કે નથી દેખાવમાં. અગ્નિ વડે કરાતા નુકશાનથી આ જીવે સાવચેત થવું પડે છે, તેમ આ આત્મામાં પણ દાવાનળથી દઝાઈ જાઓ ને જે નુકશાન થાય તે નહિ દેખાવાનું ને નહિ દુનિયાનું. અરૂપી આત્મા છે, એટલે કેઈ એને પકડી શકતું નથી. કોઈ એને ધક્કો મારી શકતું નથી. એમાં અંગારા વરસાવવાની વાત કરો તે માને કોણ? અંગારા નાખ્યાથી આકાશ બળતું નથી, તેવી રીતે અરૂપી આત્મા કોઇના ગ્રહણમાં આવતું નથી, તે પછી દુનિયામાંથી ગયું કહે છે એ શું ? આકાશ અંગારાથી સળગે નહીં તેમ આ આત્માને સળગવાનું શું ? બેંકમાં, કબાટમાં અગર તિજોરીમાં રજુ થયેલી લગડીમાં કાળાશ ન હોય, પણ એ ભરોસે કોઈ એમ કહી દે કે “જગતમાં સોનું કાળાશવાળું ન હોય તે એ ભૂલ ખાય છે. જે માટીથી જુદું પડ્યું, તેજાબથી શુદ્ધ થયું તેમાં કાળાશ ન હોય.” પણ જે શુદ્ધ થયું ન હોય ત્યાં વાત કરીએ કે બેંકની લગડીમાં સો ટચનું સોનું હોય, તે તેણે સેનું જાણ્યું જ નથી એમ કહેવાય. તેમ શુદ્ધ ચિદાનંદસ્વરૂપ, કૈવલ્યસ્વરૂપ આ આત્મા પરે, તેમાં ના નહિ, પણ ચેક થઈ, અગ્નિમાં જઈ, તેજાબમાં સુધી ત્યારે તે સો ટચને. તેમ આ ચિદાનંદસ્વરૂપ ખરે પણ દુનિયા દારીરૂપી માટીથી જુદા પડી જાય, તપસ્યામાં ગળાઈ જાય, અને ધ્યાનથી સ્વરૂપમાં શુદ્ધ થાય ત્યારે તે શુદ્ધ કહેવાય. દુનિયાના આરંભકષાયની માટી.એ તે છાતીઓ કૂટીને વળગાડવી છે. તપસ્યામાં તન્મય થવું જોઈએ. તીર્થકર, ગૌતમસ્વામીને અંગે સાંભળીએ છીએ. જેની તપસ્યાનું વર્ણન સાંભળતાં આત્મા કંપી ઊઠે. ખાતાપીતાં, હરતાંફરતાં તપસ્યા બને તે સહુ કરીએ. અગ્નિમાં ગાળ્યા સિવાય ચેકબા સોનાની ચાહના કોને? ચતુરને? ચતુર મનુષ્ય અગ્નિમાં ગાળ્યા સિવાય ચેકખું સેનું
Page #468
--------------------------------------------------------------------------
________________
૧. તીર્થકરેની મહત્તા
૪ર૭
થશે એ સ્વપ્ન પણ ન માને. તેમ આ આત્મા તપસ્યાના તાપમાં તપેલે થાય નહિ તે આત્માના ગુણેની સારતા ધ્યાનમાં આવે નહિ, ત્યાં પછી ચાર્ટર બેંકનું સોનું બલવામાં? કચરાથી દૂર થયા વગર, તેજાબમાં તળતળ્યા વિના સે ટચનું સોનું બને નહિ. તેમ આ આત્મા આરંભ-કષાય માટીથી છૂટે પડયે નથી, તપસ્યાથી ત્રાસ પામનારે, ધયાનના તેજાબમાં તડતડેયે નથી, ત્યાં સુધી તે શુદ્ધ કહી શકાય નહિ. સો ટચનું સોનું ખાણમાં પડયું છે તે કહેનારને મૂર્ખ કહીએ. ધૂળમાં રગડાએલે આત્મા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ નથી. ધૂળમાં રગડોળતા ભવને બેડે પાર કરે છે? શ્રેણિક મહારાજા કે કૃષ્ણ મહારાજાએ કાંઈ નહેતું કર્યું અને નરકે ગયા એમ? રજ વળગાડી તેનું પરિણામ એ આવ્યું; નહિ તે આટલા બધા ભક્તને જવું પડ્યું તે પછી આપણું શી ગણતરી? શ્રેણિક બન્યા, ચિતા જળી. તેમાંથી “વીર ! વીર !' શબ્દ નીકળ્યા. જે મહાપુરુષ તીર્થકરમાં આવે તન્મય થયે હતું, જેને અંગે બળતા શરીરમાંથી વીર શબ્દો નીકળ્યા તે કેટલે તરબળ થયે હતે ! દેવ, ગુરુ, ધર્મને અંગે તે એવા તરબોળ હતા કે જેથી ચિતામાંથી પણ તેમજ નીકળે. એ શ્રેણિકને અભયની દીક્ષાને પ્રસંગ પુરવાર કરે છે.
આ અભિયકુમારની દીક્ષા અને મહારાજા શ્રેણિક
મહાવીરને ચૌદ હજાર ચેલા છતાં અભયને ચેલે ન કર્યો હત તે શું નખ્ખોદ જવાનું હતું ? અભયને દીક્ષા ન દીધી હતી તે મગધને ગાદીપતિ હત શ્રેણિકને વાળ વાંકે નહતો થતો. તે અભયે દીક્ષા લીધી, તે પછી કેદ. શ્રેણિક મહાવીરના અંગે કેટલે સળગી જે જોઈતું હતો? એક ચેલે ન કર્યો હોત તે શું જવાનું હતું? ભગવાન મહાવીરથી કેઈની ઉપર નંખાય તેમ નથી. હાલાપ્રહાસાનાં માદળિયાં ગળે પહેર્યો જ છૂટકે, શ્રેણિકની આવી સ્થિતિ થશે એમ જાણીને જ અભયને દીક્ષા આપી, શ્રેણિકને રાજભ્રષ્ટ કરશે, કેદમાં નાખશે,
Page #469
--------------------------------------------------------------------------
________________
ષોડશક પ્રકર્ણ દર્શન
સેા સેા કોયડા મારશે, એ બધુ' મહાવીરને માલુમ શ્રેણિકને હીરા ચૂસીને મરી જવું પડશે તે પણ જાણતા હતા. આવા ભગતને ઘેર આવી દશા ? ભગત કેવા ? મહાવીરના આખા શાસનને અંગે દેખીએ તા શ્રેણિક એટલે ભક્તનિષ્ટ એનુ` રાજ જવાનું જાણે છતાં, તેમજ હીરો ચૂસીને મરી જવું પડે તે જાણે છતાં અભયને દીક્ષા દેવાનું ન ડે, તો ભગવાન્ કેવા ? અભયકુમાર હાજર હતા ત્યાં સુધી શ્રેણિકના વાળ વાંકા કોઈ કરી શકયા ન હતા. ચેડા મહારાજે શ્રેણિકને કહ્યું: ‘તને કન્યા આપીએ?’ આ વખતે સુર`ગ ફાડીને કન્યા લા, અભયકુમાર કેવે ભકત હશે કે આટલો અસ'તાષ શ્રેણિકને રહે તે અભયને જરા ખમાતું ન હતું? ચેડા મહારાજાની મરજી વિરુદ્ધ સુરગ ફોડીને ચેલ્લણા પકડી આણી. એ અભયકુમારે દીક્ષા લીધી ત્યાં પછી સતામણી એકકે બાકી નહિ. હવે આખા દેશના ખબ્બે કરોડ મનુષ્યના ઘાણ નીકળી ગયા. ૧૯ રાજ્યાને જોગણીઓ ખાઈ ગઈ, કાણિકે લડાઈ કરી, તે સ'ગ્રામમાં ૧૯ રાજ્યાને જોગણીઓએ ખાધાં. એ મહાવીર જાણતા હતા છતાં શું જોઇને અભયને દીક્ષા આપી ? એક અભય ન હેાત તે શુ ? આ વિચાર શ્રેણિકને આવે તે તેનુ સમકિત સડી જાય કે ખીન્નું? ક્ષાયિક સમ્યક્ત્વના ઘણી માન્યા. વિતિ ન લીધી પણ કેટલા દૃઢ રહ્યા તે જોયું કે નહિ ? મહાવીરનો ભકત શાને અંગે? રાજ દેવાને અંગે નથી, મેાત બચાવવાને અંગે ભકત નથી. સંસારથી તારવાના રસ્તા દેખાડનાર તરીકે ભકત. આટલી સ્થિતિએ શ્રેણિક ગયા તે કોઈ વખત ધ્યાનમાં લીધું ? નાકારશી સરખી ન કરી ને તીથ 'કર થશે એમ બધાં કહે છે, પણ ઉપલી વાત કાઇએ ધ્યાનમાં લીધી ?
૪૨૮
પરણવા માટે યુદ્, પણ દીક્ષા લેવડાવવા માટે તૈયાર
જે કૃષ્ણ મહારાજ કોઇ કુંવરી ખાલિકા વિશે સાંભળે, ત્યાંથી ગમે તે કરીને તેને ઉપાડી લાવે. હદ વળી ગઇ, એવી લીલા કે હવ તરીકે ગણા પણ પ્રવૃત્તિવાળા તા હતા. સુભદ્રા સત્યભામા, રૂફિમણી વખતે શુ
Page #470
--------------------------------------------------------------------------
________________
૪૧, તીથ કરેની મહત્તા
૪૨૯ થયું તે શાસ્ત્રનાં પાનાં બહાર નથી. આવી રીતે જે સ્ત્રીઓને પરણવાને માટે ન ગણે કુટુંબને, ન ગણે માબાપની દરકારને. જે ગમી તે તેને આપવી જોઈએ. ચાહે તે દુનિયા પાયમાલ થઈ જાય. એની બહેન, બેટી મુંડાવીને બેસી હશે તેની શી સ્થિતિ થઈ હશે? આ મનુષ્ય પિતાની વહ, છેકરી, છેકરે દીક્ષા લેવાનું નામ લે તે વરઘોડે ચઢાવે. દીક્ષા દેનારને પગે પડે. દિક્ષા લેનારને પગે લાગે. આત્માની
યી સ્થિતિ હશે? તમે તે કણબીના ભાઈ છે. કણબીને કહ્યું કે તું મહાજનનું માન. કણબીએ કહ્યું: “મહાજન મારા માથા પર પણ ખીલી મારી ખસે નહિ.” તેમ ધર્મ. એમાં આત્માનું કલ્યાણ છે, જિનેશ્વર ઉદ્ધાર કરે તે ખરી, વાત પણ મારા કુટુંબમાંથી દીક્ષા લે તે ન બને, ધર્મની વાત સાચી, ખરી પણ મારા કુટુંબની વાત છેડીને. મારે છેક ત્યાગી થવા માગે તે વખતે આકાશપાતાળ એક કરી નાખું.
ગામમાં ઘર નહિ તેની આ સ્થિતિ, પણ વાસુદેવની સ્થિતિમાં હોત તે શું થાત? મારા કુંવરને, મારી રાણીઓને દીક્ષા આપી એવું વાસુદેવને આવ્યું હતું તે? એ નહતા કણબી. દેવ, ગુરુ, ધર્મ કબૂલ પણ આ સંગઠીમાં તે એક કે મરવી ન જોઈએ. કૃષ્ણ મહારાજની મહત્તા ઉપર જાઉં છું. જે સ્ત્રીને અંગે આટલી બધી લડાઈ કરનારા તે સ્ત્રી દીક્ષાનું નામ લે ત્યારે વરઘોડે ચઢાવે, ઢઢરે પીટાવે. મારાથી નથી બનતું પણ જે દીક્ષા લેવા માગતે તેની મુશ્કેલી દૂર કરાવીને દીક્ષા અપાવું. મારી ઘરવાળી દીક્ષા દીક્ષા લે એવી જુદી કલ્પના તે તમે કરી જુઓ. અરે ! કલ્પનાની સાથે કીડે ખદબદે છે. એ સ્થિતિ વિચારે, પછી બેલે કે કૃષ્ણ મહારાજે તેમજ શ્રેણિકે શું કર્યું? તેથી તીર્થંકર થશે તે વિચારે. પ્રસનચંદ્રને તે મુકુટ ન હતું તેથી અટક્યા. તમે તે ખાસડું લઈને ઊભા થાઓ છે. અવળો પ્રશ્ર પરીક્ષા માટે તેમ અનાર્ય દેશ પરીષહ માટે
મૂળ વાત પર આવે. દાવાનળ સળગતે એલ. દાવાનળ ક્રોધ છે. તેને અંગે દેશના દેતાં કહે છે કે મહાવીર અરિહંત થશે પણ
Page #471
--------------------------------------------------------------------------
________________
૪૩૦
જ
પડશક પ્રકરણ દર્શન
કેવા? શૂર સરદાર ખૂણામાં બેઠે બેઠે “આવી જા એમ કહે નહિ. એ તે શત્રુની જે બાજુ બૂમ હોય ત્યાં જાય. તેવી રીતે આ શ્રમણ ભગવાન મહાવીર ક્રોધને કાઢવા માટે ઝઝુમ્યા ક્યાં સુધી? જાણી જોઈને કોધનાં કારણે ઊભા કર્યા. આવી પડેલાંની સામે ઝઝૂમ્યા એટલું જ નહિ પણ સામાન્ય પરીક્ષા અને બરોબર પરીક્ષામાં ફરક પડે છે. અવળે રસ્તે લઈ જઈને છોકરાની પરીક્ષા કરે છે. પિતે ખોટું બોલીને ૬૧
એકયાસી એમ બોલીને પૂછે તેમ આ આ આત્મા જીતવાવાળે થયો કે નહિ? ક્રોધ અસર ન કરી શકે માટે મહાવીરે અવળા રસ્તા લેવા માંડયા. સંયમ સાધના કરતાં વિચરાય તેમાં મુશ્કેલી આવે તે સહન કરવી પડે તે સીધે રસ્તે. કાકા કાનજીનું રાજ છે. એવી જગ્યાએ પિતે જઈને ઊભા રહે છે. મગધ દેશમાં ડગલે ને પગલે સન્માન, ભક્તિ-એ મગધ દેશ તેને મૂકીને અનાર્ય દેશમાં વિચરવા માંડ્યા. એકકે માર્યા વિના મૂકે એવું નથી, કેઈ બચાવનાર નથી તેવી જગ્યાએ મહાવીર ગયા. તે ૬૧ એકયાસીવાળા રસ્તા કે બીજે? આ આત્માને ચક્રમાં નાખી દેનાર તેવી દશામાં હોમી દીધો. લુહાર મારવા આવે તે બચાવનાર આવી જાય તે છોડીને “ઘે મરવા ટાણે તે વાઘરીવાડે જાય.” ભગવાન જાણી જોઈને અનાર્યોને દેશમાં જઈને ઊભા રહ્યા. અનાડીના ઓઠા નીચે ઊભા રહ્યા, કેમકે, પરીક્ષા કરવી હતી. જ્યાં નિર્ણય થયે કે પછી ચાહે તેટલે અગ્નિ પડે છતાં ભડકે ન થયું ત્યારે નિર્ણય થશે કે બળવા વાળી ચીજ નથી. સંગમ દેવતાના ઉપસર્ગમાં, અનાર્યોના ઉપદ્રમાં નિર્ણય કર્યો કે ક્રોધ ગયો છે, ગયેલા ક્રોધને બોલાવી બોલાવીને પિતાની ક્ષમાની પરીક્ષા આપતા હતા તે પછી તે મહાનુભાવ! તમને પ્રસંગે પાત પરીક્ષા દેવી પડે તેમાં શું થાય? ભવિષ્યમાં મહાવીર મહારાજા ક્ષમાને માટે અનાર્ય દેશમાં જશે પણ તમારે તે ઘેર બેઠે ક્ષમાને પ્રસંગ આવી પડે છે. તેને સહન ન કરે તેને અર્થ શો ? જેને આગળ મટી પરીક્ષા આપવી છે તે પિતાના આત્માને પરીક્ષામાં ઉતારે. આડે હાથ મૂકીને જુએ, પિતાના આત્માની ચોપડીથી પરીક્ષા લે તે પછી ચોપડી વગર પરીક્ષા દે. ક્રોધ એ દાવાનળ–એ સર્વદાહક અગ્નિને શમા, આત્માને પરમ શાન્તિમય કરે. આટલું સમજીને જે આત્માને શાતિમય કરશે તે મોક્ષસુખ પામશે.
Page #472
--------------------------------------------------------------------------
________________
વ્યા છે ખ્યા માનવજીવનની સાચી મહત્તા 08
અનંત ભાગીદારવાળી કંપની
હે આત્મન ! જે ઉત્તમ સામગ્રી તને પ્રાપ્ત થયેલી છે, તેની સફળતા કરવી એ તારી સર્વોત્તમ ફરજ છે. બાહ્ય દષ્ટિએ કદાચ તારી પાસે કશું પણ ન દેખાતું હોય, ઉદરપૂર્તાિના પણ ફાંફાં હોય, શરીર ઢાંકવા પૂરતાં વસ્ત્રને પણ સંગ ન હોય તે પણ એટલા માત્રથી તું જરાપણ મુંઝાઈશ નહિ. “મારી પાસે એવી કઈ સામગ્રી છે કે જેની હું સફળતા કરી શકુ” એવા બાહ્ય દષ્ટિના પામર વિચારોને તારા અંતઃકરણમાં સ્થાન આપીશ નહિ. બાહ્યદષ્ટિને દૂર કરી જરા આંતર દષ્ટિ તરફ ખ્યાલ આપીશ તે “અન્ય અનંત આત્માઓની અપેક્ષાએ તે ઘણું મેળવ્યું છે એમ તને લાગ્યા સિવાય નહિ જ રહે. એક વખત તારી એ સ્થિતિ હતી કે તારું શરીર તારા આત્માની અપેક્ષાએ હાલ જે સ્વતંત્રપણે તને મળ્યું છે, એટલું સ્વતંત્ર શરીર ન હતું. એટલું સ્વતંત્ર શરીર પ્રાપ્ત કરવા જેટલું પુન્ય તારી પાસે ન હતું. પરંતુ જેમ ઘણા ભાગીદારે ભેગા થઈને, લાખ અથવા ઝાડની રકમ ભેગી કરી એક કંપની કાઢે છે અને તે કંપનીમાં રકમ આપનાર દરેક વ્યક્તિને અંશે અંશે જરૂર હિરો હોય છે. તે પ્રમાણે અનંત જીવોની ભાગીદારીવાળું એક શરીર તને મળેલું હતું, એ એક શરીરમાં તારે અમુક જ હિસ્સો, અને તે પણ એટલી બધી પરાધીનતાવાળે કે એ એક શરીરના ભાગીદાર બીજા અનંત આત્માઓ. જ્યારે તે આહાર ગ્રહણ કરે ત્યારે જ તારાથી આહાર લઈ શકાય. એ ભાગીદાર અનંત જીવે જ્યારે શ્વાસે શ્વાસની ક્રિયા કરે ત્યારે જ તારાથી તે ક્રિયા થઈ શકે, એટલું જ નહિ પરંતુ એક સાથે ઉત્પન્ન
Page #473
--------------------------------------------------------------------------
________________
કાર
ષોડશક પ્રકરણ દર્શન
થયેલા એ ભાગીદાર આત્માઓ એ શરીરને છોડે અર્થાત્ મૃત્યુ પામે ત્યારે તારે પણ તે શરીરને ત્યાગ કરવો પડે એટલે કે મરવું જ પડે. આટલી પરાધીનતા છતાં પણ એ શરી ચર્મચક્ષુથી જોઈ પણ શકાય નહિ એટલી સૂક્ષ્મતાવાળું. આ શું જેવી તેવી પરાધીનતા ગણાય?
પ્રશ્ન –જેણે શાસ્ત્રકાર મહારાજા સૂક્ષ્મ નિગેદના નામથી સંબંધે છે. સૂક્ષ્મનિગોદમાં એકી સાથે ઉત્પન્ન થયેલા અનંત આત્માઓ શું એકી સાથે જ મરણ પામે?
ઉત્તર-સૂક્ષ્મ નિગદરૂપ તે શરીરમાં જે જે જે વખતે એક સાથે ઉત્પન્ન થયેલા છે. એક સાથે ઉત્પન્ન થયેલા અનંત છે પિકી એના મૃત્યુમાં અનન્તનું મૃત્યુ થાય તે બરાબર છે, પરંતુ સાથે સાથે એટલે ખ્યાલ રાખવાની જરૂર છે કે એ સૂમ નિગોદમાં અમુક અમુક વખતે અમુક અનંત જીવ ઉત્પન્ન થયા બાદ જ્યાં સુધી તે જ મૃત્યુ ન પામે ત્યાં સુધી બીજા છ ઉત્પન્ન ન થાય તેમ સમજવાનું નથી, પરંતુ તે એક જ વિવક્ષિત નિગોદમાં પ્રતિસમય અનંત અનંત ની ઉત્પત્તિ અને અનંત અનંત જીવેનું વન મરણ ચાલુ જ હોય છે, અર્થાત્ એક નિગેદરૂપ શરીરમાં જે અનંતાનંત જીવે છે તેમાંને અનંત જીવમય એક અસંખ્યાતમે ભાગ પ્રતિસમય મરણ પામે છે, અને તે સ્થાને અનંત જીવમય બીજે અસંખ્યાતમે ભાગ ઉત્પન્ન થાય છે, અને તે પ્રતિસમય ઉત્પન્ન થતા અનંત છે તે શરીરના પુદ્ગલેને તેમાં રહેલા અન્ય અનંતાનંત જીની માફક ગ્રહણ કરીને પિતાના શરીરપણે પરિણાવે છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે–તે એક સૂક્ષ્મ નિગોદરૂપ શરીરમાં વિવક્ષિત સમયે જે અનંત છે ઉત્પન્ન થયા છે તે બધાય અનંત
ની આહાર, શ્વાસોશ્વાસ, મરણાદિ ક્રિયા સાથે હોઈ શકે છે, પરંતુ આગળ પાછળના સમયમાં ઉત્પન્ન થયેલા-થનારા અનન્ત જેની આહારાદિ ક્રિયા વિવક્ષિત અનન્ત ની આહારાદિ ક્રિયા સાથે હેવાને સંભવ નથી.
Page #474
--------------------------------------------------------------------------
________________
૪૨. માનવજીવનની સાચી મહત્તા
૪૩૩
રખે મેળવેલું ચાલ્યું ન જાય !
આટલી વસ્તુ સમજ્યા બાદ આપણે મૂળ વસ્તુ ઉપર પાછા આવીએ. હે ભાગ્યવાનું ! ઉપર જણાવેલી અવર્ણનીય પરાધીનતામાં અનંત કાળ વ્યતીત થયા બાદ ભવિતવ્યતાના ગે તારો આત્મા કાંઈક આગળ વધે, સૂકમપણું દૂર થયું, અને બાદર નિગાદપણુમાં દાખલ થયે. ચર્મચક્ષુથી દેખાવા યેગ્ય તારું શરીર બન્યું; પરંતુ પ્રથમની જે એક સાથે આહારાદિ ગ્રહણ કરવાની પરાધીનતા હતી, તે હજુ દૂર થઈ નહિ, ત્યાંથી પુનઃ આગળ વધતાં–બાદર નિગોદમાંથી સૂમ પૃથ્વીકાયાદિમાં તું આવ્યું. ત્યાં તેને સ્વતંત્ર શરીરને વેગ. તે થે, સમકાળે આહારાદિ ક્રિયાની જે પરાધીનતા હતી તે દૂર થઈ, પરંતુ એ શરીરનું એટલું સૂક્ષ્મપણું હતું કે ત્યાં પણ જગતના વ્યવહારમાં આવવાની યોગ્યતા તારામાં ન આવી, અત્યાર સુધી એક જ શરીરમાં અનંત જીવેની સાથે રહેવાપણું હતું તેથી “ગઈ કા: એ એક વચનને નિર્દેશ થઇ શકતે ન હતું, પરંતુ એક શરીરમાં અનન્ત છ સાથે લેવાથી જે નીષા: એ પ્રમાણે બહુ વચનને નિર્દેશ કરવામાં આવતું હતું. સૂક્ષ્મ પૃથ્વીકાયાદિમાં આવ્યા બાદ માં ગવ:” એ એકવચનને નિર્દેશ કરવા માટે તારામાં લાયકાત આવી, આટલી લાયકાત આવ્યા છતાં પણ સૂક્ષ્મપણને અંગે ચર્મચક્ષુથી દેખાય જ નહિ, ત્યાં તે એકવચનને નિર્દેશ પણ શી રીતે થઈ શકે અર્થાત ત્યાં સુધી તે લેકના વ્યવહારમાં આવવા જેટલી ગ્યતાથી પણ તું બાહ્ય હતે. એથી વધુ પુણ્યદય જાગૃત થતાં લેક વ્યવહારને યોગ્ય “ જીવ:” એવા વ્યપદેશને યેગ્ય બાદર પૃથ્વીકાય થયે. પછીથી પણ વધુ પુણ્યદયે તને ઈન્દ્રિયાદિના ભવમાં ત્રપણું અર્થાતુ ઈછાપૂર્વક એક સ્થાનેથી બીજે સ્થાને જઈ શકવા જેટલી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થઈ, એ વિકલેન્દ્રિયના ભાવમાં પણ સંખ્યાતા કાળસુધી પરિણામણ કરી નારક, પંચેન્દ્રિય તિર્યોના
Page #475
--------------------------------------------------------------------------
________________
૪ર. માનવજીવનની સાચી મહત્તા
૪૩૪ ભમાં લાંબા કાળ સુધી રખડી કેઈ અનંત પુણ્યરાશિ ઉદયમાં આવતાં સંપૂર્ણ આત્મિક સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં કારણભૂત સર્વોત્તમ માનવજન્મની તને પ્રાપ્તિ થઈ
હે આત્મન ! આ શું તે ઓછું મેળવ્યું છે? “એક વખત તું ક્યાં હતું, અને અત્યારે અન્ય ક્ષુદ્ર જંતુઓની અપેક્ષાએ તારે આત્મા કેટલી ઊંચી હદે પહોંચ્યું છે ? એ જે એકાન્તમાં બેસીને વિચારીશ તે તને જરૂર જણાઈ આવશે કે મારા આત્માએ ઘણું ઘણું મેળવ્યું છે, “મેં ઘણું મેળવ્યું છે. ” એટલું નક્કી થયા બાદ તને એ ચીવટ રહેશે કે એને મારું મેળવેલું ચાલ્યું ન જાય!
માનવજન્મ એટલે ચિન્તામણિ રત્નથી પણ અધિક!
હવેલીના સાતમે મજલેથી પડતાં જે કે ઘણીનું મૃત્યુ જ થાય છતાં પ્રબલ આયુષ્યવાળ કઈ બચી પણ જાય, સેંકડે મુસાફરોથી ભરેલું વહાણ ભરદરિયે ભાગી જતાં તેમાંથી ઘણાખરા સમુદ્રના તળીએ પહોંચી જાય, છતાં કઈ એક બે એવી પણ વ્યક્તિઓ હોય કે જેઓ પાટીઉં વગેરે હાથમાં આવી જતાં સમુદ્રને પાર પામી પણ જાય, પરંતુ તેટલા માત્રથી જાણી જોઈને કેઈ હવેલીના સાતમે મજલેથી ભૂસકો મારવાની હિંમત ન કરે. તેમજ ઇરાદાપૂર્વક ભર દરિયે ચાલતા વહાણમાંથી પાણીમાં કૂદકો કોઈ ન મારે. તે પ્રમાણે ભવિતવ્યતાના યેગે અનન્તકાયમાંથી અનન્ત જન્મમરણની પરંપરામાંથી બચીને માનવ-જીવન જેવી ઉચ્ચ દશા પ્રાપ્ત થયા બાદ ઈરાદાપૂર્વક પાપાચરણે સેવીને પુનઃ તે પરાધીનતાના ભયંકર ખાડામાં જવાની સુજ્ઞ માનવ તે ઈચ્છા જ ન કરે. આટલે વિચાર પણ કેને આવે છે જેને માનવ-જન્મ પ્રાપ્ત કરતાં “મને કેટલી મુશ્કેલીઓ પડેલી છે, કેવા વિકટ સંગેમાં માનવજન્મરૂપ ચિંતામણ મને મળ્યું છે, એ ખ્યાલ આવ્યું હોય તેને જ આવી શકે છે.
Page #476
--------------------------------------------------------------------------
________________
૪૨. માનવજીવનની સાચી મહત્તા
૪૫
દેણદાર સારે કે લેણદાર ?
આટલી ઊંચી હદવાળું માનવ-જીવન પ્રાપ્ત થયા બાદ તેને સફળ કરવા માટે દેણદાર અને લેણદારનું દૃષ્ટાંત ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે.
એક દેણદાર દુખોને સહન કરીને પણ ધીમે ધીમે દેવું ચુકાવતે જાય છે, જયારે બીજે લેણદાર જેની જેની પાસે પિતાનું લેણું છે તે લેણું મેળવીને આનંદ મેજ મજા–વગેરે ભેગવવામાં પિતાના દિવસે પસાર કરે છે, ભવિષ્યની તેને જરાપણ ચિંતા નથી. આ બંનેમાંથી તમે તેને સારે ગણશે? વિચારક દષ્ટિએ કહેશે તે તમારે દેણદારને જ સારે કહેવું પડશે, કારણ કે દેણું પૂર્ણ થયા બાદ નિશ્ચિતતામાં ઘણું જ શાંતિ હોય છે. અને પછી ચાલુ કમાણીથી પિતાના દિવસે આનંદમાં નિર્ગમન કરે છે. જયારે લેણદારે આજ સુધી નવું કમાવાની તકલીફ કોઈ દિવસ ઉઠાવી જ નથી. અત્યાર સુધી લેણું ખાઈ ખાઈને દિવસે વીતાવ્યા છે. લેણું બધું ભેગવાઈ જતાં તેની સ્થિતિ બહુ જ કઢંગી થાય છે. આથી જગતની દષ્ટિએ એ લેણદાર દેણદાર કરતાં પણ ઊતરતી કેટીને ગણવામાં આવે છે. તે પ્રમાણે ઉત્તમ મનુષ્યનો ભવ પ્રાપ્ત થયા છતાં ગયા ભવની પુન્યાઈરૂપી લેણને ભેગવવામાં જ તત્પર રહેવાય નવા પુન્યની કમાણી કરવાની જરાપણ વિચારણા સાથે તકલીફ ન ઉઠાવાય તે તિર્યંચ પણ તે માનવ ઊતરતી કેટિને ગણવામાં આવે; તિર્યંચ બિચારે દુઃખ સહન કરી કરીને પાપનું દેવું ચુકવે છે, અને એ પાપની રાશિ પૂર્ણ થતાં સુખમાં આવે છે, જ્યારે લેણું ખાવામાં જ આનંદ માનનારે મનુષ્ય લેણું પૂર્ણ થતાં દુઃખના દરિયામાં ડૂબકી મારતે થઈ જાય છે. આ અપેક્ષાએ તમારે માનવ કરતાં પણ પશુપક્ષીઓને જ સારાં ગણવાં પડશે.
Page #477
--------------------------------------------------------------------------
________________
ષોડશક પ્રકરણ દર્શન
- આ ઉપરથી એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે માનવજીવનની ઉચ્ચ કક્ષા પ્રાપ્ત થયા બાદ કેવળ ભોગવિલાસમાં જ જિંદગી પૂર્ણ ન કરતાં કર્મમહારાજાની ઓફિસમાં નવું પુણ્ય જમા કરાવવાની પણ કાળજી રાખવી જોઈએ. બૈરી છોકરાઓને જિંદગી સુધી પાળી પિષીને મેટાં કર્યો હશે, કુટુંબી વગેરેને સાચવવામાં પાછી પાની નહિ રાખી હેય છતાં આયુષ્ય પૂર્ણ થયે પરભવમાં જતાં એ ઐરી છેકરાં અથવા કુટુંબી વર્ગ તને કશું આપનાર નથી. જે ઓફિસમાં કે બેંકમાં કાંઈપણ દ્રવ્ય જમા કરી રાખ્યું હોય તે ભવિષ્યમાં તમે તે દ્રવ્ય લેવાના અધિકારી બની શકે છે, પણ જે તે દ્રવ્ય કુટુંબના પાલનપષણમાં જ પૂર્ણ કર્યું હોય તો ઉત્તરાવસ્થા ઘણી કપરી બની જશે. જે આખી જિંદગી બાહ્ય આળપંપાળમાં જ પૂર્ણ કરવામાં ન આવે અને આત્મકલ્યાણથી બેપરવા બની એ કર્મ મહારાજાની બેંકમાં પુય જમા કરવામાં ન આવે તે યાદ રાખવું કે આ ઉચ્ચ માનવદશામાંથી નીચી દશામાં ઘસડી જતાં કર્મમહારાજા જરા પણ વિલંબ નહિ કરે,
જગ્યા–સ્થાન છે અને ઉમેદવાર ઘણા જગતમાં એ પણ જોવાય છે કે “ જ્યારે જગ્યાએ થેડી અને તે જગ્યાના ઉમેદવારો ઘણા હોય ત્યારે તે જગ્યાની કિંમત ઘણી મોટી ગણાય છે, અને જગ્યાએ ઘણી છતાં ઉમેદવાર શેડ હેય, ત્યારે તે જગ્યાની કિંમત બહુ જ અલ્પ ગણાય છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય વગેરે છે, તેમજ નારકી, તિર્યચેની અપેક્ષાએ તે મનુષ્ય-ભવ ઘણી ઉચ્ચ કક્ષાને છે, પરંતુ ઉપર જણાવેલા હિસાબથી તે દેવભવ કરતાં પણ મનુષ્ય-ભવ મેટી કિંમતને છે તે ધ્યાનમાં રાખવાનું છે. માનવજન્મનાં સ્થાને તેમજ માનવજન્મના ઉમેદવારોની સંખ્યા તરફ દષ્ટિ નાંખીશું તે આ વાત જરૂર ધ્યાનમાં આવી જશે. ચાર્લીશ દંડક પૈકી તેલ, વાયુકાય એ બે દંડક સિવાય બાવીશે દંડકના જી.
Page #478
--------------------------------------------------------------------------
________________
૪૨. માનવજીવનની મહત્તા
મનુષ્ય-જન્મના ઉમેદવાર છે, એટલે કે ખાવીશે દંડકામાંથી મનુષ્યજન્મમાં આવી શકાય છે, જ્યારે જગતમાં અન્ય સવ જીવાની અપેક્ષાએ થાડામાં ઘેાડી સંખ્યા હાય તા ગર્ભજ મનુષ્યની છે. એક સર્વો - સિદ્ધ વિમાનના દેવા, ખીજા ગર્ભજ મનુષ્યા આ બન્નેની સખ્યા સંખ્યાતી-ગણતરીવાળી છે, જ્યારે અન્ય સર્વ જીવાની અસ ખ્યાતી તેમજ અનતી છે.
સંખ્યા
૪૩૭
ઉપર જણાવ્યા મુજબ મનુષ્યની સંખ્યા અલ્પ છે જયારે તેના ઉમેદવારા ઘણા છે. તેથી ઊલટુ દેવાની સખ્યા મનુષ્યની સંખ્યાની અપેક્ષાએ ઘણી માટી અર્થાત્ અસંખ્યાતી છે, જ્યારે દેવભવપણે ઉત્પન્ન થનારા ઉમેદવારો જો કોઈ પણ હાય હાય તે ગજતિય ચ અને ગાઁજ મનુષ્ય, તેમજ અમુક સ.મૂર્ચ્છિ મ તિય ચા. આ જીવા સિવાય ખીજા કોઈ પણ જીવા અનન્તરપણે દેવ
ભવમાં જઈ શકતા નથી.
આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે નરક, કે તિય ́ચના ભવ કરતાં તા માનવજન્મ શ્રેષ્ઠ છે, પરંતુ દેવભવ કરતાં પણ માનવ–જન્મ ઉત્તમ છે. ડેવાને વધુમાં વધુ ચાર ગુણુસ્થાનકા જ્યારે મનુષ્યને ચૌદ ગુણસ્થાનકના અધિકાર. એ વગેરે તથા ખીજાં પણ દેવભવ કરતાં માનવ ભવની ઉત્તમતાનાં ઘણાં કારણેા છે.
કોહીનૂરથી પણ માનવ જીવનની કિમત અધિક
તમને તમારી પોતાની સામાન્ય દૃષ્ટિએ માનવ-જીવનમાં મહત્તા જેવું કાંઈ પણ નહિ લાગતું હાય, તે તેમ ખનાવાજોગ છે, પરંતુ સાથે સાથે જગતની દષ્ટિએ જોતાં શીખવાની જરૂર છે. ઝાડ તરફ જોઇને વિચારણાને સ્થાન આપ કે આ ખધા પાંદડાના જીવા પાંદડાંરૂપે શા માટે? અને હું મનુષ્ય શા માટે? કીડી-કુ થવા તરફ જોતાં વિચાર કર કે આ બધાએ કીડી કુંથવારૂપે કેમ અને હું મનુષ્યરૂપે
Page #479
--------------------------------------------------------------------------
________________
४३८
પડશક પ્રકરણ દર્શન
કેમ? એમ જગતની આંખે જોતાં તને તારા પિતાનામાં કાંઈક વિશિષ્ટ પણું જરૂર લાગશે. આ સંબંધમાં બાદશાહ તથા બીરબલનું ટૂંકું દષ્ટાન્ત વિચારવા જેવું છે.
બાદશાહ અને બીરબલ મહેલના ઝરુખામાં ઊભા છે, તેવામાં એક કંગાળ દુબળે મનુષ્ય મહેલના ઝરૂખા નીચે થઈને ચાલ્યા જાય છે, તેને જોઈને બાદશાહે બીરબલને પૂછયું કે “અબે બીરબલ યે મનુષ્ય દુબળા કર્યું હૈ ? ” બાદશાહના બેલને બીરબલે સાંભળી જવાબ આપ્યઃ
જહાંપનાહ, ઈનકે ખાનેકે નહિ મિલતા હૈ, ઈસીસે યે દુબલા હૈ.' બીરબલના વચનને સાંભળીને બાદશાહ બેલી ઊઠયા કે ખાનેકે કયું નહિ મિલતા હૈ, નહિ ખાનેકા મિલે તે ખાજાક ભૂકા ખા લેવે.”
આ સાંભળીને બીરબલ હસી પડ્યા અને બોલ્યા કે આપને મન તો ખાજાં કે ખાજાને ભૂકકો એ કિંમત વગરની ચીજ છે; કારણ કે દિવસમાં દશ વાર જોઈએ તે પણ આપને એ મળી શકે છે, પણ જેણે કઈ દિવસ ખાજાં કે ખાજાંના ભૂકાનું નામ પણ સાંભળ્યું ન હોય, જેને સૂકા રોટલાના પણ ફાંફાં હોય તેને ખાજાંની કિંમત કેટલી હશે ! તે જરા આપ વિચારશે.
આ દષ્ટાંત ઉપરથી એ ધ્યાનમાં લેવાનું છે કે –બાદશાહને પિતાની સામાન્ય દૃષ્ટિથી ખાજાને ભૂકો એ કિંમત વગરની વસ્તુ છે, પણ જગતની દષ્ટિએ એ વસ્તુ ઘણું કિંમતી છે. એમ માનવ-જીવન પ્રાપ્ત કરનાર મનુષ્યને સામાન્ય રીતિએ મનુષ્ય-જન્મની કિંમત ખાસ નહિ જણાય, પણ જગતમાં વત્તતા એકેન્દ્રિય વિકલૅક્રિયાદિ ક્ષુદ્ર જંતુઓની પામરતા તથા પરાધીનતા તરફ ખ્યાલ આપવામાં આવે તે “આ માનવ-જીવન કોહીનૂરથ પણ અધિક કિંમતી છે એમ જરૂર ઉચ્ચારવું પડશે.
વિષપભેગને અંગે જોખમદારી અને જવાબદારી * યાદ રાખવું જોઈએ કે પાંચે ઈન્દ્રના વિષયસેવામાં જ માનવ
Page #480
--------------------------------------------------------------------------
________________
૪ર. માનવજીવનની મહત્તા
જીવનની ઈતિશ્રી નથી. જે વિષયસેવનમાં જ માનવજીવનની મહત્તા માનવામાં આવી હોત તે તે એ વિષયસેવનને અંગે જે જોખમદારી અને જવાબદારી માનવના મસ્તક ઉપર ઝઝૂમી રહેલી હોય છે, તેને અંગે લેકદષ્ટિએ માનવજીવન આપનાર વિધાતાને પણ શાપ આપવાને પ્રસંગ આવત. પાંચે ઈન્દ્રિયેના વિષયને બાજુમાં રાખી એક સ્પર્શનેન્દ્રિયના વિષયસુખને અંગે જે વખતે લગ્ન કરવામાં આવે છે, તેમાં લગ્ન કરનાર મનુષ્ય ઉપર કેટલી જોખમદારી અને જવાબદારી રહેલી છે? એ સંબંધી શિખામણનાં વચન લગ્ન કરવા તૈયાર થનારા તમારા સંતાનને કોઈ દિવસ આપે છે ?
અરે! આજકાલ તે લગ્ન કરી સંસારના કારાગારમાં દાખલ થનાર વ્યક્તિ ઉપર એવી ભયંકર જોખમદારી અને જવાબદારી રહેલી છે કે લાગ આવે તે સ્ત્રી પોતાના પતિને કેદખાનામાં પણ દાખલ કરે. આજે એવી પણ કાયદાની કલમે છે કે સ્ત્રીનું બરાબર ભરણપોષણ ન થાય અને સ્ત્રી ભરણપોષણ માટે કેર્ટમાં દા માંડે તે ભરણપોષણ કરવામાં અશક્ત પતિને કારાગારના દ્વાર પણ જેવાં પડે. આવી ભયંકર જોખમદારી અને જવાબદારી જેમાં રહેલી છે, એવાં લગ્ન પ્રસંગનું તમે તમારા સંતાનેને ભાન પણ ન કરાવે તે ચાલે? જ્યારે તે ભંયકર જોખમદારી અને જવાબદારીમાંથી છૂટી શકવા સાથે આત્મકલ્યાણના માર્ગે લઈ જનારી પરમાત્માની દીક્ષા માટે પ્રતિબંધ કરે તે તમને કાનમાં કથિર રેડવા જેવું લાગે. જરાં આત્માની સાથે એકાન્તમાં બેસીને વિચાર કરજે કે માનવજીવનમાં સ્પર્શનેન્દ્રિયના સુખની મુખ્યતાને અંગે લગ્ન પ્રસંગે તમારે આટલી જોખમદારી, જવાબદારી ઉઠાવવી પડે છે, એ જોખમદારી જવાબદરી તિર્યંચમાં છે? બેલે, નથી.
