________________
૩૦૬
ષોડશક પ્રકરણ દર્શીન
જ એસે.” તેમ સČજ્ઞ ભગવાન્ શાસનના ધારી તરીકે શાસનને ચલાવતા હોય તે વખતે સાધુઓના આચાર કર્યો ? કહો કે ક્ષણમાહુના
/
તે વખતે અભવ્ય કે દુભવ્ય પણ જોડાય તે શાથી? દેવલાદિની ઈચ્છાએ. અને તેથી તે વિડબકા સાંચાગિક સ્થિતિને ધારણ કરનાર હોય છે, માટે તેમના ધના નિયમ ન ગણાય એટલે ખાળક સાંયોગિક સ્થિતિને નિરખીને ધ તપાસે છે.
શરીરમાંથી અણુસમજુપણે નીકળેલુ ઝેર જરૂર જીવાડનારૂ છે. તમે તે હિંસા, ચારી, જૂઠ આદિ કાવશે યાં કે મોક્ષને માટે છેડયાં પણ તેથી તમારી સદ્ગતિ તા થવાની જ છે ને ? અભબ્યાને ઇચ્છા પુદ્ગલની, ધ્યાન આત્તધ્યાન છે, છતાં તેવી રીતે પાળેલુ સાધુપણું પણ નવ ગ્રેવેયક સુધી લઇ જાય. મન ભલે ન સુધર્યું" હાય છતાં આટલી ઉચ્ચ સ્થિતિએ સાધુપણાના બાહ્ય સંચાગ લઇ જાય છે. ત્યાગ પાતે ત્યાગ છતાં ત્યાગનું સત્યાનાશ વાળે. જેમ સુભ્રમ, બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તી સરખાએ પ્રથમ ભવમાં સાધુપણાં લીધાં તે ત્યાગ ખરા, પણ પિરણામ શુ? ત્યાગના સત્યાનાશ થયા તે ? એટલે ખીજા વાસુદેવના ભવમાં પ્રત્યાખ્યાન જ ન પામે. વળી એક ત્યાગ પાતે ત્યાગનું ઝાડ જ ઉગાડે.
વજાસ્વામીજી આગળ પાડોશી આવેલા તે કહે છે કે-આના બાપે દીક્ષા ન લીધી હાત તા તે મહેાત્સવ કરત.” અહીં દીક્ષાને ધિક્કારતા શબ્દ કહેવા તે વજસ્વામીજીના રૂવાંડે રૂવાંડે સળગી રહ્યો છે. જો આ મા પોતાના રાગ છેડે તે મારી દીક્ષા થાય. “મા”ના રાગ છોડાવવા માટે છ મહિના સુધી રુવે છે. માતા ખાળકને છ માસની ઉંમરે સાધુને આપે છે ત્યારે તે રાતે બંધ થાય છે. કેટલાક ત્યાગ એવા હોય છે કે આવતા ભવે ત્યાગનું' ઝાડ ઊભું કરે છે.
એ પ્રકારના ત્યાગમાં બાળક કયા ત્યાગને દેખે છે? પેાતાને લાગે ન વળગે તેવા ત્યાગ ન જ હોય. ત્યાગને અંગે લાગણી હાય તે પછી ધર્મને અ ંગે પ્રતિબંધ ન હાય, જાણીને કરે એટલા માત્રથી કહેતા હોય તા તે ત્યાગ, તેનાં ફળ વગેરે ન જુએ તે સાચા ત્યાગ ન ગણાય વગેરે અગ્રે કહેશે.