Book Title: Shodashak Prakaran Darshan
Author(s): Sagaranandsuri, Nityodaysagar
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 428
________________ ૭. એવી ચિં«ા કિને થાય ? ૩૮ શત્રુને હણનારને નમસ્કાર છે? કર્મ રૂપી શત્રુને નાશ કરનારાઓને નમસ્કાર થાઓ ! શાસ્ત્રકારે રણસંગ્રામ યાને સમરાંગણ કરી દે છે, રજૂ કરે છે. કેની વચ્ચે યુદ્ધ ? સમરાંગણમાં દ્ધા કેણી શ્રીતીથકર મહારાજાઓ અને કર્મ, આ મલ તથા પ્રતિમલ. - રાજમાર્ગ, છીંડીમાર્ગ વગેરે વિષે વિપરીત કથન શ્રી તીર્થંકર મહારાજાનાં સમાવડી કર્મ છે. કર્મોના સમાવડીઆ, શ્રી તીર્થંકર મહારાજા છે. શ્રી તીર્થંકર મહારાજા તથા કર્મ એ બેનું પરસ્પર યુદ્ધ. શ્રી તીર્થકર મહારાજાએ મૂહરચના કરી છે તે જેવી તેવી નહિ પણ અપૂર્વ ! ખરેખર અપૂર્વ ! પૂર્વે કદી નહિ થયેલી એવી અપૂર્વ ન્યૂડ રચના કરી માટે તે વિજય થયે, કાયમી વિજય થયે, કાયમી પરાજિત આત્મા વિજેતા થયે. સેવક હતું, તે સ્વામી થયે માટે એ યૂહરચના અપૂર્વ. બન્નેએ સમરાંગણમાં સામસામે લડયા. હારના પક્ષ કર્યો ? સંસારની અપેક્ષાએ કહી શકાય કે“ कत्थइ जीवो बलिओ, कत्थइ कम्माई होति बलियाई।" ધર્મ નાવે ૭૮૦ કદીક જીવ બળવાનઃ કદીક કર્મ બળવાન; આમ કહી શકાય. આમાં પણ તક કરનાર તર્ક કરી શકે. કદાચ કઈ કહે કે “આ બરાબર નથી. કેમકે કર્મો જ બળવાન દેખાય છે, જીવ બળવાન દેખાય જ છે ક્યાં? અનાદિ કાળથી કર્મો જ બળવાન છે. સંસારની રંગભૂમિ ઉપર મોટે ભાગે કર્મો જ બળવાન છે. જે તે અનાદિ કાળથી રખડે જ છે. તેમાં કવચિત્ જીવ બળવાન થાય છે. અનંતાનંત જીવેમાં કેઈક છે, ગણતરીના જ બળવાન થાય છે. કહે છે કેઈક કાળે બળવાન થાય છે.” આ તકેની દષ્ટિએ, આજકાલના શ્રદ્ધારહિતે કહે છે ને કે “સંસારમાં, મિથ્યાત્વમાં તથા અવિરતિમાં રહેવું એ રાજમાર્ગ કેઈક જીવે કવચિત અંગીકાર કર્યો તે રાજમાર્ગ નહિ એ તે છડી; આ

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482