Book Title: Shodashak Prakaran Darshan
Author(s): Sagaranandsuri, Nityodaysagar
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 425
________________ ૩૮૪ ષોડશક પ્રકરણ દર્શન એમ શાસકારે શાથી વકીલાત કરે છે? શ્રોતાઓને તે ફરિયાદની ભાવના સરખી નથી, કલ્પના પણ નથી! શાસ્ત્ર અગર શાસ્ત્રકારને તે ત્યારે હક્ક કે જ્યારે શ્રોતાઓ કહેતા આવે. આવા તર્કનું સમાધાન એ છે કે-જીવને પિતાની સ્થિતિનું, અવસ્થાનું, દશાનું ભાન જ નથી, પછી એ બેલે શાને? પાણીમાં રહેલે મનુષ્ય બે કે ન બેલે, એને “પિતાને કેઈ બચાવે એવી ભાવના પણ હોય કે ન હોય, છતાં કાંઠે રહેલા સજજનને, દયાળુને શે ધર્મ ? કહે કે તેઓને ધર્મ તે ડૂબતાને બચાવવાને જ છે. ડૂબનારે કહે કે ન કહે પણ તેઓએ (કાંઠે ઊભેલાઓએ) ડૂબતાને બચાવવાના પ્રયત્ન કરવા જ જોઈએ. અસીલનું દષ્ટાંત લાગુ કરી, ડૂબતાને ન બચાવ પેમ દુનિયા માને છે? ડૂબતે બૂમ મારે, મદદ માગે તે જ બચાવવાને પ્રયત્ન કર, એમ દુનિયાએ માન્યું છે ખરું? કહેવામાં આવે કે બિચારે ડૂબતે માણસ તે સાનભાન ગુમાવી બેઠેલે છે. પિતે જીવતે છે કે મર્યો છે એનું પણ તેને ભાન નથી, તે ભાન વગરને મનુષ્ય ન બોલે તે શું કાંઠે ઊભેલે દયાળુ પુરુષ મદદ ન કરે? વાત સાચી કે મદદ કરે જ. દુનિયાને એ વ્યવહાર છે કે ડૂબેલાને ભાન હોય કે ન હોય અને કઈ બચાવે એ વિચાર તેને આવ્યું કે ન આવ્યા હોય તે મદદ માંગે કે ન માંગે તે પણ એ કશાની દરકાર કર્યા વગર, તમામ પ્રયત્ન, ગમે તેવા પ્રયત્ન તેને બચાવી લેવું જોઈએ. કેઈ એમ કહે કે “મેં અમુકને ડૂબતે દેખે તે હતું પણ તેણે કાંઈ બૂમ પાડી નહિ, બચાવની મદદ માગી નહિ માટે મેં કાઢયે નહિ તે એમ કહેનારને તમે કે ગણે? તે જ રીતે તમામ સંસારરૂપી દરિયામાં ડૂબી રહ્યા છે અને તે બિચારાઓને પિતાની દશાનું લેશ પણ ભાન નથી. તેઓ પિતે પિતાને તારવાનું, ઉગારવાનું કહે કે ન કહે તે પણ તારવાને તારકેએ તે કટિબદ્ધ થવું જ જોઈએ. જેઓ એ રીતે બચાવવાને પ્રયત્ન ન કરે, ડૂબતાને બચવવા ઘટતું ન કરે તે તેને શાસ્ત્રકારે સમ્યગદષ્ટિ ગણવાની ના કહે છે. મત ગમે તે ગત માટે મેં

Loading...

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482