SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭. એવી ચિંતા કોને થાય? ૩૩ ૌત્રી, મૈત્રી !” એવા વાણીવિહારમાં અટવાવાનું ન હોય. ધર્મનાશકનું પણ ભલું થાય, એ પણ સન્માર્ગે આવે એવી ભાવના જરૂર હોય; ભેળવનારાઓ શબ્દછલમાં ઉસ્તાદ હોય છે. “ભાઈચારે' શબ્દ આવાઓએ ઠીક પકડ છે, પણ રહસ્ય, હૃદય, હાઈ વિચારવું જોઈએ. ‘તારી મા તે મારી મા !” શબ્દ કે સુંદર વાક્ય કેવું સુંદર? પણ ઊંડા ઉતરે તે અર્થ કે કાતીલ ! “ભાઈચારા' શબ્દથી ભેળવનારાઓથી સાવચેત રહેવું જરૂરી છે. વાસ્તવિક ભાઈચારે એટલે જ મૈત્રીભાવના ! લાલબત્તી તે બનાવટી ભાઇચારા સામે છે. તાત્પર્ય કે કમના પશમથી આત્માને ધર્મ સામગ્રીની પણ સાનુકૂળતા સાંપડે, પછી પ્રયત્નની જરૂર છે. તેમાં કર્મ સામે યુદ્ધ છે. શ્રી તીર્થકરો, કેવળજ્ઞાનીઓ, સિદ્ધિપદ પામનારાઓ વિજયને વર્યા છે તેઓએ વિજયને માર્ગ સ્થાપે છે. એ માર્ગે જેઓ કુચ કરશે, સાહસિક બનશે તેઓ જરૂર વિજેતા થવાના. મૈત્રીભાવનાને અંગે તથા પછીની ભાવનાને અંગે અગે વર્તમાન I it, aulture WITTS
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy