SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ 30 ષોડશક પ્રકરણ દન છે, પણ જેને હું દન-જ્ઞાનાદિવાળા છું અને આ શરીર તે અધિષ્ઠાન છે તે ન માને તેને અહં બ્રહ્માસ્મિ ’ ખેલવાના હક્ક નથી. 6 આત્મા જ્ઞાન, દર્શન ને ચારિત્રસ્વરૂપ કેતે ? યતિના કેમ ? તો તેના આત્મા આરાદિમાં લીન નથી, પણ જ્ઞાન ને દર્શીનમાં જ તન્મય થયેલા છે. એવા સ્વરૂપવાળા આત્મા શરીરમાં રહેલા છે માટે સાધુના આત્મા જ્ઞાન, દર્શન ને ચારિત્રસ્વરૂપ છે. આ ઉપદેશ કયારે આપ્યા? ચાથા પ્રકાશમાં આપ્યા કે જ્યાં શુદ્ધ સમ્યક્ત્વ, જ્ઞાન ને ચારિત્ર થયું પછી પ્રમાદમાં ન પડે માટે આ કહેવું પડ્યું. દેશના પાપસ્વરૂપ કયારે ? ' નૃતસ્ય રળ' નાસ્તિ વાવ' લહુ વેચના.” ભલે તે `ની કે શાસ્ત્રની દેશના હોય પણ સંવર, નિરાને માગે જોડનારી તે ન હોય તે તે દેશના પાપ જ છે. તેનુ કારણ શું' ! કયા દી છે અને તેને કયુ. એસડ આપવુ જોઈ એ તે વૈદ્ય સમજતો હોય. તેમ આ સર્વજ્ઞનું શાસન તમામ કર્મોના રેગા રૂપી દર્દી માટે ખરેખર દવાખાનુ છે. પણ તેના દર્દને પિછાણીને પછી તેના દઈને લાયકની દવા આપવી જોઈ એ. તે જ પ્રમાણે દેશના આપવામાં સમજવું, કારણ કે કાઈ ખાળક હાય, કાઈ મધ્યમ હોય, કોઈ પડિત હાય. બાળકને બાળકના જેવી, મધ્યમને તેને ચેાગ્ય દ્વાય તેવી ને પતિને પંડિતના લાયકની દેશના આપવી જોઈ એ. વ્યવહાર, નિશ્ચય, જ્ઞાન ક્રિયા, ઉત્સગ ને અપવાદ-આ બધુ... ધ્યાન રાખીને દેશના ધ્રુવી પડે, કારણકે તે પરસ્થાન નથી. પરસ્થાને શ્રોતાની લાયકાત વગર તેની લાયકાત જાણ્યા વગર ખેલી દેવુ... તે તરીકે જે ધર્મની દેશના આપે તે તે પાપસ્વરુપ છે, માટે પહેલાં દીને જાણા, તેનુ દ કર્યુ છે, તે જાણા. ધમની પરરક્ષા કરતાં શીખ્યા તે ની પરીક્ષા અને દવા આપતાં શીખ્યા.’ જગતમાં નાનાં બચ્ચાં ર’ગ ચળકતા ઢેખે તે છક્ષ્મી સારી છે’ એમ માને પછી ભલે તે પરમેશ્વરની હાય, દેશનેતાની કે દેશદ્રોહીની હાય તે તેને
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy