SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩. તપશ્ચર્યાની શ્રેષ્ઠતા ૩ર૧ તમારે તે લડતાં લડતાં બાર વાગ્યા તે ખાવાના જ મતમાં જાય અને ક્રોધાદિને છેડે. ક્રોધમાં કાબૂ ન લેવું પડે કે ન રાખવું પડે તે તિર્યંચ અને નરકની ગતિ છે, બાકી મનુષ્ય અને દેવમાં તે ક્રોધ ઉપર કાબૂ રાખવું જ પડે. દેવતાઓમાં સર્વને ઈંદ્રને આધીન રહેવું પડે, તેની મર્યાદા પાળવી પડે. મનુષ્યને રાજા કે કુટુંબ અગર જ્ઞાતિ આદિના કબજામાં રહેવું પડે. ફક્ત જાનવરાદિને કાબૂ ન હોય. જેને મનુષ્યગતિમાં જવું હોય તે ક્રોધાદિ ચાર ઉપર કાબૂ મેળવે, તે જ લાયક બને. કર્મનાં થિએરી પણ એ જ કહે છે કે–જેની કોધાદિની સ્વાભાવિકપણે મંદતા હોય તે જ મનુષ્યપણું મેળવી શકે. જેના ક્રોધાદિની તીવ્રતા હોય તે મનુષ્યપણુને ન મેળવી શકે, અકામ નિજેરાએ મનુષ્યપણું ન મળે. મગજ ઉપર કાબૂ રાખવાથી મળે છે. મનુષ્યનું જીવન પદાથની અપેક્ષાએ ગુલામીભર્યું છે. દુનિયામાં પૃથ્વી-પાણી-અગ્નિ યાવત્ બેઈદ્રિયાદિ જેને મનુષ્યની ગરજ નથી પણ મનુષ્યને તે સર્વની ગરજ છે. પૃથ્વીપાણી–અગ્નિ-વનસ્પતિ કે જાનવર વગેરે વિના ન ચાલે. આથી જાનવર આદિના જીવન સ્વતંત્ર એટલે દરકાર વિનાના છે, જ્યારે મનુષ્યનું જીવન દરકારવાળું છે. જીવન મનુષ્યનું મળ્યું, પણ સાધન ન મળે તે શું કરવું? જેમ તાનસેન ગવૈયાને અકબરે એક હાથી ભેટ તે આપે પણ તે હાથીના ખેરાક માટે કઈ ગામ પણ ન આપ્યું. તેથી તે હાથીને કરે શું ? હાથીને ત્રણેક દિન ભૂપે રાખ્યો, પણ તે હાથીને ગળે તેબરે બાંધીને બજારમાં છે. ત્યાં કે દેઈ આદિની દુકાનમાં પડે. સફાચટ કરી નાખતે ગયે. લેકેએ રાજા પાસે જઈ કહ્યું: તાનસેનને હાથી જુલમ કરી રહ્યો છે.” તાનસેનને બેલા. તારા હાથીએ શું કર્યું? કયાં ગયે હાથી? સાહેબ, તે માગવા ગયો છે. શું ?
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy