________________
૩૯. મનુષ્યભવની પ્રાપ્તિ શાથી?
૪૧૧
‘હું વિષ્ણુ થઉં, બ્રહ્મા થઉં...” એમ માગતા નથી અને એ માટે તે પૂજાદ્ધિ કરતા નથી. ત્યાં આદશ નથી, ત્યાં તે પૂજિંદ ખદલારૂપ છે. એ ધ્રુવે જન્મ આપ્યા, સુખ આપ્યું માટે પૂજા કરવી એ હેતુ છે.
અહીં. તે આત્માને ગુણી ખનવુ છે, કેવળજ્ઞાનમય લક્ષ્મી જોઈ એ છે, શ્રી જિનેશ્વર ધ્રુવ પોતે તેવા સમૃદ્ધ છે માટે તેમની પૂજા છે. તેઓ આદરૂપ છે.
જે માગે તે આપે તે કલ્પવૃક્ષ. વીતરાગપણું, કેવળજ્ઞાનાદિ લક્ષ્મી માગે અને તે આપે એવા શ્રીવીતરાગ પરમાત્મા જ છે. શ્રી જિનેશ્વર દેવ જ સાક્ષાત્ એવા સુરક્રમ છે.
જે ભવ્યેા આ સમજીને એ અનુપમ સુરકુમને સેવશે તેએ આ ભવ, પરભવ, દુન્યવી કલ્પદ્રુમ તરફથી અપાતી સાહ્યખીની જેમ ગણિપળે તેવી સમૃદ્ધિ ભાગવી પ્રાંતે મેક્ષરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરશે.
મ
品
નિ`ળ પર એક એકના હલ્લા હાય, બળવાન્ પર સમુદાયના હલ્લા હાય, શૂરવીરના જ શત્રુઓ હાય, અને શૂરવીરાએ આખા જૂથને પાણી પાવાનું હાય તેવી રીતે આત્માએ શૂરવીર થવુ ઘટે છે, કારણ કે
એક એક પ્રદેશ પર કની અનંતી વ ણુાઓના હલ્લા છે અને ખળથી કામ ન લેવાય તેા કળથી (પુણ્યને પક્ષમાં રાખી) પાપને નાશ કરવા રૂપી ભેદનીતિથી લેવુ જ પડશે.
*
對
¤