________________
(૩) જૈનેતને જ્ઞાન તે ભાડૂતી; જેને જ્ઞાન તે ઘરનું ગણાય.
(૪) જેનેને મિક્ષ તે ગુણને દરિયે ત્યારે બીજાઓને મોક્ષ તે શૂન્ય.
કેવળીનું સ્વરૂપ અને સામર્થ્ય-કેવળજ્ઞાનીનું સ્વરૂપ વિચારતાં કહ્યું છે કે “કેવળજ્ઞાની થયા હોય તેને સૂત્રનું આલંબન ન હોય.”
કેવળજ્ઞાનીને શાસ્ત્રમાં આમ કહ્યું છે માટે હું કહું છું તેમ નહિ.” કેવળી નિસર્ગ સમકિતવાળા છે, માટે તે શ્રોતાને વિષય નથી.”
કેવળજ્ઞાનીઓ પણ પુણ્ય પ્રકૃતિએ સરખા હોતા નથી, આત્માના ગુણે અંગે સરખા હેય.
“જ્યારે કેવળી “ક્ષપક શ્રેણિ માંડે ત્યારે એમની એટલી બધી તાકાત છે કે જગતના સર્વ જીવનાં જેટલાં કર્યો છે તે બધા ભેગા થઈને એક જ આત્મામાં આવે તે તેને એઓ અંતર્મુહૂર્તમાં બાળીનાખે”. આમ એમનું સામર્થ્ય નિરૂપાયું છે.
સામાન્ય કેવળી અને તીર્થકરમાં ફરક–આબત વિચારાઈ છે.
તીર્થકર-નામકર્મ–આ એક પ્રકારનું નામ-કર્મ છે. એની કેટલીક વિશેષતા વિચારાઈ છે.
(૧) આ નામ-કર્મ બંધાય ત્યારથી પેલાતું જાય. “ક્ષપક શ્રેણિ માંડે કેવળજ્ઞાન જ થવા માટે બે ઘડી બાકી હોય ત્યાં સુધી એ પિષાવું જોઈએ. આ કર્મ સિવાયના કઈ પણ કર્મમાં બંધ-ઉદયથી ષિાવાને નિયમ નથી.
(૨) આ તીર્થંકર-નામકર્મ ત્રીજે ભવે નિયમિત થાય અને એ પિષાતું રહે. વળી એ લાગલગાટ રહે.
. (૩) જગતના ઉદ્ધારની ભાવના માટેનું તીર્થંકર-પદ એ અનેક જન્મની લાગલગાટની કમાઈ છે.
(૪) શાસ્ત્રકારોએ ૧૨૦ પ્રકૃતિએને જે બંધ જણાવ્યું તેમાં આહારક—શરીર, આહારક-અંગોપાંગ અને તીર્થકર—નામ કર્મ એ ત્રણને જ સારી ગયું. આ ત્રણ જ પ્રકૃતિઓ આત્માની નિર્મળતા