________________
ષોડશક પ્રકરણ દર્શન
પર્યું પાસનાને લાયક ચીજ કઈ? રજાd કંજરું લેવાં જે પછી ggવાનામિ કેમ મૂકયું અને વંદન વગેરેમાં તે કેમ ન મૂક્યા? તે વંદન વગેરે પર્યું પાસનાને લાયક ચીજ જ નથી, માટે મૂર્તિમાન ચીજોમાં પર્ય પાસના હોય. તમે વચનની આરાધના કહે તે ચતુસ્પશી માટે. તે મૂર્તિમાન ચીજ હેવી જોઈએ. તે વચન તેવું નથી. વકતાની આરાધના ખરી એ કહેવાય કે તેના વચન પ્રમાણે વર્તવું. રાજાની વફાદારી કઈ? તે તેમના હુકમ પ્રમાણે વર્તવું તે. હુકમ તે વિદ્યમાન ચીજ નથી પણ તેના હુકમ પ્રમાણે વર્તવું, તેના હુકમ પ્રમાણે પ્રવૃત્તિનિવૃત્તિ કરવી તેથી વફાદારી થાય, તેમ જિનેશ્વરનાં વચને જે હેયને જણાવનારાં હોય તેને છાંડવા લાયક, ઉપાદેયને આદરવા લાયક, રેય હેય તેને જાણવા લાયક માનીએ, જાણુએ તે માટે વચનની આરાધના છે. વચન અનંત વખત સાંભળવાનું, જાણવાનું મળે છે પણ તેની આરાધના હૈયદ કા તેને હેયાદિ માનવા, તે નથી મળ્યા તેથી વચનની આરાધના નથી મળી. વચન ન મળ્યું હોય તે સાધુપણું પાળ્યું કેવી રીતે ? તે વખતે વચન મળ્યું પણ હયાદિ વિભાગ માન નહોતે !
નકામે આડંબર નથી? તીર્થકર મહારાજે નવ તને નકામે આડંબર શા માટે કર્યો? જીવ, અજીવ બેને તત્વ કહ્યાં હોય તે તે કેમ કહા? કારણ કે તે સિવાયની કોઈ ચીજ જ નથી, માટે બે તત્વ કહીને બેસવું હતું ને?
આશ્રવદિ તે તેના પેટાદે છે, તે સ્વતંત્ર, જુદાં નથી. જીવ, અજીવ સિવાય કંઈ નથી, કારણ કે એક કહે કે રૂપીએ, બીજા કહે બે અડધા, ચાર પાવલી,સે પસા, આમાં નવું શું ? તે તે પેટભેદે છે! અહીં આગળ જવ, અજીવ કહ્યા તેથી આશ્રવાદિમાં નવું શું ? તેમાં જીવ, અજીવ, સિવાયનું તત્વ છે? શા માટે બોલ્યા? તે વચન જિનેશ્વર શા માટે બેલ્યા?