SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭. વચનની વિશિષ્ટતા જિનેશ્વરનું વચન કયારે ચે? જીવનની શ્રદ્ધા નથી, અનંતપણું માનવું નથી. માટે જૈનેતરને અનંતા શબ્દથી પેટમાં ચૂંક આવે, તે આપણામાં તે અનંતા. જે મનુષ્યપણાના ઉમેદવાર છતાં તે પામ્યા કેટલા ? તે મુઠ્ઠીભર. તે મુશ્કેલી કોની? દેવની કે મનુષ્યની? મનુષ્યની. આવી. મુશ્કેલીવાળે મનુષ્યભવ મળે તે જે પોતાના જીવનને મહેલરૂપ માને એટલે ભૂતકાળના ઉપર દૃષ્ટિ કરે તે પોતાના જીવનને મહેલરૂપ બનાવી શકનારો થાય. આવી રીતે પિતાના જીવનને જેલમાંથી મહેલરૂપ બનાવે તે કયારે ? તે ભગવાનના વચન ઉપર વિશ્વાસ રાખે તે. માટે ભગવાન હરિભદ્રસૂરિજી ચકખું કહે છે કે જેમ તાવમાં તેને અવધિ થાય ત્યારે ઔષધ કામ કરે છે. વારંવાર ઉથલે. મારે છે તે કાચા તાવને ઔષધિથી દબાવ્યા તેથી તેમ થયું. તેને ઊથલો મારતાં વાર નથી લાગતી. પાક્યા પછી કાલે તાવ સંપૂર્ણ જાય, તેમ અહીં આગળ જ્યાં સુધી આ જીવને ભવસ્થિતિ પાકી નથી, ત્યાં સુધી જિનેશ્વરનું વચન રૂચે નહિ. ભવસ્થિતિ પાક ભવસ્થિતિ પાકી એટલે શું? તે બતાવે છે કે દુનિયાને તૂટી જાય. દુનિયા શાહુકારીના વચનમાં લૂંટાય છે, પણ દેવાળિયાના વચનમાં લૂંટાતી નથી. પાંચ પંચા પચીશ કરે તેની પાસે હિસાબ કરવા બેસે. તેમ અહીં આ જૈનશાસનમાં પાકેલા ઝેરી કીડાઓ તે પણ રજુ કરે વચન શાસ્ત્રનાં. દેવાળિયે વચનશાહુકારનાં બેલે પણ બીજે દહાડે પાટિયું ફેરવી નાખે, તેમ જૈન શાસનનાં ઝેરી જીવડાં તે શાસ્ત્રનું નામ લઈને “ભવસ્થિતિ પરિપાક તમે પામ્યા નથી એમ કહે. ભવસ્થિતિ પાક્યા વગર જિનેશ્વરના વચન નહિ માને. તે વાત સાચી પણ પામ્યા તેથી પાકી છે. માટે જેનેજિનવચનની પરિણતિ થઈ તે એક પુદ્ગલ પરાવર્તથી વધારે રખડવાને નથી. તેને ધર્મ, અધર્મ, મેક્ષ, નિર્જરા, સંવર, આશ્રવની વાત વિષે રૂચી થાત નહિ. જેને છેલ્લે પુદ્ગલ પરાવર્ત બાકી
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy