Book Title: Shodashak Prakaran Darshan
Author(s): Sagaranandsuri, Nityodaysagar
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 482
________________ શ્રી આગોદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિનું નિવેદન પુ. આગમ દ્ધા ૨ક આચાર્ય દેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. શ્રી એ જીવનભર સતત પરિશ્રમ કરી આ ગમ ગ્રન્થોને બહાર પાડીને અને ઓગમેની ચાવીઓ સમાન-તક” અને દલીલોથી ભરપુર સાત્વિક પ્રવચન આપી સમાજ ઉપર મન ઉપકાર કર્યો છે અને તત્વ જિ સાસુએ ને સ’ તે ખ્યા છે. એવા તેમનાં પ્રવચનના અનેક પુસ્તક હોવા છતાં ઘણાં ખરાં અપ્રાપ્ય છે તેથી તત્ત્વજિજ્ઞાસુઓની નિરાશા દૂર કરવા પ. પૂ. શાસન પ્રભાવક આ દેવશ્રી દશ નસાગર સૂરીશ્વરજી મ. સાહેબ તથા તેઓશ્રીના અંતેવાસી શિષ્ય સંગઠ્ઠનપ્રેમી ગણિવર્ય શ્રી નિરાદય સાગરજી મ.ની પ્રેરણાથી પૃજયશ્રીનું પ્રગટ-અપ્રગઢ સર્વ સાહિત્ય કમસર પ્રકા શમાં લાવવા શ્રી આશદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિની સ્થા પના કરવામાં આવી છે અને સર્વ કાયકરી આ ગમિક સેવાને લાભ લેવા નીચે મુજબ યોજના રજૂ કરવામાં આવી છે. રૂા. 5001) આપના 2 શ્રતસમુદ્ધારક કહેવાશે ને ફેટે છાપવામાં આવશે, ને સંસ્થાના સર્વ પ્રકાશન ભેટ મળશે. રૂ.) 2501) આપનાર શ્રત ભક્ત કહેવાશે અને તેમને સર્વ પ્રકાશન મળશે. રૂ.) 1001) આ પના૨ આજીવન સભ્ય કહેવાશે કુને સંસ્થા તરફથી બહાર પડેલ સર્વ પ્રકાશન ભેટ મળશે. 3.) 501) આ પનાર શ્રત સહાયક કહેવાશે ને સંસ્થા તરફથી બહાર પડેલ પુસ્તક ભેટ મળશે. ટ્રસ્ટ રજીસ્ટર્ડ નંબર :-2721 (મુંબઈ) આ મહાન કાચ શ્રી સંઘે અને દાનવીરની સહાયથી જ થઈ શકે તેથી આ પના તથા શ્રી સંધના જ્ઞા નખાતા માંથી અધિક રકમ મેલી લાભ લેવા દરેકને વિનંતી છે. શ્રી અગમે દ્ધા ૨ક પ્રકાશન સમિતિ” આ ના મના કાફેટ અથવા ચેક નીચેના નામે મેકલી શકાશે. (શીરના માં અંદર વિનતી’’માં છે) ટ્રસ્ટીગણ શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી, મુંબઈ શ્રી મનુભાઇ ચીમનલાલ, અમદાવાદ, શ્રી શા ાિચંદ છગનલાલ ઝવેરી, સુરત શ્રી મફતલાલ ઝવેરચંદ પંડિત, અમદા વાદે શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી, મુંબઈ શ્રી નિરંજન ગુલાબચ'દ ચોકસી, મુબઇ. શ્રી ફૂલચંદ જે. 9 ખારીયા, સુરત.

Loading...

Page Navigation
1 ... 480 481 482