SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧. પુદગલ, ગુણ અને ગુણી ૧૯૯ નમે પદની સમજુતી પંચ પરમેષ્ઠિમાં સારત ના નાણા વગેરે કેમ ન લીધા? તેનું કારણ એ છે કે જે મનુષ્ય ન સમજે તેને માટે અહીં સંબંધ ન હોય, ગમે તે ઉસ્તાદ હોય, તે ગધેડાને રાગ શી રીતે શીખવાડશે ? જેને વિચારવું નથી, સમજણ લેવી નથી, તેને તે દૂર રાખીએ, પણ જેને સમજણ લેવી હોય તેને “ના” એટલે શું? નમસ્કાર. નમસ્કાર એગ્ય બીજાં પદે છેડીને અવ્યયમાં શા માટે ગયા? “ના ને બદલે “નમ બોલે તે “નમેની જરૂર નથી, “નામ” કિયાપદ લીધું હોય તે છઠ્ઠી નહિ કરવી પડે, માટે એમ બોલે ને ! તેમ (મ) બેલ્યા તેથી કહેવું પડયું કે છઠ્ઠી વિભકિત ચેથી માટે. નમસ્કાર માટે જે “નમ' ક્રિયાપદ લઈએ તે ચતુર્થી નહિ થાય. દેવાન કરશે પણ ખ્યઃ નહિ કરે. નમસ્કારવાચક જે અવ્યય લીધું તે દ્રવ્ય–ભાવના સંગને જણાવવા માટે છે. જેના અવગ્રહમાં રહીને તેની બરાબર થવાને વિયેગ, સંયેગપૂર્વક જે શાસ્ત્રોકત સામર્થ્યવેગ પામવાની ઈચ્છા તે ઈચ્છાગે નમસ્કાર કરે છે. તે માટે “નમો’ પદ મૂકયું, પૂજાઅર્થના “નમ ગે ચતુથી લાવવી છે, તે જે ક્રિયાપદ મૂકયું હોત તે ન આવત. અવ્યય છે માટે ચતુથી આવી છે. નામ ધાતુને પૂજા અર્થ હોય તો જ ય લગાડાય. ગુણી જ સીધો લીધા દશવૈકાલિકની ગાથા ઘણી જગ્યાએ બેલે છે લાલ નમંતિ બેલે છે પણ નમંતિ કેમ નથી બેલતા ? તે બેલેને ! નમંતતિ જે કહ્યું છે તે નામ ધાતુ લઈને કહ્યું છે. પૂજા અર્થ સિદ્ધ કરે છે માટે તમન્નતિ કરવું પડ્યું. જે એમ છે તો ધાતુ અને અવ્યયમાં ફેર છે? પૂજના આ અર્થમાં આ અવ્યય છે. માટે પાંચ ગુણીને જ લેવા પડે. આથી અહીં ગુણી સીધા લીધા. જેઓની આરાધના, પૂજા, સેવા અને ભકિત હોઈ શકે છે માટે સીધા તે લીધા. ક્રમ જણાવવા, સત્કાર, સન્માનમાં ન લેતાં પયુ પામ્યામિ લખ્યું.”
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy