________________
૧૮૬
પડશક પ્રકરણ દર્શન પાડ તે ખરે? માટે કહે છે કે જીવાદિક તનું નિરૂપણ કરનાર સર્વર પરમાત્મા જ છે. નિરૂપણ કર્યું તેમાં આપણને શી ખબર પડે? એના આત્મામાં આપણે પેઠા છીએ? તેથી તે કહે છે તે સાચું ?
સર્વજ્ઞ ભગવાનનાં વચનની વિશિષ્ટતા જે વખતે સર્વજ્ઞ ભગવાન નિરૂપણ કરે તે વખતે જે સાંભળવાનું છે તે પણ વચનને ગ. સર્વજ્ઞ ભગવાન સિવાય બીજો બેલે તેનું નામ દ્રવ્યદ્ભુત. સર્વર ભગવાનનું જે વચન તે દ્રવ્યદ્યુત જ નહિ. ભૂતકાળમાં થયેલે, ભવિષ્યમાં થવાવાળે જે ભાવ તે થવાને બધામાં હોય, પણ સર્વરના વચનમાં ભાવિનું દ્રવ્યશ્રુત નથી. માટે કેવળી ભગવાન કેવળજ્ઞાનથી પદાર્થો જાણે, નિરૂપણ કરવા લાયકને નિરૂપણ કરે તે શાસ્ત્ર નહિ પણ વચનેગ. શ્રોતાને દ્રવ્યદ્ભુત સાંભળીને ભાવભ્રત થવાનું. આ વસ્તુ ખ્યાલમાં રાખીએ તે “ઘરના ષનયા સંત્રુ વચનની આરાધના. તીર્થંકરે જે વચનગથી, કહ્યું તે કૃત-આગમ, તે સીધું આપણી અપેક્ષાએ. તેમને ખુદની અપેક્ષાએ તે નહિ. તે આગમ શ્રુત આજ્ઞા કહી નથી, ત્યારે શું કેવળ વચનગ? કેવળી ભગવાનને જે નિરૂપણ કરવાનું બને તે કેવળ વચનગ, માટે “નાથના' કહ્યું.
પુજ્ય પ્તિ કરન જેટલા જેટલા જીભવાળા એટલે બેઈન્દ્રિયથી બધા વચન ગવાળા છે. તે બધાની આરાધના કરવી એમ ને? હા. વાત ખરી. પણ “સામાન્ય” શબ્દ પ્રકરણને અંગે “વિશેષ”માં દાખલ થાય. કિસી એ જગતને સામાન્ય શબ્દ છે. જ્યારે અહીં આગળ એક જ ઘર ચેકસીનું હોય તે બેલીએ ચેકસી” તે પ્રતીતિ એક ઘરવાળાની થવાના તેમ સમર્થ વિશેષણ વિશેષ્યને ન કહ્યું હોય તે પણ વિશેષ્યને જણાવે.
તેમ અહીં આગળ આ વચન કયા મુદ્દાઓ કહેવામાં આવ્યું? ધર્મની આરાધનાના મુદ્દાઓ કયું વચન ? તે સર્વસનું. જરિ પરલેકની વિધિમાં પ્રમાણભૂત શું ?