SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ ષોડશક પ્રકરણ દર્શન આ ઉપરથી પ્રભુ વીર જણાવે છે કે-સમય પણ પ્રમાદ ન થે જોઈએ. જેમ દુનિયામાં કહીએ છીએ કે એક બદામને પણ ફરકન પડવે જોઈએ, તેમ અહીં ક્ષણ કે લવમાંય અપ્રમત્તપણું રહેવું જોઈએ, તેથી સમયને પણ પ્રમાદ કરીશ નહિ તેમ ફરમાવ્યું અને તેથી વીસ સ્થાનકમાં તીર્થકરપણને બાંધવાની વાત કરી છે ત્યાં પણ ક્ષણ કે લવની વાત કરી, પણ સમયની ન કરી સમયને ઉપગ છે તેથી ગૌતમસ્વામીજીને ઉપદેશ આપે છે એમ નહિ, પણ ક્ષણ પણ પ્રમાદ ન કરે તે માટે જણાવ્યું છે. હવે બુધ આવી રીતે તત્ત્વને જુએ એટલે ક્ષણ લવ જેટલા કાળ પણ પ્રમાદમાં જઈશ નહિ. અહીં વિષયના અંગે સમય શબ્દ નથી કહ્યો તેથી બુધ તે માર્ગને અનુસરે; તે પ્રમાણે ચાલે. આ ઉપરથી એક સમયના શુભ પરિણામ આત્માને નિર્જરી કરાવવાળા અને પુણ્ય બંધાવનારા છે, અને તેમાં પ્રથમ પરિણામ થાય અને પછી પુણ્ય બંધાય, તે શાસ્ત્રકારે કહેલ છે કે જે જે સમયે દુનિયામાં જે વ્યવહાર હોય તેવું બેલાય. કાછિયે પૈસાભાર પણ ઓછું નથી આપતે. દાણાવાળે અધેળ, અને મોતી હીરા કે સેનાના વ્યાપાર વાળ રતિથી વાત કરશે. તેમ જૈન શાસ્ત્રકારેને વ્યવહાર સમયથી છે, તેથી જે જે સમયે. જીવ આશ્રવ, સંવર, નિર્જરા કે બંધના ભાવમાં પ્રવેશ કરે તે સમયમાં (સમયાન્તર નહિ) “કડેમાણે કડે ન માને તે તે અનંતર સમયે થઈ જાય, તેથી શાસ્ત્રકાર ચકખા શબ્દમાં કહે છે કે તે તે સમયે શુભ-અશુભ કર્મોને બાંધી લે છે. જે વખતે જેવાં પરિણામ થાય તે તે વખતે તેવા કર્મો બંધાય છે. બંધાય છે એમ કહ્યું તે જીવ જ્યાં સુધી એગમાં પ્રવર્તે છે ત્યાં સુધી બંધ છે અને તેથી સગીપણામાં ગની પ્રવૃત્તિ છે અને બંધ પણ છે. તેથી જે જે
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy