________________
૧૦
ષોડશક પ્રકરણ દઈન
આ
કહે છે, તેના પ્રભાવે મરીને સુદર્શન શેઠ થાય છે, ફળની દશા કયાં આવી ? સુદર્શનપણામાં. આ પ્રભાવ જાણે તે મલુમ પડે, ઘરમાં આવેલુ શુકનવાળું મેતી કે રત્ન ઘરમાં ફાયદ્ન કરે છે. તેના ગુણુ, કલા જાણતા હાઈએ તો ફાયદેા વિચિત્ર થાય એ જૂદી વાત. નમેશ દિ'તાળ આવ્યા માત્રથી ફાયો કરે, માટે તેને વિષય શુદ્ધ અનુષ્ઠાન’ કહે છે. એ વાત વિચારીએ તે નવકારમાં એક પદ એલ્યા તેમાં આટલા સાગરોપમ તૂટી ગયા. આ વિચારે. જો વિચાર કરે કે સારાં લક્ષણવાળાં રત્ન, ઘેાડા વગેરે ઘરમાં આવે તા ફાયદા કેટલા અધા થાય છે ? તેમ અહી નમા પ્રદંતાળ આવે તા ફાયદા કરે તેમાં નવાઇ શુ ? આટલા માટે અહીં' સુદર્શન શેઠનું દૃષ્ટાંત જણાવ્યું.
ધમ ધ્યાનનું પહેલું પગથિયું તે આજ્ઞાવિય
કને હઠાવવાનુ કેાને કહ્યું ? તેને હઠાવવામાં કયાં સાધના કાં? તે ધ્યાનમાં લે તે તમને ધર્મધ્યાનનુ પહેલુ પથયુ. મળ્યું.. ભગવાનની આજ્ઞાના વિચય તે આજ્ઞાવિય. કમ અ’ધાવાનું, રોકાવાનુ અને તૂટવાનું જે સ્વરૂપ કહ્યુ. તે ઉપરની શ્રદ્ધા તે આજ્ઞાવિચય. તેની પહેલાં જરૂર છે. તેથી તે પહેલા પાચા કહેવાય.
મેાક્ષના પાયા છે; ધર્મ અને શુક્લ.
આત્તને રૌદ્ર સ`સારના પાયા.
માટે ધમ' અને શુધ્યાન માક્ષના હેતુ છે. તેમાં મૂલ કાણુ ? ધમ ધ્યાન.
તેમાં પહેલા પાયે કાણુ ?
આજ્ઞાવિચય.
તેનુ નામ તીર્થંકરના વચનના નિશ્ચય,
6
યનારાયના ચતુ-વચનની આરાધનાએ આજ્ઞાન આરાધના. એ આરાધનાથી મનની સ્થિરતા અને મનની સ્થિરતા દ્વારા
ધમ થઈ શકે. આ વાત ખરી પણ તમે તે બધા કેવળીને ધમ રહિત