Book Title: Shodashak Prakaran Darshan
Author(s): Sagaranandsuri, Nityodaysagar
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 437
________________ પડશક પ્રકરણ દર્શન હોય, જ્યારે જે કેઈ જે દુઃખ વેદે છે ત્યારે પ્રથમના પાપને ઉદય જ કારણરૂપ છે. શ્રી મહાવીર દેવે કેવા કેવા ઉપસર્ગ, પરીષહો સહ્યા! એ ઉપસર્ગો શાથી થયા? પૂર્વ ભવે અજ્ઞાનવશાત બંધાયેલા વેદનીય કર્મને લીધેને પેટમાં કે માથામાં દુખે તે પણ પાપના ઉદયથી જ ગુનાની સજા ભેગવવી જોઈએ માટે ભગવાય છે, તે પછી આ ભાવમાં પાપ કરનાર,ગુ કરનાર દયાપાર શી રીતે?” પ્રથમ ઊંચામાં ઊંચી તત્ત્વની વાત રજૂ કરીને, સુંદર ભાવનાને ખસેડવા ઈચ્છનાર, પિતાનું મન્તવ્ય આગળ ધરે છે કે ગુનેગાર તે સજાને પાત્ર જ ! તેના માટે દયા શાથી?” એના સમાધાનમાં એ જ દષ્ટાંત કે જે હમણાં જણાવ્યું કે તમને પેટમાં દુખે અર્થાત આવે તર્ક કરનારને પેટમાં દુખે તે વખતે દુખવું જ જોઈએ એમ કહેનાર સજજન ગણાય છે? એવું કથન ઉચિત મનાય છે? નહિ. ત્યારે તે એમ થયું કે “બીજા ગુનેગાર સજાને પાત્ર અને પિતે દયાને પાઠ ” એ ન્યાય ચાલે? ગુનેગારને સજા થવી જ જોઈએ એવું માનવું જૈનનું ન હોય. જનની ભાવના તે એ હોય કે પાપ કરનારે પણ દુઃખી ન થાઓ.” બરાબર વિચારો, અનર્થ ન કરશે. પ્રથમ તે એ જ ભાવના છે કે કેઈપણ જીવ પાપ કરો જ નહિ, પણ પાપ થયું, પાપ કરાયું તે તે પાપ કરનાર પણ દુઃખી ન થાઓ આ ભાવના બીજે પગથિયે. આ ભાવના એ બીજું પગથિયું. હજી આગળ વધે. પાપ પણ તપશ્ચર્યાથી તૂટે છે. ખપાવાય છે. તમામ છ પાપને તપશ્ચર્યાથી તેડી નાખે, પણ દુઃખી તે ન થાઓ. આ ભાવના બીજે પગથિયેથી આગળ. કઈ પાપ ન કરે, કઈ દુખી ન થાઓ, તપથી પાપ તેરે જીવ માવ પાપથી છૂટે આ ભાવના પાપ ન કરે એ પહેલે મને રથ. મને રથ સુંદર, પણ પાપ છે

Loading...

Page Navigation
1 ... 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482