SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ વિઘાતક દાવાનળ 肉肉888B&WR8&&&&& વૈદુ' અને વેદકની સમજણ શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીવેાના ઉપકારને માટે ધર્મોપદેશ દેતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં વૈદક શીખ્યા એટલે વૈદ્ય કહેવાય, કેમકે વૈદ્યક ચીજ શી ? રાગનાં કારણેા, તેનાં સ્વરૂપ અને ચિકિત્સાને જાણે એટલે વૈદક શીખ્યા અને તે ‘વૈદ્ય’કહેવાય, પણ વૈદુ તે કઈ ચીજ ? તે વૈદકથી જુદી નથી. કયા દદી છે ? તે કઈ અવસ્થાવાળા છે? તેને રાગ શાથી થયા ? તે રાગની દવા કઈ ? તે દવા આપવાથી મટશે કે નહિ? આ બધુ વિચારીને ચિકિત્સા કરે તો તે વૈદુ' કરી શકયે। ગણાય; નહિતર ઊંટવૈદ્ય જેવું થાય. એ પ્રમાણે અહીં પણ જિનેશ્વર મહારાજનું જે શાસ્ત્ર તે ધ્યાનમાં રાખીને વતે` તે તે સાચું વૈદુ જાતજાતના તાવ જગતમાં જે તાવ વીસ દહાડા કે મહિના રહ્યો હોય તો તેણે ‘ઘર ઘાલી દીધું’ કહીએ, પછી તેને કાઢવા મુશ્કેલ બને. છ ખાર મહિનાથી આવતા તાવ તે ‘હાડજ્વર' કહેવાય. તો પછી અહી અનાદિ કાળના તાવ છે, તેનુ શુ હાય ? આને ક્રોધપ્રકૃતિ કચારની ? એવી કઈ અવસ્થા છે કે જેમાં ઈષ્ટના નાશ અને અનિષ્ટને સમાગમ થાય તે પણ આવેશ ન આવે તેવી અવસ્થા એકે નહિ. જેમ નાના ખચ્ચાને ષ્ટિ વસ્તુ મળે તે તે ખુશ થાય અને અનિષ્ટ મળે તે તે રડવા બેસે. ભલે ઈષ્ટ ન મળે તેા શેક કરનાર ન થાય. ઈષ્ટના વિઘાત હાય તેથી આવેશ ન થાય તેવી એકે અવસ્થા નથી. કરનાર જાનવરની સ્થિતિમાં પણ ઇષ્ટ તરફ પ્રીતિ અને અનિષ્ટના સપાદન તરફ દ્વેષ દેખીએ છીએ, કીડીમ કાડા ભય લાગે તો તે ચટકા
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy