SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ષોડશક પ્રકરણ દશ ન દુર્ગાંતિમાં જતા જીવાને શકે તેવું અનુાન કે જો સદ્ગતિ ન મળતી હાય તા મેળવી આપે તેનુ નામ ધ દુર્ગાંતિ થવાની હતી તે શાના ઉદયે ? તે કર્મના ઉદયે. તે રોકાય કયારે? તે મારા કરેલા ધમ એટલેા શક્તિવાળા હાય કે તે દુર્ગાતનાં બાંધેલાં કર્મોને તાડી નાખે.’ ધર્મ સીધી રીતે દુર્ગાત રકી ઉદ્યમ પણ ગેરરસ્તે થાય તેા કર્તાને નુકશાન શકતા નથી, પણ તેનાં કારણ રૂપી કર્મીને ધમના વિચારા (ક્રિયા) રોકી શકે. જો જીવ મળવાન ન હાય અને કમ બળવાન હોય તેા ધર્મ જેવી ચીજ જ નહિ, ધર્મને બળવાન માનશે તે કર્મોને દબાવવા માટે ધની કન્યતા રાખી શકશો. કમ દખાય નહિ તા દુર્ગાતિ રોકાય કઇ રીતે? અને સદગતિનાં કર્મો ન બાંધા તે સદ્ગતિ થવાની કયાંથી ? છેલ્લા પુગલમાં જીવની સ્થિતિ કઈ? કર્મને નિખળ ખનાવે તેથી જીવની સ્થિતિ, ખાકીના પુદ્ગલામાં કુ બળવત્તર છે. વનસ્પતિ, એઈન્દ્રિયાદિ જીવાએ જેવાં કર્મો કર્યાં તે પ્રમાણે જન્મ્યાં. જીવન પૂરૂ થયું અને તે હાલતા થયા, પણ દુર્ગંતિનાં કર્મોને તાડુ' તે સ્થિતિ કયાં છે ? તે જ્યાં પુરૂષાર્થ બળવાન હોય ત્યાં તે છેલ્લે પુદ્ગલ પરાવ સમજવા. જ્યાં કર્માંનું ખળવત્તરપણું હોય ત્યાં છેલ્લો પુદ્ગલપરાવત ન સમજવા પણ વધારે સમજવા. રસ્તા સર થચેલા ઉદ્યમ કાર્યની સિદ્ધિ કરે. તે ઉદ્યમ ગેરરસ્તે થયા હાય તો તે કર્તાને નુકશાન કરે છે. તે એય ઉદ્યમ જ. અહીં તેા એય ઉદ્યમ જ કરે છે. અત્ય પુદ્ગલ સાથે જિનેશ્વરના વચનની આવશ્યકતા આ જીવને અંત્ય પુદ્ગલપરાવતમાં ઉદ્યમ કેવા સૂઝે ? તે એક જ પ્રકારના, જિનેશ્વરના વચનની પરણિતના ‘સૂઝે.’ જિનેશ્વર ભગવાનનું વચન પરિણમે ત્યાં સૂઝે. છેલ્લા પુદ્ગલ પરાવત સિવાય જિનેશ્વર ભગવાનનું વચન પરિણમે નહિ. જ્યાં સુધી અંત્ય પુદ્ગલ ન હોય ત્યાં સુધી વિષયસ’ચાગમાં સુખબુદ્ધિ હાય, છેલ્લા હોય તા તેમાં દુઃખ
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy