SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩. જીવન અને જીત જાણી શકા, અનાદિ કાળની હકીકત જાણી શકે. અનંતા પુર્દૂગલ-પરાવત જાણવા માટે સાધન જિનેશ્વર ભગવાનનાં વચને. ૨૨૨ . જીતના આધાર શાના ઉપર ? યુદ્ધમાં ઊતરેલાં સૈનિકે પોતાનું ડહાપણ કરે તે પરાજીતમાં જ ઉતારે જનરલના વચન ઉપર જીત અવલખે છે. લશ્કરને તે ધ્યાન આપે છે કે નહિ તે જોવાનુ... હાય નહિ. સૈનિકપણામાં દાખલ થવું તે પેાતાની વાત, પરતુ નાકરીમાં દાખલ થયા પછી ડહાપણ ડાળવના હુ રહેતા નથી. જેના સૈનિકા ડહાપણ ડાળવે તેને નાશ થયા વગર રહે નહિં. પણ જનરલના વચન ઉપર વનારૂં લશ્કર જીતે.. નેપોલિયન એનાપાર્ટ લશ્કરના મડદાથી મેદાન ભરી દીધું. તેના ઉપર થઈ ને નીકળ્યા. લશ્કરને એ જોવાનું ન હોય કે મારૂં... શુ થશે ! ડચાને જાવાની લડાઈ પડેલાં પાટ સાઉથ બંધ કરવુ પડયું હતુ. ત્યાં સ્ટીમર ઞાડવી, લાહીની સહીઓી અરજીઓ આવી. જન સ્ટીમર અમેરિકામાં સપડાઈ. પેાતે સ્ટીમરને દરિયામાં લાવીને સળગાવી અને પોતે બળી ગયા તે તે લશ્કર જીતે, તેમ તમે જૈનશાસનમાં મેાહ સામે લશ્કરી તરીકે દાખલ થયા છે તેથી તમારૂ ધ્યેય શું? જનરલના હુકમ માટે ધનાધના લક્કુ' ધર્મ એક જ સ્થાને. વચનની આરાધનામાં. તેના વચન પ્રમાણે ચાલવું તેમાં જીત છે. માટે વચનની આરાધના. તે વાત ખરી, પણ આ વચન જિનેશ્વર ભગવાનનું કે ખીજાનુ ? તેની પરીક્ષા કઈ? હિટલરના નામે હુકમ કર્યા તેમાં શું થયું ? તેમ અહીં માહ રાજાની સામે ધમ રાજાના જનરલ બન્યા છે... એને–સડાને દખાવવા છે, તેથી સડાથી કેમ ખચવું અને તે કેમ પારખવું તેની પરીક્ષા કરવી જોઈએ. તે કઈ રીતે તે જણાવશે તે અગ્રે વર્તમાન. ષોડશક પ્રકરણ (વ્યા. સં.) પ્રથમ ભાગ સમાપ્ત]
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy