Book Title: Shodashak Prakaran Darshan
Author(s): Sagaranandsuri, Nityodaysagar
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 453
________________ ખ્યા છે નગ્નતા અંગેની માન્યતા POS DE NAAMSUNKSIXOURIOARE भावो वि मणाविसओ मणं च अइदुञ्जयं निरालंवं । तो तस्स नियमणत्थं कहियं सालंबणं झाणं ॥ નાગા આવ્યા એવું કેણુ માને? શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન રત્નશેખરસૂરીશ્વરજી મહારાજ ભવ્ય ઉપકારને માટે શ્રીપાળચરિત્ર રચતાં થકાં સામાન્ય રીતે આગળ જણાવી ગયા કે-મનુષ્યને ઉત્તમ વસ્તુ મળવી મુશ્કેલ છે, પણ જીને ઉત્તમ વસ્તુ મળવાની મુશ્કેલી કરતાં, મળેલી વસ્તુને સદુપયેગ થવાની લાગણું થવી તે ઘણું જ મુશ્કેલ છે. આપણને શું મળ્યું છે? જે ચીંથરાને તત્વ ગણવાવાળા છે, તે કહે છે કે “નાગા આવ્યા છીએ, પણ વિવેકી મનુષ્ય “નાગા આવ્યા છીએ તે વિચારવાળે ન હોય. જે વસ્તુ હું લઈને આવ્યો છું તે વસ્તુ માત્ર કેટલાકને જ મળેલ છે. લુગડાનું ચીંથરું, કેડી પણ લઈને આવ્યા ન હતા તે વાત ખરી છે. આંધળે સૂર્યને પણ ન દેખે, ચાંદને પણ ન દેખે તેથી ચાંદ, સૂર્ય નથી એમ વિવેકી મનુષ્ય માની શકે ખરો નાગ આવ્યે, ખાલી આવ્યો” એમ કેણ ગણે? જે પદાર્થ આ જીવ લઈને આવ્યું છે તે બીજે લઈને આવતે નથી. વિવેક વિનાના, વિચારશૂન્ય હોવાને લીધે બોલે છે–નાગ આવે છે. એની પાસેની શક્તિ, દ્ધિને આ જીવને ખ્યાલ રહ્યો નથી તેથી નાગે આવે, ખાલી આવે” એમ વારંવાર બેલ્યા કરે છે. ભંડાર ભરીને આવ્યા છે, તે વિચાર નથી, તે વસ્તુ તરફ દષ્ટિ નથી. તેથી વિચાર ન આવે.

Loading...

Page Navigation
1 ... 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482