________________
૨૪. ત્રણ પ્રકારના વા
૧
ક્ષણે ક્ષણે નાણાં મળે છે. એકને ન માને તો પછી ક્રમઅકકલ સિવાયની શી વાત કરવી ? બેંકનું દીધેલું નાણુ' જે છે તેના જ ઉપયાગ ક્ષણે ક્ષણે કરીએ છીએ છતાં ધમ શી ચીજ એમ કાપિ થાય છે ? ધમએ મુદતિયા એક
કેટલાકૈા મુતિયા બેંકને નામે ધમ ને વગેાવે છે તે રાકડી એક નથી; જૂઠ ચેરી સ` આ ભવમાં કરીએ પણ તેનાં ફળ ભોગવીએ પરભવમાં. આ ફળ મુદતિયા એકના માટે ગોટાળા છે.
અહીં સરકારે જેમ વારના અંગે લેાન કાઢી છે, તમે વચમાં વ્યાજ ખાઓ પણ નાણાં તે એક વર્ષે જ મળે. તેમ અહીં પણ ધર્મરાજાએ મુદતિયા લેાને રાખી છે, તે જ ૫'ચાત છે, સવારે હિંસા કરી કે સાંજે મર્યાં, લંપટપણું કર્યું કે નપુંસક થયા. એની તત્કાળ શિક્ષા થાત તે તે દુનિયા બંધ કરી જ દેત., નાણાં મુદ્ઘતિયા ભરે તો પછી રેાકડિયા હિસાબ કયાંથી મળે ? અમુક તારીખે નાણાં મળે તેવી રીતે ચેક લખા, પછી નાંણાં તે જ મુદતે મળે. તેમ પુણ્ય પણ અમુક સાગરોપમનુ માંધા, પછી તેટલા સમયે જ મળે, વીતરાગ મહાત્મા જ રોકડિયું નાણુ મેળવે છે એટલે પ્રથમ સમયે પુણ્ય બાંધે, ખીજે સમયે તેનું ફળ ભાગવે. શ્રુતિયું ભરાવે અને રેકયુિ માગે તે તે માંગનારની મૂર્ખાઈને?
હવે પ્રથમ ભવનાં જે નાણાં મુદ્દતનાં મૂકેલાં છે તે વેદાય પછી જ પરભવનાં વેઢવાનાં થાય, જેમ દુનિયામાં આપણે બચપણમાં પડી ગયા, ચાટ લાગી, પછી આરામ થયેા, જુવાની આવી ત્યાં સુધી ખબર ન પડે પણ લાહીનુ જોસ ગયું કે પછી ઘડપણ આવે, ત્યારે તે કળતર આવે. તે કયારે આવી? જેમ ખાળપણામાં વાગેલા ઘાની કળતર જુવાનીમાં ઢાય નહિ, પણ ઘડપણમાં જ આવે, તેમ અહીં પરભવનાં બાંધેલાં કમ વેઢાયાં ન હાય, ત્યાં સુધી આ ભવનાં ખાધેલાં ભગવવાના પ્રસંગ ન જ આવે, અને તેથી ધમની એંકની રીતિ સમજ્યા સિવાય હવે રહેશે નહિ.