________________
૨૮૨
I પડશક પ્રકરણ દર્શન માટે નીકળી તે જ કાર્ય બજાવે છતાં પણ “જે જવા વિરાહિયા” વગેરે પદે બોલવા પડે. તેથી ધર્મને નામે પણ વિરાધનાને જૈનશાસન ક્ષમ્ય નથી ગણતું. વિરાધનાનાં ભયે ધર્મનાં કાર્યો બંધ કરવા નહિં જ એમ કહે. જો કે ધર્મપ્રવૃત્તિ સર્વ વિરાધનાવાની છે, તેથી. તેને બંધ કરવા નહિ જ કહે. નહિ કરે તે દૂષણ માત્ર લાગવાનું એમ શાસ્ત્રકાર કહેશે. તે જે જ્ઞાનાદિની પ્રવૃત્તિ કરવામાં, ન કરવામાં શાસ્ત્રકાર દૂષણ કહે, તેવી પ્રવૃત્તિમાં લાગતી વિરાધનાને ફજુલ ગણતા નથી. પ્રતિક્રમણ કરવામાં પણ ઈરિયાવહિયા પડિકમવી જોઈએ. સે, બસ કે તેથી પણ વધારે ડગલાં આગળ જાઓ તેટલામાં વર્ષોલ્લાસ વધારે ગણાય, પણ દંડ તરીકે તે ઈરિયાવહિયા સર્વને કરવાની. આવી વિરાધના પણ જૈનશાસનમાં ક્ષમ્ય નથી.
કઈ વખત વચનને દંડ આપે એટલે માફી મંગાવે અને કાયક દંડમાં કાર્યોત્સર્ગ કરાવે. જે ગુહે તે દંડ આપી શકે. જ્યારે આવી રીતે વિરાધના નિયમિત નથી, તે પછી તેનું કાર્ય શું? ખાવા માટે હાથ પડે અને એંઠો પણ કરે પડે, કારણ કે ખાધા વિના પિષણ નથી. એ વાત નક્કી હોવાથી હાથ ધોવરાવવાના જ છે. બચ્ચાનું પોષણ તેમાં છે. એટલે પિષણને વિચાર અને છેવાને ઓર્ડર માબાપ જરૂર કરશે, - જ્ઞાન, દર્શન અને ચારિત્રના માર્ગે આત્માના ઉદ્ધાર માટે કહેવાશે તેની સાથે વિરાધનાની માફી માટે ઈરિયાવહિયા પણ કરવાની રહેશે. વળી બીજી બાજુ પણ શાસ્ત્રકાર કહે છે કે જગતમાં પગ ઉઠાવ આપણા હાથમાં છે, પણ ઉઠાવ્યા પછી ઢળે તે વખતે. હાથની વાત નથી, કારણ કે આખા શરીરને જે તેના ઉપર આવલે છે માટે ઊંચે નહિ જ રખાય. અહીં ઈરિયાસમિતિથી પ્રથમ પગ જોયેલે છે. વળી નકામે પગ આમ કરે છે એમ નહીં. પણ, આગળ જવા માટે સંક્રમણ થાય છે. ત્યાં કેઈ જીવ આવ્યું. જેમાં ચાલતાં ખિસકેલી આવી તે મેટો છવ હેવાથી કદાચ બચી જાય,