આથી એમ માનવું પડે છે કે સ્પર્શનેન્દ્રિયના વિષયસુખને અંગે માનવજીવનની મહત્તા નથી. જે એને અંગે મહત્તા ગણવામાં આવી હતી તે તમે જરૂર વિધાતાને શાપ આપત કે આવું જોખમદારી,
Page #481
--------------------------------------------------------------------------
________________
ષોડશક પ્રકરણ દર્શન જવાબદારીવાળું માનવ પણું અમને શા માટે આપ્યું? આના કરતાં તે જોખમદારી, જવાબદારી વિનાનું તિર્યચપણું સારું !
એ જ પ્રમાણે રસનેન્દ્રિય. તમે જે મિઠાઈવાળાની દુકાનેથી વગર પૈસે કે વગર રજાએ મીઠાઈને ટૂંકડો ઉપાડે તે ધેકા ખાવા પડે, પરંતુ કીડી, મંકેડી હંમેશાં તે મિઠાઈને સ્વાદ નિરંકુશપણે લે છતાં કશું પણ નહિ. રાજામહારાજાના ઉપવન સંબંધી ફૂલની મઘમઘતી સુગંધ લેવાનું મન થતાં, દ્વારપાળની રજા મેળવવાની જરૂર પડે, જ્યારે ભમરાએ આનંદથી એ સુગંધની મેજ મેળવી શકે. રાજાના અંતઃપુરની રાણીઓનાં રૂપ તમને જોવાનું મન થાય, અને ભૂલેચૂકે તે તરફ નજર થાય તે બંદીખાનાનું કષ્ટ સહન કરવું પડે ત્યારે એ અંતઃપુરમાં ઉડનારાં મેના, પોપટ, ચકલાં ચકલીએ સુખેથી એ રૂપનાં દર્શન કરી શકે. એ રાણીવાસનાં મધુરાં સંગીત સાંભળવાને તમને અધિકાર ન મળે ત્યારે તે સ્થાનમાં રહેલા ઉંદર વગેરે મેજથી મધુરું સંગીત શ્રવણ કરી શકે
હવે વિચારો કે વિષયની સુલભતા તમને કે તિર્યંચને? વિયેપગને અંગે જવાબદારી અને જોખમદારી તમને કે એ તિર્યને?
મહાનુભાવ! વિષયની સુલભતાને અગે જ માનવભવની મહત્તા ગણવામાં આવી હતી તે ઉપર જણાવેલી અપેક્ષાએ નિરંકુશપણે વિષયની મઝા લૂંટનારા તિયચેના ભવની મહત્તા ગણવામાં આવી હત, પરંતુ તેમ નથી. અનંતજ્ઞાની મહારાજાઓએ વિષયની સેવાને અંગે માનવ જીવનની મહત્તા વખાણી નથી, પરંતુ પ્રાપ્ત થયેલી વિષપભોગની સામગ્રીને સામને કરી ઈન્દ્રિય ઉપર સંયમ મેળવી ધર્મની આરાધના કરવામાં જ માનવજીવનની સાચી મહત્તા છે.
Page #482
--------------------------------------------------------------------------
________________ શ્રી આગોદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિનું નિવેદન પુ. આગમ દ્ધા ૨ક આચાર્ય દેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. શ્રી એ જીવનભર સતત પરિશ્રમ કરી આ ગમ ગ્રન્થોને બહાર પાડીને અને ઓગમેની ચાવીઓ સમાન-તક” અને દલીલોથી ભરપુર સાત્વિક પ્રવચન આપી સમાજ ઉપર મન ઉપકાર કર્યો છે અને તત્વ જિ સાસુએ ને સ’ તે ખ્યા છે. એવા તેમનાં પ્રવચનના અનેક પુસ્તક હોવા છતાં ઘણાં ખરાં અપ્રાપ્ય છે તેથી તત્ત્વજિજ્ઞાસુઓની નિરાશા દૂર કરવા પ. પૂ. શાસન પ્રભાવક આ દેવશ્રી દશ નસાગર સૂરીશ્વરજી મ. સાહેબ તથા તેઓશ્રીના અંતેવાસી શિષ્ય સંગઠ્ઠનપ્રેમી ગણિવર્ય શ્રી નિરાદય સાગરજી મ.ની પ્રેરણાથી પૃજયશ્રીનું પ્રગટ-અપ્રગઢ સર્વ સાહિત્ય કમસર પ્રકા શમાં લાવવા શ્રી આશદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિની સ્થા પના કરવામાં આવી છે અને સર્વ કાયકરી આ ગમિક સેવાને લાભ લેવા નીચે મુજબ યોજના રજૂ કરવામાં આવી છે. રૂા. 5001) આપના 2 શ્રતસમુદ્ધારક કહેવાશે ને ફેટે છાપવામાં આવશે, ને સંસ્થાના સર્વ પ્રકાશન ભેટ મળશે. રૂ.) 2501) આપનાર શ્રત ભક્ત કહેવાશે અને તેમને સર્વ પ્રકાશન મળશે. રૂ.) 1001) આ પના૨ આજીવન સભ્ય કહેવાશે કુને સંસ્થા તરફથી બહાર પડેલ સર્વ પ્રકાશન ભેટ મળશે. 3.) 501) આ પનાર શ્રત સહાયક કહેવાશે ને સંસ્થા તરફથી બહાર પડેલ પુસ્તક ભેટ મળશે. ટ્રસ્ટ રજીસ્ટર્ડ નંબર :-2721 (મુંબઈ) આ મહાન કાચ શ્રી સંઘે અને દાનવીરની સહાયથી જ થઈ શકે તેથી આ પના તથા શ્રી સંધના જ્ઞા નખાતા માંથી અધિક રકમ મેલી લાભ લેવા દરેકને વિનંતી છે. શ્રી અગમે દ્ધા ૨ક પ્રકાશન સમિતિ” આ ના મના કાફેટ અથવા ચેક નીચેના નામે મેકલી શકાશે. (શીરના માં અંદર વિનતી’’માં છે) ટ્રસ્ટીગણ શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી, મુંબઈ શ્રી મનુભાઇ ચીમનલાલ, અમદાવાદ, શ્રી શા ાિચંદ છગનલાલ ઝવેરી, સુરત શ્રી મફતલાલ ઝવેરચંદ પંડિત, અમદા વાદે શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી, મુંબઈ શ્રી નિરંજન ગુલાબચ'દ ચોકસી, મુબઇ. શ્રી ફૂલચંદ જે. 9 ખારીયા, સુરત.