________________
૧૯, નિશ્ચય અને વચન
૧૯૧
બંધ થાય જ. વીજળીના ઝબકારા શાંત થયા પછી કંઇ નહિ, પણ રખડપટ્ટી બંધ કરવી જ છે. તેમ વીજળીના ઝબકારાની જેમ સિદ્ધાંત થાય, ‘રખડપટ્ટી બંધ કરું” તે વિચાર આવે તે સાથે જ તેને ઈજારા મળે. અને તે એક પુદ્ગલ પરાવતે મેક્ષે જાય. અર્થાત્ વીજળીના જેવા વિચાર આવે તે પણ ઉપર પ્રમાણે ઇજારા મળે છે. ‘અનાદિથી આ જીવ રખડપટ્ટી કરે છે તું, બંધ કરૂં તે આ વિચારવાળાને એક પુદ્ગલ પરાવતે રખડપટ્ટી બંધ મુદ્દલાસા વિ નમ્નસ્થ’(વિ. વિ. ૪ ગ૦ ૨) એક પુદ્ગલ પરાવત નથી વધારે રખડવાના હોય તેને આ વિચાર જ ન આવે કે અનાદિ કાળથી રખડપટ્ટીમાં હું છું, તેમાંથી બહાર નીકળું. પણ આ વિચાર છેલ્લે પુદ્ગલ પરાવત હાય તે જ આવે. જેને વીજળી જેવા વિચાર આવે તેને એક પુદ્ગલ પરાવર્તીની મુદતની મેાક્ષ માટેની ડુડી જેમ છે. ત્યાંથી આગળ વચ્ચેા ત્યારે ખીજું બધું કામ નકામુ, એક જ કામ : રખડપટ્ટી અધ કરવી, કરવી ને કરવી.
આવતા
દુનિયામાં શ્રી સરદાર કેસરિયાં કરે ત્યારે જે વેદ....પાતયામિ વાય" સાધયામિ' રાખે છે, તે ભવાબિનદીએ કરે પણ અહીં તે ક્ષાર્ચ સાધયાન્વેષ' આ ભવે સાધું. અહીં ન સધાય તે ભવે તે જરૂર સાધુ જ. કેસરિયાવાળાને મરી ગયા પછી કઈ નહિ. તેમ આને બે ત્રણ ભવા લઇને સાધું, પણ મરણથી પાછેાન હું. આ કેસરિયાવાળાને તે અનતા જન્મ, અસંખ્યાતા જન્મે; ગણત્રીના જન્મે સાધુ, સાધુ ને સાધુ .
દાર્થ સાધમિ પાંડવની માફ્ક દોહ્યલા પથ નહિ. પાંડવાની દ્રૌપદીને ઘાતકી ખંડના પદ્મોત્તર લઇ ગયા. કુંતીએ કૃષ્ણને ખખર આપી કે આમ થયું છે, મારા કુટુંબની કન્યા, પરણેલી કન્યા ઉપાડી જાય. ! સામાન્યના તાબામાંથી લઇ જાય છે તો જીવતર નકામું ગણે, અવિવાહિતને લઇ જાય તે લેાકેા લઢવાડ કરે. તે પછી આ તે વિવાહિત સ્ત્રી, તેને લઈ જાય! એ વાત ત્રણ ખંડના માલિકે સાંભળી ત્યારે તેની શી વંશા થઈ હશે ? કેમ? તો અને મામા ફાઈના છે.
'