________________
(૧૦), આગમોદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિના નામને ડ્રાફટ અથવા ચેક નીચેના સ્થળે રકમ મેકલી શકાશે. ૧ શ્રી અનુભાઈ ચીમનલાલ એન્ડ ૩ શાન્તિચંદ્ર છગનભાઈ ઝવેરી બધર્સ
આગમેતારક સંસ્થા ગોપીપુરા છે. ૫૦૩-૩, પાંચકુવા અમદાવાદ–૨ આગમમંદિર રોડ, સુરત-૨ ફોન-૩૮૮૦૫
ફન-૨૮૧૪૯ ૨ શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી ૪ શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી
૭૦૭, સ્ટોક એક્ષચેંજ ટાવર ભાવના ફેબ્રીક્ષ શેર બજાર
૩૩૬, કાલબાદેવી રેડ દલાલ સ્ટ્રીટ મુંબઈ-૪૦૦૦૨૩ મુંબઈ ૪૦૦૦૦૨ નં-ર૭૦૭૧૨
ફેન–૩૧૯૭૨૫
ધીરપુરુષનું આચરણ કયું?
" પપકાર परउवयारमईए सताएवि य अहव सामथ। थोवाण तत्थ केसिपि पुन्नपब्भारकलियाण ॥ तम्हा अत्तुवगारमि साहिए परोवयारमूल मि । धीरपुरिसाणुचिन्ने परोवयारमि जइयव्व ॥
ભાવાર્થ-કેટલાક ભાગ્યશાળીઓને જે કે પરેપકારની જ બુદ્ધિ હોય છે. તે પણ તે પોપકાર કરવાને લાયકનું સામર્થ્ય કેઈક જ મહાભાગ્યશાળીઓને હોય છે. માટે પરોપકારના
મૂળ કારણભૂત આત્માઓને ઉપકાર સિદ્ધ કરીને બુદ્ધિશાળી Eા (વા) ધીર, વીર પુરુષોએ અનેક સતતપણે આચરેલા પરેપકારને વિષે પ્રયત્ન કરે જ જોઈએ.
માલધારીય હેમચંદ્રસૂરિ